Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
Catalog link: https://jainqq.org/explore/022205/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ધર્મબિન્દુ ગુજરાતી ભાષાંતર : અનુવાદ્ધ : સ્વ. દોશી મણિલાલ નભુભાઈ : સંપાદક : પૂ.પં. શ્રી વજૂસેન વિજયજી ગણિવર Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ બિંદુ : સૂત્રકાર : પરમ પૂજ્ય યાકિની મહત્તરાસૂનુ આચાર્યદેવ શ્રીમદ વિજય હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા : ટીકાકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ. : અનુવાદક : દેશી મણિલાલ નથુભાઈ , ? સંપાદક : પરમ પૂજ્ય પંન્યાસપ્રવ શ્રી વસેને વિજયજી ગણિવો. : પ્રકાશક : શાહ પ્રેમજી કેરશી. C/o શાહ હીરજી પ્રેમજી ગાલા પુરૂષાર્થ બિલ્ડીંગ-ચોથે માળે નવરોજી હીલ રોડ નં-૨ ચીચબંદર મુંબઈ-૪૦૦ ૦૦૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શાહ પ્રેમજી કારશી. પુરુષાર્થ ખીલ્ડીગ, બ્લોક ન. ૧૪, નવરાજી હીલ રોડ નં. ૨, ડાંગરી, સુબઈ-૪૦૦૦૦૯, સપાદક સ પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન અધ્યાત્મયાગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવય. મૂલ્ય : ૩૦-૦૦ મુદ્રક : હસમુખ સી. શાહ તેજસ પ્રિન્ટર્સ, ૧/૭, ધ્વનિ એપાર્ટમેન્ટ, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. . Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરકારની પ્રસ્તાવના. શ્રી હરિભદ્ર સૂરિકૃત ધર્મબિન્દુ ગ્રન્થ મૂળ ટીકા તથા ભાષાંતર સાથે શ્રી શાંતિસાગરજી તરફથી પ્રથમ પ્રકટ કરવામાં આવ્યે હતે. તે ગ્રન્થ જ્યારે મારા જેવામાં આવ્યું, ત્યારે પ્રતિપાદન શૈલીએ લખાયેલો તે લાગે અને આ કારણથી જ તે ગ્રન્થ વિશેષ વાંચવા તરફ મારી રૂચિ થઈ શ્રી શાંતિસાગરજી તરફથી પ્રસિદ્ધ થયેલ ગ્રન્થમાં મૂળ તથા ટીકાનું ભાષાંતર જૂની ઢબ પ્રમાણે કરવામાં આવેલું છે; તેથી હાલના જમાનાના લોકો જેઓને સંસ્કારી ભાષા વાપરવાની તથા વાંચવાની ટેવ પડેલી છે, તેઓ આવા ગ્રન્થને લાભ મોટે ભાગે લઈ શકતા નથી. માટે તેવા મારા અન્ય બાંધવે પણ આ પુસ્તકને લાભ લઈ શકે તે હેતુથી આ ગ્રન્થનું ફરીથી ભાષાંતર કરવાની મારી પ્રવૃત્તિ થઈ ટીકાને શબ્દ શબ્દ લેઈ તેનું ભાષાંતર કરવું એ મને ઠીક લાગ્યું નહિ. કારણકે તેમ કરવા જતાં વાકયરચના કિલષ્ટ બને છે, અને ભાવાર્થ જેવા રૂપમાં રજુ કરી હોય તેમ કરી શકાતું નથી. આ હેતુથી આ ભાષાંતરમાં મેં જૂદી જ પદ્ધતિ અંગીકાર કરી છે. મૂળ સૂત્રને આશય મારી બુદ્ધિ અનુસાર વિચારી ટીકા લખનાર મુનિશ્રી મુનિચંદ્ર મહારાજની ટીકા ધ્યાનમાં લેઈ મોટે ભાગે તે ટીકાને અનુસારે મેં વિવેચન કર્યું છે. કેઈ સ્થળે જ્યાં ફક્ત એકજ લીટીની ટીકા હોય ત્યાં મને યોગ્ય લાગવાથી બેબે પાનાનું વિવેચન મેં કર્યું છે, તથા કેટલેક સ્થળે ટીકાને ટુંકામાં સમાવી છે. જેટલું ટીકા લખનાર મુનિશ્રીએ જણાવ્યું છે તે સર્વ માટે ભાગે આ વિવેચનમાં આવી જાય છે, પણ તે ઉપરાંત બીજા ઘણું મુદ્દાઓ ચર્ચવામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે, જેથી વાચકવર્ગને આ ગ્રન્થ ઘણી સરલતાથી સમજાય. દરેક ખાખતને સ્પષ્ટ અને સમજાય તેવા રૂપમાં લખવાને અન્ય જૈન ગ્રન્થાના તેમજ બીજા પણ કેટલાક ગ્રન્થાના આધાર લેવામાં આવ્યો છે. અને તે તે સ્થળે નિવેદન કરવામાં આવ્યું છે. મૂળ ગ્રન્થકર્તાના આશય સ્પષ્ટ રીતે વાચક વર્ગ જાણી શકે તે માટે જે જે દાખલા, દલીલા, ઉપમાઓ વગેરે મારી શક્તિ અનુસાર મને જડી આવ્યું, તે આ ગ્રન્થમાં દાખલ કરવામાં આવ્યું છે. વિવેચન તૈયાર થયા પછી તરતજ પ્રથમ મેં શ્રીમન્ બુદ્ધિસાગરજી મહારાજને વાંચવા તથા તેમાં જે કાંઈ દ્વેષ યા ભૂલ રહી ગઈ હાય તે જણાવવા વિનંતી કરી હતી, અને તેમણે પણ આખુ' વિવેચન વાંચી જે જે સૂચનાઓ કરી હતી, તદ્દનુસાર તેમાં ચેાગ્ય ફેરફાર કરવામાં આવ્યે હતા. પ્રથમના એ અધ્યાય પ'યાસશ્રી કેસરવિજયજીએ તપાસી કરેલી સૂચનાઓનેા પણ અમલ કરવામાં આવ્યે છે. આ પ્રમાણે મને સાહાય્ય આપવા માટે ઉક્ત બન્ને મુનિશ્રીઓના હું... અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. શાસ્ત્રનું રહસ્ય ઉંડું છે, અને મનુષ્યની મતિ અલ્પ છે. તેથી મારી અલ્પ બુદ્ધિ અનુસાર મેં આ મહાન ગ્રન્થનુ જે વિવેચન કર્યુ” છે, તેમાં ભૂલ થવાને સંભવ છે. એ હુ સારી રીતે સમજું છું, અને તેટલા માટે પવિત્ર મુનિ મહારાજાઓને તેમજ વિદ્વાન જૈનમ એને સવિનય વિનતિ કરૂ છું કે આ વિવેચનમાં જો કાંઈ પણ દેષ યા ભૂલ જણાય તેા તે મિત્રભાવે જણાવશે કે જેથી બીજી આવૃત્તિમાં ચેાગ્ય ફેરફાર થઈ શકે, અને એવી ભૂલ ફરીથી. થવાને સભવ ન રહે. ભાષાંતર કર્તા. Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય : પરમ પૂજય પરમ કૃપાળુ અનેકોનાં જીવનમાં સમ્યક્ત્વરૂપી જનું વપન કરનારા મહાપુરુષ આચાય દેવ શ્રીમદૃવિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “ધમ બિંદુ'' ગ્રન્થની રચના કરી છે. તેમાં પૂજ્યશ્રીએ એક આત્માના વિકાસક્રમ કવા હાય અને એ વિકાસ માટેના પગથિયાં કેવી રીતે ચડવા ખૂબ જ અનુભવથી જાણીને સૌજનહિત માટે ગ્રંથસ્થ કર્યા છે. પરમ પૂજ્ય પરમેાપકારી પરમ ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજા ઘણી તખત વાંચન કરાવતા કહેતા કે ખરેખર વર્તમાન કાળનાં જીવેાને માટે ગજબ કાટીના ઉપકાર કરીને આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. તેમાં ધબિંદુ એટલે શ્રાવકસાધુજીવનની જનરલ ચાવી રૂપ ગ્રંથ હકીકતમાં તેા ધબિંદુ તે પાયાના ધર્માંના સાગર છે. ટૂંકા સૂત્ર પણ હાઈથી ભરેલા છે તેને વિસ્તાર, ભાવનાના જાણકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મહારા#ની ટીકા હાઈને સમજવામાં સહાય કરે છે. સં. ૨૦૪૪નાં રાધનપુરના ચાતુમાસમાં ધ બિંદુ ગ્રંથ વાંચનમાં હતું. એક એક સૂત્ર જાણે અમૃતરસને Page #7 -------------------------------------------------------------------------- ________________ ભડાર, વાંચન કરતી વખતે પણ ખૂબ સુંદર ભાવ આવતા.. અને મનમાં વિચાર આવતો કે આ ગ્રંથના જો શ્રાવકે અને સાધુભગવતો ઊંડાણથી વાંચન કરે તા પ્રેકટીકલ રૂપે ધર્મના ખ્યાલ આવી જાય. અને મૈત્રીભાવ રૂપ જે મૂળ છે. તે સમજાઈ જાય. . ત્યાર પછીનું ચાતુમાસ કચ્છ માંડવી થયુ. અને ત્યાં સુશ્રાવક પ્રેમજીભાઈ આવ્યા અને કહ્યું. કે આ ધર્મબિંદુનુ ભાષાંતર મણિલાલભાઈ દોશીએ કર્યુ છે હવે અપ્રાપ્ય છે. તે આપ વ્યવસ્થિત કરીને જો સપાદન કરે। તો મારી. ભાવના છે કે એના પ્રકાશનના હું. લાભ લઉં. કુદરતી પૂજ્ય પરમ ગુરુદેવની ભાવના અને મારી પણ ભાવના એમાં સહકાર મળ્યા. પણ મારી તબિયત નરમ ગરમ રહે એટલે હિંમત આછી પણ મારા નાના. ગુરુભાઈ મુનિ હેમપ્રભવિજયજીએ હિંમત આપી કે હું પૂરા સાથ આપીશ. અને એ રીતે આખા ગ્રંથ વ્યવસ્થિત જોવાઈ જશે એટલે હા પાડી અને ધીરે ધીરે આખા ગ્રંથ જોવાઈ ગયા વાંચતા વાંચતા ખૂબ જ આનંદ આવેલા. આ ગ્રન્થના અધ્યયન દ્વાશ સૌ ગૃહસ્થા-ગૃહસ્થ ધમને અને સાધુ-સાધ્વી ભગવતા-સાધુ ધર્મને સમજીપામીને આત્મકલ્યાણ કરે એ જ અભ્યર્થાંના. ૫. શ્રીવસેનવિજયજી ગણુિ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનો પત્ર પ્રેમજી કરશી શાહે પ્રભુ તુજ શાસન અતિ ભલું....! ખરેખર............! પરમાત્માનું શાસન એટલે સાક્ષાત મોક્ષનું દર્શન કરાવનાર આરિસે. આવા અનુપમ પરમાત્માના –પરમાત્માના શાસનના અને એ શાસનને યથાર્થ રૂપે પામેલા ગુરુ ભગવંતોની સમજ આપનારા યથાર્થ આંશિક બોધ કરાવનારા પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી પંન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજાની યાદ આવે છે. કયાં કચ્છ અને કયાં મુંબઈ? કયાં ધર્મ વિનાનું જીવન અને ક્યાં સાક્ષાત્ ધર્મની મૂતિ ? કયાં હું અને કયાં પૂજ્ય પંન્યાસજી ભગવંત ? આવા તે કેટલાય પ્રશ્નો થાય છે. પણ આનંદ એ વાતનો છે કે કઈ પૂર્વનો પ્રબળ પુદય તો ખરો. કે જેથી આવા વિષમકાળમાં પણ મૈત્રીભાવના મહાન ઉપાસક, નમસ્કાર મહામંત્રના મહાન આરાધક, અધ્યાત્મયોગેનાં અનુપમ મેગી એવા પૂજ્ય પંન્યાસજી મહારાજ મળી ગયા. અને જાણે સાચા ગુરુ મળી ગયાને એક અને આનંદ છવાઈ ગયે. અને બસ પછી તો ધીરે ધીરે ગુરુદેવ શરણં મમને એક જાપ ચાલ્યું અને તેથી ૪૦-૪ વર્ષ સુધી એ ગુરૂ ભગવંતનું સાનિધ્ય મળી શકયું. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુભગવંતનાં સાનિધ્યમાં આવ્યા પછી જે કઈ જાણવા સમજવા મળ્યું તે સમજવા માટે મારી બુદ્ધિ અને પશમના આધારે હું તો રાંક બની જાઉં છું મારો લોપશમ અલ્પ છે. જ્યારે એ મહાપુરુષ તે મહાજ્ઞાની હતા. મારા જેવા અબુધને બંધ પમાડવા ખૂબ જ મહેનત કરેલી પણ મારા ક્ષપશમ પ્રમાણે પરિણતી આવે. એવા આ દયાળુ ગુરુભગવંત ઘણી વખત પૂજ્યપાદ હરિભદ્રસૂરીમહારાજાના ગ્રંથની અને તેમાં પણ ધર્મબિંદુના વાંચન માટે ખૂબ પ્રેરણા કરતા. આ ગ્રંથમાં આવતા તો પણ સમજાવતા અને જ્યારે એ તો એમની વાણીમાંથી નીકળેલા એ અનુભવ રસનું પાન કરતાં અમે સદા અતૃપ્ત જ રહેતા તેમાં પૂજ્ય ગુરુભગવંતે કહેલું કે પ્રેમજીભાઈ....હવે તમે ધર્મબિંદુનું ભાષાંતર એક વખત જરૂર વાંચી લેજે. તેમાં ભાષાંતર તરીકે કહ્યું કે દેશી મણીલાલ નથુભાઈનું વાંચવાનું શરૂ કરો. વાંચવાનું શરૂ કર્યું અને ખરેખર હું મારા ભાવે વ્યક્ત નથી કરી શકતું પરંતુ એ ગ્રંથના એક એક પદાર્થ એટલે જાણે અમૃતરસનાં ઝરણું જ જોઈ લે. ગૃહસ્થોને માટે કેવું સુંદર માર્ગદર્શન. જાણે સંપૂર્ણ જીવનચર્યા જ જણાવી દીધી ન હોય. શ્રાવક અને સાધુને યાવત્ મોક્ષમાર્ગને ખૂબ જ ઉપયોગી પ્રેકટીકલ ઉપાય બતાવી દીધો છે એ વાંચ્યા પછી તો વારંવાર વાંચવાનું મન થતું. વાંચતો તેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી આવું ઉચ્ચ તત્ત્વજ્ઞાન બધા જિજ્ઞાસુઓને પણ શુલભ થાય તે માટે Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ‘જૈનતત્ત્વવિચાર' નામનુ' પુસ્તક કે જે પૂન્ય વિજયજી મહારાજશ્રીનું લખેલ હતું તે તથા ત્યાર પછીનુ પુસ્તક જૈન તત્ત્વ રહસ્ય પૂજ્ય ઉપકારી ગુરુ ભગવંત પન્યાસજી મહારાજના ચિંતને નુ` હતુ` તે પ્રકાશિત કર્યું અને હવે ત્રીજા નખરમાં ઉચ્ચ તત્ત્વના જિજ્ઞાસુએ અને ભાવિકા માટે ધબિંદુનુ પ્રકાશન કરવા માટે પૂજ્ય પન્યાસજી ભગવંતની અનન્ય ભક્તિ કરનારા સરળ સ્વભાવી પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજની સહાય કયારે પણ નહિ. વિસરાય. નરમ ગરમ તબિયતમાં પણ જે આ પ્રકાશનેાનું સંપાદન કરીને આપણા જિજ્ઞાસુ જૈન જગતના ભાવિકાની અનુપમ કેટીની સેવા બજાવી રહ્યા છે. મારી અંગત ભાવના એટલી જ છે કે આ ગ્રંથને વાંચ્યા પછી મને મારા અ`ગત જીવનમાં લાભ મળે, મારું જીવન ઉપકારી પૂજ્યના કહ્યા પ્રમાણેનું અને અને એ રીતે આપણે સવ પણ જીવનમાં સુંદર તત્ત્વનું અનુપાન કરીને પરમપદ વાસી બનીએ એજ શુભકામના. આ ગ્રથાના પ્રકાશન કરવાને મને જે માર્કા મળ્યા છે તે તે ખરેખર કયારેય નહિં ભૂલાય. કરશુ કે આવા સભ્યજ્ઞાનનું પ્રસારણ કરવાને લાભ મળયે! તેને અત્યંત દુષ્કર છે. જે મારા માટે અશિક રૂપે પૂજ્ય ઉપકારી ગુરુ ભગવંતની પરમ કૃપાથી શુલભ બન્યું છે. સેવક પ્રેમજીનાં પ્રણામ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગ્રંથ અંગે ટૂંક વિવરણ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ રચેલા ગ્રન્થમાં ઘણી વિખ્યાતિ પામેલ આ ધર્મબિંદુ ગ્રન્થ છે. આ ગ્રંથ વિશેષ લોકપ્રિય થવાનું ખાસ : કારણ એ છે કે એમાં શ્રાવક તથા સાધુ બને વર્ગનાં કર્તવ્યોનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રન્થના આઠ પ્રકરણું પાડવામાં આવ્યા છે, તેમાંના પ્રથમના ત્રણ પ્રકરણમાં શ્રાવક સંબંધી વૃત્તાન્ત: છે, અને છેવટના પાંચ પ્રકરણમાં સાધુઓનાં કર્તવ્ય અને છેવટે તીર્થકર પદ પ્રાપ્તિ સુધીના ઉપાય સૂચવેલ છે. આ ગ્રન્થમાં દરેક વસ્તુ તેના ક્રમમાં ગોઠવવામાં આવી છે, તેથી પ્રથમથી તે છેવટ સુધી મનુષ્ય કેમ વર્તવું તે પદ્ધતિસર બતા-. વવામાં આવ્યું છે, અને એક પછી બીજું સૂત્ર અમુક નિયમાનુસાર આવેલું છે, તેથી તે સ્વાભાવિક લાગે છે, અને વાંચનારને વિષયની. ખુબી તરત સમજાઈ જાય છે. આ ગ્રન્થ ઉપદેશક ગ્રન્થ છે, એટલે કે તેમાં લખેલી સૂચનાઓ કેવળ વાંચીને બેસી રહેવાનું નથી, પણ તે સૂચનાઓ પ્રમાણે વર્તવામાં આવે તો મનુષ્ય અહિક તેમજ પારમાર્થિક લાભ ઘણુંજ સુગમતાથી. મેળવી શકે. દરેક ઉપદેશ વાક્યનું ફળ પણ સાથેજ બતાવવામાં આવ્યું છે; અર્થાત તમે આ પ્રમાણે વર્તશો તે તમને અવશ્ય આ પ્રમાણે ફળ મળશે. આ ગ્રન્થમાં નાનાં નાનાં વાક-સૂત્રો આપેલાં છે, અને તે ઉપર શ્રી મુનિચંદ્રસૂરિએ ટીકા લખેલી છે. સૂત્રોની ભાષા પણ એવી સ્પષ્ટ છે કે જે કઈ મનુષ્ય તેના ઉપર શાન્ત ચિત્તથી મનન કરે તે તે સૂત્રોનું રહસ્ય આપોઆપ સમજાઈ જાય. પ્રથમ વિવેચન વાંચ્યા પહેલાં જે સત્રને અર્થ વિચારી તેપર મનન કરવામાં આવે તો પિતાના. Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિબળ પ્રમાણે-જ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણેઘણો પ્રકાશ મળશે. આ રીતે મનન કર્યા પછી વિવેચન વાંચવું, અને પોતે વિચારેલા અર્થમાં અને વિવેચનમાં કેટલું સામ્ય છે, અથવા કેટલું અંતર છે તે તપાસવું.. અને વિવેચનમાં વિશેષ શું આપેલું છે, તે સમજવા પ્રયત્ન કરવો. આ રીતે જો આ ગ્રન્થ વાંચવામાં આવે તે ઘણું થડા સમયમાં તે મનુષ્યની વિચાર કરવાની શક્તિ સારી રીતે ખલે, અને ગ્રન્થનું સ્વરૂપ પણ યથાર્થ સમજવામાં આવે. અને આવી રીતે સમજપૂર્વક મેળવેલું જ્ઞાન કાર્યરૂપે પરિણામે, અર્થાત તે વાંચીને તે પ્રમાણે વર્તન થાય.. જે આમ થાય તે પછી આ પુસ્તકના ઉપકારની કેટલી મહત્વતા ! આટલું ઉપઘાતરૂપે જણાવી હવે આ ગ્રન્થના આઠ પ્રકરણમાં શી શી બાબતો આવેલી છે. તેનું ટુંક સ્વરૂપ અત્રે આપવા. ઈચ્છા છે. પ્રથમ પ્રકરણનું નામ ગૃહસ્થ ધર્મ વિધિ છે. આ પ્રકરણનો પ્રારંભ ધર્મની વ્યાખ્યા આપીને કરવામાં આવ્યો છે, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવના સહિત જે સદનુષ્ઠાન. કરવામાં આવે તે ધર્મ છે. ચાર ભાવનાઓ એ ધર્મના બીજ રૂપે છે. જેનામાં આ ચાર ભાવનાઓ નથી, તે ખરી રીતે ધર્મની પ્રાપ્તિ માટે અનધિકારી છે, એમ કહીએ તે તેમાં કાંઈ ખોટું નથી. તે પછી ઘર્મના બે વિભાગ પાડવામાં આવ્યા છે, ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ. ગૃહસ્થ ઘર્મના પણ બે વિભાગ પાડવામાં આવ્યા છે, (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ અને (૨) વિશેષ ગૃહસ્થ ધર્મ. આ વિભાગમાંથી આ પ્રથમ પ્રકરણમાં સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન. કરવામાં આવ્યું છે. શ્રાવકે ન્યાયથી જ ધન પેદા કરવું એ સંબંધમાં ઘણું સારી દલીલોથીજ વિષયને બહુ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે પછી લગ્ન સંબંધ કેવા કુટુંબ જેડે બાંધવો, અને સ્ત્રીઓ પિતાનો ધર્મ કેવી રીતે પાળે તેને માટે ચાર સાધને બતાવવામાં . Page #13 -------------------------------------------------------------------------- ________________ = આવ્યાં છે. ગૃહસ્થ અંતરંગ છ શત્રુ એ વિનાશ કરવા મથવું જોઈએ. તે છ અંતરંગ શત્રુઓનું વર્ણન અને તેમને જીતવાના ઉપાયો સંબંધી પુષ્કળ લખવામાં આવ્યું છે. કેવા ઘરમાં રહેવું, - ભજન કેમ કરવું, શરીર કેમ સાચવવું, ઉચિત પહેરવેશ રાખ, શક્તિના પ્રમાણમાં વ્યય કર, કોઈને ઉગ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, પિતાના હાથ નીચેના મનુષ્યોનું પાલનપોષણ કરવું, માતપિતાની ભક્તિ કરવી; આ રીતે ૩૫ માર્ગાનુસારીના–અર્થાત જૈન માગને અનુસરવા, અધિકારી બનાવનારા-ગુણોનું વર્ણન આપી, દરરોજ ધર્મ શ્રવણ કરવાની આવશ્યકતા બતાવી, આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે. બીજા પ્રકરણનું નામ દેશનાવિધિ છે, અને તેના પ્રારંભમાં ઉપદેશકમાં કયા ગુણોની આવશ્યકતા છે, અને ઉપદેશકે કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી કેવા અધિકારી પાસે કેવી રીતે બંધ આપવો તેનું ઘણું સુંદર અને બેધક વર્ણન કર્યું છે. જે બાબતમાં પિતે ઉપદેશ આપતો હોય તે ગુણ તે ઉપદેશકમાં હોવો જ જોઈએ, અર્થાત ઉપદેશ પ્રમાણે વર્તન હોવું જોઈએ. એ સંબંધમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રસંગોપાત જ્ઞાનાચાર, દર્શનાચાર, વિચાર અને ચારિત્રાચારનું વર્ણન કરેલું છે; તે પછી પુણ્યના ફળ રૂપે દેવની સમૃદ્ધિ, શુદ્ધ કુળમાં જન્મ, સર્વ બાબતની અનુકૂળ સામગ્રી, તથા પાપના ફળરૂપે નરકનાં દુઃખ, ખરાબ કુળમાં જન્મ વગેરે દુઃખની પરંપરા • ઉપદેશકે જણાવવી. પ્રસંગે પ્રસંગે જ્ઞાનની પ્રશંસા કરવો, પુરુષાર્થનું માહાસ્ય બતાવવું. આ પ્રમાણે પ્રથમ ધર્મના સામાન્ય તત્તનું નિરૂપણ કરવું. અને જ્યારે કોઈ પણ જીજ્ઞાસુની વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, ત્યારે સિદ્ધાંતની વાત તેના આગળ કહેવી. તે પછી સુવર્ણની ત્રણ કસોટીઓ કષ, છેદ અને તાપ ધર્મને કેમ લગાડી - શકાય તે બતાવી આત્માને કેવળ નિત્ય માનવામાં તેમજ કેવળ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય માનવામાં શાં શાં દૂષણો આવે છે, એ જણાવી સ્યાદ્વાદશૈલી, પ્રમાણે આમા નિત્યનિત્ય છે, એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. તે પછી બાર ભાવનાઓનું વર્ણન કરેલું છે, અને ભાવનાઓ રાગદ્વેષને ક્ષય કરવામાં મુખ્ય કારણભૂત છે, એમ જણાવવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં આપેલું બાર ભાવનાઓનું સ્વરૂપ પ્રતિદિન મનન કરવા યોગ્ય છે. ત્રીજું પ્રકરણ ગૃહસ્થના વિશેષ ધર્મને લગતું છે. જ્યારે મનુષ્ય ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ સમજી વૈરાગ્ય આવવાથી કાંઈક વ્રત. લેવાની રૂચિવાળા થાય ત્યારે કેવી રીતે તેને વ્રત આપવાં તે બતાવી બાર વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, એ રીતે બાર વ્રતનું વર્ણન કરી દરેક વ્રતને લગતા પાંચ પાંચ અતિચારોનું કથન કરી, તે અતિચારો ત્યાગવાપૂર્વક શ્રાવકે બાર વ્રત કેવી રીતે પાળવા તે આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે. અતિચાર ન લાગે તે માટે કેવી ભાવના રાખવી, અને ગૃહસ્થને વિશેષ ધર્મ જાણવાવાળાનાં સામાન્ય કામો પણ કેવા પ્રકારનાં હેય, તથા તેની દિનચર્યા કેવી હોય તે બધું વર્ણવવામાં આવ્યું છે. છેવટમાં મૌત્રી વગેરે ચાર ભાવનાનું સ્વરૂપ બહુ વિચારવા યોગ્ય છે. ચોથા પ્રકરણમાં વિશેષ ગૃહસ્થ ધર્મ પાળી દીક્ષા લેવાને આવનાર શિષ્યમાં કયા સોળ ગુણો જોઈએ તથા તેને દીક્ષા આપનાર ગુમાં કયા પંદર ગુણો જોઈએ, તે બાબતમાં શાસ્ત્રકારે ખુલ્લી રીતે પોતાના વિચારો દર્શાવ્યા છે. તે વિચારોનું અનુકરણ કરવામાં આવે તે કલેશ કંકાસનાં કારણે ઓછાં ઉદ્દભવે, માટે એ વિષય જૈન કામના ભાવી હિતને ખાતર ખુબ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ સંબંધમાં જુદા જુદા આચાર્યોના અભિપ્રાય આપી પ્રથકાર પિતાને અભિપ્રાય સ્પષ્ટ શબ્દોમાં આપે છે. દીક્ષા લેવા આવનારે માતપિતાની તથા વડીલોની અનુમતિ લેવી જોઈએ. દીક્ષા સર્વ જનને હિતકારી Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી જે દોક્ષા માતાપિતાને ઉગ કરનારી હોય તે ન્યાયયુક્ત ગણાય 'નહિ, એવું શ્રી હરિભદ્રસૂરિએ અષ્ટકચ્છમાં માતૃપિતૃ ભક્તિમાં લખેલું - છે, તે પણ આ સ્થળે સ્મરણ રાખવા યોગ્ય છે. દીક્ષા આપતી વખતે મુહૂર્ત વગેરે તપાસવું. ત્યાર પછી નવદીક્ષિતે કેમ વર્તવું તે બતાવવામાં આવ્યું છે. અને આ પ્રમાણે જે શાસ્ત્રાધારે નથી વર્તતો તે યતિ પણ ન કહેવાય તેમ ગૃહસ્થ પણ ન કહેવાય એમ જણાવી - આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે. યતિપણું એ તરવારની ધાર પર ચાલવા જે દુષ્કર માર્ગ છે, છતાં જે મનુષ્ય સંસારનું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય, તેના પર વૈરાગ્ય આવ્યો હોય અને મોક્ષ તરફ ખરી ભક્તિ જાગૃત થઈ હોય તો, તે યતિધર્મ યથાર્થ પાળી શકાય. આ પ્રમાણે જણાવી યતિ વ્રતના સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. તે પછી સાપેક્ષ યતિધર્મમાં યતિએ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવી, કેઈને પણ ઉગ ન થાય તેમ કેવી રીતે પ્રવર્તવું, તથા વિસ્થાને - ત્યાગ કર વગેરે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પછી દીક્ષા લેવાને કેટલી જાતના પુરુષ, કેટલી જાતની સ્ત્રીઓ, અને કેટલી જાતના નપુંસકે અયોગ્ય છે, તેનું લંબાણથી વર્ણન કરેલું છે. તે પછી યતિએ બ્રહ્મચર્યની નવવાડોનું રક્ષણ કરી શીલવતને અતિ શુદ્ધ રીતે પાળવું જોઈએ. એ ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તે પછી સંલેખનાનું સ્વરૂપ પણ આપવામાં આવ્યુ છે એને છેવટે નિરપેક્ષ યતિ ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ રીતે પાંચમું પ્રકરણ સમાપ્ત થાય છે. છા પ્રકરણને પ્રારંભ સાપેક્ષ યતિધર્મ તથા નિરપેક્ષ યતિધર્મ પાળવાને કેવા કેવા ગુણવાળા પુરુષો લાયક છે, તે સંબંધમાં બહુ સારી રીતે સમજાવેલું છે, અને શાસનની સ્થિરતા માટે તથા લોકોને - જ્ઞાન મળતું રહે તે માટે સાપેક્ષ યતિધર્મની વિશેષ આવશ્યકતા બતા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વવામાં આવી છે. અને અમુક પુરુષા જે વિશેષ ઉપઢાર કરવાને સમર્થ હાય તેમને માટે તા નિરપેક્ષ યતિધમ પાળવાના નિષેધ પણ કરવામાં આવ્યા છે. તે પછી ભાવના એજ મેાક્ષનું પરમ કારણ છે, તે સબધમાં વિસ્તારથી લખવામાં આવ્યુ છે. દ્રવ્ય અને ભાવથી ભગવંત ભક્તિ કરવા સંબંધી ઉલ્લેખ છે. અમુક કામ કરવા માટે આપણે ઉત્સુક હાઇએ, તે ઉપરથી તે કામ કરવાના તે પ્રવૃત્તિ કાળ છે, એમ માની શકાય નહિ. તે સંબંધમાં પણ કેટલુંક વિવેચન કરી જેમ ઉચિત લાગે તેમ પ્રવતવુ, ઍવા નિણુય કરવામાં આવ્યા છે, ચારિત્ર લીધા પછી ભાવ સ્થિર રહે માટે સાધુએ શું શું ભાવના ભાવવી તથા કેમ વવું તે બતાવી આ પ્રકરણુ સમાપ્ત કરવામાં આવ્યુ છે. ધર્મનું ફળ બીજા પ્રકરણમાં કાંઈક કહેવામાં આવ્યું હતું, પણુ આ સાતમા પ્રકરણમાં તે વિસ્તારથી કહેવામાં આવ્યુ છે. ધર્માંના ફળના બે ભેદ છે, એક અનંતર ફળ અને બીજું પરંપરા ફળ છે. તરત મળે તે અનંતર ફળ કહેવાય છે, અને એક ફળ બીજા ઉત્કૃષ્ટ ફળનું કારણ થાય તે વળી ત્રીજાનું થાય તે પરંપરા ફળ છે. આ પ્રમાણે વ્યાખ્યા આપી ધર્માંથી મનુષ્ય આગળને આગળ કેવા સંજો ગેામાં વધતા જાય છે, તેનુ લંબાણથી વર્ણન આપવામાં આવ્યું છે. શુભ પરિણામ એજ મેાક્ષનું ઉત્તમાત્તમ કારણ છે, એમ પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે, અને છેવટમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઇ શુભ મળે છે તે સર્વ ધર્મના પ્રભાવે મળે છે, માટે આ મનુષ્યભવ જેવા ઉત્તમ ભવ મેળવી મનુષ્યે ધમ સાધવા એજ આ પ્રકરણના સાર છે. આઝમુ-છેલ્લું પ્રકરણ ગયા અધ્યાયમાં જણાવેલા વિષયનેજ વધારે સમન કરતાં જણાવે છે કે જગતને હિતકારી તી કર પદને પણ ધર્માંભ્યાસથી મનુષ્ય મેળવી શકે છે, તા બીજી સામાન્ય વસ્તુઆના લાભની તા વાતજ શી કહેવી ? તીથંકરનું માહાત્મ્ય આ પ્રકરણમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે વર્ણવવામાં આવ્યું છે, અને મનુષ્યને મોક્ષ મેળવવામાં વિદનરૂપ થતા રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ શત્રુઓનું વર્ણન કરી,. તેમને જીતવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તે પછી મુક્ત જીવની કેવી રિથતિ થાય છે. અને તેમને પરમાનંદ શાથી પ્રાપ્ત થાય છે, અને શુદ્ધ ધ્યાનથી જીવ કેવી રીતે ઉંચે. ચઢે છે, તે દર્શાવી, આ પ્રરતુત ગ્રન્થની સમાપ્તિ કરવામાં આવી છે. આ ગ્રન્થ પ્રતિપાદન શૈલીથી લખાયેલું હોવાથી અને વિશાળ હૃદયથી તેના મૂળકર્તા શ્રી હરિભદ્રસૂરિએ રચેલે હેવાથી તથા ઉપર જણાવ્યા પ્રમાણે માર્થાનુસારિપણાથી આરંભીને તે થંકરપદની પ્રાપ્તિ સુધીના ઉપાયો ક્રમસર બતાવવામાં આવેલા હોવાથી આશા રાખવામાં આવે છે કે આ ગ્રન્થ ઘણું આમાઓને તેમની આત્મકલ્યાણના માર્ગમાં સહાયભૂત થશે. એ આશા ફળીભૂત થાઓ એવી અંતઃકરણથી પ્રાર્થના કરી આ ગ્રન્થવિવેચનનું કામ સમાપ્ત કરવામાં આવે છે. રતનપેળ–અમદાવાદ રાશી મણીલાલ નથુભાઈ તા. ૨૨–૭–૧૯૧૨. Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. નું જીવન ચિત્તડ નગર. જિતારી રાજાનું રાજ્ય રાજપુરોહિત હરિભદ્ર. રાજ ન્યાયવાન-અનેક રાજાઓનાં સ્વામી છતાં નમ્ર. જ્યારે રાજપુરોહિત ચૌદ વિદ્યામાં પ્રવિણ પરંતુ જ્ઞાનમદને પાર નહિ. હંમેશ વાદ માટે તૈયાર. શાસ્ત્રાભ્યાસ એટલે વધતો જાય છે કે કથાક પેટ ફૂટી ન જાય તેથી પેટ ઉપર સુવર્ણને પ૪ બાંધીને કરતે. અને જંબુદીપમાં મારી સમાન કોઈ નથી તે જણાવવા જંબુલત્તાને ધારણ કરતો હતો. આવા જ્ઞાનના મદથી મસ્ત બનેલા આ રાજપુરોહિતે એક નિયમ કરેલો કે “આ દુનિયામાં જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બનું.” અભિમાનથી કલિકાલમાં પિતાને સર્વજ્ઞ માનતો હતો. અભિમાન એ ઘણુ ગુણોને બાળી નાખનાર ભયંકર અગ્નિ છે પણ કોઈ સારો સુયોગ મળી જાય તે અભિમાની પણ બચી જાય અને તરી જાય તેમ આ રાજપુરેહિત હરિભદ્રને પણ એક સાધ્વીજીને આશ્ચર્યકારી સુગ થયો. હરિભદ્ર રાજદરબાર તરફ જઈ રહ્યા છે. જતાં જતાં રસ્તા ઉપર એક ઉપાશ્રય આવે છે. તે ઉપાશ્રયની નજીકથી જઈ રહ્યા છે. તેજ વખતે ઉપાશ્રયમાં સર્વ શિષ્યાઓ સહિત સાધ્વીજી શ્રી યાકિની મહત્તર બિરાજમાન હતા અને તેઓ સૂત્રપાઠ કરી રહ્યા હતા તે વખતે જ આ લોક આવ્યા. चक्कीदुगं हरि पणगं । पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव । दुचक्की केसी अ चको अ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એટલે બે ચક્રવત થયા પછી પાંચ વાસુદેવ થયા પછી પાંચ ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી બે ચક્રવત પછી એક વાસુદેવ અને છેલ્લે એક ચક્રવતી. આ અવસર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બાર ચક્રવર્તી, નવ વાસુદેવ થયા એ આ શ્લોકન (ગાથા) અર્થ થતો હતો. અને આ કલેક અર્થ હરિભદ્રને ખ્યાલ ન આવ્યો. એટલે પાછો ફરી ઉપાશ્રયમાં જઈને પૂછયું કે હે સાધવી મ. ! આ શું ચક ચક કરે છે ? ત્યારે સમયનાં જાણકાર, મર્યાદાના ૩પાસક, પરમાત્માની આજ્ઞાને સમજનારા એવા સાધ્વીજીએ આને અર્થ ખૂબ જ સરળતાથી સમજાવ્યો. પ્રતિજ્ઞાની પકડ રાખનારા એવા હરિભદ્ર બોલ્યા કે હે આર્યા! મારી પ્રતિજ્ઞા હતી કે કઈ વ્યક્તિએ કહેલી વાતને અર્થ મને ન સમજાય તો તેના શિષ્ય બની જવું તેથી તમે મને તમારા શિષ્ય બનાવો. ત્યારે સાધ્વીજી ભગવંતે સમજાવ્યું કે પુરૂષને શિષ્ય કરવાને સાધ્વીજીને અધિકાર નથી. અમારા ધર્માચાર્ય શ્રી જિનભદ્રાચાર્ય અહીં ભાઈઓના ઉપાશ્રયમાં બિરાજમાન છે તેમની પાસેથી સાધુ ધર્મની દીક્ષા ગ્રહણ કરીને શિષ્ય બને. ત્યારે પૂર્વ ઉપકારી આપે છે તેથી આપ જ મારા ગુરૂ છો તે પણ આપના કહેવાથી હું પૂજ્ય આચાર્ય ભગવંતને શિષ્ય બનીશ અને શુભ મુહુર્ત શાસન પ્રભાવનાની સુંદર પળે સંયમ ગ્રહણ કરીને બન્યા મુનિશ્રી હરિભદ્રવિજ્યજી. '. ગુરુ સમર્પણ પૂર્વક જૈન દર્શનના અભ્યાસમાં એક્તાન બનીને ઉચ્ચ કેટીના આગમનાં જ્ઞાતા બન્યા પણ સાથોસાથ અનુભવજ્ઞાન દ્વારા ધર્મની ભૂમિકાને વધુ ને વધુ વિકસાવતા ગયા. એમાં જ્ઞાનઅનુભવ દ્વારા વિશિષ્ટ યોગ્યતા જોતાં ગુરુ મહારાજે આચાર્ય પદ Page #20 -------------------------------------------------------------------------- ________________ આપીને સંધની જવાબદારીનું સુકાન સોંપ્યું. ધીરે ધીરે સર્વજ્ઞાન સમ્યગૂજ્ઞાન રૂપે પરિણામ પામ્યું. દેવતાધિષ્ઠિત કેટલાક ઉપનિષદ (રહસ્ય પુસ્તકે) જેમાં આકર્ષણવિદ્યા, સુવર્ણ સિદ્ધ, પરંપૂરપ્રવેશ, નગમન, આદિ પ્રાપ્ત કરવાનાં સાધનોનું વર્ણન હોય તેવાં પુસ્તકે આ સમયે તેઓને પ્રાપ્ત થયાં પણ કાળની હીનતા તથા જીવોની તે ગ્રહણ કરવાની શક્તિની ખામીને કારણે અગ્નિ તથા જળ જેને હાનિ ન પહોંચાડે એવાં વિવિધ ઔષધ નિષ્પન્ન સ્તંભોમાં ભંડાર્યા કહેવાય છે. અધિકારી થયા વિના પ્રાપ્ત થયેલી લબ્ધિ-સિદ્ધિઓને પ્રાય: દુરુપયોગ થાય છે. લબ્ધિઓ એ આત્માની શક્તિ વિશેષ છે. જે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકે છે, તેઓ લબ્ધિઆદિ મેળવવા પ્રયત્ન નહિ કરતાં આત્મજ્ઞાન જેથી પ્રાપ્ત થાય તેવાં સાધનને આશ્રય લે છે. કારણ કે હઠયોગાદિથી પણ કેટલીક હલકા પ્રકારની શક્તિ મળે છે, પણ તેથી જો તે શક્તિઓને બીજાઓને બીજાને ચમત્કાર બતાવવામાં અથવા “હું” પણાની વૃદ્ધિ કરવામાં દેરવાય છે, અને પિતાનું સાધ્યબિંદુ ભૂલી જાય છે, માટે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકે લબ્ધિઓ મેળવવાને ખાસ પ્રયત્ન કરતા નથી. તેમને તેમના યોગાભ્યાસમાં તે મળે છે, તે તેને અસ્વીકાર પણ કરતા નથી. પણ તેમનું લક્ષ આત્મતત્વ પ્રાપ્તિ તરફ હેય છે. શ્રી હરિભદ્રસૂરિને પણ કેટલીક શક્તિઓ મળી હતી. એક પ્રસંગે અત્યંત ક્રોધ વ્યાપી ગયો, ત્યારે “આકર્ષણ વિદ્યાના બળે ૧૪૪૪ બૌદ્ધોને અંતરીક્ષ માગે ખેંચી મારી નાખવા પ્રવૃત્ત થયા હતા. તેમના ગુરુએ તે સમયે તેમને વારવાથી તે કામ બન્યું નહતું. “આકર્ષણ વિદ્યાને આવો દુરુપયોગ થયો એમ ધારી ઉપર જણાવ્યા પ્રમાણે રહસ્ય વિદ્યાઓ છુપાવી દીધી. એ ક્રોધને પ્રસંગ આ પ્રમાણે હતો. શ્રી હરિભદ્રસૂરિને હંસ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અને પરમહંસ નામના બે ભાણેજ શિષ્ય હતા. તેમણે શ્રી હરિભદ્ર સૂરિ પાસે રહી ન્યાય અલંકાર, તર્ક ષડૂદન વગેરેના સારા અભ્યાસ કર્યાં હતા. તે પછી મૌદન અવલેાકવાની તેમની ઈચ્છા થઈ. કારણ કે આ વખતે અનેક રાજાએએ તે મત અંગીકાર કર્યા હતા અને સ્થળે સ્થળે તે ધમના મઠ તથા વિહારા હતા. પ્રખ્યાત સ્ત્રીના મુસાફર હ્યુએનસીગ આ વખતે હિંદુસ્તાન આવ્યો હતા, તે પોતાની મુસાફરીના વનમાં બુદ્ધ ધર્મની આ વખતની જાહેાજલાલી પણ દર્શાવે છે. દક્ષિણ વગેરેમાં જૈનેાના પણ રાજા હતા અને જૈના પણ પેાતાના ધમ ની મહત્વતા દર્શાવવાને તેટલાજ ઉત્પતિ હતા. આથી એક બીજાના સિદ્ધાંતા જાણવાની ઇચ્છા થાય તે સ્થાભાવિક હતું. ચિત્રકૂટથી પૂર્વે ક્રાઈ પ્રખ્યાત વિહારમાં જવા માટે તૈયાર થયા. ગુરૂની આજ્ઞા માગી. શ્રી હરિભદ્રસૂરિએ પરિણામ અનિષ્ટ જોઇ તેમને અનુમતી ન આપી. પણ ભાવી પ્રબળ હાવાથી તે બૌદ્ દર્શીન તથા તેમની રહસ્ય વિદ્યાએ શિખવાના ઉત્સાહમાં ગુરૂની આજ્ઞા ઉપર વટ થઈને પણ ગયા. બૌદ્ધો અને જેના વચ્ચે તે સમયે વિચાર, સહિષ્ણુતા (tolerance)ની ખામી હતી. આથી હંસ તથા પરમહ`સ બૌદ્ધ વિહારમાં બૌદ્ધરૂપે રહ્યા. પેાતે જૈન હાવાનું ઘણા સમય કળાવા ન દીધું. હંસ તથા પરમહંસે ખાનગીમાં એક પત્ર પર જૈન મતની દલીલાના ખંડનનુ પ્રતિખંડન તથા બીજા પત્ર પર સુગતવાદ (બૌદ્ધધર્માં) નાં દૂષણા લખ્યાં હતાં. તે બન્ને પત્ર ભારે પવનથી ઉડી ગયા. તે કાઈ બૌદ્ધ સાધુએ ગુરૂને સોંપી દીધા. આથી ગુરૂના મનમાં શંકા પડી કે આ કાઈ અહુ દુપાસક છે. આ શંકા સાચી છે કે ખેાટી છે, તેના નિય કરવા તેઓએ ગુરૂ પાસે આવવાના માર્ગીમાં દ્વાર આગળ જિન— પ્રતિમા આલેખી, ગુરૂ પાસે આવવાના ખીજો માર્ગ ન હતેા. જ્યારે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તે દ્વાર આગળ જૈન પ્રતિમા જોઈ ત્યારે તેએ ગુરૂને શંકા પડી તે સમજી ગયા. પોતે બધી વિદ્યા શિખી લીધી હતી. શું કરવું તેના સંબંધમાં જરા વિચાર કરી પાસે પડેલા એક ખડીના કટકાવતી ત્રણ લીટી કરી, તેને બુદ્ધની પ્રતિમા કલ્પી તે પર પગ મૂઠ્ઠી ગુરૂ સમીપ આવી ખીજા વિદ્યાર્થીઓની માફક ભણવા બેઠા. પકડાઈ જવાના ભયને લીધે હવે અહીં રહેવુ. સલામત નથી એમ ધારી બન્ને ગુપ્ત રીતે ચિતાડ તરફ નાશી ગયા. ખુપ્રતિમા આળંગી ગયા, જિન પ્રતિમાને બદલે બુદ્ધ પ્રતિમા તેઓએ કરી, અને જૈન છતાં બૌદ્ધરૂપે રહી અમારી કેટલીક રહસ્ય વિદ્યાઓ શીખી નાસી ગયા. આ વગેરે કારણેાથી તે વિહારાધિકારીઓને ક્રાપ પ્રશ્નટયા, અને પેાતાના આશ્રિતરાજાની મદદથી હંસ તથા પરમહંસને પાછા પકડી લાવવા ૧૪૪૪ બૌદ્ધનુ' સૌન્ય મોકલાવ્યું. હ ંસ વચમાં જ મરાયેા. પરમહંસ ચિંતાડ પહેાંચીને ગુરૂ સમક્ષ સર્વ હકીકત નિવેદન કરતાં હૃદય ફાટી જવાથી મરી ગયા. આ દુઃખદાયક બનાવથી શ્રી હરિભદ્રસૂરિને અત્યંત ક્રાધ વ્યાપી ગયા, એટલે સુધી કે ૧૪૪૪ બૌદ્ધોને સમળી રૂપે પાછા ચિતાડમાં આકાશ માર્ગે આકષણ વિદ્યા’થી ખેચી ઉકળતી લેહીની તેલની કઢાઈમાં નાંખી મારી નાંખવા તત્પર થયા. મનુષ્ય જ્યારે ક્રોધ વ્યાપે છે, ત્યારે સારાસારને તે બિલકુલ વિવેક કરી શકતા નથી. આ વખતે ક્રોધના આવેશથી શ્રી હરિભદ્રસૂરિનાં વિવેકચક્ષુ મિ’ચાઇ ગયાં, પણ વિવેકચક્ષુને ખોલનારા તેમના ગુરૂ શ્રી જિનભદ્રાચાર્ય ને આ વૃતાંત વિદિત થતાંજ તે સ્થળે પેાતાના એ શિષ્યાને ક્રોધના ઉપશમાથે મૃદુ વચન અને કેટલીક ગાથાઓ શિખવી સત્વર મેાયા, જે ગાથાઓ સાંભળવાથી તેમના ક્રોધ શાંત થયેા. અને એ ગાથાઓને આધારે શ્રી સમરાદિત્ય ચરિત્રની સવિસ્તર યેાજના કરી. એટલુ’ જ નહિ પણ ગુપ્તવિદ્યા વાપરવાનાં પ્રાયશ્ચિતરૂપે એ વિદ્યાના ત્રંથા ઉપર જણાવ્યા પ્રમાણે ગુપ્ત ભડારામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ મૂકી દીધા અને ૧૪૪૪ બૌદ્ધોને હણવાના સંક૯પ માત્ર માટે પ્રાયશ્ચિતરૂપે ૧૪૪૪ ગ્રન્થની રચના કરીને કર્મની નિર્જરા કરી. ધમના કાર્ય માટે કરાતું અપકૃત્ય તે અપકૃત્ય નથી એ માન્યતા ભૂલ ભરેલી છે, તે આ ઉપરથી સહજ સમજાશે. જે ગાથાઓ સાંભળવાથી શ્રી હરિભદ્રસૂરિ ક્રોધ શાન્ત થયા. તે નીચે પ્રમાણે છે. સમરાદિત્ય સંક્ષેપ ગાથા गुणसेण अग्गिसम्मा सिहाणंदाय तह पिआ पुत्ता। सिहि जालिणी माइ सुभो, धण धणसिरि मो अ पइ भञ्ज।। जय विजया य सहोयर, धरणो लच्छिय तह पई भज्जा । सेण विसेणा पित्तअ, उत्ता जममि सतमए ॥ गुणचंद वाणमंतर, समराइच्च गिरिसेण पाणो ओ। एग्गस्स तओ मुक्खो ऽणंतो बिअस्स संसारो ॥ जह जलइ जलं लोए, कुसथ्थपवणाहओ कसायग्गि । तं जुतं न जिणवयणअमियसित्तोवि पञ्जलइ ॥ અર્થાત–(૧) ગુણસેન નામે એક રાજા હતા, તેણે અગ્નિશર્મા નામે એક તાપસને પારણાનું નિમંત્રણ કર્યું, પણ પ્રમાદને એને પારણ કરાવવું વીસરી ગયો; આથી અગ્નિશર્માના અંતરમાં વરભાવ પ્રગટયે, આ પહેલો ભવ. (૨) બીજે ભવે અગ્નિશર્મા વિદ્યુત કુમારમાં ઉપજે, ગુણસેના સૌધર્મ દેવલોકમાં દેવ થયે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ . (૩) ત્યાંથી ત્રીજે ભવે ગુણસેન સિંહરાજ થયે, અગ્નિશર્મા તેને આણંદ નામે પુત્ર થયે, જેણે પૂર્વભવના વૈરભાવને કારણે પિતાને વિષ દઈ માર્યો. (૪) ત્યાંથી ચવી એથે ભવે ગુસેન ત્રીજા સ્વર્ગે અને અનિશર્મા પહેલી નરકમાં ઉત્પન્ન થયે. (૫) ત્યાંથી એવી પાંચમા ભવે ગુણસેનને જીવ શિખી નામે પુત્ર થયે, અને તે અગ્નિશર્માને જીવ જે જાલિણી નામે માતા થઈ હતી તેને પેટે અવતર્યો. આ ભવમાં માતાએ પુત્રને પૂર્વના વરભાવને કારણે વિષથી માર્યો. (૬) ત્યાંથી ચ્યવી છ ભ ગુણસેનને જીવ પાંચમા સ્વર્ગે અને અગ્નિશર્માને જીવ બીજી નરકે ઉત્પન્ન થયો. (૭) ત્યાંથી ચ્યવી સાતમા ભવે ગુણસેનને જીવે ધન્યકુમાર નામે શેઠપણે અને અગ્નિશર્માને જીવ ધનશ્રી નામે તેની સ્ત્રીપણે. ઉપો . પૂર્વ વરને લઈ સ્ત્રીએ પતિને માર્યો. (૮) ત્યાંથી ચ્યવી આઠમા ભવે ગુણસેનને જીવ સાતમાં સ્વર્ગે અને અવિન શર્માને જીવ ત્રીજી નરકે ઉત્પન્ન થયો. (૯) ત્યાંથી અવી નવમા ભવે ગુણસેનને જીવ જય નામે અને અગ્નિશમને જીવ વિજય નામે તેના ભાઈપણે ઉપજો, અહીં પૂર્વના વૈરને લઈને વિજયે જયને પીડા ઉપજાવી. . (૧૦) ત્યાંથી ચ્યવો દશમા ભવે ગુણસેનને જીવ નવમા કહે વિમાનવાસી દેવ થયો, અગ્નિશમને જીવ થી નરકે ગયે. . (૧૧) ત્યાંથી ચ્યવી અગ્યારમા ભવે ગુણુસેન ધરણ નામે શેઠ, થયો, અને અગ્નિશર્મા લક્ષ્મી નામે તેની ભાર્યા થઈ, જેણે પતિને જૂર્વનું વૈર લઈ રંજાડો. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૧૨) ત્યાંથી ચ્યવી બારમા ભવે ગુણુસેન અને અગ્નિશમાં અનુક્રમે અગ્યારમા પે અને પાંચમી નરકે ઉપજ્યા. (૧૩) ત્યાંથી ચ્યવી તેરમા ભવે ગુણુસેન અને અગ્નિશમાં અનુક્રમે સેન, વિષેણ નામે અે પિત્રાઈ ભાઈ થયા. જેમાં વિષેણે સેનને પૂર્વ વૈરાગે માર્યાં. (૧૪) ત્યાંથી ચ્યવી ચૌદમા ભવે ગુણોન નવમા ગ્રેવેયઅે અને અગ્નિશમાં છઠ્ઠી નરકે ઉત્પન્ન થયેા. (૧૫) ત્યાંથી ચ્યવી પદરમાં ભવે ગુણુસેન, ગુંદ્ર નામે વિદ્યાધર થયા, અને અગ્નિશર્માએ વાણવ્યંતર થઈ પૂર્વના વૈરને લઈ ગુણચંદ્રને પીડા છુપાવી. (૧૬) ત્યાંથી ચ્યવી સેાળમા ભવે ગુણુસેનને જીવ સર્વાંસિદ્ધિ વિમાને કપાતીત દેવ થયા, અને અગ્નિશર્માના જીવ સાતમી તરકે ગયા. (૧૭) ત્યાંથી ચ્યવી સતરમા ભવે ગુણુસેન સમરાદિત્ય નામે રાજ થયા, અને અગ્નિશમ્મૂ ગિરિસેન નામે ચાંડાળ થયા. શ્રી સમરાદિત્ય સન અને સ॰દી થઈ સિદ્ધ થયા, અને ચાંડાળ અનંત સંસાર રઝળ્યા આ પ્રમાણે ક્રોધનું ફળ અતિ દારૂણ્યુ છે. કુવાસનાવાળા જીવને ઉત્પન્ન થયેલા કષાયરૂપી અગ્નિ શમતારૂપી જળથી શમી જાય છે, અને તુ જિનપ્રભુના વચનરૂપી અમૃતથી સિંચાએલે છે, છતાં તારા ક્રોધાગ્નિ શાંત થતા નથી એ આશ્ચર્યની વાત છે. માટે હે હરિભદ્ર ! ક્રોધને કાઢી નાખી અને આ બૌદ્ધોને મારવાતા સપ તુ છેાડી દે. આ શબ્દોથી તેમના મન પર સુઉંદર અસર થઈ અને તે ઉપશાંત બન્યા. આ ગાથાઓને આધારે શ્રી હરિભદ્ર સૂરિએ Page #26 -------------------------------------------------------------------------- ________________ માગધીમાં સમરાઈષ્ય કહા–સમરાદિત્યકથા નામને ગ્રન્થ લખ્યો છે. જે વૈરાગ્ય રસથી ભરપૂર છે. તેના ઉપરથી સંસ્કૃતમાં ગ્લૅકબંધ ગ્રન્થ રચવામાં આવ્યો છે અને ગુજરાતીમાં પણ સમરાદિત્ય કેવળીને રાસ રચવામાં આવ્યું છે. શ્રીમદ્ હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ ગ્રન્થો રચ્યા છે, પણ તેટલા - હાલ મળી આવતા નથી, તેમાંના ૫૦-૬૦ ને આશરે જુદે જુદે સ્થળે મળી આવે છે. મુસલમાની વખતમાં, તેમાં પણ મહમદ ગઝની અને - અલાઉદીનની ચડાઈ વખતે હિંદુમંદિરોને શેષાવું પડયું હતું, તેમ જૈનમંદિર તથા પુસ્તકેની પણ ખુવારી થઈ હતી. અથવા મૂળ ગ્રન્થોની ઝાઝી પ્રતો ન લખાઈ હેય અને જે લખાઈ હોય તે અમુક અપ્રસિદ્ધ સ્થળે રહી હેય, અને ફરીથી તે લખાય તે પહેલાં તેના પૌગલિક સ્વભાવને લીધે જીર્ણ થઈ નાશ પામી હોય તો તે પણ બનવા જોગ છે. જે ગ્રન્થ હાલ મળી આવે છે તેમનાં નામ નીચે પ્રમાણે છે. (૯) શ્રી લલિત વિસ્તરા (મૈત્ય(૧) શ્રી દશવૈકાલિક લઘુવૃતિ, વંદન બ્રહદ્ વૃત્તિ) (૨) શ્રી દશવૈકાલિક બૃહદ્ વૃત્તિ, (૧૦) શ્રી કષ્પરાભિધ સુભાષિત (૩) શ્રી નંદીસૂત્ર લધુવૃત્તિ. (૪) શ્રા આવશ્યક સૂત્ર ઉપર (૧૧) શ્રી ધુર્નાખ્યાન. શિષ્યહિતા ટીકા. (૧૨) શ્રી મુનિપતિ ચરિત્ર. (બૃહદ્ વૃત્તિ.) (૧૩) શ્રી સમરાદિત્ય ચરિત્ર. (૫) શ્રી પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા (૧૪) શ્રી પંચવસ્તુ. પજ્ઞ (લઘુવૃત્તિ) વૃત્તિ. (૬) શ્રી જબુદીપ સંગ્રહણ. (૧૫) શ્રી પંચસત્ર સ્વપજ્ઞવૃત્તિ. (૭) શ્રી જમુદીપ પ્રજ્ઞપ્તિ ટીકા. (૧૬) શ્રી અષ્ટક. (૮) શ્રી ચૈત્યવંદન વૃત્તિ. | (૧૭) શ્રી ષોડશક. કાવ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી પંચાશક. (૩૮) શાસ્ત્રવાર્તા સમુચ્ચય. (૧૯) શ્રી શ્રાવક ધર્મ વિધિ. પજ્ઞવૃત્તિ. (૨૦) શ્રી ધર્મબિંદુ (૩૮) જ્ઞાનાદિત્ય પ્રકરણ. (૨૧) શ્રી યોગબિંદુ. પ (૪૦) દર્શન સત્તરી (સમ્ય 'કવસપ્તતિકા.) (રર) શ્રી યોગષ્ટિ સમુચ્ચય. (૪૧) દેવેંદ્રનરકેંદ્ર પ્રકરણ. સોપજ્ઞવૃત્તિ. (૪૨) યતિદિનકૃત્ય. (ર૩) શ્રી યોગવિંશતિ. (૪૩) યોગશતક (૨૪) શ્રી ન્યાય્ પ્રવેશક સૂત્ર. (૪૪) લગ્નશુદ્ધિ. પાવૃત્તિ. (૨૫) ન્યાયાવતાર વૃત્તિ. (૪૫) સર્વસિદ્ધિ. (૨૬) ન્યાયવિનિશ્વય. (૪૬) સંબંધ પ્રકરણ. (૨૭) ધર્મ સંગ્રહણી. (૪૭) શ્રી અનુગદ્વાર સુત્ર લઘુત્ત, ઈત્યાદિ. (૨૮) વેદબાહૂના નિરાકરણ. (૪૮) સંસારદાવા સ્તુતિ. (૨૯) પડદર્શન સમુચ્ચય. (૩૦) પડદશની. (૪૯) વ્યવહાર ક૫. (૩૧) અનેકાંતવાદ પ્રવેશ. (૫૦) પ્રતિષ્ઠા ક૫. * (૩૨) અનેકાંત જયપતાકા. (૫૧) દ્વિજવદનચપેટા. પત્તવૃત્તિ.. (પર) ક્ષમાવલિબીજ. (૩૩) લકતત્વ નિર્ણય (૫૩) જ્ઞાનપંચક વિવરણ. (૩૪) ઉપદેશપદ. (૩૫) અનેકાંત પ્રઘટ્ટ. (૫૪) વીરસ્તવ, (૩૬) લઘુ ક્ષેત્રસમાસ. (૫૫) શ્રાવક પ્રાપ્તિટીકા.૧ (૩૭) તવાર્થ લઘુવૃત્તિ. (૫૬) પ્રશમરતિટીકા.૧ આ નામને ગ્રંથ શ્રી ભદ્રબાહુ. શ્યામસૂરિ આદિ અનેક આચાર્યોએ લખેલ છે, તેમ શ્રીમદે પણ લખેલો સાંભળે છે. ૧ આ (૫૫-૫૬) મૂળ ગ્રંથ શ્રી ઉમાસ્વાતિ વાચકે શું થેલા છે, તેની ટીકાઓ તથા નંબર ૩૭ વાળી તત્વાર્થ લધુવૃત્તિ શ્રીમદે લખેલી છે કે એ નામના બીજા આચાર્ય જે ઉમાસ્વાતિની નિકટમાં થયા છે તેમની લખેલી છે એ ચેકસ કરવાનું બાકી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭. (૫૭) વીરાંગદ કથા.૧ ] () છવાભિગમ લઘુવૃત્તિ. (૫૮) કર્મ સ્તવવૃત્તિ. (૬૧) મહાનિશીથમૂળ (ઉદ્ધત).૩ (૫૯) લઘુ સંગ્રહણી. ઈત્યાદિ. આ સિવાયના શ્રીમદ્દ હરિભદ્ર સૂરિના રચેલા બીજા પણ ગ્રન્થો હેવા જોઈએ પણ છે જે હાલ ઉપલબ્ધ થાય છે તેમનાંજ નામ અત્રે આપવામાં આવેલાં છે. ગ્રન્થની સંખ્યાના સંબંધમાં ત્રણ જુદા મત છે. કેટલાક કહે છે કે તેમણે ૧૪૪૪ ગ્રન્થ રચ્યા, કેઈ મત પ્રમાણે તેમણે ૧૪૪૦ ગ્રન્થો રચ્યા અને ત્રીજા મત પ્રમાણે તેમણે ૧૪૦૦ ગ્રંથ રચ્યા છે. તે ગ્રન્થોની સંખ્યા ઓછામાં ઓછી ૧૪૦૦ ની છે, એ બાબત તે સર્વને સંમત છે. (૧) શ્રી ષડૂ દર્શન સમુચ્ચયની તક રહસ્ય દીપિકા નામની ટીકાના રચનાર વી. સં. ૧૫ મા સૈકામાં થયેલા શ્રી ગુણરત્નસુરિ શ્રી હરિભદ્ર સૂરિના સંબંધમાં લખે છે કે -- चतुर्दशशतसंख्यशास्त्ररचनाजनितजगज्जन्तूंपकारः श्रीहरिમદ્રરે.. જેમણે ૧૪૦૦ શાસ્ત્રો રચી જગતના પર ઉપકાર કર્યો છે, એવા શ્રી હરિભદ્રસુરિ. (૨) શ્રી રાજશેખરસુરિ, જેમણે ૧૪૦૫ માં ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે, તેઓ આ પ્રબંધમાં શ્રીમદ્દ ૧૪૪૦ ગ્રન્થના રચનાર તરીકે ઓળખાવે છે. ૨ આ [૫૭-૫૯] તથા નંબર ૧૨ વાળુ મુનિ પતિ ચરિત્ર શ્રીમદે લખેલ છે કે ત્યાર પછી થયેલા એ નામના બીજા કોઈ હરિભદ્વરિએ લખેલ છે એ પણ ચોક્કસ કહી શકાતું નથી. હરિભદ્રસૂરિ ઓછામાં ઓછા ચાર થયેલા સંભવે છે. ૩ આ સૂત્ર શ્રી હરિભદ્ર નામના આચાર્યો વીરાત ૧૪૦૦માં ઉદ્ધાંર્ચામું વાંચવામાં આવ્યું છે. જન ગ્રંથાવલીમાં તો વિ. સ. પ૮૫ લખેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી રત્નશેખરસુરિ જેમણે વિ. સં. ૧૪૯૬ માં શ્રાદ્ધપ્રતિક્રમણ ઉપર અર્થે દીપિકા લખી છે, તેઓ એ સૂત્રની ૪૭ મી ગાથાની વૃત્તિમાં લખે છે કે ૧૪૪૪ શરિદ્ર સુવાડુ અંતિવિરતાય ૧૪૪૪ પ્રકરણના રચનાર શ્રી હરિભદ્રસૂરિ પણ લલિતવિસ્તરામાં કહે છે. (૪) સમરાદિત્ય રાસમાં ૧૪૪૪ પ્રકરણના રચનાર તરીકે ઓળ ખાવ્યા છે. (૫) ઉપદેશ પ્રાસાદમાં પણ ઉપર પ્રમાણે છે. (૬) પ્રાભાવિક ચરિત એ નામના ગ્રન્થમાં તેના રચનાર શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી હરિભદ્રસુરિનું ચરિત્ર લખતાં જણાવે છે કે - पुनरिह च शतोनमुनधीमान् प्रकरणसार्द्धसहस्रमेष चक्रे । તે ઉગ્ર બુદ્ધિવાળાએ વળી ૧૪૦૦ પ્રકરણે રચ્યાં. આમ ત્રણ જુદા મત છે, પણ તેમણ ૧૪૦૦ ગળે રચ્યા એ બાબત સર્વને સંમત છે. ઉપર જણાવેલા ગળે શ્રી હરિભદ્રસૂરિના છે. તેના પૂરાવા તરીકે આપણે જણાવીશું કે ગ્રન્થના છેવટના શ્લોકમાં કેટલેક સ્થળે તેમનું નામ આપવામાં આવ્યું છે. પણ જ્યાં નામ નથી આપવામાં આવ્યું ત્યાં મોટે ભાગે “વિ' એ શબ્દ મૂકવામાં આવ્યો છે. અને વિરહાવાળા બધા ગ્રન્થ શ્રી હરિભદ્રસૂરિના રચેલા છે, એ નિસંશય છે, કારણ કે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, જે વી. સં. બારમાં સૈકામાં વિદ્યમાન હતા, તે પંચાસક ઉપરની વૃત્તિમાં લખે છે કે - इह च विरह इति सितांवरश्रीहरिभद्राचार्यस्य कृतेरंक इति ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ અહીં જે 'વિરહ' શબ્દ મૂકવામાં આવ્યો છે, તે જણાવે છે કે ગ્રન્થ સિતાંબર (તાંબર) શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. શ્રી મુનિચંદ્રસૂરિ જેમણે આ પ્રસ્તુત ગ્રન્થ ધર્મબિંદુ ઉપરાંત લલિત વિસ્તરા, ઉપદેશપદ, યોગબિંદુ આદિ ઉપર ટીકા રચેલી છે, તેઓ લલિત વિસ્તરાની ટીકામાં લખે છે કેइह विरह इति याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति । આ લલિત વિસ્તરામાં જે વિરાંક છે તે યાકિની મહત્તરાના સુનું (ધર્મ પુત્ર) શ્રી હરિભદ્રસુરિને છે. તેમજ પ્રાભાવિક ચરિત્રમાં પણ શ્રી ચન્દ્રપ્રભસુરિ જણાવે છે કે: अतिशय हृदयाभिरम्यशिष्यद्वयविरहोमिभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात्समस्तां विरहपदेन युतां सतां स मुख्यः ॥१॥ સારા પુરૂષમાં મુખ્ય એવા શ્રી હરિભદ્રસૂરિએ પિતાના હૃદયને અતિશય પ્રિય લાગતા એવા બે શિખેના વિરહની ઊંમરને લીધે પિતાની સમસ્ત કૃતિઓ વિરહ શબ્દ સહિત કરી છે. આ વિરહાક શબ્દ જેમાં આવે છે તેવા કેટલાક ગ્રન્થને . છેલ્લે કલેક આપણે જોઈએ. વીરસ્તવમાં છેલ્લી સ્તુતિના અંતે मुत्तं वंदे मयणविरहं तस्सणाहंवि वीरं સૂત્રને તેમજ મદનને જેને વિરહ છે (મથી રહિત છે) એવા એ સુત્રના નાથ શ્રી વીર પ્રભુને હું વાંદુ છું. સંસાર દાવાની સ્તુતિમાં અવિવાદિ એ વિ શા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હે દેવી ! મને એવું ઉત્તમ વરદાન આપ કે મારા ભવને વિરહ થાય, અર્થાત્ મારે ફરી જન્મ લેવા ન પડે. અષ્ટકના છેલલા લેકમાં अष्टकाख्यप्रकरणं कृत्वा यत्पुण्यमर्जितम् । विरहात्तेन पापस्य भवंतु सुखिनो जनाः। આ અષ્ટક રચવાથી જે પુણ્ય પ્રાપ્ત થયું તે પુણ્યવડે પાપને વિરહ-વિયોગ નાશ થઈ જનસમૂહ સુખી થાઓ. વળ શાસ્ત્રવાર્તા સમુચ્ચયના છેલ્લા આઠમાં સ્તબકને અંતિ कृत्वा प्रकरणमेतद्यदवाप्तं किंचिदिह मया कुशलं. भवविरहबीजमनघं लभतां भव्यो जनस्तेन ॥ આ શાસ્ત્રવાર્તા સમુચ્ચય રચવાથી જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું તેને લીધે ભવ્ય જીવો પાપરહિત સંસારવિરહ મેક્ષનું બીજ (બેધિબીજ) પામે. પ્રસ્તુત ગ્રથના (ધર્મ બિન્દુના) છેવટના ભાગમાં પણ વિરહ -શબ્દ મૂકેલે છે. હવે આ વિરહ શબ્દ શું સૂચવે છે તે આપણે વિચારીએ. તેનું એક કારણ તે ઉપર આપણે વિચારી ગયા કે તેમના બે પ્રિય શિષ્ય અને ભાણેજ હંસ અને પરમહંસના વિરહથી થયેલું દુ:ખ સૂચવવા તે વિરહ શબ્દ પિતાના ગ્રન્થને અંતે મૂકેલ લાગે છે. (૨) સર્વજ્ઞ, સર્વદર્શીને અથવા પરમ જ્ઞાનીનો વિરહ થવાથી પરમ જ્ઞાન પામવા યોગ્ય સામગ્રીને વિરહ તેમને લાગ્યો હોય અને તેથી આ વિરહ શબ્દ મૂક હેય. . (૩) વિરહ શબ્દ કોઈવાર ભવની પાછળ, કોઈવાર મદનની પાછળ, કોઈવાર પાપની પાછળ એમ મૂક્વામાં આવ્યું છે, તેથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ એ સૂચિત થાય છે કે સ્વપરને મદન, ભવ અને દુઃખને વિરહ થાઓ એવી આશિષ પણ હેય. વિષયના અર્થને બંધ બેસતી રીતે-ભે તેવી રીતે જ્યાં વિરહ શબ્દ મૂક એગ્ય લાગે ત્યાં તેમણે મૂકે છે. અને કેટલાક ગ્રન્થમાં છેલી ગાથા કદાચ લેપ પણ થઈ ગઈ હોય, છતાં વૃદ્ધ સંપ્રદાયથી જે જે પ્રો શ્રી હરિભદ્રસૂરિના માનવામાં આવેલા છે તેમનાં નામ ઉપર આપેલાં છે. હવે આ ૧૪૦૦-૧૪૪૦-૧૪૪૪ પ્રકરણ લખ્યા પછી આ ગ્રન્થને વિસ્તાર (ફેલા) શી રીતે કરવો તે સંબંધમાં વિચાર કસ્તાં શ્રી હરિભદ્રસુરિને એક કાપસ નામને ગરીબ વાણુઓ મળી આવ્યો. આ મનુષ્ય આ જ્ઞાનના વિસ્તારના કામમાં ઉપયોગી થશે એમ શકુન વગેરેથી જાણવાથી તેમણે તેને જૈન ધર્મને વિશેષ બધ આપ્યો અને પિતાને આ પુસ્તક લખાવવાને ઉદેશ જણઆવ્યો. તેણે કહ્યું “મારી પાસે ધન નથી, અને તે કામ હું શી રીતે કરી શકું ? ગુરૂએ કહ્યું “ધર્મ કૃત્યથી તને પુષ્કળ ધન મળશે.” - ત્યારે તેણે કહ્યું. “જે એમ થાય તો તે હું અને મારાં સ્વજને પ્રભુની વાણું ફેલાવવામાં પુરતા પ્રયત્ન કરીશું.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ વિચારી શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું: “આજથી ત્રણ દિવસે એક પરદેશી વેપારી આવશે તેની પાસે તારે પ્રથમ જઈ સર્વ -વસ્તુ ખરીદી લેવી, તેમાંથી તેને પુષ્કળ ધનને લાભ થશે. મેં અનેક પુસ્તકો રચ્યાં છે, તે તે ધન વડે તારે લખાવવા અને સાધુઓને તારે તે આપવાં અને જેમ ફેલાવો થાય તેમ કરવું.” તેણે પણ -ગુરૂવચન ઉપર વિશ્વાસ રાખી તે પ્રમાણે કર્યું અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું, જેના વડે તેણે તે તે ગ્રન્થની અનેક પ્રતો લખાવી અને બહુ સારે ફેલાવો કર્યો. તેણે ચોરાશી જિન મંદિર બંધાવ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર રાવ્યાં. કેટલાંક જૂનિ પુસ્તકો જે ઢાળવશથી જીણુ થઈ ગયાં હતાં, તેના પણ પુનરૂદ્ધાર તે કાર્પાસ નામના વણકે કર્યો. આ પ્રમાણે જ્ઞાનનેા વિસ્તાર કરવાને તેમણે ઉત્તમેાત્તમ પ્રયાસ આદર્યા હતા. તેમના જીવનના સંબંધમાં જેટલી હકીકત મળી, તે ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે. કયે સ્થળે ચાતુર્માંસ કર્યાં કયાં કયાં વિહાર કર્યાં, કાના કાના પ્રસંગમાં આવ્યા, તથા ખીજી અનેક ખાખતા સંબધી આપણને કાંઈ પણ મળી શકતુ નથી. તે ટલા વર્ષે કાળ ધર્મ પામ્યા, તે પણ આપણે જાણી શકતા નથી. તેમના ચરિત્ર લેખક શ્રી ચંદ્રપ્રભસૂરિ છેવટમાં એટલુ જણાવે છે કે શ્રુતશાસ્ત્રથી પતાના કાળ સમીપ છે, એમ ધારી તેમણે અનશન કયુ" અને છેવટે સમાધિમાં મરણ પામી સ્વગમન કર્યું. આવા જૈન ધર્મના એક સ્તંભરૂપ મહાન સૂરિના ચરિત્રના સબધમાં આપણને બહુજ ઓછું જણવા મળે છે, એ ખરેખર ખેદની વાત છે. છતાં તેમના ગ્રન્થાના વાચનથી એટલુ` તે। કહી. શકાય કે તે કદાત્રડી નહિ પણ સત્યના ઉપાસક હતા, અને જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં સત્ય રહેલુ હાય તે જણાવવાને તેઓ પ્રવ્રુત્ત થતા હતા. તેઓ દૃઢ પ્રતિજ્ઞાવાળા હતા. પેાતાની પ્રતિજ્ઞા પાળવાથી માન ભંગ થશે, તેની પણ દરકાર નહિ રાખતાં સત્ય ટેકને તેએ વળગી રહ્યા અને તે કારણથીજ તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યા હતા. તેમણે એક સ્થળે કહ્યું છે કે ઃ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। મને વીર તરફ પક્ષપાત નથી, તેમજ કપિલ આદિ તર દ્વેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત લાગે તે ગ્રહણ કરવુ જોઈએ. આ તેમની સત્ય તરફની પ્રીતિનું સ્મરણુ કરી આચરિત્ર સમાપ્ત કરવામાં આવે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આ લેખ ધર્મબિંદુની જૂની કેપીના આધારે લખેલ છે. સાથે સાથે અમારા પરમ ઉપકારી દાદા ગુરૂદેવ પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજા છે જેઓને પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લિખિત પ્રત્યે પ્રત્યે અવિહક પ્રેમ હતા પોતે જ કહેતા કે મૈત્રીને રસપાન કરાવનારા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને મહાન ઉપકાર છે કે જે જેમણે દરેક તત્ત્વનો સમન્વય કરવાની કળા બતાવીને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવને ટકાવવાની કળા આપી ધર્મનું મૂળ જે મૈત્રીભાવ છે તે સમજાવ્યો. જેથી પૂજ્ય પંન્યાસજી ભગવંત શૌત્રીના મહા ઉપાસક બન્યા. વર્તમાન કાળમાં જે પુણ્ય પુરૂષના ગ્રંથે આપણને જીવન જવવા માટે પ્રેકટીકલ ગાઇડ રૂપે ઉપકારક થઈ રહ્યા છે તે પૂજ્ય પુનિત મહાત્મા હરિભદ્રસૂરિશ્વરજી મહારાજના ચરણેમાં કેટી કોટી વંદના. