________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯ )
પ્રેમ લગન લાગી છે શ્રી પરમેશમાં,
સૂ જોઈને પંકજ જેમ ખીલાય જો; ચિત્તરૂપી ચકવા ને ચકવી હરખતાં,
ગરૂપી ઘૂવડ મનમાં મુંઝાય જો.
અલખ ધૂન લાગી ને સેહું ઉદય થયા,
કેહ' કેશ નિશ્ચય આવ્યેા કાળ જે; વિષય વિકાર બધાયે મંદ પડી ગયા,
દિલમાં દેખ્યા દીનાનાથ દયાળ જો. પેાતાના જાણીને પાર ઉતારીએ,
ભય ભાંગ્યા છે ભવાટવીના આજ જો; અજિતસાગર પરમ કૃતારથ થઇ રહ્યો,
સદ્. ૩.
For Private And Personal Use Only
સદ્. ૪
પૂજન્મનાં સિદ્ધ થયાં છે કાજ જો. સદ્. ૫
રસરાનનું રાજ્ય. ( ૨૬ )
ગઝલ—તુમે યાદ હા કે ન યાદ હે—એ રાગ. ચાલેા પ્રભુના દેશમાં, રસરાજ કેરૂ રાજ્ય છે—-ટેક. અમૃત તણી વૃષ્ટિ થશે, સહુ આપદા અળગી જશે;
આરામ ઉરમાં આવશે, રસરાજ કેરૂ રાજ્ય છે. સાહ તણુ સ્મરણ થશે, ભય મૃત્યુ કેરા ભાગશે;
અલબેલા રહામા આવશે, રસરાજ કેરૂ રાજ છે. એ દેશનાં સુખ અજર છે, એ દેશનાં સુખ અમર છે; આનંદનુ ઘર મધુર છે, રસરાજ કેરૂ રાજ છે.