________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) કરૂણ નથી તુજ કાળજે, હૈડું હળાહળ તુલ્ય છે;
તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૩ પરમાર્થ કેરા પંથમાં, તલ જેટલી પ્રીતિ નથી;
ભગવાનની ભકિત નથી, હૃદયે વસી નીતિ નથી. કર્મો તણું આરંભમાં, વાવે વિષયનું મૂળ છે;
તુજને કર્યો માનવ વડે, ભગવાનની એ ભૂલ છે. ૪ જે દેશમાં તુજ જન્મ છે, તે દેશને હાતો નથી;
સત્સંગમાંહિ ઉમંગ નહિ, નિજ ધર્મમાં ધાતો નથી. આવ્યો અજિત સાજો થવા, પેદા કર્યું પણ શૂળ છે;
તુજને કર્યો માનવ અરે ? ભગવાનની એ ભૂલ છે. ૫
યમુન (૨૬૬)
ગરબી. હું કુંજ ભુવનમાં ગઈતી, ત્યાંહી નિરખે નંદકિશેર;
નિરખે નંદકિશોર, ચિત્તડાં કે ચેર. હું એ ટેક. રાસ રસીલો છેલ છબીલો
સખિ? મનડું મેહું કાંઈક હારૂં નવ ચાલ્યું કશું જોર. હું૧ નંદને લાલ અતિ મતવાલ| મન હેરી પાછું નવ આપે એ દે દગાર. હું૦ ૨ બંસી બજાવી લાજ તજાવી
સખિ? *શામ સલૂણો જાણે ગગને ગાજે છે ઘનઘોર. હું ૩ જુમનાયે મોહી માનુની માહી
સખિ? સુખને સાગર મીઠે મીઠે 'વાંસલડને શેર. હું ૪ ૧ હદય. ૨ આત્મા. ૩ એને જોયા પછી બીજે મન લાગતું નથી. ૪ નેત્રની મહાય ન આવે માટે આંતશામ. ૫ અંતરની વૃત્તિઓ. ૬ પ્રેમ.
For Private And Personal Use Only