________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૦ ) ઝૂલા પર પી. ()
ગજલ સોહિની. જૂદાઈના પાપે કરી, ભવરાનમાં રઝળી પડય;
જુદાઈના પાપે કરી, રાશીમાંહી આથડો. ૧ જૂદાઈના પાપે કરી, ભવજળ વિષે ડુબી ગયે;
જૂદાઈના પાપે કરી, પર્વત ઉપરથી આખડ. ૨ જૂદાઈના પાપે કરી, પ્રભુજી નજર આવ્યા નહીં,
જુદાઈના પાપે કરી, ગુરૂજી નજર આવ્યા નહીં. ૩ જૂદાઈના પાપે કરી, દિલમાં નહીં આવી દયા;
જુદાઈના પાપે કરી, સદ્દગુણ બધા અળગા થયા. ૪ જુદાઈના પાપે કરી, માધૂર્યમાં ખામી પધ;
જૂદાઈના પાપે કરી, સન્દર્યમાં ખામી પડી. ૫ જુદાઈના પાપે કરી, રેખા વિપદ કેરી નધિ,
જૂદાઈના પાપે કરી, રાઈ રહી મુજ આંખ. ૬ જૂદાઈના પાપે કરી, આપદ ખમે છે આતમા;
જૂદાઈના પાપે કરી, મળતા નથી પરમાતમા; ૭ જૂદાઈના પાપે કરી, પત્ની અપત્ની થઈ રહે;
જૂદાઈના પાપે કરી, સ્વામી અસ્વામી થઈ રહે. ૮ જૂદાઈ કર્મ ના હરે, જૂદાઈ ધર્મ ના હજે;
જૂદાઈ હું માં ના હજો, જૂદાઈ તું માં ના હજો. ૯ જૂદાઈમાં અવતાર છે, જૂદાઈ પ્રિય મુજને નથી;
જુદાઈમાં અજિતાધિના, પડઘા શ્રવણ થાતા નથી.૧૦
For Private And Personal Use Only