________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩.
L
આ ફળ વગરના વિશ્વની, મુજને ખબર પડતી નર્થી; આ કળ વગરના દેહની, મુજને ખબર પડતી નથી. આ કળ વગરના આત્મની, મુજને ખખર પડતી નથી; ગુરૂદેવ કળ કાંઈ પાડો, મુજને ખબર પડતી નથી.”
જે કવિતામાં ઉંડાણ નથી તે કવિતા નથી, અગર છે તે! તે છીછરી છે. અનુભવને પામેલી કવિતાએ ઉંડી હોય છે. આ કવિની કવિતાઓમાં જોઇએ તેવું મજાનું ઉંડાણ છે. જીએ:——
'
ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું મહારા મધુરા હંસવાથકી કંઇ, હાસ્ય
હસ્યાં તે, હાસ્ય
હસ્યાં તેા, હાસ્ય હસ્યાં તે, હાસ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયનામાં થયું; વચનેમાં થયું.
કર્ણને થયું; પ્રભુજીને થયુ.’
અસલના વારામાં બ્રાહ્મણેાએ ગુરૂપદવી મેળવી હતી. હમણાં એ ગુરૂપદ માત્ર નામનુ જ રહ્યું છે. કયાં અસલના ઋષિ મહર્ષિઓનાં શુદ્ધ આચરા તે કયાં હાલના બ્રાહ્મણે ! આસમાન જમીન જેટલા તફાવત ! કવિ પણ દાઝ ધરતાં કહે છે કે—
For Private And Personal Use Only
આખી.
કીધી;
પીધી.
છે। ભગવતકેરૂ મુખ, પછી શું ખાકી; ઉત્તમ ફૂલમાં ઉંઘાઇ, ચલાવી તમે બીડી પીવાની પહેલ, દેશમાં વળી પરદેશની દવા, પ્રેમથી તમે પાળે ધર્માંચાર, ખીજાને મેધા; નિજ ધર્માંન્નતિની સ, ઉપાયેા નિજ દેશતણી તા દાઝ, ઢીલમાં સૂરિઅજીતકેરી શાખ, હૃદયમાં રાખા.’
શેાધે
દાખ;
આવી કવિતાએ તે જાણે કવિ નર્મદાશંકર લાલશ કર ડ્રાય તેવી ઉત્તમ લખાઇ છે.
લખતા