________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) साधु ते साचा (३१)
જોતાં જોતાં ચાલ્યા ગયારે–એ રાગ. જ્ઞાન કેરે ગાંજે પિયેરે, સાધુ તે સાચા
કેઈથી પણ નવ બીવેરે, સાધુ તે સાચા ચલમ છે ચિત્ત રૂપી, અમલ આનંદ રૂપી,
પ્રેમામૃત પાણી રૂપરે. સાધુ-૧ જપ કેરી ઝેળી રાખે, કામ ક્રોધ કાપી નાખે,
ભજન પ્રભુનું ભાખેરે. સાધુ–૨ ધ્યાન કેરી ધૂણું કરે, લક્ષ્યની લંગોટી ધરે,
દેષ થકી બહુ ડરેરે. સાધુ-૩ તુંબી રાખે તપ કેરી, ઝુંપી છે જગ કેરી,
ભિક્ષા અશેક કેરીરે. સાધુ-૪ શાંતિ રૂપી શીત ખમે, વૈરાગ્યની વર્ષા ખમે,
દેહને અખંડ દમેરે. સાધુ-૫ સમરણ તાર સાધે, અલખ લક્ષ્યમાં લાધે,
અજિતનું હાલ વાધેરે. સાધુ-૬
For Private And Personal Use Only