SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) માવ્યા . (રૂપર) ગજલ. વિણું ધર્યાને હાથમાં, બહુ દિવસ આજ થયા હતા; જ્યારે સૂનું સંગીત પડ્યું, ગાયક બની આવ્યા હમે. ૧ સુજ રસ ભરેલાં કાવ્યને, પરિત્યાગ બહુ દિનથી થયે; એ કાવ્યરસ ફેલાવવા, કવિરાજ થઈ આવ્યા હૂમે. ૨ રાત્રી અમાસ તણું હતી, અંધાર વ્યાપ્ત થયું હતું, એ અંધકાર વિભેદવા, રવિ તિ થઈ આવ્યા હેમે. ૩ ચાચક સ્વરૂપ જ્યારે હવે, ને દ્રવ્ય પણ પાસે નહીં; દારિદ્ર છાઈ રહ્યું હતું, ત્યાં ભેજ થઈ આવ્યા ત્વમે. ૪ મુજ લગ્ન કેરે માંડવે, પિયુ ને પ્રિયા જુદા હતાં ત્યાં દ્રત પડદા ટાળવા, પ્રભુ ! ગોર થઈ આવ્યા હેમે. ૫ शाने दिसो हसता हमे. (३५३) ગજલ. સંકેતની પળ વહી ગઈ, વળી વયદે ચાલ્યા ગયે; હારૂં હૃદય મૂંઝાય છે, શાને દિસો હસતા હમે. ૧ ૧ શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાનસંપન્ન આત્માએ જ જગતના આત્માઓને સ્વસ્વરૂપની ઝાંખી કરાવી આત્માનંદ આપે છે. શ્રોતા અને વક્તા આત્મા જ છે. ૨ રસ આત્માને જ માનવામાં આવ્યો છે. માનવ અવતારે પ્રભુ મળે એ સંકેત છે. અને મનુષ્ય દેહ એ રસને પ્રાપ્ત કરવાનું સ્થાન છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy