________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭) મોહનજીની અનહદ મુરલી, હેડ હેરી લીધાંરે; કાળજડાં સખી એણે નાદે, કેરી પરવશ કીધાં રે. ચા-૩
પ્રેમી જનને કઠિન પંથ છે, સા કે ત્યાં નવ આવે, સકર એર સાકરથી જીવે, બીજાને નવ ભાવેરે. ચાલે-૪ પ્રેમી ઈયળ ભ્રમર બને છે, એ મહિમા સુરતાને રે; પ્રેમીજન જે હોય તે જાણે, કઠણ પંથ કરતાનેરે. ચાલે-૫ પ્રભુના રસમાં રાતા માતા, પ્રેમી જગથી ન્યારારે; પેગ ભેગ પહેચે નહી એને, અન્યાશ્રય કરનારારે. ચાલો-૬ તન્મય થાવું પરમેશ્વરમાં, પ્રેમ પંથનું એ ફળરે; અજિત થાવું અજીત ભજતાં; નાથ નિરંજન નિર્મળ ચાલે-૭
પ્રમુમ. (૨૨૨)
પ્રભાતી હુમરી. ધાર ધાર મન ? મહારા વહાલા ? ધર્મ હૃદયમાં ધારરે; નશ્વર નાણું જાણુ જગતનું, પ્રભુ સાથે કર પ્યારરે. ધાર–૧
નટ નાગર ભકિતનું નાણું, નાશ કદી નવ થાયરે; વિશ્વભરને વ્હાલા કરી, ઉર આનંદ ઉભરાય. ધાર–૨
મનડા કેરા મંદિર માંહી, સ્નેહ સિંહાસન સારરે; પ્રાણેશ્વર પ્રભુ ત્યાંહિ બિરાજે, સેવકને સુખકારરે. ધાર-૩ દયા ધરીલે દિલડા માંહી, પ્યારો પપકારરે, સમતા નારી અતિ સુખકારી. ઉત્તમ નામ ઉચ્ચારરે. ધાર-૪
હરખ શેક તુજમાં છે જેવાં, અન્ય વિષે પણ એમરે, પ્રેમામૃતનું પાન કરીલે, વ્યર્થ બીજા છે હેમરે. ધાર-૫
૧-પ્રેમવિના બીજે માર્ગ વાસના સહિત બાહ્યત્યાગ.
—
For Private And Personal Use Only