________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) પછી શું કરવાની નથી. (૩૧)
ગજલ સહિની દર્શન જરૂર હાાં કરીશ, પાછી હું જાવાની નથી,
દારૂણ તપશ્યા આદર્શિ, પાછી હું જાવાની નથી. ૧ ઘી ઘી અને પળ પળ મશિ, પછી હું જાવાની નથી,
બસ » પ્રભુજી ઉચ્ચરિશ, પાછી હું જાવાની નથી. ૨ લેકે ભલે હઠીલી કહે, પાછી હું જાવાની નથી;
સખીયે ભલે રસિલી કહે, પાછી હું જાવાની નથી. ૩ લોકો ભલે હાંસી કરે, પાછી હું જાવાની નથી;
હારૂં મિલન કીધા વિના, પાછી હું જાવાની નથી. ૪ દેહાત્મ ભાવ તજીશ પણ, પાછી હું જાવાની નથી;
શણગાર સર્વ સજીશ પણ, પાછી હું જાવાની નથી. ૫ વિશ્વાસ છે ત્યારે હુને, પાછી હું જાવાની નથી;
આજે અગર બીજે ક્ષણે, પાછી હું જાવાની નથી. ૬ ત્યારે મિલન ના થાય તે, સંસાર સઘળે કેદ છે,
(હારૂં મિલન નવ થાય તે, સંસાર ખારે ઝેર છે. ૭ હા મિલન નવ થાય તે, કર્વત ધરૂં કાશી વિષે
કરવત ધરી મરવા અવલ, પાછી હું જાવાની નથી. ૮ લજા નડે ઘૂંઘટ નડે, વિધ્રોય પણ બીજા નડે
અસાર આ સંસારની, આપદ ભલેને સાંપડે. ૯ મુજ હાથમાં વરમાળ છે, બીજે હું ધરવાની નથી; તુજ સાથ રસ લીધા વિના, અજિતાળે જાવાની નથી. ૧૦
For Private And Personal Use Only