________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૬ )
પાપ પ્રપંચ તણું જ્યાં નામ મળે નહીં;
જૂઠ્ઠી ઠકરાઇ કેશ નવ મળે ઠાઠો. એ દેશે. ૧
પરમેશ્વરના ઉપર પ્રીતિ હાય જ્યાં;
વળી હોય જ્યાં પ્રભુ સ્મરણુ સુખકારો, સહુ પ્રાણીપર સરખી નજર રખાય જ્યાં;
નાણાં નિશ્ચય પંથ તણાં નિરધારો. એ દેશે. ૨ હીંસા કેરાં નામ નિશાન નહીં જહાં;
થાય નહીં જ્યાં કલેશ અને કંકાસજો, પર પ્રાણીનાં પાષણુ ઉપર પ્રેમ છે;
વિશ્વ પિતાપુર હાય વિમળ વિશ્વાસજો. એ દેશે. ૩ ચારીને ચાટીની વાત મળે નહીં;
ભાત ભાતને હોય નહીં જ્યાં રાગો, ઇશ્વરને ત્યાગીને આશા અન્યની;
હાય નહીં ને હય શમાણા શાકો. એ દેશે. જ નિર્માળ કાયા નિ`ળ મન વરતાય જ્યાં;
નિ`ળ નેહ ભરેલાં નિમ ળ નેણજો, નિર્દેળ રુદિચે ડાચ વિચાર। શાંતિના;
નિ`ળ મુખડે નિ`ળ ભાસે વેણુો. એ દેશે. ૫ સત્સંગત પર પ્રીતિ જ્યાં જામી રહી;
અસત્ પ્રસ ંગે લક્ષ ન જાય. લગારો, અજિત દેશમાં અજીતાનંદ દિસે તથા;
એવા દેશે જરૂર થાય જયકારો. એ દેશે. ૬
For Private And Personal Use Only