________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ ) વશ માવના. (૨)
ઓધવજી સંદેશે કહેજો શામને–એ રાગ. એજ અમારે ઉત્તમ આશીર્વાદ છે, - ભરતખંડનું ભલું કરે ભગવાન જે; મહાવીર સમ ઉપદેશક અહીંયા પાકજો;
સકલ સૃષ્ટિમાં હજે હિન્દુ સન્માન જે. એજ. ૧ રામચન્દ્ર સમ પાવન પુરૂષે પાકજે;
પિતા વચનના પૂરણ પાલન હાર જે; એકજ પત્ની એકજ બાણ પરાક્રમી;
એકજ વાયક મુખથી ઉચ્ચરનાર જે. એજ ૨ શીવાજી દક્ષિણમાં દીવ્ય થઈ ગયા;
હવડાં કીધે દેશ તણે ઉદ્વાર જે; હીન્દુની પત રાખી જબરી હામથી;
જશ અહીં રહેશે જેનો કાળ અપાર જે. એજ ૩ સીતા ને દમયંતી સાવિત્રી સમી;
નિર્મળ દીલની થાશે નિર્મળ નાર જે; શાસ્ત્ર વિષે નિર્મળ એએની નામના
પાવન નામે પાવન થઈએ સાર જે. એજ ૪ કાદંબરીના પ્રેમ જગત શું કલ્પશે,
સુંદરી એવી સુંદરીની શિરતાજ જે; ભામાશા સરખા વ્યાપારી પાક;
સરશે જેના નાણે જગનાં કાજ જે. એજ૦ ૫ પાવન દેશે પાવન પુરૂ પાક;
જૂઠ કપટને નિશ્ચય થાજો નાશ જે;
For Private And Personal Use Only