________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
દેહરા. ઇશ્વર ભકિત ઉરમાં, પૂણ્ય ધામમાં વાસ; નિપુણ નીતિ ન્યાયમાં, જગમાં જમનાદાસ. ૧ ઉદારતા ઉરમાં ભરી, દયા દિલમાં ખાસ પરીક્ષક 'માનવતણા, જગમાં જમનાદાસ. ૨ પ્રેમ શૌર્ય રંગે રંગ્યા, પરે સહુની આશ, સિદ્ધાંતનું ધન કરે, જગમાં જમનાદાસ. ૩ પૂર્ણ પુરૂષ શ્રીકૃષ્ણને, અખંડ વિચાર્યો રાસ; અભ્યાસક એ રોગના, જગમાં જમનાદાસ. ૪ કુશલતા વ્યાપારમાં, નહિ કેઈને ત્રાસ જનના મન રંજન કરે, જગમાં જમનાદાસ. ૫ મૂળ વતન કચ્છ દેશમાં, મુંબઈ નગર નિવાસ; વ્યાપાર વિદેશ કર્યા, જગમાં જમનાદાસ. ૬ મેહ તજી આ લોકને, વસ્યા પ્રભુની પાસ; અમરનામ મૂકી ગયા, જગમાં જમનાદાસ. ૭. પ્રવચને શ્રવણે ધર્યા, બ્રાધ્યાનમાં ખાસ દાસ ગેલે એલખ્યા, જગમાં જમનાદાસ. ૮
તા. ૩૦-૭-૩૨ રાજકેટ
લેટ ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી
For Private And Personal Use Only