SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૩ ) ગુરૂદેવની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; સચ્ચાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૭ નિજ ભાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; ભેજાઈની રક્ષા બદલ, જન મને મરવું ઘટે. ૮ દીકરી તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; નારી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૯ પરમાર્થની રક્ષા બદલ, જન મને મરવું ઘટે જન ગૃપણને મરવું ઘટે, જન અજિતને મરવું ઘટે. ૧૦ ચાલ્યા જવું. (૨૨) ગજલ સહિની. ગુરૂદેવની નિંદા બને, તે સંગથી ચાલ્યા જવું; સશાસ્ત્ર થાય અશાસ્ત્ર, એવા રંગથી ચાલ્યા જવું. ૧ સધર્મ થાય અધમ એવા, પંથથી ચાલ્યા જવું. રહેણી નહી કથની સમી, એ સંતથી ચાલ્યા જવું. આ પતિવ્રત્ત થાય અત્રત્ત, એવાં વ્રત્તથી ચાલ્યા જવું; કિંમત નહી કે તણી, એ રત્નથી ચાલ્યા જવું ૩ સત્કર્મ થાય અકર્મ, એવા કર્મથી ચાલ્યા જવું; શુભ મર્મ થાય એ મર્મ, એવા મર્મથી ચાલ્યા જવું. ૪ દિલની નહીં જ્યાં મિત્રતા, એ મિત્રથી ચાલ્યા જવું; મનમાંહી થાય એમિત્ર, એવા મિત્રથી ચાલ્યા જવું. પ ધર્માર્થ ના કામ એવા, દામથી ચાલ્યા જવું; શર્મા, સુણતાં સને, એ નામથી ચાલ્યા જવું. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy