________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) પોતાની ભૂલ જાણી શકે છે, સત્યમાં ચકચૂર રહે છે કાંઈ બોલી તેનું વહન કરે છે, તે જ કાંઈપણ કરી બતાવે છે. ૨ જે હંમેશાં રમ્યા કરતા નથી, સત્ય ગ્રન્થનું પરિશીલન કરે છે, દુખિયાના દુઃખમાં દુઃખ ધરે છે, પાપ માર્ગથી પાછા વળે છે, વધારી વધારીને વાત કરતા નથી, તેજ કાંઈક કરી બતાવે છે. ૩ જેઓ મહેતાને માન આપે છે, નાનાઓનું અપમાન કરતા નથી, સત્વગુણમાં સ્થિતતિ રાખે છે, ઈશ્વરના સ્વરૂપમાં અનુરાગ ધરે છે; હુગુણેને જે નાશ કરે છે, આળસને સમેટી લે છે,
તેજ કાંઈ કામ કરી બતાવે છે. ૪ જેઓ બીજાનું બુરું તાકતા નથી, પાપીને પ્રસંગ રાખતા નથી, સત્કાર્ય માત્રમાં થાકતા નથી, પારકાના ભલામાં તત્પર રહે છે; હૃદયમાં નમ્રતા રાખે છે, પ્રાણીમાત્રમાં આત્મ સમભાવ ધરે છે, સુખદુઃખમાં સમાન ભાવ કરે છે, શાંતિવાન સ્વભાવ સંપન્ન હોય છે,
તેઓજ કાંઈ કામ કરી બતાવે છે. વ
વાર પદ્યની વાંની. ( રૂ૨૮)
ગઝલ સહિની. સંસારિયેના પ્રેમ તે છે, ચાર પળની ચાંદની;
સંસારિયેના તેમ તે છે, ચાર પળની ચાંદની. ૧ સંસારિયેના ભાગ તે છે, ચાર પળની ચાંદની,
સંસારિયેના શેક તે છે, ચાર પળની ચાંદની. ૨ સંસારિયેના હાવ તે છે, ચાર પળની ચાંદની,
સંસારિયેના ભાવ તે છે, ચાર પળની ચાંદની. ૩
For Private And Personal Use Only