________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦ ) દીવ્ય સ્વરૂપી તેયે અરૂપી -
સખિ? નવ પહોંચે કદિ અનંત માટે મનવૃત્તિને દર. હું પ આંખ રૂપાળી અતિ અણિયાળી–
સખિ? ઉતર્યો હારી જુવાની કેરે તુરત ઘડમાં તેર. હું૦ ૬ મનમાં વસ્યા છે આવીહ છે
સખિ? અજિતને કંઈ કેફ અહી છે અનુપમરૂપે ઓર. હું ૬
હૃચવાલી . (૨૭)
રાગ–ધનાશ્રી. એક અકળ અવિનાશ, હૃદયમાં એક અકળ અવિનાશ સચિત્ પૂર્ણ પ્રકાશ, હૃદયમાં એક અકળ અવિનાશ. ટેક સૂર્ય વગરની જળહળ જ્યોતિ, ન મળે ચંદ્ર ઉજાશ; તારાઓનું તેજ મળે નહીં, હલકે પડે હુતાશ. હૃદયમાં ૧ અનુભવથી જાણ્યામાં આવે, વિશ્વનાથને વાસ;
આધિ વ્યાધિ ને ઉપાધિને, તે આપે છે ત્રાસ. હૃદયમાં ૨ ગાન ગમ્ય છે ગહન પિતાજી, સ થકી અધિક ઉલ્લાસ પુષ્પ થકી પણ પૂરણ કમળ, વિકસિત વિમળ વિકાસ. હૃદયમાં૦૩ પ્રેમ પંથથી પાસે આવે, નથી કંકાસ; ઉંચા મહેલે વાસ વસેલે, અતિ ઉજવળ ઉજાસ. હૃદયમાં પૈસા કેરી સ્પૃહા કરે નહી, કરે નરકને નાશ;
લીલા શી નટવરની નિરખું, એપાવે આકાશ. હૃદયમાં જ સાચે સાચું સંત કહે છે, અંતરમાં આભાસ; પ્રેમ પ્રગટતાં પતે આવે, ન ગણે દિવસ અમાસ. હૃદયમાં ૬
૧ એનું પુરણ. ૨ જીવપણુનું અભિમાન ઉતર્યું.
For Private And Personal Use Only