________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર ) જમુના તો છે. ()
ગજલ સોહિની. જે જે નજર કરીને હમે, પ્રભુજી હમારી પાસે છે;
બાહેર નજરથી દેખતાં, તે દૂર ક્યાંના ક્યાં છે. ૧ પ્યારા મજાના બાગમાં, પુ મનહર પેખિયે;
જે વસ્યા ત્યાં ગંધ છે, એવા પ્રભુને દેખિયે. ૨ મથુરા જઈને શું કરે, કાશી જઈને શું કરે;
હીમાલયે જઈ શું કરે, સિદ્ધાળે જઈ શું કરે. ૩ ગિરનારમાં જઈ શું કરો, આબૂ ઉપર નવ લેખિએ;
પાવન પ્રભુને પીંડમાં, ગુરૂજ્ઞાન પૂર્વક દેખિયે. ૪ આ હાડ કેરી કાય છે, આ માંસ કેરી કાય છે;
રુધિરે ભરેલી કમકમી, આવે તથાવિધ કાય છે. ૫ બાજીગરે જેવી રીતે, પુતળી નચાવે વિશ્વમાં
પાવન પરમ પ્યારા પ્રભુ, એવા વસ્યા છે દેહમાં. ૬ પડે વસ્યા પરમાતમા, લેકે કહે છે આતમા;
નાસ્તિ કદાયે નવ બને, દિવસ અગર તો રાતમાં. ૭ જોગી જને જઈ શોધતાં, આસન ધરી એકાંતમાં,
પિતે વયે પિતા વિષે, નથી અન્ય કેરા સાથમાં. ૮ અભિમાનને અળગે કરે, સત્સંગને પ્યાર કરે; ગુરૂજ્ઞાન પૂર્વક ખલક કે-ર ખેલને ખારે કરે.
For Private And Personal Use Only