________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૧). દુર્ગણિ દુરાચારી દુર્જનની, કથા ધરૂં નહી કાન; - સ્વાર્થ રહિત ઉપકાર કર્યાની, ઘ શક્તિનાં દાન–-વિનતિ. ૩
ભરિયે બળ ભારત સંતતિમાં, કૃપયા કૃપા નિધાન; પતિત થયેલી માતૃભૂમિનું, કરિયે પુનરૂત્થાન--વિનતિ. ૪ હે પ્રભુ? કરૂણ સિધુ, કહાવે, આપે અજિત વરદાન; ચંદ્ર ચકોર સમાન હું રાખું, તવ ચરણોમાં ધ્યાન-વિનતિ. ૫
અમુત આશ્ચ-()
રાગ–માત. એક દિવસ અજુન, ફરવા ગયા વન, અચરજ દીઠું અપાર; પાછા પધાર્યા ભુવન, ક્ષેમ પામ્યા મન, કૃષ્ણને પૂછે છે સાર. એ ટેક. સાખી–સાંભળજે શ્રીકૃષ્ણ સનેહી, અચરજ દીઠું છે એક;
બે મુખવાળી ગાય છે વનમાં, સમજણ નવ પડે છેક છે. એક ૧ સાખી-એક મુખેથી તે માંસ ખાતી હતી, એકે ખાતી હતી ઘાસ;
એવી ગાવલડીને દેખી હારૂં; ઉર થયું છે ઉદાસ રે. એકટ ૨ સાખી-અજુન સાંભળ કૃષ્ણ કહે છે, કળજુગ આવશે કાળ;
નરપતિ થાશે નીતિ વગરના, એના એ હાલ હવાલા રે.એક. ૩ સાખી-વાદીતણા પિસા ખાશે રાજાઓ, પ્રતિવાદીના પણ ખાય;
ચાર અને શાહુકાર એ બેની, એકજ હાલત થાય રે. એક. ૪ સાખી પિસા ચોરાય છે એની પાસેથી, કમિશન આજ લેવાય;
ચાર તણો પણ દંડ રાજા લે, નવ જુવે ન્યાય અન્યાય રે. એક. ૫ સાખી-રાજાઓ ન્યાયી પ્રજાને રંજાડે, અન્યાયીને પણ એમ;
બે મુખવાળા જ બન્યા છે, અંતે ભલું થશે કેમ રે. એક ૬
For Private And Personal Use Only