SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ ) મૃદુ ચંદ્રિકા વહી જાય છે, વળી તારલા વહી જાય છે, રસ હૃદયને વહી જાય છે, પરવા નથી પણ આપને ૪ સંબંધ પણ વહી જાય છે, સદ્દગંધ પણ વહી જાય છે; માધુર્ય આ વહી જાય છે, પરવા અજિત ન આપને. ૫ Iક તું? (રૂ ) ગજલ. આ પુષ્પ સુઘેલું નથી, ને કેઈ અડકેલું નથી; સાંદર્યનું સૌદર્ય છે, એ બેલનારૂં કેણ છે ? ૧ માધુર્યનું માધુર્ય છે, ને ચંદ્રને ઘનસાર છે; અમૃત તણું મૃદુ પ્યાલી છે, એ બોલનારૂં કેણુ છે ? ૨ ફીકી પડે છે તારકા, ફીકી પડે છે ચંદ્રિકા, રસરૂપ આત્મા થાય છે, એ બેલનારૂં કેણ છે ? ૩ બ્રહ્મા તણું ચાતુર્ય છે, ને કલ્પવલ્લી વન તણી, પાવન પરમ આશ્રમ વિષે, એ બેલનારૂં કોણ છે ? ૪ મહારા અજિત જીવન તણું, સર્વસ્વ થાવા એગ્ય છે, નરદેવ ! બેલે સત્ય કે, એ બેલનારૂં કેણ છે ? " વીટી રહ્યો. (૩) ગજલ. ચંબેલી પણ ખીલી રહી, બટમેગરા ખીલી રહ્યા; આવી સવારી વસંતની, મુજ આતમા ખીલી રહ્યો. ૧ ૧ શકુંતલાના સંબંધને દુષ્યત રાજા ઇન્કાર કરે છે ત્યારે શકુંતલા કહે છે. સરખા-અનાપ્રાતિંજુપમ્. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy