________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯ ) ઘંઘટ તણું પાપ કરી, પ્યારી પ્રિયા ન્યારી થઈ » ઘુંઘટ તણા પાપે અછત, અપ્રિયતા પ્યારી થઈ. ૧૦
અંતરશાંતિ. (૩૮)
ગજલ સહિની. અંતર તણી શાંતિ વિના, નિદ્રા નયન આવે નહી,
અંતર તણી શાંતિ વિના, આનંદ પણ આવે નહી. ૧ અંતર તણી શાંતિ વિના, આરામ પણ આવે નહી,
અંતર તણી શાંતિ વિના, ભેજન મધુર ભાવે નહી. ૨ અંતર તણી શાંતિ વિના, ભગવાનની ભક્તિ નથી;
અંતર તણી શાંતિ વિના, પ્રભુ ચરણે આસક્તિ નથી. ૩ અંતર તણી શાંતિ વિના, કળ નવ પડે એકે ઘ4;
અંતર તણી શાંતિ વિના, મૂર્ખ મરે છે આથી ૪ અંતર તણી શાંતિ વિના, બગલા સરીખું ધ્યાન છે,
અંતર તણું શાંતિ વિના, વાચ્યાર્થ કેવળ જ્ઞાન છે. ૫ અંતર તણી શાંતિ વિના, કુતરા સરીખું માન છે;
અંતર તણું શાંતિ વિના, નિશ્ચય પુરૂષ નાદાન છે. ૬ અંતર તણી શાંતિ વિના, જપ તપ બધાં જૂઠાં પડે ,
અંતર તણી શાંતિ વિના, વૈરાગ્ય પણ ભૂઠે પડે. ૭ અંતર તણી શાંતિ વિના, તપ તેજ નાશી જાય છે;
અંતર તણી શાંતિ વિના, માનવ અમાનવ થાય છે. ૮ માટે જ શાણું સજજને, મિત્ર અને શિષ્ય બધા, સદ્દગુરૂ તણું સાધથી, શાંતિ વરી લે સર્વથા. ૯
For Private And Personal Use Only