SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૩) કુશ મેળે; સંસારમાંહી માંદ્યા, માનવ કેમ રહે નિર'તર ભેળેા ર, અરજ અમારી. ૪ સંસારમાંહી ભાવે, જપ તપ તીરથ કરજો; વર વિશ્વપતિને વરો રે, અરજ અમારી. ૫ સસારમાંહી રચ્યા, પચ્ચા નવ રહીયે; ઘડી ગુણ પ્રભુ ગુરૂના ગાઇએ રે, અરજ અમારી. ૬ સંસારમાંહી સત્ય, બેલા ને સત્ય ચાલે; કરા વિશ્વભરને વ્હાલા રે, અરજ સંસારમાંહી અજિત, એક અલખેલા; છે પ્રેમ પથમાં હુલા રે, અરજ અમારી. ૮ અમારી. ૭ ભાવ ધરી નિજ દેખી દુ:ખડાં તુ તે કરે તુજ તુજને કર્યાં Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય વિચાર (સવંશી) ( ૨૨૫) ગજલ—સેાહિની. દેવ કેરૂ, નામ પણ લેતે નથી; દીન જનનાં, દાન પણુ લેતા નથી. ઇન્દ્રિયાને, જે પડે અનુકૂલ છે; માનવ ખડા, ભગવાનની એ ભૂલ છે. ૧ સંસ્કારમાં, વિકારમાં વહેલા થતા; પગલું નહીં ગાંજા અફીણુને દેખીને, અતિ હમાં ઘેલા થતા. ધિકાર ત્હારા જીવનને, ધન ધાન્ય હારૂં ધૂલ છે; તુજને કર્યાં માનવ વડા, ભગવાનની એ ભૂલ છે. ૨ શબ્દો નઠારા સાંભળે, સાચી ગિરા ગમતી નથી; ગુરૂ માત તાત વડીલને, ગ્રીવા કઠિન નમતી નથી. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy