________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩) વાહ કાયાની કરમાય છે, પળપળ આવરદા એ છે થાય છે, દમડાવાળા તે દમડા વાપરે,
ધ્યાન ધણીનું અંતરમાં ધરે, કુશકા પીથી ના થાય તેટલા, ભજન વગરના ખોટા એટલા, અજિતની શિક્ષા ઉરમાં ધાર, છતી બાજી ના અતે હાર,
પરમારથ કરજે; પરમારથ કરજે. ૫ પરમારથ કરજે, પરમારથ કરજે. ૬ પરમારથ કરજે; પરમારથ કરજે. ૭ પરમારથ કરજે, પરમારથ કરજે. ૮
નાને વોયું. (૧૮)
ઝરમરિયાઝાલા–એ રાગ આત્મા પરમાતમાં બે એક છે, જાગીને જોયું સાચે વૈરાગ્ય વિવેક છે, જાગીને જોયું. જ્ઞાન ક્રિયાથી મુક્તિ પામિય, જાગીને જોયું વિશ્વનાં સંકષ્ટ વિરામિયે, જાગીને જોયું. રહેમ પ્રાણ પર નિર્મળ રાખિયે, જાગીને જોયું; નામ ભગવતનું મુખે ભાખિયે, જાગીને જોયું. ચોરી કદી ના કરિયે કેઈની, જાગીને જોયું; ફક સગાઈ કૂવા રેઈની, જાગીને જોયું. રખેને સંપ સંસારમાં, જાગીને જોયું; અંતે પરમારથ આવે હારમાં, જાગીને જોયું. અવસર આવ્યો છે મહામૂલ્યને, જાગીને જોયું; મૂરખ માને છે તરણું તુલ્યને, જાગીને જોયું.
For Private And Personal Use Only