________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૯ )
હિન્દમાં;
વર્ષે વર્ષે વૃષ્ટિ વરસો સ્વતંત્રતાના ઉજળા હજો ઉજાશ જો. આજતસાગર કેરી એ આશિષ છે;
ધર્માં કર્માંમાં સાનુ રહેજો ધ્યાન જો; આત્મદૃષ્ટિના જય હું ચિત્તમાં ચાહું છું;
હિન્દુ વિષે હા હમ્મેશાં ઉચ્છ્વાસ જો.
સ્વદ્દેશ ાિંત. (૪૦૩)
ઓધવજી સંદેશા કહેજો શામને—એ રાગ.
જોઇ જતી નથી આજે હાલત હિન્દુની;
હવે વધ્યાં છે જૂઠાં જૂઠાં વ્હાલ જો; જૂઠ ભરેલાં સગપણ આજ જણાય છે;
પવિત્ર દેશ તે બની રહ્યો પાયમાલ જો. જોઈ જતી ૧
પતિવ્રત્ત કેરા પંથ ઉપર હડતાલ છે;
પુનર્લગ્નના વધી પડયેા
મહિમાય જો; ચાલ્યાં ગયાં;
સીતા ને સાવિત્રી સા
એજ ૬
નાશ થયાં છે પુણ્ય અહીંનાં સામટાં;
પ્રગટ થયાં છે પૂરણ અહીંયાં પાપ જો; રાજા પણ રૈયતને પાળી ના શકે;
ધર્મી ઉપર અધરમ પાડે છાપ જો. જોઇ જતી ૨
ફરવા
પ્રમદા-પરસ ંગાથે સત્સંગત પર આજે પ્રેમ દિસે નહીં; તીર્થો ઉપર તેા શ્રદ્ધા નહીં તલભાર જો;
૨૪.
એજ૦ ૭
For Private And Personal Use Only
જાય જો. જોઇ જતી ૩