________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫ ) વૈરવિન્દુ-(૨૦૨)
સવૈયા જેથી વાદી હારી જાય છે, ભ ન તે વિદ્યા અભિરામ; ખડ્ઝ ધરીને રણ સંગ્રામે, નવ પહોંચાડયું સ્વર્ગે નામ. વહાલીના કમળ અધાના, રસનું કદી કર્યું નહિ પાન.
વન એમજ ગયું અમારૂં, શૂન્ય 'સદનના દીપ સમાન. ૧ જિર્જર થયા મનોરથ મનના, વન કાલ ગમે છે વતિ, વિના ગુણજ્ઞ ગુણીના ગુણની, બની રહી નિઃસાર પ્રતીતિ. ક્ષમાં શૂન્ય બળવાન વિનાશક, કાલ હવે આવે છે પાસ; પરમ પ્રભુના ચરણ ત્યાગીને, નથી જણાતા અન્ય સુવાસ. ૨ સમય નથી? સ્વામી પિસ્યા છે? કાંઈ કરે છે ગુપ્ત વિચાર; હને જોઈને કોધિત થાશે, વદતા એવું દેઢીદાર. મન ? એ લેકને તજીને તું, પગ વિશ ધામમાં ધાર; પત્ર કુવાકય ન સાંભળિયે કેઈ, દીવ્ય દિસે છે દેવ દ્વાર. ૩ રે મન્મથના દંડ શબ્દને, શું ફટકારી રહ્યો છે હાથ;? બોલી રહ્યો છું કે કિલ? નાહક, કેમળ તું કલરવને સાથ. મુગ્ધા ફેંકી રહીશું તું પણ, મધુર કટાક્ષ કરી સંધાન; હવે પ્રભુના ચરણ કમળના, ધ્યાનામૃતમાં છું ગુલતાન. ૪
ટાટીદારૂ-(૨૦) સોલંકી રાઠેડ ચાવડા, ઠાકરની ઠકરાઈ જુઓ ? પ્રજા ઉખેડ્યા તણા પાવડા, ઠાકોરની ઠકરાઈ જુઓ ? ૧ હેક. ૨ મકાન. ૩ જૂના. ૪ સારવગરની. પ ઉન્નતિ.
For Private And Personal Use Only