________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦ ) ગ્રહો પરમાર્થ? (૭૦)
ગદ્ય. જુઓ ! મેઘરથ ને વાયુધ સમે જુને રાજા શિબિ– શરણાગતનું રક્ષણ કરવામાં
હેતે સદા તત્પર. વનમાં આશ્રમે તપશ્ચર્યા ચાલુ હતી;
એવામાં; એક કપોત પાછળ બાજ પડ્યો,
કહીને બીચારે કપાત; શરણાગત રક્ષક-શિબિના એ બાળે પડયો.
બાજને શિબિએ કહ્યું, સ્તંભન છે ?
દયામણે ચહેરે હારું ભક્ષ્ય પડાવી પાપના હારશે રાજવી! બાજ બોલ્ય; બદલામાં હારૂં માંસ તું ખા?
રાજા એમ બોલ્ય. અંતે પિતાનું માંસ કાપી; કપોતની
તુલા કરી; પણ માંસ તે ઓછું જ; અંતે, પક્ષીરાજ ! આખું ય શરીર આ– તપસ્વીનું ખાઓ. શરણાગત કપાત નહી જ મળે. ત્યાં બાજ નહોતે. હતા ? સાક્ષાત્ પ્રભુ
દર્શન. અહે દયા ? અહે પરમાર્થ ? ?
For Private And Personal Use Only