________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૧ ) પવહે. ( રૂes)
ગજલ સહિની. ભાગીરથી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે
ગોદાવરી પાવન ઘણી છે, તેય પણ પાણી વડે. ૧ નદી નર્મદા પાવન ઘણી છે, તેય પણ પાણી વડે;
યમુના નદી પાવન ઘણી છે, તેય પણ પાણુ વડે. ૨ ગીજને ઉન્નત બને છે, તેય પણ પાણે વડે;
ગીજને પાછળ પડે છે, તેય પણ પાણી વડે. ૩ સંસાર કેરી ઉન્નતિ છે, તેય પણ પાણી વડે સંસાર કેરી અવનતી છે, તેય પણ પાણી વડે
માનવતણું રક્ષણ બને છે, તેય પણ પાણીવડે; માનવતણું લક્ષણ ઘટે છે, તેય પણ પાણી વડે. ૫
ઘેડ તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હાથી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૬
બળદે તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે હથિયારની કિંમત વધે છે, તેય પણ પાણી વડે. ૭
મોતી તણી કિંમત વધે છે, તેય પણ પાણી વડે; રત્ન તણી કિંમત વધે છે, તેય પણ પાણુ વડે. ૮
દ્ધા તણી કીતિ વધે છે, તેય પણ પાણી વડે લેખક તણી કીર્તિ વધે છે, તેય પણું પાણી વડે. ૯
વસ્ત્રો તણું શુદ્ધિ બને, તે પણ અજિત પાણીવડે; સંસારની વૃદ્ધિ બને, તે પણ અજિત પાણી વડે. ૧૦
અરે નર જ્ઞાની તું પાનીકે જતન કર; પાણીકા ગયે તે દગાની કહા કામકી.
For Private And Personal Use Only