________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭ ) gવું મ. (૨૭૨)
ગઝલ.
પશુઓ વિષે આત્મા નથી, સ્વનેય એવું નવ ભણે;
આત્મા જરૂર એમાં વચ્ચે, બાળક ! તમે એવું ભણે. ૧ પંખી વિષે આત્મા નથી, સ્વપ્નેય એવું નવ ભણે,
આત્મા જરૂર એમાં વચ્ચે, એવું મધુર ભણતર ભણે. ૨ કાફર બધા છે હિન્દુઓ, સ્વનેય એવું નવ ભણે;
લાયક બધા છે હિન્દુઓ, એવું મધુર ભણતર ભણે. ૩ માતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે;
પિતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે. ૪ આશ્ચર્ય સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે;
મધુરી દયા પણ અત્ર છે, એવું અજિત ભણતર ભણે. ૫
भारतभूभि अम-कामनी. ( १८०)
ગઝલ.
સંદર્ય તનપર તરવરે, માધુર્ય મુખમાંથી ઝરે;
લાવણ્ય સઘળે વિસ્તરે, પરનારી પણ શું કામની? ૧ ૧ વિદેશી હિંસક લોકેાના સિદ્ધાંતમાં માનવ વિના પશુ પંખીએમાં આત્મા નથી એમ માનવામાં આવે છે. અને એવા રાજ્યધર્મના સંસ્કાર અમારાં આર્ય બાળક ઉપર પડી જવા સંભવ રહે છે, એમ ન થવા પામે માટે આ કાવ્ય લખાયું છે.
૧૨
For Private And Personal Use Only