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વિ ષ યા નુ કમ ણિ કા પ્રથમ પ્રકરણ ગૃહસ્થ ધર્મવિધિ વિષય - પૃષ્ઠ વિષય પૃષ્ઠ મંગલા ચરણ માતાપિતા પૂજન પ૩ ધમનું ફળ અને વ્યાખ્યા ૩ ઉગજનક પ્રવૃત્તિને ત્યાગ ૫૮ ધર્મના બે ભેદ ૬ આશ્રિતનું પિષણ ૫૯ સામાન્ય ગૃહસ્થ ધર્મ ૭ દેવ-અતિથિ-રંક સેવા ૬૪ ન્યાય સંપન્ન વૈભવ ૮ પ્રકૃતિને અનુકૂળ ભોજન ૬૭ સુયોગ્ય વિવાહ ૧૭ અજીર્ણ થતા ભોજનનો આઠ પ્રકારના વિવાહ ૨૦ ત્યાગ અપાય ભીરુતા ૨૪ અયોગ્ય દેશ-કાળમાં શિષ્ટાચાર વિચરણ ત્યાગ અંતરંગ છ શત્રુને જય ૨૭ લોકાચારને અનુકૂળ વતન ૭૪ ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ ૩૭ વૃદ્ધાનુસારિતા ઉચિત પુરુષને આશ્રય ૩૮ ઉચિત ત્રિવર્ગ સાધન ૭૭ સત પુરુષોની સંગત ૩૯ શક્તિ વિચારી વર્તવું રોગ્ય સ્થાને ગૃહસ્થાપના ૪૦ પ્રતિદિન ધર્મશ્રવણ ચોગ્ય વેષ ૪૩ કદાગ્રહ ત્યાગ આયોચિત વ્યય ગુણ પક્ષપાત દેશાચાર પાલન ઉહાપોહ આદિને યોગ ૮૬ નિંદ્ય પ્રવૃત્તિ ત્યાગ ગૃહસ્થચિત સામાન્ય નિંદા ત્યાગ પ૦ ધર્મનું ફળ સદાચારીને સંગઅસદાચારીને ત્યાગ પર છે ૭૩ ૪૨ ૪૮ 22 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિષય પૃષ્ઠ ૯૩ ૧૦૩ ૧૬૪ બીજુ પ્રકરણ દેશનાવિધિ વિષય પૃષ્ઠ ધર્મનું બીજ વીર્યનું વર્ણન ૧૩૮ ધર્મ ઉપદેશની પદ્ધતિ ગંભીર દેશના ૧૩૯ ઉપદેશને ક્રમ કષ–છેદ–તાપ ૧૪૧ આક્ષેપણું વગેરે ચાર બંધ અને મોક્ષની સિદ્ધિ ૧૪૮ કથા ૧૦૨ દેહ અને આત્માની જ્ઞાનાચાર ભિન્નભિન્નતા ૧૪૯ દર્શનાચાર ૧૦૬ પુનર્જન્મની સિદ્ધિ ૧૬ તપાચાર ૧૧૩ તવવાદનું સ્વરૂપ ચારિત્રાચાર ૧૧૮ બોધિલાભની પ્રરૂપણા ૧૬૫ વીર્યાચાર ગ્રંથિભેદનું ફળ ૧૬૭ શક્તિ અનુસાર પંચાચાર ભાવનાથી રાગાદિને પાલન ૧૬૯ અશકય બાબતમાં ભાવના ૧૨૨ (૧) અનિત્ય ભાવના ૧૬૯ ફળની પ્ર૫ણ ૧૨૩ (૨) અશરણ ભાવના ૧૭૧ દેવની સમૃદ્ધિનું વર્ણન ૧૨૪ (૩) સંસાર ભાવના ૧૭૨ સુકુળમાં જન્મ વિગેરે ૧૨૫ (૪) એકત્વ ભાવના ૧૭૪ મિથ્યાવનું લક્ષણ ૧૨૬ (૫) અન્યત્વ ભાવના ૧૭૬ સરળતા રાખવી ૧૨૮ (૬) અશુચિ ભાવના ૧૭૬ નારકીને દુઃખનું વર્ણન ૧૩૦ (૭) આશ્રવ ભાવના ૧૭ ખરાબ કુળમાં જન્મ ૧૩૧ (૮) સંવર ભાવના ૧૭૭ મેહની નિંદા ૧૩૨ (૯) નિર્જરા ભાવના ૧૭૮ સજ્ઞાનની પ્રશંસા ૧૩૫ (૧૦) લેક સ્વભાવ પુરૂષાર્થનું માહા... ૧૩૭ ભાવના ૧૭૮ ૧૧૯ ૧૨૧ ક્ષય Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૮૦ વિષય (૧૧) ખેાધિ દુલ ભભાવના ૧૭૯ (૧૨) ધમ ભાવના ભાવનાથી મેાક્ષ પ્રાપ્તિ સ્યાદ્વાદશૈલી ગૌણ અને મુખ્યનું વણ ન ૧૮૫ ૧૮૧ ૧૮૩ ગુરૂ અને લઘુનું સ્વરૂપ ૧૮૫ ધર્મ દેશનાનુ ફળ ૧૮૬ ૩૬ ત્રીજું પ્રકરણ ગૃહસ્થનો વિશેષ ધ ૧૮૯ ધર્મ લાયનું લક્ષણ ધમ આપવાની વિધિ ૧૯૧ સમ્યગ્દર્શન અને ૧૯૨ અણુવ્રતનું ગ્રહણ સમ્યક્ત્વના પાંચ લક્ષણુ ૧૯૪ સમને મહાવ્રતના ઉપદેશ અસમર્થ ને અણુવ્રતના ઉપદેશ ૧૯૮ ગૃહપતિના પુત્રની કથા ૧૯૯ ૨૦૬ પાંચ અણુવ્રત સમ્યગ દના અતિયારા પ્રથમ અણુવ્રતના અતિયાર ૧૯૫ ૨૦૯ ૨૧૧ વિષય ખીજા અણુવ્રતના અતિચાર ત્રીજા અણુવ્રતના અતિચાર ચેાથા અણુવ્રતના અતિચાર પાંચમા અણુવ્રતના અતિયાર પહેલા ગુણવ્રતના અતિચાર ખીજા ગુણુવ્રતના અતિચાર પૃષ્ઠ ખીજા શિક્ષા વ્રતના અતિચાર ત્રીજા શિક્ષા વ્રતના અતિચાર ચેાથા શિક્ષા વ્રતના અતિચાર ૨૧૫ ૨૨૦ ૨૨૪ ૨૨૭ ૨૩૧ ૨૩૩ પંદર કર્માદાનનું સ્વરૂપ ૨૩૬ ત્રીજા ગુણુ વ્રતના અતિચાર ૨૩૯ પહેલા શિક્ષા વ્રતના અતિચાર ૨૪૨ ૨૪૫ ૨૪૭ ૨૪૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ચાથું પ્રકરણ યતિ વિધિ 11 વિષય - પૃષ્ઠ અતિચારનું કારણ અને તેના જયને ઉપાય ૨૫૦ વિશેષ ગૃહસ્થ ધર્મ પાળનારના લક્ષણે ૨૫૨ સ્વધર્મ વાત્સલ્ય ૨૫૩ ધર્મનું ચિંતન ૨૫૩ જાગીને શું કરવું ? ૨૫૬ જિનવચન શ્રવણ ૨૬ ૦ શક્તિ પ્રમાણે પાલન ૨૬૧ અતિ સૂક્ષમ ભાવોનું ચિંતન ધર્મ એજ ધન ર૬૮ જૈન શાસનની ઉન્નતિ કરવી ૨૬૯ દાન દુઃખી ઉપર અનુકંપા ૨૭૨ બહુગુણવાળા કાર્યમાં પ્રવૃત્તિ - શરીર રક્ષણ २७८ શિષ્ટાચાર પ્રશંસા ૨૮૨ સંસાર સ્થિતિને વિચાર ૨૮૭ સંસારની અસારતા ૨૮૮ ૨૬૩ વિષય મોક્ષને વિચાર ૨૮૯ ચાર ભાવનાનું સ્વરૂપ ર૯૩ વિધિ પૂર્વક ગૃહસ્થા વાસનું ફળ ૩૦૨ શુદ્ધ અ૬૫ ક્રિયાનું અનંત ફળ ૩૦૩ દીક્ષા લેનારના સોળ ગુણ ૩૦૫ દરેક ગુણનું સવિસ્તર વર્ણન ૩૦૬ દીક્ષા આપનારના પંદર ગુણે ૩૧૨ દરેક ગુણનું સવિસ્તર વર્ણન આ ગુણ સંબંધી વાયુ નામના આચાર્યને મત વાલ્મીકિને મત ૩૧૭ વ્યાસને મત ૩૧૮ સમ્રાટને મત ૩૧૯ નારદને મત વસુને મત ૩૨૦ ક્ષીરકદંબકનો મત ૩૧૨ ૨૭૦ ૩૧૬ ૨૭૬ ૩૧૯ | | Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિષય (૩૨૧ ૩૨૭ પાંચમું પ્રકરણ યતિ ધર્મ વિધિ વિષય પૃષ્ઠ પૃષ્ઠ: વિશ્વને મત ૩૨૧ ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ સુરગુરુને મત ૩૪૧: રાગ-દેષને ત્યાગ ૩૪૩ સિદ્ધસેનને મત ૩રર ગ્લાન સેવા ૩૪૪ ગ્રંથકારને અભિપ્રાય ૩૨૩ પરને ઉગ ન થવા દીક્ષા લેવા આવનારની અંગે ૩૪પ.. પરીક્ષા ૩૨૩ અશકય અનુષ્ઠાનને ગુરુજનની આજ્ઞા લેવી ૩૨૬ ત્યાગ - ૩૪૭. ગુરુને સર્વ બાબતનું દેશનું પ્રાયશ્ચિત ૩૪૮: નિવેદન કઠોરપણુને ત્યાગ ૩૪૮: પિશનપણાને ત્યાગ ૩૪૯ દીક્ષા આપવાને ઉચિત વિકથા ત્યાગ ૩૫૫ કાળ. ૩૨૭ દુષ્ટ પ્રલાપનું અશ્રવણ ૩૫ર દીક્ષા આરે પણ ૩૩૦ બ્રહમચર્યની નવ વાડે ૩૫૭૦ શીલનું લક્ષણ ૩૩૦ નિયાણુને ત્યાગ ૩૬૪ યતિનું સ્વરૂપ ૩૩૨ સ્વાધ્યાય ૩૬૬ યતિવ્રતનું દુષ્કરપણું યથાશક્તિ તપ ૩૬૭ સંસાર વૈરાગ્ય અને તપની વ્યાખ્યા ૩૬૭ મોક્ષ ઉપર રાગ ૩૩૬ કષાયજયને ઉપાય ૩૬૯ યતિધર્મના બે ભેદ ૩૩૭ આત્મનિરીક્ષણ ૩૭૧ સાપેક્ષ યતિધર્મનું પરિષહ જય ૩૭૪ વર્ણન અભયપણું ૩૭૫ ગુરુભક્તિ અંત લેખના ૩૭૮ વ્રત પરિણામ રક્ષા ३४० ભાવ સંલેખના ૩૭૯ આરંભને ત્યાગ ३४० નિરપેક્ષ યતિ ધર્મ ૩૮૧ ૩૩૫ ૩૩૭ ૩૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વિષય પૃષ્ઠ ૩૮૮ ભકિત છઠું પ્રકરણ યતિધામ વિષય વિધિ | પૃષ્ઠ વિષય યતિધર્મના વિભાગ ૩૮૭ આરાધના પેગ ૪૦૮ સાપેક્ષ યતિ ધર્મને આજ્ઞાપાલન એ જ પાળનારના લક્ષણ ४०४ નિરપેક્ષ યતિ ધર્મને દ્રવ્યસ્તવ ભાવસ્તવનું નિષેધકોને ? ૩૮૯ અંગ છે. નિરપેક્ષ યતિધર્મને ઉચિત અનુદાનનું સેવન ૪૧૨ પાળનારના લક્ષણ ૩૯૧ શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ ૪૧૩ ઉચેત અનુષ્ઠાન કમી ઉચિતકાળ અને ઉ સુક. ક્ષયનું કારણ ૩૯૩ પણને ભેદ ૪૧૫ સઅનુષ્ઠાનનું લક્ષણ ૩૯૪ દીક્ષા સંબંધમાં ઉત્સર્ગ ભાવનાનું ઉત્તમપણું ૩૯૯ માગ ૪૧૯ ભાવના મોક્ષનું અંગ ૪૦૦ ચારિત્ર પરિણામ - જ્ઞાનના ત્રણ પ્રકાર ૪૦૧ ભાવયંતિ ૪૨૩ ભાવના જ્ઞાનનું ફળ ૪૦૨ | દીક્ષાનું માહાસ્ય ૪ર૭ ૪૧૦ ૪૨૧ વિષય પૃષ્ઠ પૃષ્ઠ સાતમુ પ્રકરણ ધમફળ વિધિ વિષય ધર્મનું ફળ બંધન અને મોક્ષનું બે પ્રકારના ફળ ૪૩૦ કારણ અનંતર ફળનું વર્ણન ૪૩૧ પરિણામ એજ મુખ્ય ૪૪૬ શુભ પરિણામ મોક્ષનું પરંપર ફળ ૪૩૨ કારણ ૪૪૬ શુભ અધ્યવસાયની વૃદ્ધિ ૪૪૩ ધર્મની પ્રશંસાના વાકયો ૪૪૮ ૪૩૦ ૪૪૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિષય આઠમું પ્રકરણ ધમફળ વિધિ [ચાલુ) વિષય ધમના ફળરૂપે તીર્થકર- પરમાત્મપદ પ્રાપ્તિ ૪૬૫ ત્વની પ્રાપ્તિ ૪પ૦ તીર્થકરની ઋદ્ધિ ૪૬૬ તીર્થ કરવની સ્તુતિ ૪૫૧ તીર્થ કરત્વ એટલે પરેધર્મના ફળરૂપે ચરમ પકારની પરાકાષ્ઠા ૪૬૬ દેહીપણું ૪૫૨ નિર્વાણ પ્રાપિત ક૬૮ ક્ષપકશ્રેણિ ૪૫૫ મોક્ષની સ્થિતિનું વર્ણન ૪૭૦ સોળ પ્રકૃતિને ક્ષય ૪૫૭ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું રાગ દ્વેષ અને મેહ– સ્વરૂપ - ૪૭૩ આત્માના દોષો ४६० સ્વાશ્ય એજ પરમાનંદ ૪૭૬ રાગનું સ્વરૂપ પરની અપેક્ષા એજ દુઃખ ૪૭૮ દ્વેષનું વરૂપ ૪૬૧ ઉસુકપણાને અભાવ ૪૮૧ મેહનું સ્વરૂપ ૪૬૩ પરમપદ પ્રાતિ ४६० ૪૮૩, -: સમાપ્તિ : Page #42 -------------------------------------------------------------------------- ________________ धर्म बिन्दु : અધ્યાય-૧ * प्रणम्य परमात्मानं समुद्धत्य श्रुतार्णवात् धर्मबिन्दुं प्रवक्ष्यामि तोयबिन्दुमिवोदधेः॥१॥ અથ–પરમાત્માને નમસ્કાર કરીને. સમુદ્રમાંથી બિન્દુની જેમ, સિદ્ધાન્ત રૂપ સમુદ્રમાંથી ધર્મના બિન્દુ ગ્રહણ કરીને તે ધર્મબિન્દુ કહીશ. ભાવાર્થ શરીર વડે વંદન કરવાથી, વાણુ વડે સ્તવન કરવાથી અને મન વડે ચિંતન કરવાથી એમ ત્રણ રીતે નમસ્કાર થાય છે. ક્ષણે ક્ષણે જુદા જુદા પર્યાયને પ્રાપ્ત કરવા છતાં પણ જે નિત્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથનો આં બ્લેકથી જ પ્રારંભ થાય છે. પરંતુ તે મૂળ ગ્રંથકા૨ના ગ્રંથ ૫ર ટીકા લખનાર મુનિચંદ્રસૂરિ પિતાની ટીકાના પ્રારંભમાં થોડુંક મંગલાચરણ કરે છે, કે જે નીચે મુજબ છે : शुद्धन्यायवशायत्तीभूतसद्भूतसम्पदे ।। पदे परे स्थितायास्तु श्रीजिनप्रभवे नमः ॥ १ ॥ અથઃ-શુદ્ધ ન્યાય વડે સસ્તુરૂપી લમીને સ્વાધીન ક૨ના૨, અને પરમપદે રહેલા જિનેશ્વર પ્રભુને નમસ્કાર થાઓ. | ભાવાર્થ –શુદ્ધનય એટલે નિશ્ચયનય વિઠે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સદ્વસ્તુને પ્રાપ્ત કરનાર તથા ઉચ્ચમાં ઉચ્ચપદ રૂપ નિર્વાણ પ્રાપ્ત કરનાર જિનેશ્વર ભગવાનને નમસ્કાર થાઓ ! અહીં ટીકાકા૨ અનિચંદ્રસરિ “જિનપ્રભુ” એ શબ્દ વાપરી પોતાના ગુરૂને પણ નમસ્કાર કરે છે. | ઉપજાતિવૃત્તમ जयन्तु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमा वेव हतोपतापम् । बृहद्वाङ्मयसिन्धुपानप्रपन्नतुङ्गातिगभीररूपैः ॥ २ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ છે, તે આત્મા બે પ્રકાર છે, એક પરમાત્મા અને બીજે સામાન્ય આત્મા. જેણે સર્વ કર્મને મળને નાશ કરી પોતાની શુદ્ધ કેવળદશા પ્રાપ્ત કરી છે તે પરમાત્મા, અને જે સંસારના ચક્રમાં ભમ્યા કરે છે, તે સંસારી જીવ. જે પિતાના જ્ઞાનનાં બળથી લોકા–લેક જોઈ શકે છે, જેમનું વર્તન જગતના લોકેને આનંદનું કારણ છે, જેનું દેવતાઓ તેમજ મનુષ્યો અહર્નિશ સ્તવન કરે છે, અને જે સર્વદા પિતાની વાણી વડે દરેક પ્રાણીના સંશયને ટાળી શાન્તિ ઉપજાવે છે, અને જે દેશવિદેશ વિચરી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને નાશ કરવા મથી રહેલા છે તે પરમાત્મા અહંન ભગવાન કહેવાય છે. તેવા દયાનિધિ પરમાત્માને નમસ્કાર કરી ગ્રન્થકાર મેટા મેટા શાખ્રમાંથી સમુદ્રમાંથી બિન્દુની જેમ ધર્મબિન્દુ કહેવા તત્પર થયા છે. અહીયાં બિન્દુ શબ્દ મૂકેલે છે, તે સૂત્રના સંક્ષેપની અપેક્ષાએ મુકેલ છે અથ–મોટા શાસ્ત્રરૂ૫ સમુદ્રનું પાન કરીને મેળવેલા મોટા અને ગંભીર સ્વરૂપથી જેમણે વિશ્વને તરત જ તાપરહિત બનાવ્યું છે, એવા પૂર્વે થએલા મુનિરૂપ મે જયવંતા વર્તો ! - ભાવાર્થ –સમુદ્રનું જળ સૂર્યના તાપથી વરાળરૂપે ઉંચે ચઢે છે. અને તેના ઉચ્ચ અને ગંભીર વાદળાં બને છે અને તે વાદળાંએ વરસાદ રૂપે જળસિંચન કરીને જગતનો તાપ હરે છે; તેજ રીતે મહાન શાસ્ત્રો વાંચી ઉચ્ચ અને ગંભીર વિચારો પ્રાપ્ત કરી જે મુનિઓએ સંસારના લકાના વિવિધ તાપને જલ્દીથી ટાન્યા છે, તેવા મુનિએ આ જગતમાં વિજયવંત વર્તો. મજાકાન્તા વૃત્તમ્ यन्नामानुस्मृतिमयमय सज्जनश्चित्तचक्षुः । क्षेपादिव्याञ्जनमनुसरलंब्धशुद्धावलोकः ॥ सद्यः पश्यत्यमलमतिहन्मेदिनीमध्यमग्नम् । गम्भीरार्थ प्रवचनविधि भारती तां स्तवीमि ।। Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૩ પણ અર્થની અપેક્ષાએ તે શબ્દ મુકેલ નથી, જેવી રીતે પુરવાળા જળનું એક બિન્દુ આખા ધડાના પાણીને સુગધમય બનાવે છે, તેજ રીતે આ બિન્દુરૂપ ગ્રન્થ પણ ધર્મને પદાર્થોનું વિવરણ કરે છે. પરમાત્માને નમસ્કાર કરવાથી સર્વ પ્રકારના વિદતેનો નાશ થાય છે, માટે તે ભાવમંગળ થયું કહી શકાય અને આ ગ્રન્થનું પ્રયજન સંસારનાં દુઃખથી પીડિત થતા અનેક પ્રાણીઓનું કલ્યાણ થાય, તે છે. અવતરણ–જે બુદ્ધિમાનો છે તે નિરર્થક કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવાને મનુષ્યો પ્રેરાય તે હેતુથી ગ્રન્થકાર ધર્મનું ફળ દર્શાવે છે. धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । ધર્મ: gવાજવા પારાર્થે સાધક ! ૨ . . वचनाघदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैच्यादिभावसंयुक्तं तद्धर्म इति कोयते ॥ ३॥ અર્થ ધર્મ, ધનના અર્થને ધન આપે છે, તેમજ કાનપુરૂષને “કામ' એટલે ઈચ્છિત ફળ આપે છે, અને પરંપરાએ ધર્મ, મોક્ષને પણ આપે છે. અર્થ :- જેના નામનું અહર્નિશ સ્મરણ કરવા રૂ૫ દિવ્ય અંજન, ચિત્તરૂપ ચક્ષુમાં નાંખવાથી શુદ્ધ દૃષ્ટિને પ્રાપ્ત કરનાર આ સજજન પુષ, તરત જ શુદ્ધ મતિવાળા હૃદય રૂપી પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલું ગંભીર અર્થવાળું શાસ્ત્ર જોઈ શકે છે, તે ભારતી દેવીનું હું સ્તુતિ કરૂં છું. ભાવાર્થ : જેમ કઈ સારો મનુષ્ય આંખમાં દિવ્ય અંજન આંજવાથી શુદ્ધ દષ્ટિ મેળવીને જમીનમાં રહેલું ધન જોઈ શકે છે, તે જ પ્રમાણે તીર્થકરની વાણી રૂપ સરસ્વતી દેવીનું વારંવાર સ્મરણ કરવાથી અંતદષ્ટિ ખીલે છે. અને તેથી હૃદયમાં રહેલો સિદ્ધાંતને ખજાને તે મનુષ્ય પ્રાપ્ત કરે છે. માટે તે વાણીની સ્તુતિ કરવી અને તેનું મનન કરવુંએજ આશય છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ ] ધમબિન્દુ પરસ્પર અવિરૂદ્ધ વચનથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મૈત્રી આદિ. ભાવન સહિત અનુષ્ઠાન કરવું, તે ધર્મ કહેવાય છે. ભાવાથી અનેક પ્રકારના ધનને આપનારો ધર્મ કહેલે. છે તે યથાર્થ છે. કારણ કે ધર્મકાર્યથી પુણ્ય બંધાય છે અને તે પુણ્યના ફળરૂપે દરેક પ્રકારના ધનની પ્રાપ્તિ થાય છે. વળી દરેક મનુષ્યની ઈચ્છાઓ પૂરી પાડનાર પણ ધર્મ છે, સર્વ પ્રકારના પાંચ ઈન્દ્રિયોના વિષયો તથા દેવતાદિ ઋદ્ધિને આપનાર ધર્મથી મળતા આ સર્વ લાભ ક્ષણિક છે, તે તેથી મક્ષ રૂપ ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો ધર્મમાર્ગ તરફ નહિ પ્રેરાય, એવી શંકાના. સમાધાન માટે શાસ્ત્રકાર જણાવે છે કે, તે જ ધર્મ પરંપરાએ મેક્ષ-- ને પણ સાધક છે. મોક્ષને પર્યાય શબ્દ અપવર્ગ મૂકર્યો છે, જે સ્થિતિમાં જાતિ, જરાં, મરણ વિગેરે નાશ પામ્યા છે તે અર્પવર્ગ એ તેને વ્યુત્પત્તિ ઉપરથી અર્થ થાય છે. અવિરત સમ્યગ્દષ્ટિ નામનું ચોથું ગુણસ્થાન છે. તે ચેથા: ગુણસ્થાનથી ઉત્તરોત્તર ઉચ્ચ દશા પ્રાપ્ત કરી છેવટનું અગિ ગુણ. સ્થાન પ્રાપ્ત કરી મનુષ્ય મોક્ષ દશા મેળવે છે. તે શું ગુણસ્થાના પ્રાપ્ત કરવાને માર્ગ દર્શાવનાર ધર્મ છે માટે ધર્મ તેજ મોક્ષરૂપી સાધ્ય વસ્તુને વસ્તુતઃ સાધક કહી શકાય. ૨ હવે જેના પરસ્પર અવિરૂદ્ધ વચન હેય, તેના પર વિશ્વાસ રાખી કાર્યની પ્રવૃત્તિ થાય, તે લાભદાયી નીવડે; માટે પ્રથમ અવિરૂદ્ધ વચન કેનું સંભવી શકે, તે વિચારવાની આવશ્યકતા છે. જૈન સિદ્ધાંતને ઉપર જણાવેલું વિશેષણ બંધબેસતું આવે છે. કારણ કે તે સિદ્ધાન્તના પ્રણેતા જિનશ્વર ભગવાન છે અને જિન એટલે રાગદ્વેષ, કામ, મદ, મેહ, માન આદિ દુર્જય-દુષ્ટ મનેવિકાને જીતનાર. તેવા જીતનારને કોઈપણ રીતે સ્વાર્થબુદ્ધિ હોઈ શકે નહિ? માટે તેમણે દર્શાવેલ સિદ્ધાન્ત અવિરૂદ્ધ હોઈ શકે. માટે તેવા Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૫ સિદ્ધાન્તને આધારે જે અનુષ્ઠાન થાય તેને વિદ્વાન પુરૂષોએ “ઘમ' કહેલો છે. અનુષ્ઠાન એટલે કોઈ પણ ક્રિયા અથવા પ્રવૃત્તિ; તે બે પ્રકારની છે. એક વિધિરૂપે અને બીજી પ્રતિષેધ રૂપે. સામાયિક કરવું' એ રૂ૫ આદેશ તે વિધિ અનુષ્ઠાન. ‘હિંસા ન કરવી તે રૂપ આદેશ તે પતિ વેધ અનુષ્ઠાન. માટે શાસ્ત્રાનુસારે ઉપર જણાવેલું બે પ્રકારનું અનુષ્ઠાન કરવું તેનું નામ ધર્મ કહેવાય. વળો તે અનુષ્ઠાન મૈત્રી આદિ ચારભાવનાથી સંયુક્ત હેવું જોઈએ. તે ચાર ભાવનાઓ આ પ્રમાણે છે. મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કારુણ્ય ભાવના અને માધ્યસ્થ ભાવના. આ ચાર ભાવનાઓનું ટુંક સ્વરૂપ અત્રે આપવામાં આવે છે. | સર્વ પ્રાણિ માત્રમાં રહેલા આ માએ સત્તાએ એક સરખા છે એવું નિશ્ચિત કરી સર્વ પર સમ ભાવ રાખવો તે મૈત્રી ભાવના અર્થાત્ સર્વ પ્રાણિપ્રતિ મિત્ર તુલ્ય વર્તવું. આપણાથી જ્ઞાનમાં ગુણમાં તથા બીજી કોઈ રીતે આગળ વધેલા મનુષ્યને જોઈને હૃદયમાં જે આનંદ થશે તેનું નામ પ્રમોદ ભાવના, આપણાથી જ્ઞાનમાં ગુણમાં, સત્તામાં અથવા બીજી કઈ રીતે "ઉતરતા મનુષ્યને તેમજ પ્રાણિવર્ગને જોઈને અથવા તેમને દુઃખી જોઈને હૃદયમાં જે દયાભાવ-કૃપા દૃષ્ટિ જાગૃત થાય, તેનું નામ , કારૂણ્ય ભાવના. દેવની, ગુરૂની આપણી તથા અન્ય પુરૂષોની નિન્દા કરતો કેઈને જોઈ તેના તરફ દ્વેષ ન કરતાં “કમની વિચિત્ર ગતિ' છે, એમ શ્રદ્ધા રાખી તેની ઉપેક્ષા કરવી, તેનું નામ માધ્યસ્થ ભાવના, ઉપર જણાવેલી ચાર ભાવનાઓ સહિત જે અનુષ્ઠાન યથારાસ કરવામાં આવે તેનું નામ ધર્મ કહેવાય. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ધબિન્દુ શકાય. આ વિશેષ ધ યુતિ ધર્મની અપેક્ષાએ તા સામાન્ય છે, તે વાત ભૂલવી જોઈએ નહી. તેમાં ગ્રન્થકાર પોતેજ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે. ન્યાય સંપન્ન વૈભવ - तत्र सामान्यतो गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाद्येपक्षया न्यायतोऽनुष्ठानमिति || ३ || અ --કુળપરંપરાથી આવેલું, અનિંદ્ય અને પેાતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મ કહી શકાય. ભાવા—કુળપર પરાથી ચાલી આવેલું એ વિશેષણુ મુકી એમ જણાવ્યુ` કે જે આચાર વિચાર વંશ પર પરાથી ચાલતા આવતા હોય અને તે શુદ્ધ હોય તેા તેને ત્યાગ કરવા નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક—ગૃહસ્થ કરે તે અનિંદ્ય જોઈએ. જે કાય સજ્જને નિંદવા યોગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવુ કાય' તેણે કરવુ જોઈએ નિહ. નિ ંદ્ય કાના નિષેધ જણાવી, પ્રશસા યાગ્ય કાય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પેાતાની સ્થિતિના પણ વિચાર કરવા. કેટલાક મનુષ્યો પેાતાની સ્થિતિ હાર રૂપિઆના વ્યાપારની હાય, તે છતાં દશ હજારના વ્યાપાર કરે તેા, તેમાં કાઈ સમયે મેાટુ નુકશાન થઈ જાય, માટે તેવા વ્યાપાર નહિ કરવાની ભલામણુ કરતાં જણાવે છે કે, ન્યાયી જ વ્યાપાર કરવા. પેાતાને ચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરવા નહિ. ખાટા તાલ, માપ વિશ્વાસઘાત મેાલી ફરી જવુ, ખાટા દસ્તાવેજ કરવા, તથા ખાટી સાક્ષીએ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું. જે મનુષ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ધર્મબિન્દુ શકાય. આ વિશેષ ધર્મ યતિ ધર્મની અપેક્ષાએ તો સામાન્ય છે, તે વાત ભૂલવી જોઈએ નહી. તેમાં ગ્રન્થકાર પોતે જ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે. ન્યાય સંપન્ન વૈભવ :तत्र सामान्यतो गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाघेपक्षया न्यायतोऽनुष्ठानमिति ॥३॥ અથ–-કુળ પરંપરાથી આવેલું, અનિંઘ અને પિતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મ કહી શકાય. | ભાવાર્થ-કુળપરંપરાથી ચાલી આવેલું એ વિશેષણ મુકી એમ જણાવ્યું કે જે આચાર વિચાર વંશ પરંપરાથી ચાલત આવતો હોય અને તે શુદ્ધ હોય તે તેને ત્યાગ કરવો નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક–ગૃહસ્થ કરે તે અનિંઘ જોઈએ. જે કાર્ય સજજને નિંદવા ગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવું કાય' તેણે કરવું જોઈએ નહિ. નિંઘ કાર્યને નિષેધ જણાવી, પ્રશંસા યોગ્ય કાર્ય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પિતાની સ્થિતિને પણ વિચાર કરો. કેટલાક મનુષ્ય પોતાની સ્થિતિ હર રૂપિઆના વ્યાપારની હેય, તે છતાં દશ હજારને વ્યાપાર કરે તો, તેમાં કોઈ સમયે મેટું નુકશાન થઈ જાય, માટે તે વ્યાપાર નહિ કરવાની ભલામણ કરતાં જણાવે છે કે, ન્યાયથી જ વ્યાપાર કરવો. પિતાને ઉચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરે નહિ. ખોટા તોલ, માપ વિશ્વાસઘાત બોલી ફરી જવું, ખોટા દસ્તાવેજ કરવા, તથા બેટી સાક્ષીઓ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું. જે મનુષ્ય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮ ] ધર્મબિન્દુ શકાય. આ વિશેષ ધર્મ યુતિ ધર્મની અપેક્ષાએ તા સામાન્ય છે, તે વાત ભૂલવી જોઈએ નહી. તેમાં ગ્રન્થકાર પેતેિજ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે. - ન્યાય સંપન્ન વૈભવ :तत्र सामान्यता गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाद्येपक्षया न्यायतोऽनुष्ठानमिति ॥ ३॥ અ——કુળપરંપરાથી આવેલું, અનિંદ્ય અને પેાતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મી કહી શકાય. ભાવા—કુળપર પરાથી ચાલી આવેલું એ વિશેષણ મુકી એમ જણાવ્યું કે જે આચાર વિચાર વંશ પરંપરાથી ચાલતા આવતા હોય અને તે શુદ્ધ હોય તે તેને ત્યાગ કરવા નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક—ગૃહસ્થ કરે તે અનિંદ્ય જોઈએ. જે કા સજજને નિંદવા યેાગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવુ કાય' તેણે કરવું જોઈએ નિહ. નિ ંદ્ય કા ના નિષેધ જણાવી, પ્રશંસા યાગ્ય કાર્ય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પેાતાની સ્થિતિને પણ વિચાર કરવા, કેટલાક મનુષ્યા પેાતાની સ્થિતિ હાર રૂપિઆના વ્યાપારની હાય, તે છતાં દશ હજારના વ્યાપાર કરે તેા, તેમાં કાઈ સમયે મેાટું નુકશાન થઈ જાય, માટે તેવા વ્યાપાર નહિ કરવાની ભલામણુ કરતાં જણાવે છે કે, ન્યાયી જ વ્યાપાર કરવા. પાતાને ચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરવા નહિ. ખાટા તાલ, માપ વિશ્વાસઘાત ખાલી ફરી જવું, ખાટા દસ્તાવેજ કરવા, તથા ખેાટી સાક્ષીએ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું.. જે મનુષ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ કેવળ ધનની અપેક્ષાથી જ નહિ, પણ પોતે મેળવેલું ધન ગરીબ તથા અનાથ મનુષ્યને ઉપયોગી થશે, તેમજ પિતાને પણ ધર્મમાગમાં લાભદાયી થશે, એવું ધારી ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તે ગૃહસ્થ ધર્મને યોગ્ય અનુષ્ઠાન કરે છે, એમાં સંદેહ નથી. તેથી ઉલટું જે શ્રાવક ધન મેળવવા મહેનત કરતો નથી અને નિર્વાહ માટે બીજા પર આધાર રાખે છે, તેનું ચિત્ત સ્થિર રહેતું નથી; પરાધીનતાથી તેને અનેક પ્રકારની ચિંતાઓ જાગૃત થાય છે, અને ધર્મકાર્યોને માટે જોઈતા ધન વિના તે અધર્માનુષ્ઠાનજ કરે છે. માટે જ્યાં સુધી શ્રાવકધર્મ છે, ત્યાં સુધી ધન મેળવવાની આવશ્યકતા છે અને જેઓ શ્રાવક છતાં તે મેળવવા મથતા નથી, તેઓ બન્ને લાભ ગુમાવે છે. કહ્યું છે કે – वित्तीवाच्छेयंमि य गिहिणो सीयन्ति सवकिरियाओ । निरवेक्खस्स ऊ जुतों संपुण्णों संजमों चेव ॥ १ ॥ આજીવિકાને નાશ થવાથી ગૃહસ્થની સવધર્મક્રિયાઓ શિથિલ થાય છે પણ જેને આજીવિકાની અપેક્ષા નથી, તેને તો સંપૂર્ણ સંયમ એ જ યોગ્ય છે. ઉપર જણાવી ગયા કે ન્યાયથી ધન ઉપાર્જન કરવું. હવે તેનું કારણ ગ્રન્થકાર જણાવે છે. न्यायोपात्तं हि वित्तमुभयलोकहितायेति ॥४॥ अनभिशङ्कनीयतया परिभोगाद्विधिना तीर्थगमनाच्वेति ॥५॥ ' અર્થ-ન્યાયપાર્જીત ધન આ લેક તેમજ પરલોકના હિતને માટે થાય છે, કારણ કે શંકારહિતપણે તેને ઉપભંગ થાય છે, તેમજ વિધિપૂર્વક તીર્થગમનાદિ કાર્ય તે થન વડે થઈ શકે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] ધમબિન્દુ, ભાવાથ–શાસ્ત્રકારોને ઉદ્દેશ એ છે, કે જે કાર્ય આલેકમાં પણ હિતકર થાય તેમજ પરલોકમાં પણ હિતકર થાય તે કરવું. માટે ઉભયલેકમાં કલ્યાણકારી ન્યાય વૃત્તિથી જ ધન પ્રાપ્ત કરવું. જે મનુષ્ય અન્યાયથી ધન મેળવે છે તે મનુષ્યને, અથવા તે. ધનથી મેળવેલી વસ્તુ જેવી કે બંગલે, ગાડી, ઘડા જોઈ લેકે આશંકા કરે છે અને કહે છે કે “આ બંગલે તો દિવાનગિરિમાં મેળવેલા ધનને છે, આ તો અમુક પાસેથી લાંચ લઈ બંધાવેલો છે!'' આવી આવી આશંકાઓ તે મનુષ્ય અથવા તેની વસ્તુ જેઈને થાય. છે. વળી તે મનુષ્યનું ચિત્ત સ્થિર રહેતું નથી. તેના પિતાના મનમાંજ શંકા રહે છે કે મારી આ અન્યાયની વાત કઈ જાણશે તે મારે વિષે શું કહેશે ? એમ અહર્નિશ આર્ત તથા રૌદ્ર સ્થાનમાં તેના દિવસો પસાર થાય છે. ધન હોવા છતાં ખુલલા હાથે તેને ઉપભેગ. થઈ શકતો નથી; તેમજ અન્યાયથી ધન ઉપાર્જન કરવામાં જે લેભ. વૃત્તિ મુખ્ય હતી, તેજ વૃત્તિ તેને દાનાદિ સત્કાર્ય કરવામાં તથા તેને ઉપભોગ કરતાં અટકાવે છે. ધનની શાસ્ત્રકારોએ ત્રણ ગતિઓ કહેલી છે. દાન, ભોગ અથવા નાશ. જેઓ દાન દેતા નથી અથવા તો ઉપયોગ કરતા નથી, તેઓને મટે નાશરૂપ ત્રીજો માર્ગ ખુલ્લો છે. માટે અન્યાયથી પેદા કરેલું ધન પ્રાયઃ અન્યાય માર્ગેજ નાશ પામે છે. જે મનુષ્ય ન્યાયથી ધન પેદા કરે છે, તેઓની ચિત્તવૃત્તિ શાન્ત. અને આનંદમય રહે છે. શુદ્ધ મનની પરિણતિ એજ ઉચ્ચ ગતિ પામવાને, માર્ગ છે. મન એજ મનુષ્યને બંધ તથા મેક્ષનું કારણ છે. માટે. તે મનુષ્ય આ જગતમાં પણ શંકા રહિતપણે ધનનો સદુપયોગ. કરી શકશે, અને તે ધન વડે થતા અનેક શુભ કાર્યને લીધે, તેમજ માનસિક શુદ્ધ વિચારેને લીધે, પરલોકમાં પણ તે સુખી થશે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૧૧ તે ધનથી મૂળ સૂત્રમાં કહ્યા પ્રમાણે તીર્થં ગમનાદિ કાર્ય પણ થઈ શકે છે. જેનાથી સ`સાર સમુદ્ર તરી શકાય તે ‘તીથ’. તે તીં એ પ્રકારનાં છે. એક તેા સ્થાવર તી અને ખીજું જગમ તી, પર્વત આદિ શાન્ત સ્થળે જ્યાં જ્યાં મહાન પુરૂષા ધ્યાનાથે વિચર્યા હોય, અને જેમના પાદ પંકજની રજથી તેમજ જેમના શુદ્ધ મનના ઉચ્ચ પરમાણુએથી જે ભૂમિ પવિત્ર થઈ હાય, જ્યાં તેમની ભવ્ય મૂર્તિએ સ્થાપન કરેલી હેાય અને જે મૂર્તિ આ અત્યારે પણ ખરા ભક્તોને જવાબ દેતી હોય એમ જણાય તે સ્થળ તી કહેવાય છે અને તે પેાતાના સંબંધમાં આવતા અન્ય મનુષ્યોને શુભ વિચારો પ્રેરવામાં મદદગાર થાય છે. સાધુ મુનિ મહારાજો, જેએ સ્થળે સ્થળે વિચરી લેાક હિતાર્થે એધ આપી, સ ંસાર સમુદ્રથી તારવા માટે પ્રવૃત્ત છે, તેએ ખરેખર. જગમ (હાલતા) તી રૂપ છે. એવા તી માં લાભ લેવા માટે ન્યાયથી પેદા કરેલું ધન ઉપયોગી થાય છે. તેમજ દીન–અનાથ વતે આપીને તેમની આધિ, વ્યાધિના નાશ કરવામાં ઉપયેાગી છે. દાન કરતાં નીચેના બ્લેકમાં જણાવેલી ધનની હકીકત વિચા-રણીય છે. पात्रे दीनादिवर्गे च दानं विधिवदिष्यते । पोष्यवर्गाविरोधेन न विरूद्धं स्वतश्च यत् ॥ १ ॥ જે પેાતાને વિરૂદ્ધ ન હેાય તેમજ પેષણ કરવા લાયક શ્રી,પુત્ર, માતા, પિતા આદિ સ્વજનની આજીવિકામાં વિઘ્ન રૂપ ન હોય, તેવું ગરીબ પુરૂષા તથા યાગ્ય પાત્રને આપેલું દાન તે વિધિપૂર્વકનુ કહી શકાય. આ ઉપરથી ગ્રન્થ કર્તાએ એમ સૂચન કર્યુ છે કે પુત્ર આદિ સ્વજન વર્ગના તિરસ્કાર કરી સધળું ધન ધર્મમાર્ગીમાં ખરચી ન દેવું, કારણ કે આજીવિકા અર્થે તેમના તેના ઉપર આધાર • Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] ઘમબિન્દુ છે. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એ કહેવત આપણને લાગુ ન પડે તે વિચારવા જેવું છે. ન્યાયથી ઉપાર્જન કરેલું ધન તો ઉપર જણાવ્યા પ્રમાણે બને લકમાં હિતકર થાય છે. હવે તેથી ઉલટી રીતે પેદા કરેલા ધન સંબંધી ગ્રન્થકાર કહે છે – ગદિતાવૈવારિત છે ૬ तदनपायित्वेऽपि मत्स्यादिगलादिवद्विपाकदारुणत्वादिति॥७॥ અથ:-ઉપર જણાવેલા કરતાં બીજું એટલે અન્યાયથી મેળવેલું તે અહિતને માટે જ થાય છે. કારણ કે તેવું ધન વિનાશ ન પામે, તે પણ માછલા આદિને પકડવા માટે, કણક સહિત લેઢાના આંકડાની જેમ પરિણામે દુઃખદાયી બને છે. ભાવાથ–મૂળમાં ઘવ શબ્દ મૂકીને ગ્રન્થકારે જણાવ્યું કે અન્યાયથી પેદા કરેલું ધન નક્કી અહિતકારી જ નિવડે છે. કદાચિત પાપાનુબંધી પુણ્યના ઉદયથી, કેટલાક સમય તે ધન વિનાશ ન પામે; તાપણ તેમાં આનંદ પામવાનું નથી. કેટલાક અજ્ઞાન મનુષ્ય બીજએને અન્યાયથી ધન પેદા કરતા જોઈ લેભાઈ જાય છે, અને લેમને વશ થઈ તે પ્રમાણે આચરણ માટે પ્રેરાય છે. ખરેખર તેમને કર્મના ઉપર વિશ્વાસ નથી. કારણ કે કર્મનો નિયમ અચળ અને સનાતન છે. તે આપણને જણાવે છે કે, જેવું કરશે તેવું પામશે. તમે ખાનગી ગુને કરી રાજદંડથી કદાચ બચી જાઓ, પણ કર્મને નિયમ તો કહે છે કે કેવળ તમારા કાર્ય અને વચન માટે નહિ પણ તમારા સારા અથવા ખરાબ વિચારો માટે પણ તમે જવાબદાર છે. તે પછી અન્યાયી આચરણનું દુષ્ટ પરિણામ આવવાનું એ નિઃસંશય વાત છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૧૩ માછલાં પકડવા માટે માછીમાર લોઢાના આંકડામાં કશુંક લગાડીને જળમાં નાખે છે, તે કણકથી ભાઈને માછલાં વિગેરે જળચર પ્રાણીઓ તે ખાવા આવે છે. પણ તે ખાવા જતાં તરતજ તે લોઢાને આંકડે તેમને તાળવે ભેંકાય છે, અને આ પ્રમાણે તૃષ્ણ, તેમના મરણમાં કારણભૂત થાય છે. માટે અંતે જેમાં અનિષ્ટ પરિણામ આવવાનું હોય તેમાં કયો બુદ્ધિમંત પુરૂષ રાચે રે કહ્યું છે કે”-- જે સુખમાં ફિર દુઃખ વસે, સો સુખ નહિ દુઃખરૂપ; જે ઉત્તગ ફિર ગીર પડે, સો ઉતંગ નહિ ભવકૃપ. માટે ધન પ્રાપ્ત કરવામાં અન્યાય ન જ કર, એજ ગ્રન્થકારના કથનનું રહસ્ય છે. અન્યાયથી ધન પેદા કરવાને પ્રતિષેધ કરવાથી ધનની પ્રાપ્તિ નહિ થાય, અને તેથી આજીવિકાને નાશ થશે, અને તેથી ધર્મના હેતુભૂત ચિત્તની સમાધિ (સ્થિરતા) નાશ પામશે, માટે શું કરવું, એવી આશંકા દૂર કરવા ગ્રન્થકાર પતેજ કહે છે – न्याय एव ह्याप्त्युपनिषत्परेति समयविद इति ॥ ८॥ અર્થ –ન્યાય એજ ધન મેળવવાને અત્યંત. રહસ્યભૂત ઉપાય છે, એમ સિદ્ધાન્તના જાણકાર જણાવે છે. ભાવાર્થ-મનુષ્ય ન્યાયી થયે, એટલે શુભકર્મ ઉપાર્જન કર્યું, અને શુભકર્મ ઉપાર્જન કર્યું એટલે ધન તે પિતાની મેળે આવીને તેને મળવાનું એ નિઃસંદેહ છે. પૂર્વના પાપ કર્મના ઉદયથી આ ભવમાં કદાચ ધન ન મળે; તેથી કોઈ અધર્મી મનુષ્ય તે મેળવવા અન્યાયનું આચરણ કરે તે ધન ન મળે, એટલું જ નહિ પણ ભવિષ્યમાં પણ તે અન્યાય આચરણ રૂ૫ પાપથી તે મેળવવા શક્તિમાન થવાને પણ નહિ. માટે તે મેળવવા પાત્ર થવું જોઈએ; અને તે પાત્ર થવાને ન્યાયાચરણ સિવાય બીજો એક પણ માર્ગ નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] ધમબિન્દુ મનુષ્ય કસોટીથી જ આત્મામાં રહેલા ગુણે પ્રકટ કરી શકે છે. અને લોભની જાળમાંથી પસાર થવું, એ કાંઈ નાની કસોટી નથી, છતાં જેઓ દુઃખ આવવા છતાં, લોભને વશ થયા વિના ન્યાયને જ વળગી રહે છે, તેઓને ગુણલુબ્ધ લદ્દમી પોતાની મેળે આવી મળે છે. निपानमिव मण्डूकाः सरः पूर्णमिवाण्डजाः। __ शुभकर्माणमायान्ति विवशाः सर्वसम्पदः ॥ १ ॥ नोंदन्वानर्थितामेति न चाम्भोंभिर्न पूर्यते ।। आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः ॥ २ ॥ દેડકા જેમ કુવા તરફ આકર્ષાય છે, પક્ષીઓ જેમ પૂર્ણ સરોવર તરફ લેભાય છે, તે જ રીતે પરાધીન થયેલી સર્વ સંપત્તિઓ શુભકર્મ વાળા પુરૂષ તરફ પ્રેરાય છે. સમુદ્ર જળની યાચના કરતા નથી, છતાં જળવડે નથી પુરાત એમ નથી; અર્થાત જળવડે પુરાય છે. માટે આત્માને પાત્ર બનાવવો. કારણ કે સંપત્તિઓ પાત્ર મનુષ્ય તરફ આકર્ષાય છે. ઈછા કરે તે પહેલાં તે મેળવવા પાત્ર થાઓ” એ વાકય કદી ભૂલવું જોઈએ નહી. ન્યાયથી જ ધન પ્રાપ્ત થઈ શકે છે એમ શી રીતે કહી શકાય ? એવી શંકાના સમાધાન માટે પ્રWકાર પોતે જ કહે છે. ततो हि नियमितः प्रतिबन्धककर्म विगम इति ॥९॥ અથ—-કારણ કે ન્યાયથી જ નિશ્ચય કરીને ધન મેળવવામાં પ્રતિબંધરૂપ લાભાન્તરાય કમને નાશ થાય છે. ભાવાર્થ-કર્મ એ સૂર્યરૂ૫ આત્માના પ્રકાશને ઢાંકનાર વાદળ છે. જેમ સૂર્ય ઉગરૂપે પ્રકાશે, એટલે વાદળાં પિતાની મેળે વિખરાઈ જાય છે. તે જ રીતે જ્યારે આત્મા, જેને સ્વભાવ સત્ય અને ન્યાયી Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૧૫ છે, તે પોતાના ન્યાય સ્વરૂપમાં પ્રવર્તે એટલે કર્રરૂપ વાદળાં નાશ પામવાનાં. આ રીતે ન્યાયાચરણથી લાભાન્તરાય રૂપ કર્મ નાશ પામવાથી, ધન સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. તેજ અન્ધકાર જણાવે છે. सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति ॥ १० ॥ અથ—લાભાન્તરાય કને! નાશ થાય છે, ત્યારે ભવિષ્યમાં ધન પ્રાપ્તિ થાય છે. ભાવા જે પદાર્થોમાં જે વિઘ્નરૂપ હેાય, તેને નાશ એટલે તે પદાર્થ મળે તે સ્વાભાવિક નિયમ છે. તે જ પ્રમાણે ધના લાભમાં અંતરાયરૂપ જે ક હતું, તે ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયયુક્ત આચરણથી નાશ પામ્યું, એટલે ધનની પ્રાપ્તિ થાય છે. માટે ન્યાયયુક્ત વર્તન રાખવું. अतोऽन्यथापि प्रवृत्तौ पाक्षिकोऽर्थलाभो નિ:સંશયĀનર્થ વૃતિ ।।।। અ—તેથી અન્ય પ્રકારે પ્રવૃત્તિ કરવાથી, ધનના લાભ વિકલ્પે છે; પણ અનથ તે। નિ:સંશય છે. ભાવા —ઉપર જણાવી ગયા કે ન્યાયયુક્ત આચરણ કરવું અન્યાયુકત આચરણથી અલાભ તા વિકલ્પે છે તેથી ધનપ્રાપ્તિ થાય પણ ખરી અથવા ન પણ થાય. કદાચિત પૂના પુણ્યાયથી તેનુ અન્યાયથી વન હોવા છતાં પણુ ધનની પ્રાપ્તિ થાય, પરંતુ તેથી આતંદ માનવાને નથી; કારણ કે તે કાર્ય થી તેનું પૂર્વનું પુણ્ય નાશ પામ્યું, અને જે અશુભ કર્મો અન્યાઆચરણુથી ઉપયુ, તેનું અહિતકારી ફળ અવશ્ય તેને ભોગવવું જ પડશે. કહ્યું છે કે: अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । 9 नाभुत शीयते कर्म कल्पकेाटीशतैरपि ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ધષ્મિ દુ કરેલું શુભ અથવા અશુભ અવશ્ય ભાગવતુ જ પડે છે; સેંકડા—કરાડા પકાળ પસાર થાય, તાપણુ કરેલું કમ ભાગવ્યા વિના નાશ પામતું નથી. માટે કર્માંના નિયમમાં પ્રતીતિ રાખી. અન્યાય આચરણથી વિમુખ રહેવું, તેમાં આત્મધ્યેય રહેલુ છે. જો મનુષ્ય વિચારવંત હાય, તે તેને અન્યાયયુક્ત પ્રવૃત્તિ બંધ કરવાનાં ઘણા કારણા છે. કોઈ પણ રીતે તેવી પ્રવૃત્તિ તે સંભવી શકતીજ નથી કહ્યુ` છે કે— राजदण्डभयात्पापं नाचरत्यधमेा जनः । परलोकभयान्मध्यः स्वभावदेव चातमः || અધમ પુરૂષ રાજદંડના ભયથી, મધ્યમ પુરૂષ પરલેાકના ભયથી, અને ઉત્તમ પુરૂષ તા સ્વભાવથીજ પાપકર્મ કરતા નથી. જે ઉત્તમ પુરૂષા છે, તેમનેા તા સ્વભાવ જ તેમને ન્યાય તરફ પ્રેરે છે. તેઓ તેા, સવ આત્મા સત્તાએ એક સરખા જ છે,. એ અચળ સિદ્ધાન્તને અનુભવનારા છે. જ્યારે આત્મા સર્ખા છે,. તેા પછી બીજા આત્માને છેતરવામાં શું આપણે આપણી જાતનેજ નથી છેતરતા ? વળી અન્યાય આચરણથી વિશ્વાસધાત થાય છે. અન્ય. જીવને દુઃખ થાય છે, અને પોતે તેવી સ્થિતિમાં હેય તા પેાતાને કેટલુ દુઃખ થાય તેના વિચાર કરીને બીજા પ્રાણીને અશાન્તિ થાય, ઉદ્વેગ થાય, તેવુ અશુભ કાર્ય ઉત્તમ પુરુષા કરે જ નહિ. આવા. બધા વિચારી તેમના હૃદ્યમાં રમણતા કરે છે. તેથી પાપાચરણ તા. તેમના સ્વભાવને જ વિરુદ્ધ લાગે છે, અને તેમની પ્રવૃત્તિ અહતિ શું પરીપકારમય ન્યાયાચરણ તરફજ થાય છે. જે મધ્યમ વર્ગના પુરૂષો છે, તેઓના સ્વભાવ હજી ન્યાયમય. થયેલા નથી, લાભ અને ન્યાય બુદ્ધિ વચ્ચે તેમના હૃદયમાં ભારે યુદ્ધ થાય છે. લાભ તમને તાત્કાલિક લાભ દેખાડી અન્યાયી વન કરવા પ્રેરે છે, ત્યારે ન્યાયમુદ્ધિ ભવિષ્યમાં અન્યાયથી ઉત્પન્ન થતા અનિષ્ટ. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૧૭ પરિણામ તરફ તેઓનું ધ્યાન દોરી, અશુભ કાર્ય કરતાં અટકાવે છે. આ યુદ્ધમાં ક્ષણવાર લેભવૃત્તિ વિજયી નીવડે છે તે ક્ષણવાર ન્યાયબુદ્ધિ પિતાનું રાજય સ્થાપન કરે છે. પણ છેવટે અનુભવ દ્વારા તેમજ ઉપદેશદ્વારા મેળવેલા બોધથી પરલોકના ભયથી ન્યાયમાર્ગ ઉપર જ તે ચાલે છે. ત્રીજા વર્ગના સામાન્ય મનુષ્ય, જેને આ લેકમાં અધમ કહેવામાં આવ્યા છે, તેઓ તો ફકત રાજદંડના ભયથી અથવા લેકેમાં આબરૂ જશે, તેવા ભયથી અન્યાયથી દૂર રહે છે. - જ્યાં સુધી ઉત્તમ આશયથી અન્યાયનો ત્યાગ થાય તે શ્રેષ્ઠ પણ તે ન થાય, તે પણ છેવટ રાજદંડ જેવા કનિષ્ટ કારણને પણ આશ્રય લઈ, અન્યાયયુકત આચરણને ત્યાગ કરવો. ધન તે આત્માની વસ્તુ નથી, તે આવે છે ને જાય છે. પણ આત્મગુણ જે મલીન થાય છે તેને સુધરતાં અનેક ભ ચાલ્યા જાય છે, માટે આત્મકલયાણાથી એ ન્યાયી વર્તન રાખવું, એજ પુનઃ ગ્રંથકાર સૂચવે છે. ટુંકાણમાં શ્રાવકપણાને યોગ્ય થવા “ચાવવાનરિમા” એ ગુણ પ્રાપ્ત કરવો કે જેથી ઉત્તરોતર ધર્મના ઉચ્ચ પગથી ઉપર નિઃશંક ચડી શકાય. સુયોગ્ય વિવાહ तथा समानकुलशिलादिभिरगौत्रजवाह्यमन्यत्र बहुविरुद्धेभ्य इति ॥ १२ ॥ અથ–ઘણું લોક સાથે જે મનુષ્યને વિરોધ હોય, તેમના સિવાય, સમાન કુલશીલવાળા અન્ય ગેત્રીઓની સાથે વિવાહ (લગ્ન) સંબંધ કરે. - ભાવાથ–લગ્નના ઉચ્ચ હેતુ પુરૂષ અને સ્ત્રીને પ્રેમમય સાંકળથી જોડી સંસાર-નૌકા સુખપૂર્વક ચલાવવાની હોય છે. સ્ત્રીને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] ધ બિન્દુ સહધર્મચારિણી કહેવામાં આવે છે, તે ઉપરથી જણાય છે, કે કેવળ સાંસારિક વિષયમાં જ તેની જરૂર છે, એટલું જ નહિ પણ ધાર્મિક બાબતમાં પણ તે ભાગ લેવાને, તેમજ સહાય કરવાને યેાગ્ય છે. તેવા સ્ત્રી પુરૂષોના સંબંધ ઇચ્છતા માતાપિતાએ કઈ બાબતે પર ખાસ લક્ષ આપવું તે મૂળના શબ્દો પરથી સ્પષ્ટ જણાય છે. પ્રથમ તા ગ્ર ંથકર્તાના મત પ્રમાણે ઘણા લેાક જેના વિશેાધી છે તેવા મનુષ્યના પુત્ર અથવા પુત્રી સાથે વિવાહ કરવા ઉચિત નથી. કારણ કે તેમ કરવામાં અનેક અનર્થ છે. જે મનુષ્યને બહુ શત્રુ હાય, જેના બહુ વિરાધી હેાય તેને કદાપિ શાન્તિ હેતી નથી. તેનું ચિત્ત સદા ઉદ્વેગમાં રહે છે, તેવા મનુષ્ય સાથે સંબંધ બાંધવાથી કયા લાભ મેળવવાની આશા રાખી શકાય? પરન્તુ તેમની સાથે સંબંધ ખાધનાર નિરપરાધી હોય તો પણ દાબવાન કરે છે, લેાકેાની પ્રીતિ ઓછી થાય છે, અને તે અનેક અનનું કારણ બને છે. સમાન કુલશીલવાળા એ વિશેષણનુ શુ સાકપણું છે તેના વિચાર કરીએ. જો બન્નેનાં કુળ એક સરખાં ન હેાય, અથવા તેમાં ઉચ્ચ નીચના ભેદ હાય અને કુળ પ્રમાણે ધનસ'પત્તિમાં પણ ફેર હાય, તા તેમાં નીચે પ્રમાણે પરિણામ આવવાના સંભવ રહે છે. ઉચ્ચ કુળમાં જન્મેલી વૈભવવાળી કન્યા હલકા કુળમાં જન્મેલા પેાતાના પતિની, ધન તથા કુળના મથી, અવગણના કરે; અને તેજ રીતે પતિ ઉચ્ચ કુળના હાય અને કન્યા હલકા કુળની હાય, તા તે પતિ કન્યાને તુચ્છ ગણી તેનેા અનાદર કરે. સરખાં શોલવાળાં પતિ અને પત્ની હાવાં જોઈએ. કારણ કે તેમના ગુણુ–દેાષમાં, તેમની માનસિક સૌંપત્તિમાં, અને તેમના આચાર વિચારમાં જો બહુજ તફ્રાવત હાય છે, તા બન્નેના સ્વભાવ મળતા આવતા નથી. અને બન્નેને ભારે દુઃખ થાય છે, એક ખીજાથી તેઓ કટાળે છે, અને પરિણામ વ્યભિચાર આદિ દુષ્ટ દાષામાં Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૧૯ આવે છે. તેથી તેવા પિરણામ ન આવે તે માટે લાયક દંપતીની જોડ શેાધવી એ માપિતાના પવિત્ર ધર્મ છે. ઘણા પુરૂષોને ગૃહસંસાર ખેદકારક નીવડે છે, તેમાં બે મુખ્ય કારણા છે. એક બાળલગ્ન, અને બીજી સ્ત્રીઓની અજ્ઞાન સ્થિતિ. બાળલગ્ન કરવામાં આવે એટલે તે બાળક શ્રી પ્રતિ પેાતાના ધર્મ શું છે તે સમજતા ન હોય, અને પતિ પ્રતિ પાતાની શી ફરજ છે એ બાળા સમજતી ન હેાય, તા પછી સહજ વાતમાં મતભેદ પડે એ સ્વાભાવિક છે; તેવા મતભેદ જીવનપર્યં ત ચાલતા જોવામાં આવે છે, અને બન્નેની સ્થિતિ ખરેખર દુઃખમય થાય છે. બીજી સ્ત્રીઓની અજ્ઞાનતા એ એક અસાધારણ કારણ છે. જયાં સુધી સ્ત્રીએ અજ્ઞાત હોય ત્યાં સુધી પતિસેવા કેવી રીતે સમજે અથવા બાળકોને ઉછેરી કેવી રીતે મટાં કરવાં એ કયાંથી જાણે ? અથવા પોતાની શક્તિ ઉપરાંત ખરચ કરવામાં પતિને શું દુઃખ વેઠવુ પડતુ હશે, તેની એને કયાંથી ખબર પડે? તે તે! અજ્ઞાનના પ્રવાહમાં તણાતી જાય છે, અને અન્ય વ્હેનપણીઓના કહેવાથી ગમે તેવી માગણી કરતાં અચકાતી નથી. બિચારી અન્નબાળાની સ્થિતિ ઘણી શાચનીય છે; જ્યાં સુધી સ્ત્રીએ અજ્ઞ છે, ત્યાં સુધી સંસારવ્યવહાર સુખમય હોવાની આશા રાખવી એ હવામાં બાચકા ભરવા જેવું છે. માટે તેમને ભણાવી, ઉત્તમ આચારવાળી બનાવી લાયક વરને સાંપવી. કયા પુરૂષાને કન્યા ન દેવી તે સંબધી લૌકિકશાસ્ત્ર કહે છે ઃ-मुर्ख निर्धनदूरस्थशूर मोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां तेषां कन्या न दीयते ॥ અ-ભૂખ, નિČન, દૂર રહેનાર, લડવૈયા, વૈરાગી, અને કન્યાની ઉંમરથી ત્રણગણી ઉંમર કરતાં વધારે વ વાળાને કન્યા ન આપવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ધિમબિન્દુ * એક નેત્રવાળા સાથે લગ્નવ્યવહાર ન કરો આ કહેવું ઘણું વિચારપૂર્વકનું છે. તે પ્રમાણે કરવાથી ગોત્રના પુરૂષ વચ્ચે રહે. જ્યેષ્ઠ અને કનિષ્ઠને વ્યવહાર (મોટા-નાના વ્યવહાર) નાશ પામે છે. કન્યાને પિતા વય તથા વૈભવમાં જયેષ્ઠ હોય તે પણ જમાઈના. પિતાની અપેક્ષાએ કનિષ્ઠ બને છે. અને આ પ્રમાણે વ્યવહારને. નાશ થવાથી વિનયનો નાશ થાય છે; અને વિનયનો નાશ થવાથી અનુક્રમે અનર્થ પરંપરા ઉદ્ભવે છે. આ તો એક સામાન્ય કારણ ટીકાકારના મત પ્રમાણે દર્શાવ્યું, પણ તેના કરતાં પણ બીજું એક અધિક પ્રબળ કારણ છે, જેને હાલના મેડીકલ વિજ્ઞાન પણ પૂરવાર કરી આપે છે. એક જ ગોત્રમાં ઉત્પન્ન થયેલાં પુત્ર પુત્રી આદિને પરસ્પર લગ્ન સંબંધ કરવામાં આવે, તે તે સંબંધથી ઉત્પન્ન થતાં બાળકે શરીરે અશક્ત અને નિર્બળ થાય છે. લૌકિક નીતિશાસ્ત્રનું કેટલુંક વિવેચન નીચે પ્રમાણે છે -- વરની ઉંમર સોળ વર્ષની અને કન્યાની ઉંમર બાર વર્ષની જોઈએ. અગ્નિ તથા દેવતાઓની સાક્ષી સહિત જે વર તથા કન્યાને હસ્ત મેળાપ થાય તેનું નામ લગ્ન કહેવાય. તેના આઠ ભેદ છે. (૧) જેમાં કન્યાને વસ્ત્રાલંકાર પહેરાવીને “તું આ મહા. ભાગ્યશાળી પુરૂષની સહધર્મચારિણી થા” એમ કહી વરને આપવામાં આવે છે. બ્રાહ વિવાહ. (૨) પિતાના ઘરના વૈભવને ઉચિત દ્રવ્ય, વરને આપી કન્યાદાન કરે તે પ્રાજાપાત્ય વિવાહ. (૩) ગાયનું જોડલું આપી કન્યાદાન આપવું તે આષ વિવાહ (4) ઋત્વિજને યજ્ઞ (દાન પૂજનાદિ) ને માટે કન્યાપ્રદાન કરવું તે દૈવ વિવાહ. Page #62 -------------------------------------------------------------------------- ________________ અંધ્યાય–૧. [ ૨૧ ઉપર જણાવેલા ચાર પ્રકારના વિવાહ ધર્મયુકત કહી શકાય, કારણ કે ગૃહસ્થાશ્રમને યેગ્ય ક્રિયાના કારણભૂત છે, અને તેમાં માતાપિતા, બંધુ, સ્વજનઆદિની સમ્પતિ છે. A (૫) એક બીજા પર પ્રીતિ થવાથી વિવાહ કરવો તે ગાન્ધવ વિવાહ. (૬) કેઈ પણ પ્રકારની શરત કરીને કન્યા આપવી તે આસુર વિવાહ (૭) બળાત્કારથી કન્યાગ્રહણ કરવી તે રાક્ષસ વિવાહ. (૮) સુતેલી અથવા પ્રમાદથી ફરતી કન્યાનું હરણ કરવું તે પૈશાચ વિવાહ. છેલા જણાવેલા આ ચાર વિવાહ અધર્મયુક્ત છે; પરન્તુ તેમાં પરસ્પરની રૂચિ હેય, તો ધર્મયુક્ત માનવામાં આવે છે. હવે વિવાહને લાભ શુદ્ધ કુલરત્નરૂપી સ્ત્રી છે, અને સારી સ્ત્રીથી સુસંતતિ ઉત્પન્ન થવાનો સંભવ છે તેથી ચિત્તની શાતિની આશા રહે છે. કારણ કે સ્ત્રી કુલીન હેય, પિતાનો ધર્મ સમજતી હેય, અને પુત્ર ઉમદા ગુણવાળો હોય, તે તેને કોઈ પ્રકારની ઘરની ચિંતા રાખવી પડતી નથી, અને ચિત્ત હંમેશાં પ્રસન્ન રહે છે. વળી બહારથી કંટાળીને, ઉદ્વેગ પામીને અને થાકીને આવ્યો હોય, તે વખતે સુપ્રસન્ન સ્ત્રી પિતાના મધુર શબ્દથી, તેને આશ્વાસન આપી, તેના દુઃખમાં ભાગ લઈ તેનું દુઃખ અધું કરી નાખે છે. વળી કુલીન સ્ત્રી ઘરસંસાર કેવી રીતે ચલાવો તે સારી રીતે સમજે છે; અને કુલીનતાના કારણે તેનામાં સ્વાભાવિક ઉમદા ગુણ દેખાય છે. તે અતિથિ, ગુરૂ, સ્વજન, આદિને સત્કાર કેવી રીતે કરવું તે બરાબર જાણે છે. જેને જેવો ઘટે તે આદરસત્કાર આપ એ પુરૂષ કરતાં સ્ત્રીઓ સારી રીતે પીછાણે છે. આવી સ્ત્રીઓ અશુદ્ધ માર્ગ તરફ ન દોરાય તે માટે ટીકાકાર નીચે પ્રમાણે ઉપાય જણાવે છે–. Page #63 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ गृहकर्मविनियोगः परिमितोऽर्थसंयोगः । अस्वातन्त्र्यम् सदा च मातृतुल्यस्त्रीला कावरोधनम् ॥ १ ॥ (૧) ગ્રહ સંબંધી કામકાજ સાપજી, તેમ કરવાથી તેનુ મન તે કાર્ય કરવામાં રાકાશે, એટલે તેને નિવૃત્તિ અથવા અવકાશના બહુ સમય મળશે નહિ. તથા ઘરને કારભાર તેને સોંપવાથી, આ કાર્ય મારે કરવાનુ છે એવી બુદ્ધિથી તે સારી રીતે કરશે; અવકાશના સમય એછે હાવાથી કુથલી અથવા પારકાની નિન્દા પણ થઈ શકશે નહિ તેમજ હલકી સ્ત્રીઓની સેાબતમાં ફરવાના પ્રસંગ પણ આવશે નહિ. (૨) પરિમિત ધન તેને આપી રાખવું. આમ કરવામાં ખે હેતુ રહેલા છે. એક તા પેાતાને નજીવું ખરચ કરવા કાંઈ પૈસા. જોઈતા હેાય તેમાંથી તે ખરચી શકે, અને પૈસાના લેાભથી અન્યાય માગે જતાં અટકે; વળી તે પરગામ ગયા, અને મહેમાન વિગેરે તેને ઘેર આવ્યા હાય, તેા તેને આપી રાખેલા ધનમાંથી ખચ કરી. ધરને સાચવી શકે. ૨૨ ] (૩) અસ્વાત‘ત્ર્યપણુ : સ્ત્રીને એટલી બધી સ્વત ંત્રતા ન આપવી કે પેાતાની મરજી મુજબ આચરી શકે, તેને નિયમમાં રાખવી, અને તેનું રક્ષણ કરવું. બાળપણમાં ઓના રક્ષક પિતા. છે, યુવાવસ્થામાં પતિ છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર તેને રક્ષક છે.. છે. આમ ત્રણે સમયમાં રક્ષણ કરાયેલી સ્ત્રી નિયમના ભ`ગ કરી શકતી નથી. અને બીજા મનુષ્યેાના મનમાં એમ થાય કે આ ધરમાં સ્ત્રીનું ચલણ છે એવી સ્વતંત્રતા ન આપવી. (૪) વૃદ્ધ અને માતા તુલ્ય સ્રીઓની સામતમાં રાખવી વૃદ્ધ અને સુશીલ સ્ત્રીઓનેા સંગ થવાથી પોતાની હલકી વૃત્તિએ કાજીમાં રાખતા શીખો અને તેથી સદ્ગુણ્ણા મેળવશે. જે ધરમાં વૃદ્ધ સાસુએ હૈય છે, તે ધરમાં ભાગ્યેજ અનિષ્ટાચાર સાંભળવામાં Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૨૩ આવે છે. પણ જ્યારે સાસુ હાતી નથી અને કુળવધૂના હાથમાં સર્વ સત્તા આવે છે, ત્યારે કાઈ પણ પ્રકારના અનાસંભવ રહે છે. માટે તે સુશીલ અને ગુણવાળી વૃદ્ધ સ્ત્રીઓની સેાબતમાં રાખવી. આ પ્રમાણે સ્ત્રીઓનું રક્ષણ કરવાના ચાર ઉપાય જણાવેલ છે. આ વિષય સમાપ્ત કરતાં પહેલાં તે સંબંધી એક શંકાનુ નિવારણ કરવું” એ ઉચિત જણાય છે. કાઈ શંકા કરે કે આમ લેાકેાની સમક્ષ લગ્ન કરવા કરતાં તૈયાર વેશ્યા મળી જાય તા તેથી શું ન સરે ? તેના પ્રત્યુત્તરમાં ટીકાકાર જણાવે છે:-- रजकशिलाकुक्कुरकर्परसमा हि वेश्याः कस्तासु कुलीनेा रज्येत ? यता दान दौर्भाग्य' सत्कृतौ परापभाग्यत्वं आसकौ परिभवा મરળવા महोपकारे ऽप्यनात्मीयत्व, बहुकालसम्बन्धेऽपि त्यक्तानां तदैव पुरुषान्तरगमनमिति वेश्यानां कुलागतेा धर्म इति ॥ વેશ્યા તે ધેાખીને ધાવાની શિક્ષા અથવા કુતરાની ચાટય બરાબર છે (ધેાખીની શિલાપર જે આવે તે ધ્રુવે, અને કુતરાની ચાટયમાં જે કુતરૂં આવે તે મુખ નાખે) કયા કુલીન પુરૂષ તેમાં રાચે? તેને દાન આપવાથી દુર્ભાગ્ય આવે છે, અથવા મનુષ્ય દરિદ્રૌ થાય છે. તેને કરેલે સત્કાર બીજાના ઉપભાગમાં આવે છે. ઘણી આસક્તિથી પરાભવ અથવા મરણ થાય છે. માટે ઉપકાર કરવા છતાં તે પેાતાની થતી નથી. બહુ કાળના સંબંધ હોય તા પણ તેના ત્યાગ કર્યાં એટલે ભીન પુરૂષ સાથે તેજ સમયે સહવાસ કરે છે. ઈત્યાદિ અન”નાં કારણુ વિચારી સુજ્ઞજતેાએ કુલીન અને શીલવાળી સ્ત્રી સાથે લગ્ન સબંધ બાંધવા એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. આ પ્રમાણે માર્ગોનુસારિપણાના બીજા ગુણુનું વર્ણન પુર્ણ થયું. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] મબિન્દુ અપાયભીરતા હવે ગ્રન્થકાર ત્રીજા ગુણનું વિવેચન કરે છે -- દાદgવાયામ તિતિ રૂા. અર્થ–દશ્ય અથવા અદશ્ય અનેક ઉપદ્રવથી ભય પામી વર્તવું, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ભાવાર્થ-આ જગતમાં જે અન્યાય અથવા અધર્માચરણ થાય છે, તેમાંથી કેટલાકનાં ફળ પ્રત્યક્ષ દેખાય છે અને કેટલાકનાં ફળ અનુમાનથી જણાય છે, માટે તેવાં અનિષ્ટ પરિણામવાળાં કાર્યથી દૂર રહેવું. જો મનુષ્યના મનમાં પાપાચરણને ખરેખર ભય હાય, તો તેનાં કારણોને દૂરથી ત્યાગ કરવા તે પ્રયત્ન કરે. અન્યાયવ્યવહાર. જુગાર, પરસ્ત્રાગમન, ચોરી આ પ્રત્યક્ષ દુષ્ટ પરિણામવાળાં આચરણે છે અને જે જગતમાં પણ અનેક પ્રકારની વિટંબનાના કારણભૂત થતાં જોવાય છે. કેટલીક એવી બાબત છે કે જેમાં રાજ્ય તરફથી કોઈ પણ ભય થાય નહિ, પણ ધર્મશાસ્ત્રો તેમને મહાપાતકરૂપ માને છે. અને તેના ફળરૂપે સંસારમાં અનેક ભવ સુધી રખડવાનું બતાવે છે તેવાં કાર્યનું ફળ આપણને જણાય નહિ; છતાં ધર્મશાસ્ત્રો પર વિશ્વાસ રાખી યુક્તિપૂર્વક તેને વિચાર કરી, તેવા ફળથી ડરીને દુષ્ટ આચરણ ન કરવું તેનું નામ પણ ધર્મ છે. દષ્ટાન તરીકે મદ્યપાન માં ભજન અશુદ્ધવિચાર, લેકેનું બુરું કરવાનો સંક૯પ, મનમાં ભારે ક્રોધ, આદિ અનેક હલકા પ્રકારનાં આચરણ છે, જેમાં આ જગતમાં કઈ તરફને ભય હેતે નથી પણ તેથી કર્મના એચળ નિયમ પ્રમાણે મહાદુઃખ ભેગવવું પડે છે. માટે તેના ઉપદ્રવથી ડરીને શુદ્ધ માગે ચાલવું. અને આત્માને મલીન થવા ન દે. રાજ્યદંડના ભયથી તેમજ પરલોકના Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ર૫ ભયથી ડરીને દ્રવ્ય તથા ભાવથી આત્માને શુદ્ધ રાખ, એજ ગ્રિન્થકારને આ સૂત્રમાં આશય છે. શિષ્ટાચાર तथा शिष्टाचारप्रशंसनमिति ॥१४॥ અર્થ–સારા પુરૂષેના આચરણની પ્રશંસા કરવી. ભાવાથ–પ્રથમ સારા પુરૂષ અથવા શિષ્ટ પુરૂષ કોને કહેવા તે જાણવું જરૂરી છે. સદાચારમાં વર્તતા વૃદ્ધ અને જ્ઞાની પુરૂષોની નજીકમાં રહી, વિશુદ્ધ શિક્ષા (ઉપદેશ) જેમણે પ્રાપ્ત કરી છે તે શિષ્ટ પુરૂષ કહી શકાય. તેના આચારવિચાર તે શિષ્ટાચાર કહેવાય. શિષ્ટ પુરૂષોના સર્વ ગુણોનું વર્ણન કરવું તે તો અશક્ય છે, પણ તેમાંના મુખ્ય ગુણનું ટીકાકાર વર્ણન કરે છે. लोकापवादभीरूत्व दीनाभ्युद्धरणादरः। कृतज्ञता सुदाक्षिण्य सदाचारः प्रकीर्तितः ॥१॥ सर्वत्र निन्दासत्यागो वर्णवादश्च साधुषु । आपद्यदन्यमत्यन्त तद्वत्संपदि ननता ॥२॥ प्रस्तावे मितभाषित्वमविसंवादन तथा । प्रतिपन्नक्रिया चेति कुलधर्मानुपालनम् ॥३॥ असव्ययपरित्यागः स्थाने चैव क्रिवा सदा। प्रधानकार्य निर्बन्धः प्रमादस्य विवर्जनम् ॥४॥ लोकाचारानुवृत्तिश्च सर्वत्रौचित्यपालनम् । प्रवृत्तिर्गर्हिते नेति प्राणैः कष्ठगतैरपि ॥५॥ લેકના અપવાદથી ભય રાખવે, ગરીબ પુરૂષોને ઉઠાર કરવમાં આદર કર, કૃતજ્ઞતા રાખવી, સુદાક્ષિણ્ય જાળવવું, સદાચાર Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] ધમબિન્દુ સેવ, સર્વ પ્રકારે નિન્દાને ત્યાગ કર, સારા પુરૂષની પ્રશંસા કરવી, દુઃખમાં પણ દીનતા ધારણ ન કરવી, સુખમાં નમ્રતા ધરવી, પ્રસંગે ઊચિત બોલવું, કોઈની સાથે વિરોઘ ન કર, અંગીકાર કરેલું કરવું, કુળધર્મ પાળવો, ખોટા ખર્ચનો ત્યાગ કરો. ગ્ય સ્થાને યોગ્ય ક્રિયા કરવી, ઉત્તમ કાર્યમાં મગ્ન રહેવું પ્રમાદને ત્યાગ કર, લોકાચાર પાળો, સર્વત્ર ઉચતનું રક્ષણ કરવું. પ્રાણ કઠે આવ્યા હોય તો પણ નિશ્વિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. આ તથા બીજા અનેક શુભ ગુણવાળાની પ્રશંસા કરવી. મનુષ્ય પ્રશંસા કયારે કરે છે, તે વિચારવા જેવું છે. જ્યારે તે ગુણોને પોતે ઉચ્ચ ધારતો હેય ત્યારે જ તેની પ્રશંસા કરે છે. એ એક સામાન્ય નિયમ છે કે જે વસ્તુ આપણને પ્રિય લાગે અથવા આનંદકારક જણાય તે મેળવવાને સ્વાભાવિક પ્રયત્ન થાય છે, માટે ઉપર જણાવેલા શિષ્ટ પુરૂષની પ્રશંસા કરવાથી તેમના જેવો થવા માટે તે મનુષ્ય પ્રેરાય છે, અને પિતે ગુણગ્રાહી બને છે. ટીકાકાર પણ તેજ કહે છે. गुणेषु यत्नः क्रियताम् किमाटोः प्रयोजनम् । विक्रीयन्ते न गण्टाभिर्गावः क्षीरविवर्जिताः ।।१।। शुद्धाः प्रसिद्धिमायान्ति लधोऽपीह नेतरे । तमस्यपि विकाक्यन्ते दन्तिदन्ता न दन्तिनः ॥३॥ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ખાલી આડંબરથી શું પ્રજન છે ? દુધ નહિ આપનારી ગાય, ઘંટ બાંધવાથી વેચાતી નથી. નાના પણ શુદ્ધ પદાર્થો પ્રસિદ્ધ થાય છે. જેમ અંધારામાં હાથી (કાળા હેવાથી) જણાતા નથી પણ તેના દન્તશળ દેખાય છે. તેજ પ્રમાણે જે ગુણવાળા હોય છે તે સર્વત્ર પૂજાય છે અને બીજાને અનુકરણ કરવા લાયક થાય છે. તેવા સુશીલ પુરૂષને દરેક આત્મ. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૨૭ હિતાથી એ સંગ કરે; તેથી અનેક લાભ થાય છે. તેઓ પિતાના કાર્યથી આપણને શુદ્ધ કાર્ય કરવા દોરે છે, તેઓ પિતાને ઊપદે-- શથી શુદ્ધ માર્ગ બતાવી આપણા મનની મલિનતાને નાશ કરે છે. અને તેઓને વિચારથી પણ તેમના સંબંધમાં આવતા પુરૂષના વિચાર શુદ્ધ બનાવે છે. ખરેખર ભાગ્યોદય હોય તો જ એવા સપુરૂષ મળે કે જેમના દર્શનથી જ ત્રિવિધ તાપ ટળે. અંતરંગ છ શત્રુને જય तथा अरिषड्वर्गत्यागेनाविरूद्धार्थप्रतिपत्त्येन्द्रियजय इति॥१५॥ અર્થ-છ પ્રકારના શત્રનો ત્યાગ કરીને, (ગૃહસ્થ ધર્મને) અવિરૂદ્ધ (પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ) અર્થ અંગીકાર કરીને ઇન્દ્રિને જય કરે, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ભાવાર્થ-છ પ્રકારના શત્ર નીચે પ્રમાણે છે કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ; તેનો ત્યાગ કરે એ ગૃહસ્થને ધર્મ છે. હવે તે દરેકને અનુક્રમે આપણે વિચાર કરીશું અને તેને ત્યાગ . કરવાથી ક્યા ક્યા લાભ થાય છે તે જોઈએ. - I કામ:-- તેને અર્થ સ્ત્રી સાથે ગમન કરવાની વૃત્તિ એવો થાય છે. હવે ગૃહસ્થના વિષયમાં તેને શું અર્થે કરવામાં આવ્યો છે તે જોવાનું છે કારણ કે ગૃહસ્થ સર્વથા સ્ત્રીને ત્યાગ કરી શકે નહિ. માટે અહિંયા પરસ્ત્રી, કુમારિકા, અને વેશ્યાને ત્યાગ કરવારૂપ ઉપદેશ છે તે ઉપદેશ વિરૂદ્ધ વર્તન રાખવાથી આબરૂ જાય, ધન જાય, શરીર ખુવાર થાય, અનેક વ્યાધિ ઉત્પન્ન થાય. વળી તેવા મનુષ્ય લેકને સર્વથા અપ્રિય થાય છે અને કોઈ * परगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसन्धिः कामः ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] ધમબિન્દુ તેમને વિશ્વાસ કરતું નથી. રાજ્ય તરફથી પણ દંડ પામે છે, અને પરભવમાં અનેક દુઃખ ભેગવવાં પડે છે. માટે સ્વદાર સંતોષ રાખવો એટલે પિતાની સ્ત્રીથી સંતુષ્ટ રહેવું. તેમાં પણ બહુ લુપી થવું નહિ, કારણ કે તેથી બળ તથા બુદ્ધિ નાશ પામે છે; બાળક ઉત્પન્ન થાય તે પણ નિર્બળ થાય છે, માટે ધીમે ધીમે તે કામવૃત્તિને નિગ્રહમાં રાખતાં શીખવુ જોઈએ, અને તેને માટે ગૃહસ્થાશ્રમ જેવી બીજી એક ઉત્તમ શાળા નથી. વસ્તુ પાસે હોવા છતાં, તેનાથી નહિ લેભાતાં તેની અસારતા નઅનુભવી ધીમે ધીમે તેના પાશથી મુક્ત થવું તેના જેવું બીજુ -શું ઉત્તમ કાર્ય હોઈ શકે ? ગુલામ જ્યાં સુધી છુટ થાય નહિ, ત્યાં સુધી સેનાધિપતિ થઈ શકે નહિ. તેજ રીતે જે મનુષ્ય પિતાની અધમ પાશવવૃત્તિ એને તાબે છે ત્યાં સુધી કદાપિ તે સ્વતંત્ર થઈ બીજાને તાબે કરી શકે નહ. સ્નાયુ કસરતથી મજબૂત થાય છે. ટેવ અથવા વૃત્તિ અને લાલચ જે પ્રમાણમાં નિરંકુશ વતે છે તે પ્રમાણમાં બલિષ્ટ થાય છે. મનની શક્તિ અભ્યાસથી ખીલે છે. બલિષ્ટ વિકારે હોવા છતાં તેના પર મેળવેલે જય મનુષ્યને વીર બનાવે છે. કામવૃત્તિ મૈથુનાભિલાષા) સૌથી બલિષ્ટ વિકાર છે, તેના પર જય મેળવનાર આ જગતમાં દેવ સમાન છે. II ક્રોધ-આ એક બીજે બલિષ્ટ શત્રુ છે. તેને વશ થયેલ મનુષ્ય ગમે તેવું અવિચારી કાર્ય કરતાં જરા પણ આંચકા ખાતે નથી. ક્રોધ વખતે મનુષ્ય એવું કોઈકવાર બોલી જાય છે કે જેથી જીવન પર્યન્ત તેને પસ્તાવું પડે છે. તે એ વિકાર છે કે તેને આધીન થયેલો મનુષ્ય બીજાનું બુરું કરવા દેરાઈ જાય છે, અને - જ્યાં સુધી તે વિકાર શમત નથી, ત્યાં સુધી આર્ત તથા રૌદ્ર ધ્યાન, થયાજ કરે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૨૯ સામા મનુષ્ય મારૂં બગાડ્યું તેથી તેનું બુરું કરવું, એ વિચાર ક્રોધથી ઉન્ન થાય છે. પણ ખરી રીતે વિચારીએ તે કઈ તારૂં બગાડનાર નથી. તે પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મ અનુસાર સુખ અથવા દુઃખ તને પ્રાપ્ત થાય છે અને બીજા પુરૂષો તો તેમાં નિમિત્ત માત્ર છે. આચાર પ્રદીપમાં કહ્યું છે કે -- सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ निमित्तमित्तं परों होई ॥ १॥ સર્વ પુરૂષો પૂર્વે કરેલાં કર્મનાં ફળ ભોગવે છે; અપરાધમાં, તેમજ ગુણમાં બીજા તે નિમિત્ત માત્ર છે. પિતે જ પિતાના કર્મનો કર્તા છે અને ભક્તા પણ છે. જે એમ હેય તે નિમિત્ત માત્ર જે બીજા પુરૂષો છે, તેવા સાથે ક્રોધ કરવાથી કંઈ લાભ નથી. તે તે કેવળ આત્માની અજ્ઞાન દશા સૂચવે છે. તે જ ગ્રન્થમાં અન્યત્ર કહ્યું છે કે જો મૂર્વ સુહાણ તથાdi ક્રોધ સકળ દુઃખનું મૂળ છે. માટે તેને ત્યાગ કરી ક્ષમા વૃત્તિ ધારણ કરવી, અને સર્વ પર સમભાવ રાખો . ગૃહસ્થ છે તે સામાન્ય રીતે સવથા ક્રોધને ત્યાગ ન કરી શકે માટે અહીંયા ટીકાકાર તેનું જુદું લક્ષણ જણાવે છે. अविचार्य परस्यात्मनो वापायहेतुः क्रोधः અવિચારથી ઉત્પન્ન થયેલી પરના તેમજ પિતાના દુઃખના. કારણભૂત જે વૃત્તિ, તે ક્રોધ. ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી છે તે સાર્થક છે. અગ્નિ જે ઘરમાં ઉત્પન્ન થાય તેને પ્રથમ બાળે છે, અને જે દાબવામાં ન આવે તે સમીપના ઘરને પણ નાશ કરે છે. તે જ પ્રમાણે ક્રોધ જેનામાં ઉત્પન્ન થાય તેના આત્માનું અહિત કરે, અને જે તેને નિગ્રહ કરવામાં ન આવે તો પરનું પણ અહિત કરે છે, માટે આવી રીતે પોતાને તેમજ પરને દુઃખેઠારી ક્રોધ વૃત્તિને ત્યાગ કરવો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ધ બિન્દુ III લાભ :–સંસારમાં જે જે અનથ થાય છે તેમાંના ઘણાખરા આ લેાભની વૃત્તિને લીધે જ થાય છે એમ કહેવામાં જરાપણ અસત્ય નથી. મનુષ્ય કેટલીક વસ્તુએ ને ‘મારી' માની લીધેલી છે; અને તેનાથી જુદા પડવું તે પ્રાણથી જુદા પડવા કરતાં પણ વધારે કષ્ટકારી લાગે છે. ધન તે તેમાંની મુખ્ય વસ્તુ છે. તે મેળવવા ગમે તેવાં કુકૃત્ય કરતાં મનુષ્ય જરા પણ આંચકા ખાતા નથી; કારણ કે સ'સારના સર્વ બાહ્ય વૈભવ, તે વસ્તુ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે; અહિં ધન ખાટુ' છે એમ કહેવાના આશય નથી. પરંતુ લેાભની વૃત્તિ કે જે મનુષ્યને અન્યાય માર્ગે પણ દેરે છે તે વૃત્તિ અડુ પીડાકારી છે. તે વૃત્તિ આત્માના સર્વે ગુણુ આચ્છાદિત કરી શકે એટલુ` સામર્થ્ય ધરાવે છે. 3 તમે કોઈ મજુર પાસે અમુક પ્રકારનું કાર્ય કરાવરાવ્યું, હવે તે કાના પ્રમાણમાં ન્યાય રીતે તેને ચાર આના તમારે આપવા જોઇએ, પણ લાભને વશ થઈ તમે તેને સાડાત્રણ આના આપ્યા. આમાં નુકશાન કેને થયુ' ? જરા શાન્ત મનથી વિચાર કરતાં જણાશે કે તે મજુરને તા ફક્ત મેં પૈસાનું જ નુકશાન થયું પણ તમારામાંથી જે ન્યાયતત્ત્વ નાશ પામ્યું તેની ખરાબરી તે ખે પૈસા કરી શકે તેમ છે ? જે ન્યાયતત્ત્વથી મનુષ્ય સત્ય અને અસત્ય વચ્ચેના ભેદ પારખી શકે છે તે આ પ્રમાણે લેાભ વૃત્તિથી નાશ પામે છે. ટીકાકાર નીચે પ્રમાણે લેાભની વ્યાખ્યા આપે છે :दानार्हेषु स्वधनाप्रदानमकारणपरधनग्रहणं वा लोभः ।। • જે પુરૂષા દાનને યેાગ્ય છે. તેમને પેાતાનું ધન ન આપવું, અને નિષ્કારણુ અન્યનું ધન લેવું, તેનું નામ લાભ, Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ ( [ ૩૧. ' આ શબ્દમાં ભવૃત્તિનાં બે અનિષ્ટ પરિણામ બતાવ્યાં. જે સુપાત્ર છે તેને વિશે છતી શક્તિએ દાન કરતાં અટકાવનાર વૃત્તિ તે લોભ છે. તેમજ બીજાનું ધન પચાવી પાડવાની, અન્યાય રીતીથી લઈ લેવાની ઈચછા તે પણ લેભ છે. લેભી મનુષ્ય સન્માર્ગે પોતાના ધનને વ્યય કરી શકતા નથી અન્યનું ધન લઈ લેવા મથે છે. માટે તે વૃત્તિને નિયમમાં રાખી ન્યાય વૃત્તિથી જે ધન મળે તેમાં સંતોષ માની યથાશક્તિ તેને સદુપયોગ કરે એજ હિતકર છે. IV માન: પિતાને જે ડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને સર્વાપણું માની પિતાને સૌના કરતાં ઉચ્ચ ગણવાની જે વૃત્તિ થાય છે તે માન, જે લેકે અર્ધદગ્ધ હોય છે, એટલે જે થોડું ઘણું જાણે છે, તેમનામાં આવા વિચાર ઉત્પન્ન થવાને વધારે સંભવ છે. તેઓ પિતાના સંકુચિત જ્ઞાનને સમુદ્રરૂપ માને છે. અહંકારી મનુષ્ય બીજાને માન આપી શકતો નથી, તેમ બીજાને વિનય કરી શકતો નથી, તેમજ મારી લઘુતા થશે એમ વિચારી પિતાની શંકાઓનું પણ સમાધાન કરવા સમર્થ થતો નથી. વિનય વગરની વિદ્યા શોભતી નથી. કહ્યું છે કે, विद्या विनयेन शोभते. વિદ્યા વિનયથી નમ્રતાથી જ શોભે છે. અહંકારી મનુષ્ય ગમે તેટલે વિદ્વાન હોય તો પણ મણિવાળા સપની માફક લોક તેનાથી દૂર નાશે છે. હંમેશાં શિષ્યવૃત્તિ રાખવી, દરેક મનુષ્ય, દરેક બનાવે, દરેક પુસ્તક આપણને કાંઈ નહિ ને કાંઈ શિખવે છે, અને આપણું જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. કેવળ મનુષ્ય જ નહિ પણ જગતના પદાર્થો પણ આપણને ઘણું જ્ઞાન આપે છે. માટે જે જે સ્થળેથી જ્ઞાન પ્રાપ્ત થાય તે મેળવવા ચૂકવું નહિ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] ધ બિન્દુ પણ તે સાથે નિરંતર નમ્રતા રાખવી. વિષ્ઠ પુરૂષ કોઈની હિત શિક્ષા માનતા નથી, અને મુક્તિના આત્યંતિક સુખને માટે જે શાસ્ત્રકારાના ઉપદેશ છે તેથી વિમુખ રહે છે. ટીકાકાર પણ જણાવે છે કે— दुरभिनिवेशान्मोक्षोद्युकोत्क्यग्रहण मानः | માક્ષને માટે ઉદ્યમી થયેલા (જ્ઞાની પુરૂષા) નું વચન દુરાગ્રહથી ન ગ્રહણ કરવું' તે માન. તે મનુષ્ય પેાતાની ટૂંકી વ્રુદ્ધિમાં જણાય તેને જ સર્વીસ્વ માને છે. અને તેથી જ્ઞાની પુરૂષા, અથવા જે પુરૂષાએ આત્મા. સંબધી ઉંડું જ્ઞાન મેળવ્યું હાય તેવા પુરૂષાના વચનને વહેમ અથવા ખસી ગયેલા મગજની ૪૫નારૂપ માને છે અને સ્વેચ્છાએ. ચાલતા દેખાય છે. આ માનવૃત્તિ સદ્ગુરૂના ઉપદેશ વિના અથવા. વધારે જ્ઞાન પ્રાપ્ત થયા વિના નાશ પામતી નથી. માટે ऊत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ઉઠે ! જાગ્રત થાઓ ! મહાન પુરૂષાને શોધી કાઢે ! અને જ્ઞાન મેળવા! તેવા પુરુષના ખાધથી પેાતાના જ્ઞાનની ખામી જણાશે,. અને મનુષ્ય શિષ્યવૃત્તિ ધારણ કરી નમ્રતા રાખતાં શીખશે. V મઢ : મદ એ પણ એક પ્રકારના મનના ઉન્માદ છે. મનની ઘેલછા છે. તેથી મનુષ્ય પેાતાને ખીજા કરતાં ઉચ્ચ ગણે છે.. જુદી જુદી વસ્તુએને આશ્રયી તેના આઠ પ્રકાર કહેવામાં આવ્યા છે-કુળમદ, મળમદ, ઐશ્વર્યંમદ, રૂપમદ, લેાભમદ, તપમદ, જાતિમદ અને જ્ઞાનમદ, આ આઠ પ્રકારમાં પ્રથમ સાત પ્રકારની વસ્તુએ છે તે બહારની છે, તે તા દરેક જન્મમાં બદલાયા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે બદલાતી વસ્તુઓના મદ કાઈ પણ સુજ્ઞ મનુષ્ય કરે નહિ; પણ કેટલાક પુરૂષોને જ્ઞાનના વિદ્યાના મદ થાય છે. આ મદ બહુ ભારી છે. દરેક પ્રકારના મદના નાશ તા જ્ઞાનથી Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૧ [ ૩૩ થઈ શકે, પણ જ્યાં જ્ઞાનનેાજ મન્ન થયા ત્યાં ઉપાય શા ? જયાં પેાતાની માતાજ ઝેર આપે, જ્યાં વાડજ ચીભડાં ચારે, ત્યાં ઉપાય શે ? આના ઉપાય કેવળ સદ્ગુરૂની પ્રાપ્તિમાં રહેલા છે. જ્યારે સદ્ગુરૂ મળે અને તેમના દ્વારા વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે પેાતાના જ્ઞાનની અલ્પતાના ખ્યાલ આવે અને ત્યારેજ પેાતાની લઘુતાનું ભાન થાય. કહ્યું છે કેઃ લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર; કીડી હૈ। મીસરી ચુગે, ગજ શિર નાખે ધૂળ ! જ્ઞાન, આત્માના સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણુ માટે કાણ ઉન્મત્ત થાય ? કારણ કે આત્માને સ ંતાએ જ્ઞાન યજ્ઞપસમરું નિર્માળ જ્ઞાનસ્વરૂપી કહેલા છે. માટે જેનું સ્વરૂપ જ્ઞાનમય છે, તેવા આત્માના સ્વાભાવિક ગુણ માટે કોઈ પ્રકારના મદ-અભિમાત રાખવા, તે કેવળ આત્મસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. બીજી સાત વસ્તુએ માટે કાઈ પ્રકારના મદ રાખવા તે ચિત નથી. કારણ કે કુળ, બળ, ઐશ્વર્યાં, રૂપ, લાભ, તપ અને જાતિ એ આપણા શરીરને આશ્રયી રહેલાં છે, અને તેમાંના કેટલાંક તે એક ભવમાંજ બલાય છે અને કેટલાંક બીજા ભવમાં બદલાય છે, પણ તેમાંના કાષ્ઠ પદાર્થ આપણી સાથે અખંડ રહેતા નથી, કારણ કે જયારે મરણ થાય છે ત્યારે કુળ, બળ, અશ્વ, રૂપ, લાભ, તપ કરવાને યાગ્ય શરીર અને જાતિ સાથે આવતાં નથી. માટે જે ચીજો એક ભવ આશ્રયી છે તેના પર અત્યંત આસક્તિ રાખવી, અને ખીજામાં તે ન હેાય તેને આપણાથી હલકા અથવા નીચ ગણવા એ કેવળ અજ્ઞાનતાના ઉન્માદ છે. શાસ્ત્રમાં થત છે કે જે બાબતને માણસ મદ કરે છે, તેનાથી ખીજો ભવમાં તે હીન થાય છે. એનાં ઘણાં દૃષ્ટાંતા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાવીર સ્વામી પ્રભુએ મરીચિના ભવમાં પેાતાના કુળના મઢ કર્યાં તેના પરિણામરૂપે છેલ્લા ભવમાં તેમને જધન્ય 3 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] ધમબિંદુ ગોત્ર મળ્યું એ બાબત સર્વને જાણીતી છે. ઉમાસ્વાતિ વાચકે પ્રશમરતિમાં લખ્યું છે કે – श्रुतशीलविनयसंदूषणस्य, धर्मार्थकामविध्नस्य । मानस्य कोऽवकाश मुहूर्तमपि पंडितो दद्यात् ।। શ્રત, શીલ, વિનયને દૂષિત કરનાર ધર્મ, અર્થ, અને કામને વિદનભૂત એવા માનને કયો સમજુ પ્રાણી એક ક્ષણ પણ હૃદયમાં જગ્યા આપે ? અર્થાત કેઈ પણ સુજ્ઞ માણસે અભિમાન કરો જોઈએ નહી. આ સંબંધમાં પ્રખ્યાત ઈંગ્લીશ લેખક ડો. જેનશન જણાવે છે કે : “Pride is a corruption that seems almost originally engrafted in our nature. It exerts it self in our first years, and without continual endeavours to suppress it, it influence our last. Other vices tyrannize over particular ages, and triumph in particluar countries. Rage is the failing of youth and avarice of age; revenge is the predominant passion of one country and in constancy the characteristic of another, but pride is the native of every country, infects every climate and corrupts every nation. It ranges equally through the gardens of the East and the deserts of the South and reigns no less in the cavern of savage than in the palace of the epicure. It mingles with all other vices, and without constant and anxious care, will also mingle other virtues” Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૩૫ - “મદ બહુ ભયંકર મને વિકાર છે, અને તે આપણું મન ઉપર સ્વાભાવિક રીતે સામ્રાજ્ય ભગવે છે, તે બાલ્યાવસ્થાથી શરૂ થાય છે, અને જો તેને રોકવા પ્રયત્ન કરવામાં ન આવે, તે તે મરણ પર્યત પિતાની સત્તા ચલાવે છે. બીજા દુર્ગુણ-મનવિકારે અમુક વય સુધી પિતાનું જેર સૂચવે છે, અને અમુક દેશમાં વધારે ફતેહ પામતા જણાય છે. દાખલા તરીકે જુવાનીમાંક્રોધને જુસ્સો બહુજ હોય છે, અને ઘડપણમાં લેભ-તૃષ્ણ બહુજ વધે છે. એક દેશમાં વેર લેવાની વૃત્તિ જબરી જણાય છે, તો બીજા દેશમાં વિચારની અસ્થિરતા ઘણે ભાગે પ્રબળ જણાય છે. પરંતુ અહંભાવ મદ તો દરેક દેશમાં જોવા મળે છે, દરેક દેશની હવાને અસર કરે છે, અને દરેક પ્રજાને બગાડે છે. તે પૂર્વ દેશના સુંદર ‘ઉદ્યાનોમાં તેમજ દક્ષિણના જંગલોમાં પણ પિતાનું સામર્થ્ય પ્રકાશે છે. અને જેટલા પ્રભાવથી તે એક મોજશોખીલા માણસના મહેલમાં દેખાય છે તેટલાજ પ્રભાવથી તે જંગલીની ગુફામાં જણાય છે. તે સર્વ દુર્ગણ સાથે ભળી જાય છે, અને તેને રોકવા નિત્ય સ્થાયી સંભાળ લેવામાં ન આવે તો તે સદ્ગણ સાથે પણ ભળી જાય છે? આ વિચારે એવા છે કે તેના પર જેમ વધારે વિચાર કરશું તેમ તેનું સત્ય વધારે ને વધારે જણાઈ આવશે. માટે આ આઠે પ્રકારના મદને વિભાવિક ગુણે માની તેમને નાશ કરવા શકય પ્રયત્ન કરો. જે માણસમાં મદ હોય છે તેઓ બીજામાં કોઈ બાબતની વૃદ્ધિ જોઈ સહન કરી શકતાં નથી અને તે સામા માણસમાંથી તે નાશ પામે તેવી ઈચ્છા રાખે છે અને નાશ કરવા હંમેશા પ્રયત્ન કરે છે. આ રીતે અભિમાની માણસમાંથી પ્રમોદ ભાવના નાશ પામે છે, અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. જે આખરે અનેક પ્રકારનાં અશુભ પરિણામ લાવે છે. માટે સમજુ માણસે સર્વથા આ મદને ત્યાગ કરવો ઘટે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ધ બિન્દુ VI હુ` :– છઠ્ઠો અને છેલ્લા શત્રુ હર્યાં છે. આત્માના સ્વાભાવિક ગુણ સ્વરૂપ હ' એ જુદા છે પણ ખીજાની હલકી અને અધમ અવસ્થા જોઈ, તેમાં ખેાટી રીતે ખુશ થવુ તેવે શત્રુ રૂપ ‘હ”નો અર્થ થાય છે. માટે શ્રાવકે એવા હલકા સદા વિમુખ રહેવું. કહ્યું છે કે થી હસતાં માંધ્યાં કમતે રાતાં ન છુટરે પ્રાણીઆ માટે હલકી ખાખતામાં તેમજ હલકા વિચારામાં ખેાટી મજા. માનવી એ ઉચિત નથી આ હર્ષની વ્યાખ્યા ટીકાકાર નીચે મુજબ આપે છે, તે ખુબ યાદ રાખવી ઘટે છેઃ निर्निमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य द्यूतपापद्धयाद्यनर्थ संश्रयेण वा मनःप्रीतिजनना हर्षः ॥ વિના કારણુ ખીજાને દુઃખ ઉપજાવીને, અથવા જુગાર શિકાર વેશ્યાગમન વગેરે વ્યસનાના આશ્રય કરીને ખુશી થવું અને મનમાં મલકાવુ તેનું નામ હુ` છે. આવા હ તા સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તે ધ્યા ધથી વિમુખ છે. યાની વિશેષ વ્યાખ્યા આપણે તપાસીએ તા આપણુને જણાય છે કે કોઈ પણ પ્રાણીનું મન, આપણા. મન, વચન અને કાયાના વ્યાપારથી દુભાય–દુ:ખી થાય ત્યાં તેના ભાવ પ્રાણ હણાય છે, અને હિંસા થાય. છે. માટે ખીજાને દુઃખ ઉપજાવવાના કારણભૂત . આ હમાં પણ હિંસા થાય છે. તેમજ જુગાર વગેરે સાત વ્યસનમાં મલકાવવું અથવા ખુશી થવું એ પણ તેવા માણસની હલકી સ્થિતિ સૂચવે છે. જ્યાં સુધી દુગુ ણુને દુગુ ણુ રૂપ નથી જાણ્યા અને તેમાં રાગ રહેલેા છે ત્યાં સુધી સુધરવાની આશા એછી છે. ક્ષ્ણીવાર સમજુ માણસે। પણ અમુક વ્યસનમાં પડી જાય છે, છતાં દરેક વખતે પેાતાની Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૩૭. ભૂલને કબૂલ કરે છે, અને તેમાંથી કયારે હું છુટું તેવી ભાવના કરે છે પણ તેમાં આનંદ માનતા નથી, અથવા હર્ષ પામતા નથી. માટે દુર્ગણમાં હર્ષ નહિ રાખવો, એજ ટીકાકારના કહેવાને ભાવાર્થ છે. આ પ્રમાણે અંતરગ છે શત્રુઓને ત્યાગ કરીને ધર્મ તથા અર્થને બાધ ન આવે તે પ્રમાણે ગૃહસ્થાશ્રમને યોગ્ય પાંચે ઈન્દ્રિયોના વિષયમાં અત્યંત આસક્તિ રાખ્યા સિવાય તે ભોગવવાં, અને ધીમે ધીમે ઈન્દ્રિય ઉપર નિગ્રહ રાખતાં શીખવું, કેમકે સર્વથા ઈન્દ્રિયોને રોધ કરવો તે તે “યતિ નો ધર્મ છે. અહીંયા સામાન્ય ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ વર્ણવાય છે, માટે યતિ ધર્મ બાબત વિશેષ વર્ણન આગળ કહેવામાં આવશે तथा उपप्लुतस्थानत्याग इति ॥ १६ ॥ અર્થ–ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરવો એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ભાવાર્થ-જ્યાં પિતાના રાજ્ય તરફથી, અથવા બીજા રાજ્ય તરફથી લડાઈ થવાનો સંભવ હોય, તેવા સ્થાનમાં વસવું યોગ્ય નથી. તેમજ જે સ્થાનમાં દુકાળ કે મરકી પડ્યા હોય તેવા સ્થળમાં પણ વસવું ઉચિત નથી. પહેલાના સમયમાં હાલની માફક રેલવે તથા સ્ટીમરનાં સાધન નહેતાં તેથી બીજા દેશમાં પુષ્કળ પાક થયો હોય છતાં અમુક ગામવાળા દુકાળની આફતથી પીડાઈ મરણ પામતા માટે દુકાળ પડે તે ગામથી બીજા ગામમાં જઈ વસવા માટે અત્રે સલાહ આપી છે. વળી મરજીવાળા શહેરમાં પણ વસવું એ આરોગ્યને નુકશાનકારક છે. કારણ કે શરીરમાં નવા-જુના અણુઓની રાત દિવસ આવ-જા ચાલ્યા જ કરે છે. શરીરમાં ઝીણામાં ઝીણું તાંતણ, હાડકા, સ્નાયુ વગેરે સર્વ અવચના બંધારણમાં અણુઓની આવ-જા એવી થાય છે કે થોડા વર્ષમાં તે શરીરમાં એક પણ અણુ જુને રહેતો નથી. આ ફેરફાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] ધમબિન્દુ થયા કરે છે. માટે આપણે શુદ્ધ સાત્વિક ખોરાક ખાવો, સ્વચ્છ જળ પીવું અને શુદ્ધ હવામાં ફરવું અને વિચાર પણ પવિત્ર રાખવાકારણ કે વિચાર પણ શરીર પર અસર કરે છે. ઘણા ચિંતાતુર માણસને સંગ્રહણીને રોગ થાય છે એ વાત કેનાથી અજ્ઞાત છે? ઉપદ્રવવાળા સ્થાનમાં રહેવાથી ચિત્તની અશાંતિ થાય છે, અને તેથી ધર્મધ્યાન થઈ શકતું નથી, અને સંસાર વ્યવહાર પણ બરાબર. થઈ શકતો નથી. તેથી આ લોક અને પરલોક બંનેનું હિત આપણે ખાઈએ છીએ. માટે જ્યાં ઉપદ્રવ હોય તેવા સ્થળને ત્યાગ કર. ઉચિત પુરૂષને આશ્રય ? तथा स्वयोग्यस्याश्रयणम् इति ॥१७॥ અર્થ : પિતાને ઉચિત એવા પુરૂષનો આશ્રય કરે.. પિતાને યોગ્ય હેય, પિતાનું રક્ષણ કરવા સમર્થ હોય, અને લાભ સંપાદન કરવામાં, અને મેળવેલાનું રક્ષણ કરવામાં સમર્થ હોય તેવા શેઠ, શ્રીમંત વ્યાપારી અથવા રાજાને આશ્રય લે. આશ્રય વગર પણ હિંમતવાળા મનુષ્યો પિતાનો માર્ગ કરે છે, અને રેતમાં નાવ ચલાવે છે. પણ જે સામાન્ય મનુષ્યો છે તે આશ્રય, વગર ઉંચે ચઢી શકતા નથી. તેઓ લતા સમાન છે, જેને વૃક્ષના આશ્રય ની ખાસ જરૂર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે स्वामिमूलाः सर्वाः प्रकृतयः, अमूलेषु तरुषु किं कुर्यात्पुरुषप्रयत्नः ।। પ્રજાને આધાર સ્વામી અથવા શેઠ ઉપર રહેલું છે. મૂળ, રહિત વૃક્ષ હેય, તે પુરૂષ પ્રયત્ન શું કરી શકે ? મૂળ સારૂ હેય તે ઝાડને ઉછેરવાને કરેલા પ્રયત્ન સિદ્ધ થાય, પણ જે મૂળજ સડેલું હોય, તે પરિણામ અનિષ્ટ આવ્યા સિવાય રહેજ નહિ. ત્યારે કોઈ પૂછશે કે કેવા ગુણવાળા સ્વામીની સેવા કરવી ? તે. Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૩૯ તેના જવાબમાં જણાવવાનું કે ધર્માત્મા, શુદ્ધ કુળવાળે, શુદ્ધ આચાર વાળ, શુદ્ધ પરિવારવાળે, પ્રતાપવાન ન્યાયવાન જે સ્વામી હેય, તેને સેવક સર્વ રીતે સુખ પામે છે. માટે તેવા સ્વામીને શોધીને તેને આશ્રય કરવો તથા એક ચિત્તથી અને અનન્ય નિષ્ઠાથી તેની સેવા કરવી. કારણ કે તેવી સેવાથી જ સ્વામી પ્રસન્ન થાય છે, અને ધીમે ધીમે ઉચ્ચ પદ પર સેવકને ચઢાવી છેવટે પિતાના ધંધામાં તેને ભાગીદાર બનાવે છે. માટે સ્વામી કરતા પહેલાં બહુ વિચાર કરે, પણ કર્યા પછી તે તેની બહુજ ભાવથી નોકરી ઉઠાવવી કે જેથી ઈચ્છિત લાભ લાંબા સમયે પણ મળે. સત્પુરૂષની સંગત તથા પ્રધાન સાધુપરિ: રૂતિ ૮ાા અર્થ : ઉત્તમ અને સારા આચારવાળા પુરૂષોની સેબત કરવી. ભાવાથ–સજજનતા, ડહાપણ, કૃતજ્ઞતા વગેરે ઉત્તમ ગુણે ધરાવનાર પુરૂષની સોબત કરવી. જેથી ધીમે ધીમે આપણામાં એવા ઉચ્ચ ગુણ વાસ કરશે. માણસ જે પુસ્તક વાંચે છે. જે પ્રસંગમાં આવે છે, અને જે માણસન સંબંધમાં આવે છે, તે સર્વે તેના ઉપર સારી યા માઠી અસર કર્યા સિવાય રહેતાં નથી, અને પ્રસંગે અથવા પુસ્તકો જે અસર કરે તેના કરતાં ચૈતન્યવાળા પ્રાણીઓ વધારે અસર કરે એ સ્વાભાવિક છે. એક પાણીનું બિંદુ તપેલા લેઢાના સળીયા પર પડે છે ત્યારે નિશાન પણ રહેતું નથી, તે જ્યારે કમળના પાંદળા પર પડે છે ત્યારે મેતી જેવું દેખાય છે, અને સ્વાતિ નક્ષત્રમાં જ્યારે દરિયામાં ઉઘડેલા માં વાળી છીપમાં પડે છે ત્યારે ખાસ મેતી જ થાય છે. માટે ઘણું કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ બતથી જ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] ધર્મબિન્દુ મળે છે. ઉત્તમ પુરૂષની સેાબત આપણને ઉત્તમ થવા પ્રેરે છે. તેમના ઉત્તમ કાર્યો આપણને ઉત્તમ કાર્ય કરતાં શીખવે છે, તેમના ઉત્તમ ખાધ આપણા જીવન વ્યવહારને ઉન્નત બનાવવા પ્રેરે છે. આ પ્રમાણે તેમના વચન અને કાર્ય આપણને અસર કરે છે. એટલુ જ નહિ પણ તેમના શુદ્ધ વિચારા પણુ આપણને શુદ્ધ વિચારવાળા બનાવે છે પણ મહા પુણ્યના ઉય વિના સત્સંગતિ મળતી નથી. કહ્યું છે કેઃ ઝેરી ઝાડ સ’સારને, મધુરાં ફળ એ હૈય; કાવ્યામૃત રસસ્વાદને, મુજન સમાગમ સ્હાય. માટે સત્પુરૂષ શેાધી તેમની સેવા કરવી ટીકાકાર લખે છે કેगुणवानिति प्रसिद्धिः संनिहितैरेव भवति गुणवद्भिः । ख्याता मधुर्जगत्यपि, सुमनोभिः सुरभिभिः सुरभिः || સ : સારા ગુણવાળા પુરૂષોની સમીપમાં રહેવાથી જ ‘આ ગુણવાન' છે એમ પ્રખ્યાતિ થાય છે, વસંત ઋતુમાં સુરભિ (સુગંધી) પુષ્પા થાય છે, તેથીજ વસંત ઋતુને સુરભિ એવું નામ આપવામાં આવ્યું છે. જેવા માણસની સેાબત રાખે તેવા તે ગણાય છે. 'ગ્રેજીમાં પણ કહેવત છે કે, જેવી સાખતમાં માણસ ફરે તેવા તે ગણાય છે. વળી એક ગ્રંથકારે કહ્યું છે કે “તમારા મિત્રો કાણુ અને કેવા છે તે મને પ્રથમ જાવા, એટલે પછી હું કહીશ કે તમે કેવા ગુણુવાળા છે.” આ ઉપરથી મિત્રા કેટલી અસર કરે છે તે સહજ ખ્યાલમાં આવશે. માટે સતાને શેાધે, અને તેમના તરફ પૂજ્યભાવ દર્શાવા, એટલે તમે પણ સંત થશેા. યોગ્ય સ્થાને ગૃહસ્થાપના तथा स्थाने गृहकरणम् इति ॥ १९ ॥ અર્થ : ચેાગ્ય સ્થાનમાં ઘર બાંધવુ Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૪૧. ભાવાથS : યોગ્ય સ્થાન, અયોગ્ય સ્થાન કોને કહેવું, તે પ્રશ્ન વિચારવા જેવો છે. કારણ કે યોગ્ય કે અયોગ્ય સ્થાનના નિર્ણય વિના આપણે ઘર ક્યાં બાંધવું, તે શી રીતે જાણી શકીએ ? માટે ગ્રંથકારજ અયોગ્ય સ્થાનનું લક્ષણ જણાવે છે, તેવું સ્થાન વજીને ઘર બંધાવવું. अतिप्रकटातिगुप्तमस्थानमनुचितप्रातिवश्यं चेति ॥२०॥ અર્થ : અતિ પ્રકટ, અતિ ગુપ્ત અને અગ્ય પાડેશવાળું સ્થાન અસ્થાન કહેવાય. ભાવાર્થ-બહુ જ ખુલ્લા જાહેર રસ્તા ઉપરના સ્થાનમાં રહેવું નહિ. કારણ કે તેવા સ્થાનમાં વસવાથી સ્ત્રી વર્ગ સંપૂર્ણ લાજ મર્યાદા જાળવી શકતો નથી. વળી બારણું આગળ ગાડીડાની તથા લેકેની આવ-જાને લીધે થતા ઘોંઘાટથી સ્થિર ચિત્તથી અને એકાગ્રતાથી કાંઈ પણ કામ થઈ શકતું નથી. . તે જ રીતે અતિ ગુપ્ત સ્થાનમાં પણ વસવું અનુચિત છે. કારણ કે તેવા સ્થાનમાં રહેવાથી ગુણ પુરૂષોને દાન આપવાને અવકાશ મળતો નથી. વળી અદિન વગેરેનો ઉપદ્રવ થાય, તે વખતે પોતાના કુટુંબીઓના જાનમાલ બચાવવાનું કામ બહુ મુશ્કેલ થાય છે. જુગારીઓ વ્યભિચારી વગેરે દુષ્ટ પુરૂષો જે સ્થાનમાં વસતા હોય, તેવા સ્થાનમાં વાસ કરવો અઘટિત છે, કારણ કે સહવાસથી તેમના દેવ આપણામાં આવે છે અને કદાચ આપણે તે નીતિ અનીતિ સમજતા હોઈએ અને તેથી એવી સબતની અસર થવા ન દઈએ, છતાં આપણું બાળકે તેમનાં બાળકે સાથે રમવા દેરાય છે, અને અજાણતાં તેમને દેવ ગ્રહણ કરે છે. માટે તેવા પડશને સર્વથા ત્યાગ કરવો. (ટીકાકાર) અતિ પ્રકટનો અર્થ જુદી રીતે કરે છે. કહે છે કે જે ઘરની ચારે બાજુ ખુલી જમીન હોય અને સૂર્યને પ્રકાશ જે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] ઘમંબિન્દુ ઘરમાં બહુજ આવતું હોય તે પ્રકટ સ્થાન જાણવું. તેવા સ્થાનમાં વસવાથી ચોર વગેરે લુંટારા લેક રાત્રિના સમયમાં તવા ઘરમાં પેસી જાનમાલને નુકશાન પહોંચાડવા શક્તિમાન થાય છે. વળી અતિ ગુપ્તને અર્થ પણ જુદી રીતે જણાવે છે. બધી બાજુથી બીજા ઘરોથી ઢંકાઈ ગયેલું ઘર તે અતિ ગુપ્ત સ્થાન છે. તેવા ઘરનાં બારી બારણાં બીજા ઘરના કારણે જોઈ શકાતાં નથી, અને તેથી તે ઘર શભા પામતું નથી. ત્યારે ઘર કેવા પ્રકારનું બાંધવું તે જણાવે છે. __ लक्षणोपेतो गृहवास इति ॥२१॥ અર્થવાસ્તુશાસ્ત્રમાં કહેલા લક્ષણવાળું ઘર વસાવવું. ભાવાર્થ-જ્યાં દુર્વાધાસના અંકુરા ઘણા હેય અને કુસ્તુબ નામની વનસ્પતિ ઘણું હાય, જ્યાં સારા રંગની તેમજ સારી ગંધવાળી માટી હેય, જ્યાં સ્વાદિષ્ટ જળની ઉત્પત્તિ હોય, ત્યાં, તથા દવ્યભંડાર યુક્ત પૃથ્વી ઉપર, સારા વાસ્તુશાસ્ત્રના નિયમપર બાંધેલા ઘરમાં પ્રવેશ કર; કારણ કે તેવાં સારા ઘરમાં વાસ કરવાથી માણસ, પૈસે ટકે સુખી થાય છે. લક્ષણ રહિત ઘરમાં વસવાથી વૈભવની. હાનિ થાય છે. निमित्तपरीक्षेति ॥२२॥ અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનના હેતુભૂત શકુન, સ્વપ્ન અને ઉપકૃતિ વગેરે નિમિત્તથી ઘરનાં લક્ષણની પરીક્ષા કરવી. શકુન શાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્ર તે લેકને જાણીતાં છે અને કોઈને શબ્દ સાંભળીને કલ્પના કરવી તેને ઉપકૃતિ કહે છે. લેકમાં પણ કહેવત છે કે “શકુન કરતા શબ્દ અધિક, તેનું વધારે વર્ણન અંગવિદ્યામાં કહેલું છે ત્યાંથી જાણું લેવું. વળી ઘર સંબંધી એક સૂચના કરતાં ગ્રંથકાર જણાવે છે – Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૪૩ तथा अनेकनिर्गमादिवर्जनमिति ॥२३॥ અર્થ–જવા આવવાના અનેક રસ્તારહિત ઘર બંધાવવું. ભાવાથ:-ઘરમાં પ્રવેશ કરવાના અને બહાર નીકળવાનાં બહુ બારણાં ન રાખવાં, કારણ કે તેથી ઘરની બરાબર રીતે રક્ષા થઈ શકે નહિ અને સ્ત્રી વગેરે ઘરના માણસોને તેમજ વિભવને ઉપદ્રવ થવાનો સંભવ રહે છે. ઘરના બારણની રક્ષા કરવાથી બીજા માણસે ઘરમાં દાખલ થઈ શકતા નથી, કારણ કે અમુક બારણાનું રક્ષણ તરત થઈ શકે છે, અને તેથી ઘરમાં રાખેલી વસ્તુઓ કઈ લઈ જવા શક્તિમાન થતું નથી. જે ઘરને આવવા જવાનાં બહુ બારી બારણાં હોય, તેનાં તાળાં દરરોજ રાત્રે તપાસવાં પડે છે, અને કદાચ ભૂલથી એકાદ બારણું ઉઘાડું રહી ગયું, તે ચોરીને ભય રહે છે. માટે ઉપરના માળમાં હવા માટે બહુ બારીઓ હય, પણ આવવા જવાનું તે એકજ મોટું બારણું રાખવું, એમ શાસ્ત્રકારને અભિપ્રાય છે. આ રીતે સ્થાન સંબંધી આપણે વિચાર કરી ગયા. યોગ્ય વેષ तथा—विभवाद्यनुरूपो वेषो विरुद्धत्यागेनेति ॥२४॥ અર્થ વિરૂદ્ધ વેષને ત્યાગ કરીને પિતાની સંપ ત્તિને છાજે તે પિશાક ધારણ કરે. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. પગની જાંધ અધ ઉઘાડી રાખવી, પાઘડીને છોગું મુકવું, તથા જાર પુરૂષ અથવા હેરીલાલાની ચેષ્ટાદર્શક વષ પહેરવે તે વિરૂદ્ધ વેષ સમજ. તેવા વેષને ઉભટ વેષ કહેવામાં આવે છે. ઉભટને અર્થ સુંદર, આકર્ષક, ઉત્કૃષ્ટ એ થાય છે. આ ઉપરથી એમ ને સમજવું કે સારો પિશાક પહેરવાની શાસ્ત્રકાર મના કરે છે.. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ પણ પોતાની શક્તિ નહિ છતાં પિતાને જે ઉચિત નથી. તેવો પોષાક ધારણ કરવાથી ખરચ વધારે થાય છે, જેમાં હાંસી અને નિન્દા થાય છે. ઉભટ વેષ કેવળ લુગડાંલત્તામાંજ સમાતો નથી. પણ શરીરને શણગારવું, વાળ ઓળવા, તેલ, ગુલાબ લગાડવાં, - અત્તર છાંટવાં, માથે છેગાં ઘાલવાં એ સર્વને તેમાં સમાવેશ થાય છે. એક કવિ આવા વેષનું વર્ણન કરતાં કહે છે કે – અંગે તેલ ફુલેલ લગાવે, માથે છેગાં ઘાલે; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે. તેવો વેષ ધારણ કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, પણ લેકમાં હાંસી થાય છે. માટે તેવા લેક વિરૂદ્ધ કર્તવ્યને ત્યાગ કરી પોતાના વિભવ, વય તથા દેશને ઉચિત વેષ ધારણ કરે, કે જેથી જગમાં માનપ્રતિષ્ઠા મળે અને હાંસી ન થાય. કોઈ આપણું હાંસી કરે તે તરત આપણને કષાય થાય છે અને કષાયને તો દાબવાનું પળે પળે શાસ્ત્રકારે કહે છે. માટે જે કષાયનું કારણભૂત છે, એવો પિશાક પહેરવો નહિ. પ્રસન્ન વેષ ધારણ કરનાર મંગળમૂર્તિ કહેવાય છે, અને મંગળથી જ લમી મળે છે. કહ્યું છે કે – श्रीमङ्गलात्प्रभवति प्रागल्भ्याच्च प्रवर्धते । दाक्ष्यात्तु कुरुते मूल संयमात्प्रतितिष्ठते ।। મંગળથી લમી ઉત્પન્ન થાય છે, ચતુરાઈથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, ડહાપણુથી તેનું મૂળ બંધાય છે, અને સંયમથી તે સ્થિર થઈને વસે છે. ન્યાયથી ધન મેળવવું અને અન્યાય માગે તેને ખર્ચ ન કરો તે લક્ષ્મીને સંય મ કહેવાય છે, અને તેથી પ્રાયઃ લક્ષ્મી નાશ પામતી નથી. માટે નિરંતર પિતાની શક્તિને ઉચિત પોશાક ધારણ કરી બહાર નીકળવું એજ આ ઉદેશને સાર છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૪૫ આયોચિત વ્યય તથા–ગાયોજિત ચય તિ પર અર્થ-આવકને યોગ્ય ખર્ચ કરવો. ભાવાર્થ –કયે રસ્તે ધન પેદા કરવું, અને તે મેળવવામાં કેવી નીતિ ગ્રહણ કરવી, તે આપણે માર્થાનુસારપણને પ્રથમ ગુણ ન્યાયસંપન્નવિભવને વિચાર કરતાં તપાસી ગયા. હવે જે આવક થઈ હોય તેને કેવા માગે અને કેટલા પ્રમાણમાં વ્યય કરવો તે વિચારવાનું છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે पादमायान्निधिं कुर्यात् , पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्तव्यपोषणे ॥१॥ દરેક ગ્રહથે પોતાની આવકના ચાર ભાગ કરવા, તેમાંથી એક ભાગ અનામત રાખી મૂકો, એટલે ઘરમાં ભંડારી રાખવે,. એક ભાગ પૈસાની વૃદ્ધિ થાય એવી યુક્તિથી વ્યાપારમાં જોડવો, એક ભાગ ધર્મ તથા પિતાના ઉપભોગ માટે રાખ, અને ચોથે. ભાગ જે માણસો પિતાના ઉપર આધાર રાખતા હોય તેમના ભરણ પિષણ માટે ખરચે. વળી બીજે પણ એક લેક આ સંબંધમાં : સ્મરણમાં રાખવા યોગ્ય છે – आयादर्द्ध नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ॥१॥ આવકને અર્ધો ભાગ અને બની શકે તો તેથી પણ વિશેષ ધર્મ માર્ગમાં ખર્ચો, અને બાકી રહેલા ધનથી તુચ્છ એવું આ લોક સંબંધી કામ કરવું. - પ્રથમ લેકમાં કહ્યું છે કે ચોથે ભાગ ધર્મ માટે ખરચવો, અને બીજા લોકમાં લખ્યું છે કે અર્ધો અને બને તો તેથી પણ વધારે ભાગ ધર્મમાં ખરચે. આમ લખવામાં પણ લખનારનું Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ ઉડું ડહાપણ દષ્ટિગોચર થાય છે. પ્રાચીન સમયના લકે ઘણું નજીવી આવકમાં પિતાને સંસાર વ્યવહાર ચલાવી શકતા હતા, અને તેથી તેઓ ઘણું ધન બચાવી શકતા હતા, પણ સમય બદલાવાથી આપણું વડિલો જે વસ્તુઓને મોજ શેખની ગણતા હતા તેને આપણે જરૂરની વસ્તુઓ ગણવા લાગ્યા છીએ, અને તેથી ખર્ચ પણ પ્રમાણમાં વધ્યા જ કરે છે. તેઓ હાલના જેવા જડવાદીઓ ન હતા. શરીરનેજ સર્વસ્વ માની તેના લાલનપાલનમાં પિતાનું સઘળું બળ વાપરતા ન હતા. આત્મા એજ મુખ્ય વિષય હતો. અને તેથી ધર્મભાવનાનું જોર તેમનામાં વિશેષ પ્રમાણમાં જોવામાં આવતું હતું. બહાથે તે સાથે એ સૂત્રને તેઓ મુખ્ય માનતા હતા, અને તેથી પિતાના જાતિભેગે પણ પરનું કલ્યાણ કરવા તત્પર થતા. પિતાના દેહને પણ પરોપકાર માટે ભેગ આપવા જે ઉત્સુક થાય તેઓ ધન તે કામમાં ખર્ચે એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આપણને આ બાબતને બરાબર ખ્યાલ આવતો નથી, તેનું - કારણ એ છે કે આપણે જડવાદના વાતારણમાં ઉછરીએ છીએ, અને આપણા જીવન વ્યવહારમાં ધર્મને કેટલું ઉચ્ચસ્થાન આપવું જોઈએ. તે હજુ આપણા લક્ષ બહાર છે, તેથી જ દુનિયાના મોજશોખના વિષયમાં પુષ્કળ પૈસા ખરચતાં આપણે પાછી પાની કરતા નથી, પર્ણ કાર્યમાં પાછળ પડીએ છીએ. આવકના અર્ધા ભાગની વાત અને પા ભાગની વાત પણ દુર રાખીએ, અને આવકનો દશમો ભાગ પણ જે ધર્મ નિમિતે આપણે ખર્ચતા હોઈએ, તો પણ ઘણું કામ કરી શકાય. આ પણ ન બને તે આવકમાંથી એકની એટલે સોળમો ભાગ ખરચો, અને કદાચ તેટલી પણ શકિત ન હોય તો એક રૂપીએ પિસા લેખે પણ ધર્મ માર્ગમાં ધનને વ્યય કરે; કારણ કે આ કાર્ય પરમાર્થ બુદ્ધિ વિના થઈ શકતું નથી, અને Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૪૭. જે પ્રમાણમાં ધમ કાયમાં ધન ખચીએ છીએ તે પ્રમાણમાં પરમાથી બુદ્ધિ વધતી જાય છે, અને તે પ્રમાણમાં સવ આત્માઓ સત્તાએ સરખા છે, અને બીજા જીવે પણ આપણું ભાઈ એ છે એ સિદ્ધાંત હૃદયમાં દઢ થતો જાય છે. જેમ રોગથી શરીર નિર્બળ થાય છે. અને તેથી રોગી માણસ કાંઈ પણ કામ કરી શકતા નથી, તેમ આવક કરતાં વધારે ખર્ચ કરવાથી માણસને દેવું થાય છે, અને પછી તે તેવી સ્થિતિમાં કોઈ પ્રકારને ઉત્તમ વ્યવહાર ચલાવવા અશક્ત બને છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते । अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ॥१।। આવક અને ખર્ચને વિચાર કર્યા સિવાય કુબેર ભંડારીની જેમ જે પુરૂષ ધનને અઘટિત વ્યય કરે છે, તે પુરૂષનું ચોક્કસ રીત છેડા સમયમાં “શ્રવણ થઈ રહે છે, એટલે અમુક માણસ પ્રથમ ધનવાન હતો એવું સાંભળવા માત્ર તે થાય છે. આ બાબત હાલના સમયમાં બહુજ વિચારવા જેવી છે. માણસો પોતાની શક્તિને વિચાર તલમાત્ર કરતા નથી, અને દેખાદેખી બહારના વૈભવમાં, નાત જાતમાં, વરઘેડામાં, ફેશનના પિશકમાં ધન ખર્ચે છે, અને તેથી આખરે દેવું કરવું પડે છે. વધી ગયેલા મેજશોખમાં કાંઈ પણ ઓછાશ કરી શકાતી નથી. અને તેથી દેવું ઘટવાને બદલે વધે છે. આવા માણસે નિરંતર ચિંતાતુર રહે છે. તમારે મારી ભલેને તેઓ મેં લાલચોળ રાખે, અર્થાત્ બહારથી હસે, પણ અંદરથી ચિંતારૂપી કીડે તેમના હૃદયનું સત્ત્વ ચુસી લે છે. આવી સ્થિતિમાં ઘણા આપઘાત કરે છે અથવા રીબાઈને, દુઃખમાં ઝુરીઝુરીને મરે છે. આવી સ્થિતિ ન આવે માટે પ્રથમથી જ પોતાની શક્તિ અનુસાર વ્યય કરવો એજ સાર છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] ધર્મબિન્દુ દેશાચારપાલન તથા–પ્રસિદ્ધવેશવારપિિમતિ રદ્દા અર્થ–ભજન, વસ્ત્ર વગેરેમાં લાંબા કાળથી ચાલતા આવેલા અને શિષ્ટપુરૂષએ અંગીકાર કરેલા દેશાચાર પ્રમાણે ચાલવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. વિવેચન—દેશાચારનું ઉલ્લંધન કરવાથી તેની અપ્રીતિ થાય છે, અને તેથી અકલ્યાણ થવાને ભય રહે છે. દેશના આચાર વિચાર વૃદ્ધ પુરૂષોએ અનુભવથી, ડહાપણુથી તેમજ વિવેક બુદ્ધિથી. બાંધેલા હોય છે. માટે તેને અનાદર કરતાં અથવા તે બદલતાં પહેલાં ખુબ વિચાર કરવાની આવશ્યકતા છે. નવું ગ્રહણ કરતાં પહેલાં જુનાને ખુબ વિચાર કરવો ઘટે છે. તેમાં જ્યારે ખામી લાગે. ત્યારે ભલે તેને ત્યાગ કરવામાં આવે, પણ નવા તેમજ જુના. રીવાજના ગુણદોષનું પરિપૂર્ણ અવલોકન કર્યા પછીજ કાંઈ પણ ગ્રહણ કરવું અથવા છોડવું જોઈએ. કાલિદાસ કવિએ કહ્યું છે કે, “જુનું એટલું બધું સારું અને. નવું એટલું બધું બેટું એમ કહી શકાય નહિ; મૂઢ મનુષ્યો ગાડરીઆ પ્રવાહની માફક બીજાની બુદ્ધિથી દોરાઈ જાય છે; પણ સત પુરૂષ તે પરીક્ષા કરી બનેમાંથી સારું લાગે તે ગ્રહણ કરે છે.” લૌકિકમાં પણ કહેવાય છે કે – यद्यपि सकलो योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचार' मनसापि न लंघयेत् ॥ યોગીપુરૂષ જે કે સમગ્ર પૃથ્વીને છિદ્રવાળી દેખે છે, અર્થાત. બધા પુરૂષોને દોષયુક્ત જુએ છે, પરંતુ મનથી પણ લૌકિક આચા-- રને ત્યાગ કરતા નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૪૯ માટે કેટલાક દેશાચાર આપણને નજીવા લાગતા હોય, તોપણ જ્યાં સુધી આપણું કલ્યાણ માર્ગમાં વિદનકર્તા ન હોય, ત્યાં સુધી તે પાળવા એજ સાર છે. સિંધ પ્રવૃત્તિ ત્યાગ तथा-गर्हितेषु गाढमप्रवृत्तिरिति ॥२७॥ અર્થ–આ લેક તથા પરકમાં જે ત્યાગ કરવા ગ્ય અને નિંદા પાત્ર છે, એવા મધમાં સેવન, પરસ્ત્રીગમન, જુગાર, ચેરી, પ્રાણી હિંસા એવા પાપસ્થાનમાં મન, વચન અને કાયાને પ્રવર્તાવી નહિ. આવી રીતે શુદ્ધાચાર પાળવાથી સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલે માણસ પણ ઘણી મેટાઈ મેળવે છે. કહ્યું છે કે – .. . न कुल वृत्तहीनस्य, प्रमाणमिति मे मतिः । अन्त्यजेष्वपि जातानां, वृत्तमेव विशिष्यते ।। સદાચાર રહિત પુરૂષનું કુળ પ્રમાણરૂપ નથી એમ હું માનું છું, કારણ કે હલકા કુળમાં ઉત્પન્ન થયેલા પુરૂષને સદાચાર મોટાઈને પામે છે. વર્તન એજ માણસના ઉચ્ચ નીચપણની કસોટીને પત્થર છે. જેનું વર્તન ઉગ્ય નથી તે ગમે તે ધનવાન કે ઉચ્ચ કુળવાળા હેય, તોપણ તે સદાચારી પુરૂષ આગળ કશા હિસાબમાં નથી. ભર્તુહરિએ કહ્યું છે કે – श्रोत्रं श्रुतेनैव न तु कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, परोपकारैर्न तु चन्दनेन ।। માણસને કાન, જ્ઞાન સાંભળવાથી શોભે છે પણ કુંડળથી શેભતો નથી, હાથ, કંકણથી નહિ પણ દાનથી શોભે છે. તેમજ દયાળુ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] ધમબિન્દુ હૃદયના પુરૂષોનું શરીર, ચન્દનથી નહિ પણ પરોપકારથી શોભે છે. માટે નિન્દ આચારને ત્યાગ કરી સકાર્યમાં પ્રવર્તવું એજ સાર છે. નિંદાત્યાગ तथा सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिष्विति ॥२८॥ અર્થ–સર્વ માણસોના દેષકથનને ત્યાગ કરે, અને વિશેષ કરીને રાજાઆદિ માનનીય પુરૂષના દેશ તે કદાપિ પ્રકટ કરવા નહિ. વિવેચન –કઈ પણ પ્રાણીનું માઠું બોલવાથી તે પ્રાણી સાથે દ્વેષ થાય છે. દૈષ ઉત્પન્ન કરવાનું પારકાની નિંદા જેવું બીજું કંઈ મોટું કારણ નથી. ઉપદેશરતન કેશમાં લખ્યું છે કે – निदिज्जइ दुज्जणो वि न कयावि દુર્જનની પણ નિંદા કરવી નહિ. આ શબ્દો પર ખાસ લક્ષ રાખી વિચાર કરે, તેમાં કેટલું ઉત્તમ રહસ્ય રહેલું છે તેને ખ્યાલ લાવે. જેને આપણે ખરાબ મનુષ્ય ધારતા હોઈએ તેની પણ કદાપિ નિંદા કરવી નહિ. કારણ કે નિંદાથી આપણને તેમજ તેને કેઈ પણ પ્રકારને લાભ થતો નથી. તે પિતાની નિંદા થતી જાણું પિતાના અવગુણ કબૂલ કરશે નહિ, પણ આપણા પર ઉલટા ક્રોધે ભરાશે અને આપણાથી વિમુખ થશે. તેના બદલે તેને ખાનગીમાં સલાહ આપી હેય, તો તે પોતાની ભુલ કબૂલ કરી સુધરવા પિતાથી બનતા પ્રયત્ન કરશે. દરેક મનુષ્ય દેષને પાત્ર છે, થોડા ઘણું અવગુણથી ભરેલાં છે. ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી સર્વ મનુષ્યમાં ઈને કોઈ પ્રકારને દેષ તે જણાવાજ, તે પછી પારકાની નિંદા કરવા કરતાં, આપણે અવગુણની નિંદા કરી, તે સુધારવામાં વખત ગાળીએ તો તેના જેવું રૂડું કાર્ય બીજું એક પણ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૫૧ નિંદાથી સામો સુધરતો નથી, પણ નઠોર બને છે. પણ ખાનગીમાં સલાહ આપવાથી સુધરવા સંભવ છે. હમેશાં ગુણ દષ્ટિ રાખવી, દરેક મનુષ્યના ગુણની પ્રશંસા કરવી અને જે ગુણ પિતાનામાં ન હોય, તે તે ખીલવવા પ્રયત્ન કરો. ગુણગ્રાહી પુરૂષોને સર્વત્ર કાંઈને કાંઈ શીખવાનું તથા જાણવાનું મળી આવે છે. જગતમાં એવી એક પણ વસ્તુ નથી, એ એક પણ માણસ નથી, અને એક પણ સંજોગ નથી કે જે આપણને કોઈ પણ પ્રકારને બોધ આપી શકે નહિ. પારકાના મેલમાં કપડાં ધોવાથી કોઈ દિવસ તે ઉજળાં થઈ શકે નહિ; તે જ રીતે પરપુરૂષના અવગુણરૂપ મલીનતાના વિચારોમાં મન પરોવવાથી આપણે આત્મા કદાપિ નિર્મળ થઈ શકે નહિ. સામા પુરૂષની નિંદાના વિચાર કરતાં તેનામાં જે અવગુણ ન હોય, તે પણ આપવામાં આવે છે, આપણને તેથી કાંઈ પણ લાભ થતો નથી, પણ તે આપણે શત્રુ થાય છે. તેવા નિંદાના વિચારે મનમાંથી કાઢી નાંખવાને સૌથી સારો ઉપાય તેના ગુણ પ્રત્યે દષ્ટિ રાખવાને છે. જેમ ભક્ત પુરૂષો ભક્તિના આવેશમાં ભક્તિના પાત્રમાં કોઈ અવગુણ હોય તે પણ ગણતા નથી, તેજ રીતે આપણે પણ અવગુણ તરફ દષ્ટિ ન રાખતાં ગુણગ્રાહી થવું. “જ્યારે ક્રોધ થાય, જુઠું બોલવામાં આવે, બીજાના દોષ નિરર્થક ખુલ્લા કરવામાં આવે, ખુશામત માટે કાંઈ પણ બલવામાં આવે, અથવા કરવામાં આવે, અથવા અપ્રમાણિક વચન કે કાર્યથી કાઈન છેતરવામાં આવે, ત્યારે મનને શુદ્ધ કરવાની જરૂર પડે છે. કારણકે ઉપર જણાવેલા પ્રસંગોમાં મન અપવિત્ર બને છે, પિતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને અશુભ અયવસાયવાળું થાય છે, માટે નિંદાને સર્વથા ત્યાગ કરે એજ ઉત્તમ જનેનું લક્ષણ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પર ] ધર્મબિન્દુ તેમાં રાજા પ્રધાન વગેરે રાજ્યાધિકારીએની નિંદા તા કદાપિ કરવી નહિ, અસલથી આપણું આર્યાવર્ત રાજ્યભક્તિમાં પ્રખ્યાત છે. અને રાજાઓ પણ પ્રજા તરફ પોતાના ધમ યથાથ રીતે માવતા હતા. ાના પ્રનાયંત્રન હÆનઃ” રાજાએ પ્રશ્નને રંજન કરીને ક્રાતિ મેળવી હતી. આવા રાજા પ્રજા વચ્ચેના ઉચ્ચ સબંધ હાલમાં ઓછા અંશે આપણી ષ્ટિએ પડે છે. છતાં એવે! સમય આપણી રાજ્યભક્તિથી લાવી શકાય એમ આ વિવેચનકારની માન્યતા છે. જો આપણને ક ના અચળ અને સ્થાયી નિયમમાં પ્રતીતિ હાય તા આપણે કબૂલ કરતું પડશે કે જે રાજા આપણા ઉપર રાજ્ય કરે છે, તે આપણી હાલની આંતર સ્થિતિને યાગ્ય હેાવાથીજ મળ્યું છે. સમગ્ર પ્રજાના કર્મ પ્રમાણે રાજા તથા રાજ્ય મળે છે. સદાચારીના સંગ, અસદાચારીના ત્યાગ तथा असदाचारैरसंसर्गः संसर्गः सदाचारैरिति ॥ २९-३०॥ અ—દુરાચારીની સખત ન કરવી અને સદાચારીની સેાખત કરવી; એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. વિવેચન—જેમ સામાન્ય રીતે લોકે અગ્નિથી બળતા, ઉપદ્રવથી હેરાન થતા, અને દુકાળથી પીડા પામતા દેશના ત્યાગ કરી અન્ય સ્થળે જઈ વસે છે, તેમ આલેક તથા પરલોક અને ઉભય લેાકમાં અનીતિકારી આચરણાવાળાને દુરથીજ 'નમસ્કાર કરવા, અર્થાત્ તેમના બિસ્કુલ સંગ ન કરવા. ખરાબ માણસાની સેખત ત્યજી એટલેથીજ પત્યું એમ સમજ વાતું નથી. સારા માણુસેાની સાબત કરવી જોઈએ તેથી તમારા આચાર અને વિચારો બહુજ ઉત્તમ પ્રકારના થશે. સમાન ધર્મીએ સાથે ગેાટ્ટી કરવાથી ધર્મભાવના સતેજ રહે છે અને તે ભાવ Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૫૩ નામાં વૃદ્ધિ થાય છે. સત્સંગનું માહા... એટલું બધું છે, કે આ ગ્રન્થ લખીએ તે પણ સંપૂર્ણ રીતે તે દર્શાવી શકાય નહિ. કવિ ભર્તૃહરિ લખે છે કે – जाड्यं धियो हरति सिंचति वाचि सत्य। मानोन्नति दिशति पापमपाकरोति ।। चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति । सत्संगतिः कथय किं न करोति पुंमाम् ॥ સત્સંગ, બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્ય સિંચે છે, માન અને ઉન્નતિને માર્ગ દર્શાવે છે, પાપને દૂર કરે છે, ચિત્તને નિર્મળ કરે છે, દિશાઓમાં કીર્તિને ફેલાવે છે; કહો કે સત્સંગ શું નથી કરી શકતો ? ટીકાકાર લખે છે કે – यदि सत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि । જે સારા પુરૂષોની સોબતવાળો થઈશ તે અશ્વર્યવાળ થઇશ, અને જો તું અસત્ પુરૂષની સોબતમાં પડીશ તો તું સર્વએશ્વર્યથી પતિત થઈશ એટલે સુખ મેળવી શકીશ નહિ, માટે સત્સંગ સેવવો. માતા-પિતા પૂજન –તથા માતૃપિતૃપૂતિ રૂા. અર્થ––માતાપિતાની પૂજા કરવી. ભાવાર્થ –ભારતભૂમિ કે જે આર્ય આચારને લીધે પ્રસિદ્ધ છે તેમાં માતા-પિતાની ભક્તિ એ ઉત્તમ આચરે છે. જે દિવસે પિતાના રાજ્યાભિષેક માટે સઘળી તૈયારીઓ થઈ રહેલી છે, ચારે બાજુ આનંદ વ્યાપી રહેલે છે, તે જ દિવસે પોતાના પિતાનું વચન રાખવા રાજપાટ મૂકી વનવાસમાં ચૌદ વર્ષ સુધી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] ધબિન્દુ જવાનુ હ` સાથે કબૂલ કરે-એવા પિતૃભક્ત રામચંદ્રનું દૃષ્ટાન્ત તમે બીજા ક્યા દેશના ઇતિહાસમાંથી શેાધી શકશેા ? ચરમ તીર્થંકર પૂજ્ય ભગવાન શ્રી મહાવીર સ્વામી જ્યારે ત્રિશલા દેવીના ઉદરમાં આવ્યા પછી પેાતાની માતાને દુ:ખ ન થાય એમ ધારી કેટલાક સમય અચળ રહ્યા. તે વખતે તેમની માતા કલ્પાંત કરવા લાગ્યાં અને તેમને મૂર્છા આવી ત્યારે ભગવાને મન સાથે દૃઢ સંકલ્પ કર્યાં કે “અહે ! માતાના પ્રેમ કેવા અપૂર્વ છે ! હજુ મને જોયા નથી તે પહેલાં તેનામાં આટલા સ્નેહ વતે છે, તા પછી મને જોયા પછી તેના સ્નેહનું પૂછવુંજ શું? ત્યારે હું દીક્ષા લઈશ તે તેનાથી કેમ સહન થઈ શકશે ? માટે જ્યારે મારા માતપિતા સ્વર્ગે જશે ત્યારેજ હું દીક્ષા લઈશ.” આ વિચાર તરફ–ભગવાનની માતપિતાની ભક્તિ તરફ જરા સ્થિર ચિત્તથી દૃષ્ટિ લાવેા. જે ભગવાનને આપણે પૂજ્યમાં પૂજ્ય ગણીએ છીએ, અને જેમના દરેક ખેલને આપણે માન આપોએ છીએ, તેમણે જે દાખલા પેાતાના જીવનચરૢિત્રથી બેસાડયા છે, તે ઉપર જો આપણે દુર્લક્ષ આપીએ, તેા આપણે ખરેખર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ વનારા કહેવાઈએ. માટે માતાપિતાના ઉપકાર હૃદયમાં લાવી તેમને જેથી સુખ ઉપજે તેમ વર્તવું, તેમનું પૂજન શી રીતે કરવું. ટીકાકાર તે જણાવતા કહે છે કેઃ— पूजनं चास्य विज्ञेय त्रिसंध्य ं नमनक्रिया | तस्या नवसरेऽयुच्चैश्च तस्यारोपितस्य तु ॥ १ ॥ પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ તથા સાયંકાળે માતા પિતા વગેરે પૂજ્ય વર્ગને નમસ્કાર કરવા તેનું નામ પૂજન કહેલુ છે. અને તે શક્ય ન હોય તાપણુ ચિત્તમાં તેમનું ઉચ્ચ પ્રકારે આર્પણ કરી Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય [ ૫૫ નમસ્કાર કરવો. પરદેશ જતી વખતે અને આવીને પણ વિનયપૂર્વક નમસ્કાર કરવો. માતાનું હૃદય બહુજ પ્રેમાળ હોય છે, અને તેણે આપેલ આશીર્વાદ પુત્રના કાર્યની સિદ્ધિમાં અગત્યને ભાગ બજાવે છે. તેમના ઉપર ક્રોધ કરવો નહીં, અને તેમના પ્રત્યે ઉદ્ધત થઈ કટુ વચન બોલવા નહિ, તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ, તેમની કુઆશિષને. પાત્ર કદાપિ થવું નહિ. તે આપણું માટે જે દુ:ખ સહન કરે છે, આપણને ભણાવવા પોતાની પાસે અ૮૫ સાધન હોવા છતાં જે પ્રયાસ કરે છે, તેમજ દુઃખ વેઠીને આપણને સુખી કરવા તત્પર રહે છે, તેમજ આપણા કલ્યાણ માટે પિતાના હૃદયમાંથી પ્રેમનાં ઝરણાં વહેવરાવે છે, એ સર્વ સ્મરણમાં રાખી તેમને જેટલું આભાર માનીએ તેટલો ઓછો છે. સ્થાનાંગ સૂત્રમાં લખ્યું છે કે તેમને પ્રસન્ન કરવાને ગમે તેવાં કાર્ય કરીએ તે પણ તેમના ઉપકારને બદલે વળી શકે તેમ નથી. તેમને ધમરત્નની પ્રાપ્તિ કરાવવા રૂપ એક જ સાધનથી તેમના ઉપકારને બદલે વળી શકે. માટે જ્યારે પિતાનામાં બરાબર કમાવા જેટલી શક્તિ આવે, ત્યારે ધર્મ વ્યાપારમાં વતાં માતા પિતાને તે કાર્યમાં સ્થિર કરવાં. “આજથી ઘરને સઘળે કાર્યભાર મારે શિર, છે. તમારે તે બાબતની ચિંતા કરવી નહિ. તમે નિશ્ચિત થઈ ધર્મ પાન કરે.” એવાં એવાં સુવાક્યોથી તેમને ધર્મ કાર્યમાં વધારે ઉત્સાહ આપ. ટુંકમાં તેમનું ચિત્ત જેથી પ્રસન્ન રહે તેવાં કાર્યો તેમની આજ્ઞાનુસાર કરવાં એ જ સુપુત્રનું લક્ષણ છે. ગુરૂવર્ગની ગણના પણ શાસ્ત્રકારે આ વિષયમાં કરેલી છે. કહ્યું છે કે माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥ १ ॥ માતા, પિતા, કળા શિખવનાર કળાયા, તેમની જ્ઞાતિ, વૃદ્ધ Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ પુરૂ, તથા ઘર્મના ઉપદેશકે એ સર્વને સમુદાયને સંતોએ ગુરૂ વર્ગ માને છે. ઉપર જણાવેલ ગુરૂવર્ગને વિનય તથા બહુમાન કેમ કરવાં તે. પણ શાસ્ત્રમાં જણાવેલું છે. अभ्युत्थानादियोगश्च तदन्ते निभृतासनम् । नामग्रहश्च नास्थाने नावर्णश्रवणं क्वचित् ॥ ગુરૂજન આવે ત્યારે ઉભા થવું, સામા જવું, આસન આપવું અને સુખશાંતિ પૂછવી તથા તે પ્રસન્ન થાય તેમ વર્તવું. તેમની નજીક સ્થિર આસને બેસવું. તથા અધોગ્ય સ્થળે તેમનું નામ ગ્રહણ કરવું નહિ. પવિત્ર સ્થાને રહી કરેલ મંત્રાક્ષર ફળીભૂત થાય છે, તેમ ગુરુવનું નામ પણ પવિત્ર રાખવું, વળી કોઈપણ સ્થળે તેમને અવર્ણવાદ (નિંદા) ન સાંભળ. જે શક્તિ હોય તે પ્રત્યુત્તર આપી નિંદા કરનારને બેલતે બંધ કરો, અને જો શક્તિ ન હોય તે તે સ્થાનેથી ઉઠી બીજે ચાલ્યા જવું. આ સર્વ બાહ્ય વિનયના ગુણ છે. ગુરૂવર્ગ ઉપરનું બહુમાન એ હૃદયને અંતરંગ ભક્તિભાવ છે, જે ઉપરોકત પ્રવૃત્તિથી જણાય છે. માટે કદાચ કઈ કારણ પ્રસંગે વિનયમાં ખામી આવી જાય પણ બહુમાનમાં તે ખામી નજ આવવી જોઈએ. કારણ કે ગુરૂવર્ગ આપણું બાહ્ય ક્રિયા કરતા આપણા ભાવને વધારે જુએ છે, અને પારખી પણ શકે છે. માટે માતા, પિતા તથા ગુરૂવર્ગને વિનય અને બહુમાન ભાવ સહિત કરવાં. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. आमुष्मिक योगकरणं तदनुज्ञया प्रवृत्तिः प्रधानाभिनवोपनयनं तद्भोगे भोगोऽन्यत्र तदनुचितादिति ॥ ३२ ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૫૭, અર્થ : માતાપિતાને પરલોક હિતકારી દેવપૂજા, સામાયિક વિગેરે ધર્મ વ્યાપારમાં જોડવા, તેમની અનુજ્ઞા પૂર્વક પ્રવૃત્તિ કરવી, નવીન વસ્ત્ર, ફળ, ફૂલ આદિ આવે તે પ્રથમ તેમને આપવા, તેઓએ ઉપગ કર્યા પછી પોતે ઉપયોગ કરે અને તેમને અનુકુળ ન હોય યા બંધ હોય તે જુદી વાત. ભાવાથ–આવા ઉપકારી માતા-પિતાના ઉપકારને બદલે કોઈ પણ રીતે વાળી શકાતો નથી. શાસ્ત્રકારોએ તે ત્યાં સુધી કહ્યું છે કે આપણા ચામડાના જુતા બનવડાવીને એ માતા-પિતાને પહેરાવવામાં આવે તો પણ ઉપકારને બદલે વાળી શકાય નહિ. હાં ! એ ઉપકારના ઋણમાંથી કંઈક અંશે હળવા થવા માટે તથા ઉપકારને કૃતજ્ઞભાવે સ્વીકારીને પૂજ્ય ઉપકારી માતા-પિતા આદિ વડીલોને પરલોકમાં એકાંત હિતકારી પ્રભુ પૂજામાં જોડવા. પ્રભુ પૂજામાં મગ્ન બનેલા વડીલે જેટલી આત્મ જાગૃતિ લાવશે તેના લાભ આપણને મળશે. તેવી જ રીતે સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાનમાં પ્રેમ પૂર્વક-ભક્તિ પૂર્વક જોડવા. પૂના આશીર્વાદથી પ્રારંભ કરેલ કઈ પણ કાર્ય સફળ થાય છે તેથી દરેક કાર્ય-પ્રવૃત્તિ માટે એ પૂજયોની અનુક્ષા લેવી. '. જે હૈયામાં બહુમાન-પ્રિતિ–ભક્તિ હશે તે જ એ ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞતાભાવ ટકાવી શકાશે અને એમની ભક્તિ માટે નવા વસ્ત્રોલ–કૂલ વિગેરે જે આવે તે પ્રથમ તેમને આપવા અને તેઓએ ઉપયોગ કર્યા પછી પોતે ઉપયોગ કરે. કોઈ કારણસર પૂજ્યવડીલને એ વસ્તુ અનુકુળ ન હોય અથવા ત્યાગ હોય, તે પોતે એમની અનુજ્ઞા પૂર્વક ઉપયોગ કરવી, તે ગૃહસ્થનું કર્તવ્ય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] ધમબિન્દુ ઉગજનક પ્રવૃત્તિત્યાગ તથા મહેનનીય પ્રવૃત્તિપિતિ. રૂરૂ છે. અર્થ: કેઈને ઉદ્વેગ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. ભાવાથ–સ્ત્રી અથવા પુરૂષ કેઈના પણ મનને આપણી પ્રવૃત્તિથી અશાંતિ–ઉગ થાય તેવું કાર્ય કરવું નહિ, અથવા તેવું વચન બોલવું નહિ, કારણ કે તેથી પિતાના મનની સ્થિરતા થતી નથી. જેવું કર્મ તેવું ફળ. માટે બીજાને ઉગ કરાવનારૂં પ્રવર્તન સર્વથા ત્યજવા લાયક છે. - નિરંતર કાર્ય કરતાં અથવા વચન બોલતાં અગાઉ પિતનાં કાર્યો તથા વચનની શી અસર થશે, તે પર લક્ષ આપવું જોઈએ અને તે માટે પોતાની જીહાને નિયમમાં રાખવી. અમૃત અથવા ઝેર જીભમાં રહેલું છે. જે જીભ મિત્રતા કરાવે છે, તેજ જીભ શત્રતા કરાવે છે. જીભમાં વશીકરણમંત્ર રહે છે, અને મિત્રતા તેડવાનાં કારણે પણ તેમાંજ રહેલાં છે. “બીજાનું ભુંડું બેલી મનુષ્ય આ જી હારૂપ કુહાડાવતી પિતાને જ નાશ કરે છે.” જ્યારે આપણુમાં ક્રિોધ વ્યાપી રહ્યો હોય, ત્યારે તે સર્વથા. મૌનવ્રત ધારણ કરવું, કારણ કે તે સમયમાં એવા શબ્દો બોલી, જવાય છે કે જેથી આખી જીંદગી સુધી તે શબ્દ ખટકે છે. શસ્ત્રને ઘા ઝટ રૂઝાય છે, પણ વચનને કારમો ઘા છંદગી પર્યન્ત રૂઝાત નથી, માટે બોલતાં પહેલાં વિચાર કરે. ભાષાશુદ્ધિ રાખતાં શીખે, કે જેથી જીવ સર્વથા પ્રિય થઈ પડે, આવી જ રીતે કાર્ય કરતાં પણ વિચાર કરવાની જરૂર છે. “મન:પૂર્વ વાર્થ મનથી પવિત્ર કરેલું કાર્ય કરવું. આ જગતમાં જે અનર્થ થાય છે તેમાંના ઘણાખરા અવિચા Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૫૦ રને લીધે જ થાય છે. ઘણુ માણસે અમુક કાર્ય કર્યા પછી તેનું અનિષ્ટ પરિણામ આવશે એ ભય રાખી નીચે પ્રમાણે બેલત સાંભળવામાં આવે છે. “જે મેં વિચાર કર્યો હેત, તે હું કદી તે કાર્ય કરત નહિ. જો મેં જરા પણ વિચાર કર્યો હોત, તો કદાપિ તે રીતે વર્તત નહિ. જે મેં એક ક્ષણભર પણ મગજને વિચાર કરવાની તસ્દી આપી હેત, તે તે મૂર્ખતા ભરેલે શબ્દ હું ઉચ્ચારતા નહિ, અને તે અસભ્ય કાર્ય કદી પણ આચરત નહિ.” માટે બાળપણથી જ વિચાર કર્યા સિવાય નહિ બલવા તેમજ વિચાર કર્યા સિવાય કાય નહિ કરવા તમારી જાતને કેળવો; તો શરીર તેની મેળેજ મનને અનુસરતાં શીખશે, અને અવિચારીપણું જેને લીધે બીજાને ઉગ કરાવનારી પ્રવૃત્તિ ઘણે ભાગે થાય છે તેને નાશ થશે. જૈનશાસ્ત્રમાં કહેલા ચૌદ નિયમમાં આ પણ એક ઉચ્ચ ઉદેશ રહેલો છે. જ્યારે માણસે નિયમ કરેલું હોય છે ત્યારે મનુષ્ય દરેક કાર્ય કરતાં વિચાર કરે છે કે અમુક કાર્ય કરવાથી મારા નિયમને તો ભંગ નહિ થાય. એ વિચારથી તેને પ્રમાદ રહિત અવસ્થામાં રહેવું પડે છે. આ મનની અપ્રમત્ત અવસ્થા આગળ જતાં બહુજ ઉપયોગી થાય છે, માટે આવી રીતે મનને કેળવવું, અને બીજાને ઉદ્વેગ થાય તેવું કાર્ય કરવું નહિ, અથવા વચન બોલવું નહિ એ સાર છે. આશ્રિતનું પોષણ तथा भर्तव्य भरण मिति ॥ ३४ ॥ અર્થ જણાસ્ત્રમાણ થયRય હોય તેનું ભરણ પોષણ કરવું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] ધર્માન્તુ ભાવાથઃ–માતાપિતા, પેાતાને આશ્રચિને રહેલા સગાં સ`બંધી અને સેવક વનું પાષણ કરવું એ ગૃહસ્થને! સામાન્ય ધર્મ છે. તેમાં માતાપિતા, પેાતાની સતી સ્ત્રી અને પહોંચેલા બાળકેતુ અવશ્ય રક્ષણ કરવું. આ મનુસ્મૃતિના શ્લેક ટાંકી જણાવે છે કેઃ પુખ્ત ઉમરે નહિ સબંધમાં ટીકાકાર वृद्धौ च मातापितरौ सतीं भार्या सुताञ् शिशून् । अप्यकर्म शतं कृत्वा भर्तव्यान् मनुरब्रवीत् ॥ સેંકડો અકમ કરીને પણ વૃદ્ધ માતપિતા, સતી સ્ત્રી, અને નાના બાળકાનું રક્ષણ કરવુ એમ મનુ કહે છે અને જો પેાતાની પાસે ધનસપત્તિ સારી હાય તે બીજા પણ પાષણ કરવા ચેાગ્ય છે, એમ શાસ્ત્રકાર બતાવે છે. મહાભારતમાં ભીમ યુધિષ્ઠિરને કહે કે— चत्वारि ते तात ! गृहे वसन् श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो, भगिनी व्यपत्या, जातिश्च वृद्धो विधनः कुलीनः ॥ “હે વડિલ ! ગૃહસ્થ ધર્મોમાં રહેલા અને લક્ષ્મીવાળા તારે તારા ઘરમાં આ ચાર માણસેાને પણ રાખી તેમનું પાષણ કરવું:દુખી મિત્ર, પતિ વગરની પોતાની વ્હેન, પોતાની જાતિના ડાઈ પશુ વૃદ્ધ અને ધન રહિત થયેલા કુળવાન પુરૂષ; એ ચાર પ્રકારના માણસાનું લક્ષ્મીવાળા ગૃહસ્થે રક્ષણ કરવુ જોઈએ. માણસે જોખમદારી પાતાના શિરે લેતાં પહેલાં બહુજ વિચાર કરવા, અને એકવાર લીધી તે। પછી તેના નિર્વાહ કરવા એ તેના ધમ છે; અને જે લેકા જોખમદારી લઈને બરાબર અદા કરતા નથી, અને ભરણ પોષણ કરવા યોગ્ય ઝુબ વને નિરાધાર સ્થિતિમાં મુકે છે, તેએ સ્વક વ્યથી ચૂકે છે. માટે આફત વેઠીને, દુ:ખ સત્તુત કરીને અને પેાતના સુખના ભાગ આપીને પણ માતા Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૬૧ સ્ત્રી, બાળક અને પિતાના આશ્રયે રહેલાં સ્વજનું રક્ષણ કરવું– એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. અહીં પ્રશ્ન થાય છે કે શું તેમને બેઠે બેઠે આળસુ અને નિરૂદ્યમી બનાવવા ? તેનો જવાબ શાસ્ત્રકાર આપે છે. તથા યથોચિત વિનિઘોર છે રૂ૫ અર્થ : ઉચિત કાર્યમાં રક્ષણીય વર્ગને જોડ. ભાવાર્થ-દરેક માણસે કાર્ય કરવું જ જોઈએ. આપણામાં કહેવત છે કે “નવરો બેઠો નખોદ વાળે” “આળશ એ મનુષ્યને કટ્ટર શત્રુ છે અને ઉદ્યમ સમાન કેઈબંધ નથી. માટે તેમને કોઈ પણ પ્રકારના ઉદ્યમમાં લગાડવાં. વૃદ્ધ માત પિતાને ધર્મ કાર્યમાં લગાડવાં, અને બીજા સૌને ઉચિત કાર્યમાં જોડવા. જે માણસને કાંઈ પણ કામ કરવાનું હેતું નથી, તે પિતાની શક્તિ જુગાર વગેરે અકાર્યમાં વાપરે છે. આવી વતણૂકથી તે માણસ નકામો બને છે, અને પોતાના સ્વામી ઉપર દોષ લાવે છે. આવા પ્રકારની પ્રવૃત્તિ તે અપકાર સમાન છે. કારણ કે તેને પિતાના ભરણુ પિષણની ચિંતા રહેતી નથી તેથી પિતાને સમય ગમે તેવા અકાર્યમાં ગાળતાં શીખે છે, અને તેથી તેની દુર્ગતિ થાય છે. આનું નિમિત્ત કારણ તેને સહાય આપનાર ઠરે છે. માટે તેવા માણસને યોગ્ય કામમાં જોડી તેનું ભરણ પોષણ કરવું, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. તથા તયોગનેનુ વત્તેતિ ને રૂદ્દ અર્થ: તે પિષ્ય-રક્ષણીય વર્ગના પ્રયજન સંબંધી લક્ષ રાખવું. ભાવાથી–પિષ્ય વર્ગને જે જે કામ સોંપ્યું હોય, તે તે કામ તે બરાબર કરે છે કે નહિ તેની બરાબર તપાસ રાખવી. સારૂ કામ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] ધબિન્દુ કરનારની કદર કરવી. ક્રાઈની ભૂલ થતી હોય તે સુધારી તેને સીધે માર્ગ ચડાવવા; જેથી તે પેાતાને સાંપેલાં કાર્ટીમાં વધારે લક્ષ આપતા થશે. કારણ કે જો સ્વામી કામ સોંપીને પછી તે ઉપર લક્ષ ન આપે ા તએ ચિંતા રહિત થાય છે, અથવા તેમને પડતી આપત્તિ તરફ લક્ષ ન રાખે તેા તે અંદરથી દુ:ખી થાય છે, અને તેથી પ્રસન્ન મનથી જેવું કાર્ય કરવું જોઈએ તેવું તે કરતા નથી અને તેથી નુકશાન આખરે પેાતાને જ થાય છે, માટે તેમને સાંપેલાં કાર્યો તરફ સ્વામીએ ધ્યાન રાખવું. કરવા. तथा अपायपरिरक्षोद्योग इति ॥ ३७ ॥ અઃ—તે પાષ્યવર્ગની અનથ થી રક્ષા કરવા પ્રયત્ન ભાવાથ: આલાક તથા પરલોક સબધી જે કાંઈ આપત્તિ પાવગ ઉપર આવે તેને દૂર કરી તેમને સુખી કરવા, સ્વામીએ પાતાથી બનતા ઉદ્યમ કરવા. જ્યારે વખન આવે સ્વામી આ રીતે સેવાનું દુઃખ દૂર કરવા કરે છે, ત્યારે જ સેવકૈાના મનમાં ખરેખરા ભક્તિભાવ જાગૃત થાય છે. ચેાગ ક્ષેમ કરઃ સ્વામી સ્વામી, યાગ’ અને ક્ષેમ' ની કરનાર છે. ન મળેલી વસ્તુ મેળવી આપે તે ચેાગ' અને મેળવેલી વસ્તુનુ રક્ષણ કરે તે ફ્રેમ' માટે આ બન્ને કાર્યાં સ્વામીએ કરવા જોઈએ, ત્યારે જ ખરૂં સ્વામિપણું મળે છે; અને ત્યારે જ ખરા સેવ્ય– સેવક ભાવ દીપી નીકળે છે. तथा ग ज्ञानस्त्रगौरवरक्षेति ॥ ३८ ॥ અર્થ : પેાષ્ય વર્ગનું વન નિમ્નનીય થાય, ત્યારે Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૬૩ તેના ખરાખર નિર્ધાર કરવે। અને પેાતાના ગૌરવની રક્ષા કરવી. ભાવાઃ—કાઈ પણ કારણથી આપણે એમ સાંભળીએ કે જે વ તું આપણે પાષણ કરીએ છીએ, તે વર્ગનું વર્તન નિન્દાયુક્ત થયું છે, તેા પ્રથમ તે બાબતનું ચોક્કસ જ્ઞાન મેળવવું; કાચા કાન રાખવા નિહુ. તેમજ કેવળ સાંભળેલી વાત ઉપરથી ચેાસ અભિ પ્રાય બાંધી લેવા નહિ. બન્ને બાજુએ સાંભળવી. બચાવમાં તેણે શું કહેવાનું છે, તે બરાબર ધ્યાનમાં રાખવું, અને પછી મત આંધવા. જગતમાં ત્રણ પ્રકારનાં મિથ્યાજ્ઞાન છે, સંશય, વિષય, અને અનધ્યવસાય. આ ત્રણ મિથ્યાજ્ઞાન રહિત તે સત્યજ્ઞાન કહેવાય છે. આ આમ છે, અથવા ‘આ આમ નથી' એ રીતે એ વિરૂદ્ધ પ્રકારનું જ્ઞાન એક વસ્તુના સૌંબંધમાં થાય, તેને સંશય જ્ઞાન કહેવાય છે. અગ્નિ ઠંડા છે. એવું વિપરીત જ્ઞાન તે વિષય જ્ઞાન કહેવાય છે. આ કાંઈક છે, પણ શુ છે તેના નિર્ધાર ન કરવા તે અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે. આવાં ત્રણ મિથ્યાજ્ઞાન રહિત જે સમ્યગ્ જ્ઞાન, તેનાથી સેવકના દોષ છે કે નહિ તેના નિણૅય કરવેા. નિષ્ણુય કરતાં આપણને તે નિર્દોષ જણાય, તે તેના અસલના સ્થાન ઉપર સ્થાપવા, પણ જો દેષયુક્ત જણાય, તે। આ સાક તથા પરલેાક સંબધી કાર્યોંમાં તેને અગ્રેસરપણું ન આપવું'. પેાતાનું ગૌરવ અથવા માન, પ્રતિષ્ઠા જળવાઈ રહે તેમ વવું. “ગૌરવની રક્ષા કરવી” એના ખીજો પણ અ થાય છે. પેાતે પ્રથમ કરેલા તેના ગૌરવની–માન પ્રતિષ્ઠાની રક્ષા-કરવી એટલે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] ઘમંબિન્દુ નાશ કરો. બીજા શબ્દોમાં કહીએ તો તેને ઉચ્ચપાયરી પરથી નીચે ઉતારી મૂકવો. કારણ કે નિન્દનીય વર્તનવાળાને ઉચ્ચપદ આપવાથી પિતાની ઈજજત આબરૂને ધક્કો લાગે છે. દેવ-અતિથિ-રંક સેવા તથા-વારતિથિલીનનનતિકર રૂ૫ . અર્થ : દેવ, અતિથિ અને રંક જનની સેવા કરવી. વિવેચન–કલેશ ઉત્પન્ન કરનાર કર્મના સેંકડે વિપાથી મુક્ત થયેલા, અને જેમની દેવતાઓ નિરંતર સ્તુતિ કરે છે, જેમનામાં અનંત વીર્ય અને અનંત સુખ છે, અને જે કરૂણાની મૂર્તિ છે, તે દેવ કહેવાય છે. તેમને અજ, અહંત, અરૂહન, અનંત, બુદ્ધ, શંભુ, ઈત્યાદિ નામ આપવામાં આવેલાં છે. પણ સર્વે નામ પરમાત્માના ગુણને સૂચવનારાં છે. માટે એવા દેવની નિરંતર ભક્તિ કરવી. જેઓ સર્વ દિવસોને એક સરખા માને છે, અને ગૃહસ્થની જેમ તિથિઓમાં ભેદ રાખતા નથી, તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે – तिथिः पर्वोत्सवाः सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजायानीयाच्छेषमभ्यागतं विदुः ॥ જે મહાત્મા પુરૂષાએ પર્વ ઉત્સવ આદિ વિશેષ તિથિઓ ત્યાગ કરી છે, તેમને અતિથિ સાધુ જાણવા, અને બાકીનાને અભ્યાગત કહેવા. આવા સાધુ મુનિરાજની યથાશક્તિ ભક્તિ કરવી, અને અન્નપાવ આપી આદરસત્કાર કરવે; કારણ કે તીર્થકરે અને કેવળ જ્ઞાનીએાના અભાવે તે જ્ઞાનના રક્ષણ કરનારા અને પરંપરાએ Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૬૫ સાચવી રાખનારા છે જ્ઞાન મેળવવાના ત્રણ રસ્તા છે. ધન, વિદ્યા અને ગુરૂપદ શુશ્રુષા-ગુરૂ ભક્તિ, તેમાં ત્રીજો સૌથી ઉત્તમ છે. જ્યારે શિષ્યની ભક્તિથી ગુરૂ પ્રસન્ન થાય છે ત્યારે જ તેમના હૃદયમાંથી જ્ઞાનપ્રવાહ વહે છે, અને ત્યારેજ અ૯પ સમયમાં શિષ્ય પણ જ્ઞાની બને છે. માટે ગુરૂકૃપા મેળવવા તેમની તન, મન અને ધનથી ભક્તિ કરવી એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. જે લેકેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, અને જેઓ ગરીબ સ્થિતિમાં આવી ગયા હોય, તેવા દીન-રંક જનને ધન આપવું એ ગૃહસ્થને ઉચિત ધર્મ છે. આત્માને આનંદ સ્વભાવ ખીલવવા માટે દાન જેવો એક પણ ઉત્તમ માર્ગ નથી, બીજાનું દુઃખ જોઈ તમારા મનમાં દયા વસે ત્યારે તમે તે દુઃખનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે તેથી તમને તથા દાન લેનારને, બંનેને આનંદ થાય છે. દાન તે તે દૈવી ગુણ છે. શાસ્ત્રમાં ધનની ત્રણ ગતિઓ કહેલી છે. દાન, ભગ, અને નાશ, જેઓ પરોપકારાર્થે ધનને દાનમાં વ્યય કરતા નથી, અથવા સ્વાર્થે ધન ખરચતા નથી, તેમના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે, માટે પ્રસંગ મળતાં યથાશક્તિ દાન કરવું. કારણ કે ધન મરણ સમયે આપણી સાથે આવતું નથી, પણ ધન આપવાથી વૃદ્ધિ પામેલી દયાવૃત્તિ તો સાથે આવે છે. માટે દીનને તિરકાર નહિ કરતાં સ્વશક્તિ અનુસાર તેને ઉદ્ધાર કર. આ રીતે દેવ, અતિથિ અને દીનની સેવા કરવી, તેમાં પણ तदौचित्याबाधनमुत्तमनिदर्शनेनेति ॥४०॥ અર્થ : દેવાદિના ઔચિત્યનું ઉલ્લંઘન ન કરવું, - અને ઉત્તમ પુરૂષના માર્ગે ચાલવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] ધર્મબિન્દુ ભાવાર્થ;–સેવા કરવી એમ આપણે જણાવી ગયા છીએ, પણ તે ઉપરથી બધાની એક રીતે સેવા કરવી એમ ન સમજવું. પાત્રભેદે ભક્તિને ભેદ સમજ. સેવાના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર છે. દેવની ઉત્તમ પ્રકારે, અતિથિની મધ્યમ પ્રકારે અને દીનની જઘન્ય પ્રકારે સેવા કરવી એવો આ સૂત્રને ફલિતાર્થ છે. - દરેક ઠેકાણે ઉચિતપણું તે વિચારવું. જ્યાં ઉચિતતા નથી, ત્યાં અનેક સગુણે પણ ક્ષણવારમાં નાશ પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેને જે વિનય કરે ઘટે, તેનો તે વિનય કરે. ઉચિતપણાના સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે – औचित्यमेकमेकत्र, गुणानां राशिरकतः । विशीयते गुणग्रामः औचित्यपरिवर्जितः ॥ એક જગ્યાએ એકલું ઔચિત્ય મૂકે, અને એક જગ્યાએ સર્વ ગુણને સમૂહ મૂકે, છતાં ઔચિત્ય રહિત ગુણને સમૂહ નાશ પામશે. માટે જ્યાં જેને ઘટે તેવું તેને સન્માન આપવું એજ સાર છે. આ બાબત આપણે શી રીતે જાણીએ ? તે તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે ઉત્તમ પુરૂષના દષ્ટાન્તથી જે પુરૂષ બીજ કોથી અતિશય શ્રેષ્ઠ રીતે વર્તે, તથા પરોપકારી અને પ્રિયવચનવાળા હોય, તેમને ઉત્તમ પુરૂષ કહેવાય છે. રાજર્ષિ ભર્તુહરિ નીતિશતકમાં લખે છે કે – मनसि वचसि काये पुण्यपियूषपूर्णाः त्रिभुवनमुपकारश्रेणिभिः श्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहदि विकसन्तः सन्ति सन्नः कियम्तः ॥ - મન, વચન અને કાયાથી સુકૃત કરી પુણ્ય રૂપી અમૃતથી ભરેલા, અને ઉપકાર કરી ત્રણે ભુવનને આનંદ આપનારા, પારકાના Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૬૭ સ્વ૯૫ ગુણને પર્વત તુલ્ય માની, પોતાના હૃદયમાં પ્રસન્ન થનારા સંત પુરૂષો આ જગતમાં વિરલા છે. આવા ઉત્તમ પુરૂષને અનુસરવાથી માણસનું મન ઉદાર થાય છે, અને તેની પ્રકૃતિ વિકારવાળી થતી નથી. માટે એવા પુરૂષોને સમાગમ કરી ઔચિત્ય શીખવા, અને શીખ્યા પછી તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરે એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. હવે ભજન કેવી રીતે કરવું તે જણાવે છે. પ્રકૃતિને અનુકૂળ ભજન तथा सात्म्यतः कालभोजनमिति ॥४१॥ અર્થ : પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એવી રીતે ગ્ય કાળે, ભેજન કરવું. | ભાવાર્થ ? જે પુરૂષ પિતાની પ્રકૃતિને અનુકૂળ અને પાન લે છે તેજ સુખી થાય છે. જે અવસરે ભૂખ લાગી હેય, તે અવસરે ભોજન કરવું, તેને કાળ ભજન કહેવાય છે. પ્રકૃતિ અનુકૂળ અનપાન લેવું તેને સામ્ય જન કહેવાય છે. લૌકિક શાસ્ત્રમાં એમ કહેવું છે કે જન્મથી આરંભી સામ્યપણે ખાધેલું વિષ પણ પશ્ય થાય છે, અને અસામ્યપણે ખાધેલું પથ્ય પણ પ્રકૃતિને પ્રતિકૂળ થાય છે. માણસની પ્રકૃતિને આધાર વય, બળ, દેશ, કાળ વગેરે ઘણુ બાબત પર રહે છે. માટે આ બધાને વિચાર કરીને જે અન્નપાન લેવામાં આવે છે, તે સર્વ બરાબર પચી જઈ શરીરને મજબૂત બનાવે છે. બળવાન પુરૂષને ગમે તેવી ખાધેલી વસ્તુ પશ્ય થાય છે એમ ધારી, કાલકુટ ઝેર ન ખાવું; કારણ કે ઝેરને ઉતારનારે માણસ પણ કઈક સમય ઝેરથી મરણ પામે છે. જે માણસ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] ધમ બિન્દુ ભૂખ્યો નથી, તે અમૃત ખાય તે પણ વિષરૂપ થાય છે. ભૂખને સમય વીત્યા પછી ખાવામાં આવે તો અરૂચિ ઉત્પન્ન થાય છે, અને બરાબર ખવાતું નથી. અગ્નિ શાંત પડયા પછી લાકડાં શું કરી શકે? કાંઈપણ કરી શકે નહિ. તેમ વખત ગયે, જઠરાગ્નિ મંદ પડ્યા પછી ખાધેલું ભોજન કાષ્ઠરૂપ થાય છે, અને અવગુણ કરે છે, માટે જે વખતે બરાબર ભૂખ લાગે તે જ વખતે ભોજન કરવું એ સાર છે. આ સંબંધમાં ભાવમિશ્ર લખે છે કે – क्षुत्संभवति पक्वेषु रसदोषमलेषु च । काले वा यदि वाकाले सोन्नकाल उदाहृतः ॥१॥ भोजनेच्छाविधातात्स्या दंगमर्दोरुचिः श्रमः । तन्द्रालोचनदौर्बल्यं घातुदाहो बलक्षयः ॥२॥ રસદેષ અને મળ પાકી જાય ત્યારે ભૂખ લાગે છે માટે સમય થયે હોય કે ન થયો હોય, તો પણ ભૂખ લાગે ત્યારે જમવાને સમય થયો છે એમ સમજવું. આ પ્રમાણે ભૂખ લાગે ત્યારે ન ખાવામાં આવે તો શરીર તુટે છે, અરૂચિ, અને કંટાળો આળસ આવે છે, અને નબળી પડે છે, ધાતુ બળવા લાગે છે અને બળને નાશ થાય છે. આ પ્રમાણે ભૂખ્યા રહેવાથી ઉપરોક્ત પીડા ન થાય, તેમજ અજીર્ણ પણ ન થાય તેવા સમયે ખાવું. __तथा लौल्यतात्याग इति ॥४२॥ અર્થ : તથા લેપપણને ત્યાગ કરવો. ભાવાર્થ – પ્રકૃતિને અનુકૂળ પડે તેમ વેળાસર ભોજન કરવામાં પણ અધિક લોલુપતા ન રાખવી, બીજા શબ્દોમાં કહીએ તે ખાઉધરા અથવા અકરાંતીઆની જેમ ઠાંસી ઠાંસીને ન ખાવું. Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૬૯ સામાન્ય ખારાઇ હોય કે શિષ્ટ હોય તા પણ નિયમ પ્રમાણે મિતાહાર કરવા. દુનિયામાં જે રાગેા ઉત્પન્ન થાય છે. તેમાંના ધણાખરા અધિક ભોજનથી થાય છે. અધિક ખાવાથી ઉલટી, ઝાડા કે મરણુ એ ત્રણમાંનુ એક પરિણામ આવે છે. એટલે તે અન્ન પચતું નથી, માટે મિતાહારપણે જમવું, સવારમાં એવી રીતે જમવું કે સાંજે જરાગ્નિ મંદ ન પડી જાય, અને સાંજે એવી રીતે જમવું કે બીજે દિવસે સવારે જર્ડરાગ્નિ પ્રદીપ્ત રહે. સાંજે તા અવશ્ય રૂચિ કરતાં પણ કાંઇક ન્યૂન જમવું. કારણ કે રાત્રિએ શયન કરવાથી સાંજે ખાધેલા અન્નને પચવાને અવસર મળતા નથી, કેમકે ઉંધમાં સ` અવયયે સ્તબ્ધ થઈ જાય છે, તેથી તેમના વ્યાપાર થતા નથી. માટે અન્ન પચાવવામાં હરકત આવે છે, અને નિદ્રા પણ બરાબર આવતી નથી. માટે જે લેાકેા રાત્રિભોજન કરે છે, તેમને આ બાબતથી ચેતવાની જરૂર છે. ભોજનના પરિણામ વિષે કાઈ પણ ખાસ સિદ્ધાંત નથી. જેટલુ પોતાની જઠરાગ્નિ ચાર્વી શકે તેટલું જમવુ, એટલે સુખેથી જેટલું પચી શકે તેટલા આહાર લેવા; કારણ કે હદ ઉપ રાંત જમવાથી જઠરાગ્નિ તથા શરીર બગડે છે. તે જ રીતે જેની જઠરાગ્નિ પ્રદીપ્ત હોય, તે જો ઘેાડું જમે તા પણુ દેહ દુળ થાય છે. જે માણુસ થાકી ગયા હૈાય તેણે જરૂર ઘેાડુ` ભોજન લેવું. નહિ ત। ઉલટી થાય છે અથવા તાવ આવે છે. વળી થાકેલા માણસે એકદમ અન્નપાન ન લેવું, કારણ કે તેથી અનેક પ્રકારના રોગે ઉદ્ભવે છે. માટે કસરત કર્યાં પછી અથવા કાઈ પણ પ્રકારના શ્રમ થયા પછી, અથવા દૂરથી ચાલીને આવ્યા પછી ઘેાડી વાર વિશ્રાંતિ લઈને પાણી પીવું અને ભોજન કરવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] ધબિન્દુ અણુ થતા ભાજનના ત્યાગ કરે. તથા-બનીનેં મમોનમિતિ ૪॥ અર્થ : અજીણ થયે ભેાજન કરવું નહિ. ભાવાર્થ :— પ્રથમ ખાધેલું જ્યાં સુધી જીણુ` ન થાય, એટલે બરાબર પચે નહિ ત્યાં સુધી બીજી વખત જમવું નહિ. જ્યાં સુધી અન્ન ખરાબર પચ્યું નથી ત્યાં સુધી એ ભોજન લેવામાં આવે, તે સર્વરાગનું મૂળ, જે અણુ તે થાય છે. જેમ અગ્નિ ઉપર એક લાકડાના કકડો મૂકવામાં આવ્યા હોય તે લાકડાના કકડા ખરાબર મળી રહે તે પહેલાં જો બીજો મેટા લાકડાતા કકડા ઉપર મૂકવામાં આવે છે, તે તે અગ્નિ મેટા લાકડાને ખાળવામાં અશક્ત હોવાથી મંદ પડી જાય છે. તેવી જ રીતે ઉપરા ઉપરી વધારે ભોજન ખાવાથી જઠેરાગ્નિ મંદ પડે છે, અને જšરાગ્નિ મંદ પડી એટલે ખાધુ· પચે નહિ. અને તેથી ખાધેલાનું લેાહી થાય નહિ, લેાહીનુ વી થાય નહિ. વી જે જઠરાગ્નિને પ્રદીપ્ત રાખે છે, તેના અભાવે જઠરાગ્નિ વધારે મોં થતી જાય. આ પ્રમાણે અનની પર’પરા ઉત્પન્ન થાય, કહ્યું છે કેઃ— अजीर्णप्रभवा रोगास्तत्राजीर्ण चतुर्विधम् । आमं विदग्ध विष्टब्धं रसशेष तथापरम् ||१|| आमे तु द्रवन्धित्व' विदग्धे धूमगान्धिता | विष्टब्धे गात्रभगोत्र रसशेषे तु जाडयता ||२|| સર્વ રોગા અ ણુથી ઉત્પન્ન થાય છે. તે અણુ ચાર પ્રકારનું છે. આમ અંગુ, વિશ્વ અજી, વિષ્ટબ્ધ અણુ અને રસ અજી. ઝાડા નરમ આવે અને કાઢેલી વસ્તુ જેવી ગંધ આવે ત્યારે આમ અણુ થયુ' એમ સમજવું. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૭૧ કાઈ ખરાબ વસ્તુ જેને ખાળવાથી નીકળતા ધુમાડાની દુર્ગંધ જેવી જેની વિષ્ટામાં ગધ હેાય તે વિદગ્ધ અĐણું જાણવું. જ્યારે શરીરના સર્વ અવયવો ઢીલા પડી જાય ત્યારે વિષ્ટબ્ધ અજીણુ છે એમ માનવું. જ્યારે શરીરમાં આલસ આવી જાય, અને ચપળતા ન રહે ત્યારે રસ અજીર્ણ થયું છે એમ જાણવુ C અણુ થયું હોય, ત્યારે નીચે લખેલાં ચિન્હા પણ જોવામાં આવે છેઃ— मलवातयोर्विगंधो विभेदो गात्रगौरवमरुच्यम् । अविशुद्धश्चोद्गारः षडजीर्णव्यक्तलिंगानि ॥ (૧) મળતા ગંધ વિપરીત થાય, (૨) વાયુના ગધ વિપરીત થાય. (૩) વિષ્ટામાં ભેદ પડે, (૪) શરીર ભારે ભારે લાગે, (૫) ભોજન ઉપર અરૂચિ થાય, (૬) ખરાબ એડકાર આવે. આ છ લક્ષા અજીણુ થયુ છે એમ સૂચવે છે. હવે અજીર્ણનાં શાં પરિણામ આવે છે તે જણાવે છેઃ-~~ मूर्च्छा प्रलापो वमथुः प्रसेकः सदनं भ्रमः । उपद्रवा भवन्त्येते मरणं वाप्यजीर्णतः ।। મૂર્છા આવે, લવારો થાય, ખકારી થાય, અતિશય પરસેવો થાય, શરીરનું ઢીલાપણું થાય કે જેથી ઉઠવા બેસવામાં ચિત્ત લાગે નહિ, ભ્રમ (ચરો) થાય; વગેરે ઉપદ્રવો અણુ થી થાય. અને જો વેળાસર ચેતવામાં ન આવે તે અજી થી મૃત્યુ પણ. થાય છે. આવું અણુ થયુ... હાય, ત્યારે ન ખાવું. કારણ કેધણા રોગાને નાશ કરવાનું સામર્થ્ય' લ"ધનમાં રહેલું છે. ત્યારે ખાવાના વખત થયેા છે એની આપણુને શી રીતે સમજણ પડે તે સંબંધી વાગ્ભટ્ટ લખે છે કેઃ— Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] ધર્મબિન્દુ प्रसृष्टे विण्मूत्रे हदि सुविमले दोषे स्वपथगे । विशुद्ध चोद्गारे क्षुदुपगमने वातेऽनुसरति ॥१॥ तथाग्नावुद्रिक्ते विशदकरणे देहे च सुलघौ । प्रयुज्जीताहार विधिनियमितः कालः स हि मतः ॥२॥ મળ મૂત્રને ત્યાગ, મનની પ્રસન્નતા, દે (વાત, પિત્ત અને કફની) પિત પિતાના માર્ગમાં પ્રવૃત્તિ, ઓડકારની શુદ્ધતા, ક્ષુધાની પ્રાપિત વાયુની યથા યોગ્ય ગતિ, જઠરાગ્નિની તેજતા, શરીરનું હલકાપણું, અને ઈદ્રિયોની નિર્મળતા, એટલી બાબતે જ્યારે થાય ત્યારે જે.જન કરવું આજ કાલ લોકે આવી બાબતો તરફ બિલકુલ લક્ષ આપતા નથી, અને તેથી જ જ્યાં ત્યાં દૃષ્ટિ ફેરવીએ છીએ ત્યાં ફિક્કા પડી ગયેલા ચહેરાવાળા, નિર્બળ બાંધાના, અને પુરૂષાર્થહીન મનુષ્યો આપણને જણાય છે. તેમાંનું એક કારણ નિયમસર અને મિતાહાર ભોજનની ખામી છે એ આ ઉપરથી સમજવું જોઈએ. तथा बलापाये प्रतिक्रियेति ॥४४॥ અર્થ : બળને નાશ થાય, ત્યારે તેને ઉપાય કરવો. ભાવાર્થ –જ્યારે આપણું શરીર નિર્બળ થતું લાગે ત્યારે પ્રથમ તે ક્યા કારણથી તેની તેવી સ્થિતિ થઈ તે કારણ શોધવું અને પ્રથમ તે તે કારણને દૂર કરવું. જે શરીરના બળને ઘટાડે એવા પરિશ્રમથી શરીર નિર્બળ થવું હેય, તે તેવા પરિશ્રમને ત્યાગ કરવો. હલકે સાત્વિક આહાર લે, અને બીજા પણ બળ આવે તેવા ઉપાય કરવા. કારણ કે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, बलमूलं हि जोवितम् ॥ બળ વતનું મૂળ છે. અને શરીર એજ પ્રથમ ધર્મસાધન છે. માટે શારીરિક બળને જેમ હાનિ ન પહોંચે તેમ વર્તવું. કોઈ પણ સમયે વ્યાધિની ઉપેક્ષા કરવી નહિ. કહ્યું છે કે, Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૭૩ वर्धमान व्याधि जयन्तं शत्रु नोपेक्षस्व. વધતા વ્યાધિની અને છતતા શત્રુની બેદરકારી કરવી નહિ. થોડા ઉપાય કરવાથી જે વ્યાધિને નાશ થઈ શકે તેમ હોય, તેને વધવા દઈએ તે આખરે એવી સ્થિતિ આવે કે ગમે તે ઉપાય કરતાં તે શમે નહિ અને મૃત્યુ નિપજે. માટે વ્યાધિ થતાં જ ‘ઉપાય કરવા, અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવું એ ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. માણસના બળનો નાશ થવાનાં અનેક કારણો છે, પણ તેમાં મુખ્ય વીર્યને અઘટિત વ્યય જ છે. વીર્ય એ મનુષ્યના શરીરનો રાજા છે, જેમ રાજા વગરનું રાજ્ય નિરર્થક છે, અને તે રાજ્યમાં અંધાધુધી ચાલે છે, તે જ રીતે વીર્ય વગરને મનુષ્ય નિસ્તેજ દેખાય છે, અને તેના આખા શરીરમાં અનેક પ્રકારના રોગે ઉદ્ભવે છે. સાત ધાતુઓમાં વીર્ય પ્રધાન છે તેનાથી શરીરના સર્વ યંત્રો ચાલે છે, અને વીર્યજ જઠરાગ્નિને પ્રદીપ્ત રાખે છે. માટે તેને અઘટિત વ્યય ન થાય તે ઉપર દરેક આત્મહિતાર્થીએ લક્ષ આપવું. બાળ લગ્નથી, કુસંગથી, રસિક, મનડર કથાઓ તથા નાટકોથી આ પરિણામ આવ્યું છે. માટે તે બાબતમાં ચેતવાની ખાસ જરૂર છે. અયોગ્ય દેશ-કાળમાં વિચરણ ત્યાગ તથા ગાવા પાછા અર્થ : અઘટિત દેશ તથા કાળમાં વિચરવું નહિ. ભાવાર્થ:- જે દેશમાં ચોર વગેરેને ઉપદ્રવ હેય, જે દેશમાં લડાઈ ચાલતી હોય, જે દેશના આચાર વિચર બહુજ મલીન હેય તેવા દેશમાં જવું નહિ. તેમજ જે સમયમાં દુકાળ વતતે હેય, અથવા મરકી આદિ ભયંકર રોગને ફેલ થતો હોય તેવા સમયમાં તે સ્થાનમાં વસવું Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] ધર્મબિન્દુ નહિ, પણ જ્યાં સુકાળ હોય અથવા જ્યા રોગને ઉપદ્રવ ન હોય તે સ્થાનમાં જઈ વસવું. કારણ કે જે તેમ ન કરીએ તો જાન માલને નુકશાન થવાનો ભય રહે છે. આ ઉપરથી એક બાબત એ સિદ્ધ થાય છે કે અસલ સમયમાં જે કે શાસ્ત્રકારે શરીરને તુરછ ગણતા હતા, તે પણ ધર્મનું ઉત્તમ સાધન હોવાથી તેનું રક્ષણ કરવાને સતત ઉપદેશ કરતા હતા, “Light on the Path.” એ નામના પુસ્તકમાં લખ્યું છે કે – “Kill out desire of life, bur respect life, as those do who desire it જીવન તૃણનો નાશ કરે, પણ જેમને જીવન તૃણું છે તેઓ જે રીતે જીંદગીને મહત્વની ગણે છે તેમ તમે પણ મહત્ત્વની વણે. શરીર ઉપરથી મૂચ્છ ઉતારવા છતાં પણ તેનું રક્ષણ કરો કારણકે આ ભૂમિકામાં શરીર એજ ધર્મનું પ્રથમ સાધન છે. કાચારને અનુકૂળવર્તન तथा यथोचिता लोकयात्रेति ॥४६॥ અર્થ :–અનુકુળ લેકયાત્રા કરવી. ભાવાર્થ-જેને જેમ ઉચિત હોય તેમ લોકના ચિત્તને અનુસરવા રૂ૫ વ્યવહાર કરે. કારણ કે જો તેમ ન કરે તે લેમાં પિતાની અવગણના થાય. અને લેકે તેને વિષે હલકો અભિપ્રાય બાંધે, તેનું કારણ પોતે જ થયો કહેવાય. આથી પિતામાં રહેલા બીજ સારા ગુણની છાપ પણ બીજા મનુષ્યો પર પાડી શકે નહિ. માટે લેકવ્યવહારને પણ માન આપવું. કહ્યું છે કે : लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । . तस्माल्लोकविरुद्ध धर्मविरद्ध संत्याज्यम् ॥ ધર્મ માર્ગને વિષે ચાલનારા સર્વ પુરુષને લેક વ્યવહાર Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૭૫ ખરેખર આધાર છે, માટે જે લેક વિરૂદ્ધ તથા ધર્મ વિરુદ્ધ હોય, તેને ત્યાગ કરવો. तथा हीनेषु हीनक्रमः ॥४७॥ અર્થ : હીનની સાથે ઓછો વ્યવહાર રાખ. ભાવાથી પોતાના કર્મ દેવથી જાતિ વિદ્યા વિગેરે બાબતેમાં નીચતાને પામેલા હીન લેકે સાથે વ્યવહાર ઓછો કરવો પણ સર્વથા તેમને તિરસ્કાર કરવો નહિ. આપણે મદના વિષયમાં વિચારી ગયા કે જે માણસ વિદ્યા જાતિ વગેરેને મદ કરે છે, તે માણસ બીજા ભવમાં તેથી હીન બને છે. માટે બીજામાં કાંઈ પણ દોષ હેય, તે તે કર્મની વિચિત્ર ગતિ છે, એમ માની તેના પર દયા લાવવી જોઈએ. ગુણ માણસ અવગુણથી સર્વથા વિમુખ રહે તો અવગુણું તેના ગુણને લાભ લઈ શકે નહિ. પણ જે ગુણોની અવગુણી ઉપર જરા પણ રહેમ નજર હેય, તે અવગુણ પણ આત્મનિરીક્ષણ કરી પિતાની ભૂલ સમજે, અને ગુણ પુરૂષોનું અનુકરણ કરી પિતાને દેષ દૂર કરવા સમર્થ થાય. એકદમ આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રથમ ગુણ ઉપર રાગ થાય છે, અને પછી તે ગુણ ગ્રહણ કરવાને લલચાય છે. પણ તેવા માણસ સાથે ઓછો સંબંધ રાખવો કારણ કે વધારે સંબંધ રાખવાથી આપણને પણ દુરાચરણમાં પડવાને સંભવ રહે છે. આ સામાન્ય ગૃહસ્થ ધર્મને આશ્રય લખેલું છે, એ ભૂલવું જોઈએ નહીં. ___ तथा अतिसंगवर्जनमिति ॥४८॥ અર્થ : અતિશય પરિચયનો ત્યાગ કરવો. ભાવાર્થ – સર્વની સાથે અતિ પરિચય કરવો નહિ. કારણ કે અતિશય પરિચય તિરસ્કાર ઉત્પન્ન કરે છે. જે વસ્તુ આપણને Page #117 -------------------------------------------------------------------------- ________________ ઘર્મબિન્દુ પ્રથમ દર્શને આનંદજનક લાગે છે, તેના સંબંધમાં આપણે જ્યારે વધારે આવીએ છીએ, ત્યારે તે વસ્તુ ઉપરની આપણી પ્રીતિ ઓછી થાય છે. તેવી જ રીતે માણસના સંબંધમાં પણ બને છે. શૂરવીર તેના નેકર આગળ શુરવીર નથી. આવી રીતે અતિ પરિચય થવાથી ગુણીજન પ્રત્યે આપણી ભક્તિ ધૂન થાય છે, કહ્યું છે કે अतिपरिचयादवज्ञा भवति विशिष्टेपि वस्तुनि प्रायः । लोकः प्रयागवासी कूपे स्नानं सदा कुरुते ॥ १ ॥ અતિશય પરિચય કરવાથી સારી વસ્તુ વિષે પણ ઘણે ભાગે અવગણના થાય છે, દાખલા તરીકે પ્રયાગ તીર્થમાં રહેનારા લેકે ગંગામાં સ્નાન કરવું છેડીને નિરંતર કૂવાના પાણીથી સ્નાન કરે છે. માટે અતિ પરિચય ન કરે, જે જેની સાથે ઘટે તે સહવાસ કરવો. એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. વૃદ્ધાનુસારિતા तथा वृत्तस्थज्ञानवृद्धसेवेति ॥४९॥ અર્થ : સંયમમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ માણસની સેવા કરવી. ભાવાર્થ :- સદાચારમાં પ્રવૃત્તિ, અને દુરાચારથી નિવૃત્તિ. તેને વ્રત કહે છે. અને આ ત્યાગ કરવા ગ્ય છે અને આ ગ્રહણ કરવા કે ગ્ય છે. તે બેને વિમાગ કરે તેનું નામ જ્ઞાન. તેવું વ્રત અને જ્ઞાન ધરાવનારા પુરૂષોની સેવા કરવી. આ જગતમાં એવો નિયમ છે કે માણસ જેની ઉંચ્ચ ભાવના રાખે તે તે થાય. જેની સેવા કરે તેના ગુણ પિતે ઝડણ કરે; માણસ જેને વિચાર કરે છે તેના જે તે થાય છે. માટે આવા ઉચ્ચ પુરૂષની ભક્તિ કરવી, અને તેમના ગુણનું કીર્તન કરવું. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૭૭ દરિદ્રીની સેવાથી દારિદ્રય પ્રાપ્ત થાય, અને સમર્થની સેવા કરવાથી સામર્થ્ય પ્રાપ્ત થાય, તેમ સારા ગુણ અને ક્રિયાવાળાની સેવા કરવાથી સારા ગુણ અને ક્યિા આપણુમાં સ્વાભાવિક રીતે આવે છે. उपदेशः शुभो नित्यं दर्शन धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महत् ।।१।। ધર્મચારી પુરૂષોને શુભ ઉપદેશ સાંભળ, તથા નિત્ય તેમનું દર્શન કરવું. અને એગ્ય સ્થાને તેમને વિનય કરે તે પુરૂષોનો સેવા કરવાનું મેટું ફળ કહેલું છે. મહાપુણ્યોદય વિના સપુરૂષોની પ્રાપ્તિ થતી નથી. ઉચિત ત્રિવર્ગ સાધન तथा परस्परानुपघातेनान्योन्यानुबद्धत्रिवर्गप्रतिप्रत्तिरिति ॥५०॥ અર્થ : એક બીજાને પરસ્પર વિરોધ ન આવે તેવી રીતે ધર્મ, અર્થ અને કામને સ્વીકાર કરે. ભાવાર્થ :- ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ સમજ. જેથી સારી ગતિ અને મોક્ષ થાય તેને ધર્મ કહેવાય. ધર્મજ મોક્ષ અર્થ અને કામને આપવાવાળો છે. પર્ પુરૂષ ચરિત્રમાં કહ્યું કે – अर्थः कामश्च मोक्षश्च प्रवर्तन्ते यतस्त्रयः । स श्रीधर्मः कथं न स्यात् करणीयः सदा नगाम् ॥ અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરૂષાર્થો ધર્મથીજ ઉત્પન્ન થાય છે, તો તેવો ધર્મ મનુષ્યોને અહર્નિશ કરવા લાયક કેમ ન થાય? અર્થાત્ હંમેશ ધર્મ કરવો જોઈએ. જેનાથી વ્યવહારિક તથા પારમાર્થિક સર્વે પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય. જ્યાં સુધી મનુષ્ય સંસારવ્યવહારમાં છે ત્યાં સુધી ધન પેદા કરવું એ તેનું કર્તવ્ય છે. જે માણસ સંસારમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ધબિન્દુ રહી. ધન પેદા કરવાને પ્રયત્ન કરતા નથી અને બીન્ત ઉપર આધાર રાખી બેસે છે, તે કામ અતે ધમ સાધી શકતા નથી. કારણ કે ધન વિના પેાતાની મનેવૃત્તિને અનુકૂળ પદાર્થો મળી શકે નહિ, તેમજ દાન પણ કરી શકાય નહિ, અને આવિકા માટે હંમેશ ચિંતાતુર રહેવું પડે. તેથી તેનું ધમ ધ્યાનમાં પણ મન લાગે નહિ. માટે પરસ્પર એક બીજાને હરકત ન આવે તેમ ત્રણે પુરૂષાર્થ સાધવા. જે પુરૂષ ધમ અને અ ના ઉપધાત કરી કેવળ કામમાં– વિષયાશક્તિમાં તલોન રહે છે, તે વનના હાથીની માફક દુ:ખ પામે છે. જો માણસ અન્યાયથી ધન પેદા કરે, તેા તે ધન સ` સગાંઓ ભેાગવે છે, પણ પાપના પાત્ર એકલેા તે બને છે. માટે ધનુ ઉલ્લંધન ન થાય તેવી રીતે ન્યાય નીતિથી જે ધન મળે તેમાં સંતાષ માનવેı; પણ અન્યાય માનું સેવન કરવું નહિ. કારણ કે તેથી પરભવમાં મહાદુઃખ ભાગવવાં પડે છે. વાવવા માટે રાખેલુ બી ખાઈ જનાર કણબી જેમ દુઃખ પામે છે. તેમ આ મનુષ્યજન્મ રૂપ બીજને પાપ કૃત્ય કરી ગુમાવ નાર દુ:ખી થાય છે. માટે પરભવ સબંધી અથવા આગામી કાળ સંબધી સુખને વિરોધ ન આવે તેમ આ લેકમાં સુખ ભોગવે છે, તે પુરૂષ નિશ્ચયે સુખી થાય છે. માટે ધર્મ ભાવનાને હૃધ્યમાંથી વિસામાં સિવાય બુદ્ધિમાન પુરૂષાએ અથ અને કામને સેવવા. સંસારમાં રહીને જો ધન અને કામની ઈચ્છા ન રાખે, તેા તેને તિવ્રત અંગીકાર કરવું એજ કલ્યાણકારી છે. પણ ગૃહસ્થાવાસમાં રહે તા તા ધન પેદા કરવું, અને ઈક્તિ પદાર્થની તૃપ્તિ કરવી એ શ્રેયકારી છે.. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ગૃહસ્થે ધન ન્યાય માર્ગ પેદા કરવું, અને નીચે જણાવેલા ત્રણ પ્રકારના માણસેાના અવગુણુથી Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૭૯ દૂર રહેવું. તે ત્રણને તાદાત્વિક, મૂલહર, અને કદ` કહેવામાં આવે છે, તેમના પર જલ્દી આફત આવી પડે છે. (૧) જે માણસ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થયેલા દ્રવ્યનેા અધટત વ્યય કરે છે તે તાદાત્વિક કહેવાય છે. (૨) આપદાદાએ એકઠું કરેલુ દ્રવ્ય જે અન્યાય માગે ઉડાવી દે છે તે મૂલહર કહેવાય છે. (૩) જે માણસ સેવકેાને પીડા કરીને, તથા પેાતાને પણ દુ:ખ ઉપજાવીને ધનને સંચય કરે છે, પણ કાઈ સન્માર્ગે વાપરતા નથી; ખીજાં શબ્દામાં કહીએ તેા-જે ધનના દાન કે ઉપભાગ કરતા નથી, તેને હૃદય (ક ંજુસ) કહેવાય છે. પ્રથમ જણાવેલા તાદાત્વિક તથા મૂળરને ઉત્તર અવસ્થામાં અહુજ દુ:ખ ખમવુ પડે છે, અને તેમનુ કલ્યાણ થતું નથી. કારણ કે આપણે ઉપર વિચાર કરી ગયા તેમ ધન વિના ધર્મો તથા કામ રૂપ એ પુરૂષાથ સાધી શકાતા નથી. અને જે કૃપણ છે તેનુ ધન ભાગીદારના હાથમાં જશે અથવા તા ચેાર લુંટી જશે, અથવા તા અગ્નિ નાશ કરશે. માટે આ ત્રણ પ્રકારના પુરૂષાના દાષ વિચારી ધનનું ખરાખર રક્ષણ કરવું, અને યથાશક્તિ સન્માર્ગે વાપરવું, હવે જે પુરૂષ કેવળ કામાસક્ત છે, જેની ઈન્દ્રિયે પેાતાને વશ નથી, તેના કાર્યની સિદ્ધિ થતી નથી કારણ કે એવા પુરૂષના ધમ ધન અને શરીર પરવશ હોય છે, સ્ત્રીમાં અત્યંત આસક્તિવાળા વિષય લેાલુપી જીવા સત્વર નાશ પામે છે. કામ (મૈથુનાભિલાષા) ઉપર નિગ્રહ મેળવવા એ સરલ નથી, પણ ધૃસ્થાવાસમાં રહી ધીમે ધીમે તેના ઉપર નિગ્રહ મેળવવા પ્રયત્ન કરવા. જે મનુષ્ય તે વૃત્તિને જીતી તે જગતમાં દેવ સમાન છે. માટે ધમ અથ અને કામને પરસ્પર બાધ ન લાગે તેવી રીતે ગૃહસ્થીએ પ્રવૃત્તિ કરવી એજ સાર છે. અને જો પરસ્પર બાધ લાગે તેમ હાય તા કેને ત્યાગ કરવા ? એ જણાવતાં ગ્રંથકાર લખે છે કેઃ— Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] ધમબિન્દુ तथा अन्यतरबाधासंभवे मूलाबाधेति ॥५१॥ અર્થ : ધર્મ, અર્થ અને કામ, એ ત્રણમાંથી એકમાં વિધા આવે તે મૂળ પુરૂષાર્થને હરક્ત ન થવા દેવી. ભાવાર્થ-ધર્મ, અર્થ અને કામ એ રીતે ત્રણ વર્ગ છે. તેમાં જે કામને હરક્ત આવતી હોય તો ભલે આવે, પણ ધર્મ અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે ધર્મ અને ધન હશે તે કામ તેની મેળે સધાશે. કામ અને અર્થને હરકત થતી હોય તે તે બેનો ત્યાગ કરીને ધર્મનું રક્ષણ કરવું; કારણ કે પ્રથમ જ આપણે જણાવી ગયા છીએ કે ધર્મ ધનના અર્થી પ્રાણીઓને ધન આપનાર છે એને કામી પુરૂષના સર્વ ઈચ્છિત પદાર્થને આપવાવાળે છે, અને ધર્મ તેજ પરંપરાએ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે. માટે ગમે તેમ કરીને ધર્મનું રક્ષણ કરવું. કહ્યું છે કે– धर्मश्चेन्नावसीदेत कपालेनापि जीवति । आढ्योऽस्मीत्यवगन्तव्यं धर्मवित्ता हि साधवः ॥१॥ ભીખ માગીને પિતાનું પિષણ કરનાર માણસ જો ધર્મ સહિત - હોય તે સિદાત નથી. તે વિચારે છે કે હું ધનવાન છું માટે મારે શા માટે દુખી થવું જોઈએ. સાધુ પુરૂષોને ધર્મ એજ ધન છે. ષષુરૂષ ચરિત્રમાં કહ્યું છે કે – पुंसां शिरोमणीयन्ते धर्मजनपरा नराः । . કાકીચને જ સંપદ્ધિસ્ટામિવિ પંપ છે ધર્મને સંચય કરવામાં તત્પર પુરૂષ લોકોના શિરોમણીરૂપ થાય છે. જેમ લતાઓ વૃક્ષને આશ્રય લે છે, તેમ લક્ષ્મી સંપત્તિ ધનિષ્ઠ પુરૂષને આશ્રય લે છે. માટે ધનને બોધ આવે તો ભલે, કામને બાધ આવે તો ભલે, પણ બન્નેના મૂળરૂપ આધારરૂપી ધર્મને બાધ ન આવે તેમ વર્તવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૮૧ तथा बलाबलापेक्षणमिति ॥५२॥ અર્થ : પોતાનું બળ અને અશક્તિને વિચાર કરે. ભાવાર્થ –કેઈપણ કાર્ય આરંભ કરતાં પહેલાં બુદ્ધિમાન પુરૂષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસહિત પિતાનું સામર્થ્ય કેટલું છે અને પિતાનું સામર્થ્ય કેટલું છે, તેનો વિચાર કરવો; કેમકે જે મનુષ્ય પોતાના બળને વિચાર કર્યા સિવાય કાર્ય આરંભ કરે છે તેની બળસંપત્તિને ક્ષય થાય છે અને તેની કાર્ય સિદ્ધિ થતી નથી. હાલમાં પિતાની શક્તિ દશ હજાર રૂપિયાની હેય અને લાખને વ્યાપાર કરનારા ઘણું દેખાય છે. લાખ રૂપિયાની વ્યાપારમાં કદાચ વીસ હજાર ખાદ ગઈ તે પિતાના દશ હજાર રૂપીઆ તો તેમાં તણાઈ જાય છે અને દશ હજારને માટે દેવાળું કાઢવું પડે છે તેથી પિતાની કીર્તિને હાનિ પહોંચે છે. અને તે માણસ બીજા કામને માટે પણ નાલાયક ઠરે છે. માટે ગજા ઉપરાંત વ્યાપાર તેમજ બીજુ કંઈ પણ કામ ન કરવું. कः कालः कानि मित्राणि, को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥ १ ॥ કાળ કેવો છે? મારા મિત્રો કોણ છે? કો દેશ છે ? ખર્ચ અને આવક કેટલાં છે ? હું કેણ છું ? મારી શક્તિ કેટલી છે? એ બધી વાતને વારંવાર વિચાર કરે. આ બધાને વિચાર કરી જે માણસો વર્તતા હોય, તે અનેક પ્રકારનાં દુ:ખનાં કારણને સ્વયમેવ નાશ થાય. માટે પિતાનાં સાધનો તથા શક્તિને વિચાર કરી દરેક કાર્યમાં પ્રવર્તવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. तथा अनुबन्धे प्रयत्नः इति ॥५३॥ અર્થ : અનુબન્ધમાં પ્રયત્ન કરે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] ધમબિન્દુ | ભાવાર્થ:-ઉતરોત્તર વૃદ્ધિને અનુબંધ કહેવાય છે, માટે ધર્મ, અથ અને કામ એ ત્રણે પુરૂષાર્થની અનુક્રમે વૃદ્ધિ થતી જાય, તેમ પ્રયત્ન કરે. અને આરંભેલા કાર્યને વળગી રહેવું. કહ્યું છે કે વગર વિચારે કોઈ પણ કાર્યને પ્રારંભ ન કરવો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, પ્રારંભ કર્યો તે અન્ત સુધી તે કાર્યને લઈ જવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે; માટે ગમે તેટલા વિન આવે તે પણ પ્રારંભેલું કાર્ય મૂકવું નહિ. જે માણસ સતત ઉદ્યમી છે તે પ્રાયસિદ્ધિ પામ્યા વિના રહેતું નથી. તથા જરિતાપેક્ષેતિ ૧૪ II. અર્થ : કાળને ઉચિત-ગ્ય હોય તેની અપેક્ષા રાખવી. ભાવાથ–જે કાળમાં જે વસ્તુ ત્યાગ કરવા યોગ્ય હોય તેને ત્યાગ કરવો અને ગ્રહણ કરવા ગ્યા હોય તે ગ્રહણ કરવી. આને નિપુણ બુદ્ધિથી વિચાર કરનારને લક્ષ્મી સ્વયમેવ આવી મળે છે. यः काकिणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् । कालेन कोटिष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मी: ।।१।। જે પુરૂષ ખોવાયેલી એક કેડીને હજાર ના મહેર તુલ્ય ગણીને તેની શોધ કરે છે. તે જ માણસ વખત આવે કરોડો રૂપીઆ આપવા છૂટે હાથ રાખે છે, તેવા સમયના જાણનાર પુરૂષને સંબંધ લક્ષ્મી છેડતી નથી. માટે કાળને ઓળખ, અને સમય પ્રમાણે વર્તવું. પ્રતિદિન ધર્મશ્રવણ तथा प्रत्यहं धर्मश्रवणमिति ॥५५॥ અર્થ : પ્રતિદિન ધર્મનું શ્રવણ કરવું. ભાવાર્થ-જેમ શરીરના પોષણ માટે ખોરાકની જરૂર છે તેમ Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૮૩ આત્મઋદ્ધિ માટે ધર્મની જરૂર છે. અને તે ધર્મનું શ્રવણ પણ ભાવ અને રૂચિ-સહિત કરવું. ધર્મ સાંભળવામાં કેવા રૂચિ રાખવી ? તેના જવાબમાં ટીકાકાર કહે છે કે સુંદર રૂપવંતી યુવતી જેની પાસે બેઠેલી હોય, જે ભરયૌવનના મદમાં મહાલતા હોય, એકાંત હેય અને તેવા સમયમાં કિન્નરનું કર્ણવેધક ગીત ચાલતું હોય તે સાંભળવાની જેવી રૂચિ તે યુવાનને થાય છે, તેવી રૂચિ ધર્મશ્રવણમાં રાખવી. ધર્મશાસ્ત્રમાં સુવચન જ હોય છે, અને તેનું શ્રવણ કરવાથી અગણિત ગુણ મળે છે. કહ્યું છે કે – क्लान्तमुपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः॥ અર્થ : ઉપયોગ કરાયેલું સુવચન ગ્લાનિ પામેલા પુરૂષના ચિત્તના ખેદને દૂર કરે છે, તાપ પામેલા ચિત્તને શાંતિ આપે છે. મૂઢને બોધ આપે છે અને વ્યાકુળ ચિત્તને સ્થિર કરે છે. અહા ! સુવચનને પ્રતાપ વર્ણવી શકાય તેમ નથી. શબ્દો પણ ઘણીવાર દિલાસો આપે છે, અને નમ્ર બનાવે છે, આનંદને વધારે છે, દુઃખને શાંત કરે છે. શબ્દો આનંદ આપનારા ખજાના છે, તેમને રાખી મૂકવા એ દુષ્ટ કાર્ય છે. માટે આવા સુવાકો જે શાસ્ત્રમાં કહેલા છે તેવા શાસ્ત્રો નિરંતર સાંભળવાની ટેવ રાખવી. પુરૂષના સમાગમથી સાંભળેલો એક અક્ષર પણ દુઃખના સમયે એવો લાભકારી થાય છે, કે તે જેણે અનુભવ્યું હોય તે જ સમજી શકે, માટે નિરંતર જ્યાં વ્યાખ્યાન વંચાતુ હોય અથવા ધમ સંબંધી ચર્ચા ચાલી રહી હોય ત્યાં જવું અને એક ચિત્તે સાંભળવું એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. કદાગ્રહ ત્યાગ तथा सर्वत्रानभिनिवेश इति ॥५६॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ધમબિન્દુ અર્થ : સર્વ કાર્યમાં કદાગ્રહનો ત્યાગ કરે. ભાવાર્થ-બેટી બાબત વિષેને આગ્રહ તેને કદાગ્રહ કહેવામાં આવે છે. જ્યારે માણસ અમુક બાબતની ખોટી હઠ લે છે ત્યારે પિતાની વાત સિદ્ધ કરવાને કેવા માગે જવું પડે છે તેને વિચાર કરતો નથી. અન્યાય માગને પણ સ્વીકાર કરે છે. માટે કદાગ્રહ તે નીચ પુરૂષનું લક્ષણ છે. આ કદાગ્રહ અજ્ઞાનતાથી અને લેભી યા સ્વાર્થ વૃત્તિથી જાગૃત થાય છે માટે ખરૂં જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે. વસ્તુનું ખરૂં જ્ઞાન થતા તે બાબતની ખોટી હઠ તે માણસ પોતાની મેળે મુકી દેશે. કેટલીકવાર માણસો જાણવા છતાં સ્વાર્થના કારણે અમુક બાબતમાં ખોટે આગ્રહ. કરે છે. પણ આવો કદાગ્રહ બહુ જ નિન્દનીય છે. કારણ કે છેવટ તે. સત્ય વાતજ ખરી ઠરે છે, કહ્યું છે કે, दर्पः श्रमयति नीचान्निष्फलनयविगुणदुष्करारम्भौः । स्रोतो विलोभतरणैर्व्यसनिभिरायास्यते मत्स्यैः ।।१।। જેમ વ્યસની માછલીઓ પાણીના પ્રવાહ સમ્મુખ ચાલી પોતાના આત્માને નિષ્ફળ પ્રયાસ આપે છે. તેમ નીચ પુરૂષનું અભિમાન. ફળરહિત, અન્યાય યુક્ત છે અને તે ઘણા જ મુશ્કેલ કામોને આરંભ તેમની પાસે કરાવીને, તેમને મિથ્યા કલેશ આપે છે. માટે કદાગ્રહ એ અન્યાયયુક્ત હલકે પ્રયાસ છે. તેને ત્યાગ કરવા એ ગૃહસ્થને ધર્મ છે. ગુણપક્ષપાત તથા ગુપક્ષાવિતિ અર્થ : ગુણને વિષે પક્ષપાત કરે અથવા ગુણાનુરાગ રાખો. ભાવાર્થ-ગુણાનુરાગ એ સૌથી ઉત્તમ ગુણ છે. તે ગુણ: જેનામાં આવ્યો તે ધીમે ધીમે ખરેખરે ગુણ થવાનો એ નિઃશંસ છે Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ ગુણનુરાગકુલકની બીજી ગાથામાં કહેલું છે કે – उत्तमगुणानुराओ निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतिथ्थयरपयाओ न दुल्लहा तस्स रिद्धिओ ॥ १ ॥ જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણવાનજને તરફ અનુરાગ વસતિ હેય તેને તીર્થંકર પદ સુધીની કઈ પણ રિદ્ધિ દુર્લભ નથી. અર્થાત તે માણસ અનુક્રમે તીર્થકરની પદવી પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. આ જગતમાં ગુણ પુરૂપ વિરલ છે, છતાં આપણને તેમને સમાગમ થઈ શકે, પણ ગુણાનુરાગી પુરૂષ તે તેથી પણ અધિક વિરલ છે. કારણ કે મત્સર-ઈષ્યવૃત્તિ તેને બીજાના ગુણ દેખી પ્રદ ધરતા અટકાવે છે. માટે ગુણગ્રાહી પુરૂષોએ તે સર્વથા મદને ત્યાગ કરી ગુણ-ઉપરજ રાગ રાખો. પરની નિંદા કરવી એ પરાયા દુર્ગુણની સોબત કર્યા બરબર છે, જે આપણે પરાયા દેવ તરફ જ દષ્ટિ રાખી, અહર્નિશ તેનેજ વિચાર કરીએ તો તે દેષ ધીમે ધીમે આપણું પિતાના અંતઃકરણમાં વાસ મેળવે અને અંતે આપણે તેજ દેવના પાત્ર થઈએ. ગુણી પુરૂષોને દેખી રાજી કેશું થાય ? જેના મનમાં ગુણ પ્રતિ પ્રેમભાવ હોય, અને જે ગુણ મેળવવા ઈચ્છા રાખતા હોય તેવો પુરૂષ જ ગુણવાળાને દેખી રાજી થાય. ગુણ ઉપર પ્રેમ થવાથી તેવા ગુણો આપણુમાં છે કે નહિ તે વિચાર સ્વાભાવિક રીતે જાગ્રત થાય છે, અને વિચાર કરતાં પોતાના ગુણ દોષની પિતાને ખબર પડે છે. અને પોતાના દોષ અથવા અજ્ઞાનતાનું જાણપણું તે, તે દૂર કરવા પ્રબળ ઉત્સાહ વાળ થાય છે. જ્યાં સુધી ગુણ માણસના ગુણ કોઈ જુએ નહિ ત્યાં સુધી તેનાથી પિતાના દોષ જાણી શકાતા નથી, અને જ્યારે તે જણાય નહિ ત્યારે તેમને ત્યાગ પણ શી રીતે થઈ શકે,? માટે પોતાના ગુણ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] ધ બિન્દુ દાજ જાણવા, એ દરેક સુજ્ઞ પુરૂષનું પ્રથમ આવશ્યક કર્તવ્ય છે. મનુષ્ય પેાતે કઈ સ્થિતિમાં છે અથવા ઉન્નતિ ક્રમના કયા પગથીઆપર ઉભેલા છે, તે જ્યારે જાણે છે, ત્યારે આગળ કર્યું પગલુ` લેવું તે સવાલ ખરાખરે સમજે છે, અને ખીજ સાધારણ માણસાની માફક અંધારામાં ફાંફાં મારવાને બદલે સીધે માગે યોગ્ય સાધતેા દ્વારા જઈ શકે છે. આ ઉપરથી સહજ જણાયું હશે કે આત્મનિરીક્ષણ ધણું જરૂરનુ છે. અને તે માટે ગુણીજનપર રાગ રાખી તેમના ગુણ્! મેળવવા અનિર્દેશ ધીમે ધીમે પ્રયત્ન કરતા રહેવું. આ સંબંધમાં ટીકાકારને અભિપ્રાય નીચે પ્રમાણે છે. ડહાપણુ, સજ્જનતા, સ્થિરતા, પ્રિયભાષણ, ઇત્યાદિ પોતાને તથા પરને લાભકારી આત્મધમ માં પક્ષપાત રાખવા, તેની પ્રશંસા કરવી, વગેરે સાધનેાથી જેમ ગુણના બાધ થાય તેમ પ્રવૃત્તિ કરવી, કારણ કે ગુણુને પક્ષપાત કરનારા પુરૂષો, બહુમાન દ્વારા મેળવેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી આલેક તથા પરલેાકમાં, શરદઋતુના ચંદ્રના કિરણ સમાન ઉજ્જવલ ગુણને સમૂહ નિશ્ચે પામે છે. ગુણાનુરાગ ચિંતામણી રત્ન કરતા પણ અધિક ફળ આપનારે કહેવાય છે. ચિંતામણિ રત્ન તા આ લેાકની ઈચ્છિત વસ્તુને આપનારે છે, પણ ગુણાનુરાગ તેા અનુક્રમે મેાક્ષ સુખને આપનારા છે, માટે ગુણુ ઉપર અનુરાગ-પક્ષપાત કરવા એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. ઉહાપાહ આદિના યાગ तथा ऊहापोहादि योग इति ॥ ५८ ॥ અર્થ : ઉષાહ (તર્ક તથા તેનું સમાધાન) વગેરેને સમાગમ કરવા. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ [ ૮૭ ભાવાર્થ :-ગૃહસ્થ બુદ્ધિશાળી થવું. જે માણસની બુદ્ધિ ખીલેલી નથી તે સર્વે ઠેકાણે હેરાન થાય છે. માટે બુદ્ધિને ખીલવવી. બુદ્ધિનાં આઠ અંગ શાસ્ત્રમાં કહેલા છે, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉંહ, અહિ અને તત્ત્વભિનિવેશ, હવે આપણે તે આઠનાં લક્ષણે વિચારીએ. (૧) સાંભળવાની ઇચ્છા તે શુશ્રષા. (૨) સાંભળવું તે શ્રવણ. (૩) સાંભળેલી વસ્તુને અર્થ સમજીને અંગીકાર કરવો તે ગ્રહણ. (૪) તે યાદ રાખવો તે ધારણ. (૫) મેહ, સંદેહ અને વિપરીતતા રહિત નિશ્ચય જ્ઞાન તે વિજ્ઞાન. (૬) આ પ્રકારે અમુક બાબતનું ચોક્કસ જ્ઞાન મેળવીને બીજા પદાર્થમાં તે બાબતને વ્યાપ્ત જ્ઞાન સહિત તર્ક કરવો તે ઉહ, એટલે જેમ ઘરને વિષે રસોડામાંથી નીકળતે ધુમાડે જે તે ઉપરથી જ્યાં ધુમાડે હેય ત્યાં અગ્નિ હોવો જોઈએ એવું નિશ્ચય જ્ઞાન થયું તેને ન્યાયશાસ્ત્રના રચનારા વ્યાપ્તિજ્ઞાન કહે છે. પછી પર્વતમાં ધુમાડે દેખી ત્યાં પણ અનિ હશે એવો તર્ક (વિચાર) થાય. તેમ ધર્મ સંબંધી કાર્યમાં પણ કઈ જીવની હિંસા કરવાથી પાપ થાય છે, એ પ્રથમથી નિશ્ચય કરેલ હોય તે પછી કઈ જીવને દુઃખ આપવાથી પાપ લાગે એ વિતર્ક થાય તેનું નામ ઉહ કહેવાય. (૭) આગમ તથા યુતિ વડે હિંસામાં દોષ છે એમ ખાત્રી કરવી તેનું નામ અહિ. સામાન્ય જ્ઞાનને ઉહ અને વિશેષ જ્ઞાનને અપહ કહેવાય છે. A (૮) આ એમજ છે, એવા પ્રકારને જે પૂર્વાપર અવિરોધી નિશ્ચય તેને તત્વજ્ઞાન કહેવાય છે. આવી રીતે દરેક વસ્તુનું યથાર્થ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. તેવા જ્ઞાનવાળો ખાતરીથી પિતાને અભિપ્રાય જણાવી શકે છે, અને બીજા મનુષ્યોને પણ પિતાના શુદ્ધ માર્ગે દોરી શકે છે. કહ્યું છે કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] ધ બિન્દુ जीवन्ति शतशः प्राज्ञाः प्रज्ञया वित्तसंक्षये । प्रज्ञा विद्वत् सत्यपि जीवति ||१|| સેંકડા ડાઘા પુરૂષા ધનનો નાશ થવા છતા પણ બુદ્ધિ વડે જીવે છે પરન્તુ પણ બુદ્ધિના નાશ થયા બાદ ધન હેાવા છતાં પણ કાઇ જીવી શકતું નથી. માટે ધન કરતાં બુધ્ધિ ઉત્તમ છે. બુદ્ધિમાન્ પુરૂષ પરદેશમાં અજાણ્યાં ગામમાં અને અજાણ્યા પુરુષામાં પગપેસારા કરી શકે છે. અને પોતાની આજીવકા મેળવી શકે છે. અને સભામાં પણ અગ્રસ્થાન મેળવે છે, માટે મુધ્ધિ સપન્ન થવા પ્રયત્ન કરવા એજ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. આ પ્રમાણે ગૃહસ્થના સામાન્ય ધર્મ નું વિવેચન પુરૂ' થયું. આ ગુણી જે માણસ મેળવે છે તે ગૃહસ્થના વિશેષ ધર્મ ને માટે અધિકારી થાય છે, અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં યતિધર્મ અંગીકાર કરી માક્ષપદને લાયક થાય છે. એજ ભામતને સિદ્ધ કરતાં શાસ્ત્રકાર રિભદ્રસૂરિ જણાવે છે કેઃ— एवं स्वधर्मसंयुक्तं सद्गार्हस्थ्यं करोति यः । लोकद्वयेप्यसी घीमान् सुखमाप्नोत्यनिन्दितम् ॥१॥ આ પ્રમાણે, સ્વધમ યુક્ત ગૃહસ્થ ધર્મ જે સારી રીતે પાળશે, તે બુદ્ધિમાન પુરૂષ, આ લેાકમાં તથા પરલેાકમાં અનિન્દિત સુખ મેળવશે. તે સુખ પુણ્યાનુભંધિ પુણ્યના કારણભૂત હોવાથી અનિન્તિ કહેલુ છે માટે દરેક શ્રાવકે આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ પાળવા ઉદ્યમવન્ત થવું. બંધુએ ! આપણે ધમ ની મેાટી માટી વાતા કરીએ છીએ, નવતત્ત્વ અને જીવવિચારના પ્રદાર્થાં આપણે મુખે રાખીએ છીએ, આપણો ધર્મ સૌથી ઉત્તમ છે, એમ અન્યત્રના આગળ અભિમાનપૂર્વક કડીએ Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧ છીએ પણ જ્યાં સુધી આ પ્રકરણમાં જણાવેલા ગૃહસ્થના સામાન્ય ધર્મ પાળવા આપણે તૈયાર થતા નથી ત્યાં સુધી ઉપર જણાવેલી બાબતો કાચા પાયા ઉપર ઈમારત બાંધવા તુલ્ય છે. આ ઉપરથી કહેવાનો આશય એ નથી કે ધર્મના ઉચ્ચ તો ન જાણવા; પણ શરૂઆત જ્યાંથી કરવી જોઈએ ત્યાંથી કરવી ઘટે છે, નહિ તો પરિણામ જેવું જોઈએ તેવું સારું આવતું નથી. માટે વાંચી, વિચારીને અમલમાં મૂકાય તેટલે જ લાભ છે. તેજ બાબતને સિદ્ધ કરતાં શાસ્ત્રકાર આ પ્રકરણની સમાપ્તિ બે કલેકથી કરે છે – दुर्लभ प्राप्य मानुष्यं विधेयं हितमात्मनः । करोत्यकाण्ड एवेह मृत्युः सर्व न किंचन ॥१॥ सत्येतस्मिन्नसार संपत्स्वविहिताग्रहः । पर्यन्तदारुणामुच्चैधर्मः कार्यों महात्मभिः ॥२॥ દુર્લભ મનુષ્ય જન્મ પામીને, આત્માનું હિત કરવું એજ ઘટિત છે. કારણ કે મૃત્યુ અચાનક આવી આ દુનિયામાં વસ્તુ માત્રને હતી નહતી કરી નાખે છે. આ પ્રકારની સ્થિતિ વિચારીને પરિણામે દુઃખ દેનારી અસાર સંપત્તિમાં બહુ આગ્રહ રાખ્યા સિવાય આત્માર્થી પુરૂષોએ ઉચ્ચ પ્રકારે ધર્મ સેવન કરવું. આ રીતે ધર્મ બિન્દુમાં સામાન્ય ગૃહસ્થ ધર્મને દર્શાવનારા પ્રથમ અધ્યાય સંપૂર્ણ થયો. Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયજ્યારે ક્ષેત્ર બરાબર હોય ત્યારે તેમાં વાવેલું બીજ સારી રીતે ઉગે છે, જેમ ભીંત ચોખી અને સફાઈદાર બનાવવામાં આવી હોય, ત્યારે તે ઉપર કરેલું ચિત્રામણ શોભે છે. તેમ પ્રથમ પ્રકરણમાં. જણાવેલા ગૃહસ્થના લક્ષણ જે માણસમાં આવેલાં હોય છે, તે ધર્મને. ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય અધિકારી ગણાય છે. શાસ્ત્રકાર તેજ બાબતને સાબિત કરતા જણાવે છે કે – प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवंविधेष्वलं । रोहन्ति विधिनोप्तानि यथाबीजानि सक्षितौ ॥१॥ અર્થ : સારી પૃથ્વીમાં વિધિ સહિત વાવેલાં બીજ ઉગે છે, તેમ ઉપર જણાવેલા લક્ષણવાળા ગૃહસ્થમાં વિધિ સહિત વાવેલાં સદુધર્મના બીજ પ્રાયઃ ઉગે છે. સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગૂ ચારિત્રરૂપ સધર્મના કારણે નીચે પ્રમાણે છે. दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥२॥ દુખી પુરૂષો ઉપર અત્યન્ત દયા કરવી, ગુણી પુરૂષ ઉપર છેષ ન રાખવો, અને સર્વ સ્થળે પક્ષપાત વિના ઔચિત્ય માર્ગનું સેવન કરવું. જે પુરૂષે કુળ ક્રમથી ચાલતા આવેલા નિંદારહિત, અને ન્યાયસહિત માર્ગમાં વિચરે છે, તેવા ગુણ પાત્ર ગૃહસ્થામાં ધર્મના બીજ ફળે છે, તેવા માણસને ધર્મ શ્રવણું કરવાની ઈચ્છા થાય છે. ધર્મનાં તત્વનું ચિંતવન કરવા તેઓનું હૃદય પ્રેરાય છે, કારણ કે તેવા પુરૂષમાં ગુણાનુરાગ બહુ જ હેાય છે; અને ગુણાનુરાગ તેમને Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૯૧ ગુણી પુરૂષ તરફ ખેંચે છે, પછી ગુણી પુરૂષોનાં વચને સાંભળી અંગીકાર કરે છે. અને ગુણી પુરૂષોના વચને તે ધર્મના સૂત્રે સમાન હવાથી ધર્મ તત્વનું ચિંતન પણ આ રીતે થાય છે. માટે ગુણાનુરાગ એજ સધર્મનું બીજ છે. કહ્યું છે કે – वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यङ्करादि स्यात् फलसिद्धिस्तु निवृत्तिः ॥ સપુરૂષની પ્રશંસા તે ધર્મનું બીજ છે. અને ધર્મ સંબંધી ચિંતન કરવું તે બીજના અંકુરા રૂપ છે; અને મોક્ષ એ. ધર્મને ફળ સિદ્ધિરૂપ છે. આજ ઉપમાને વધારે ખુલ્લી રીતે જણાવીએ તેचिन्तासच्छ्त्यनुष्ठानदेवमानुषसंपद । क्रमेणाङ्करसत्काण्डनालपुष्पसमा मताः ।। ધર્મનું ચિંતન અંકુરા સમાન છે, ધર્મશ્રવણ ડાળ સમાન છે, ધર્મનું અનુષ્ઠાન નાલ (થડ) સમાન અને દેવતા મનુષ્યની સંપત્તિ તે પુષ્પ સમાન છે. બીજ વાવ્યા પછી પ્રથમ અંકુરા ફુટે, પછી ડાળાં થાય, પછી પત્ર આવે, પછી પુષ્પ આવે, અને પછી ફળ આવે, તેમ ધર્મમાં પણ ક્રમ સમજવો. સામાન્ય મનુષ્યો તે પગથીએ પગથીએ ચડીને ઉંચે જઈ શકે છે. તે માટે ધર્મશાસ્ત્રમાં ગુણસ્થાનકનાં ચૌદ પગથીયા કહેલાં છે, માટે સામાન્ય નિયમ તે ક્રમવાર ધર્મના ઉચ્ચપગથીએ ચડવાનો છે. જે સારું પાત્ર ન હોય તે ધર્મબીજનું શું થાય છે, તે શાસ્ત્રકાર હવે જણાવે છે. बीजनाशो यथाऽभूमौ प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानामपात्रेषु विदुर्बुधः॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] ધબિન્દુ અર્થ : અભૂમિ (ઉષરભૂમિ)માં વાવેલાં બીજના નાશ થાય છે, અથવા અંકુરો થાય તા તે નિષ્ફળ થાય છે, તેવી જ રીતે અયોગ્ય પાત્રમાં વાવેલા સદ્ધર્મનાં બીજના નાશ થાય છે, અથવા અકુરો ફૂટી નિષ્ફળ જાય છે. ભાવાઃ—મારવાડ આદિ દેશની વેરાન ભૂમિમાં વાવેલા ખીજને અંકુરા આવતા નથી, અને દૈવયોગે અંકુર ફુટી નીકળ્યા તાપણું ધાન્યાદિની નિષ્પત્તિ રૂપ ફળ મળતુ` નથી. તેજ રીતે અજ્ઞાન રૂપ ખારી જમીનવાળા હ્રદયમાં વાવેલાં સદ્ધર્મનાં ખીજતા નાશ થાય છે અને કદાચ અંકુરા રૂપી કાઈ સદ્ગુણુ વ્યવહારમાં પ્રગટ થઈ શકે, પણ મેાક્ષરૂપ ફળ તા મળતું નથી. આમ થવાનું કારણ શું ? न साधयति यः सम्यगज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात्कथं मूढः स महत्साधयिष्यति || અર્થ : મૂઢ માણસ પેાતાની અયોગ્યતાથી ઘેાડુ પણ કરવા ધારેલું સારૂ` કા` કરવા સમર્થ થતો નથી, તો પછી મોક્ષપ્રાપ્તિરૂપ મોટું કાર્ય કરવા તે કેવી રીતે શક્તિમાન્ થઈ શકે ? ભાવાઃ—મૂખ માણુસ કાઈ પણ કામ કરવા લાયક નથી. પેાતાને હિતકારી શું છે, અને પેાતાને દુઃખકારી શું છે, તેના તફ્રાવત નહિ સમજનારા પુરૂષ, પેાતાની આજીવકા ચલાવવા પણ શક્તિમાન થતા નથી. જે સરસવ માત્ર ધારણ કરવાને સમથ નથી તે મેરૂ પ ત 'કેમ ધારણ કરી શકે ? અર્થાત્ નજ ધારણ કરી શકે. તેમ જે માણસ જેટલા ખાધને યેાગ્ય હોય તેટલે આપવા; નહી તેા પરિણામ લાભકારી થવાને બદલે હાનિકારક નીવડે છે. કહ્યુ` છે કેઃ— गुणा गुणज्ञेषु गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः । आस्वाद्यतोयाः प्रभवन्ति नद्यः समुद्रमासाद्य भवन्त्यपेयाः || Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૯૩ ગુણુ જાણનાર પુરૂષને ગુણ ગુણરૂપે પરિણમે છે અને તેજ ગુણા નિર્ગુ ́ણી પુરૂષના સંબંધમાં આવતાં દોષરૂપ જણાય છે. નદીઆનાં જળ બહુજ સ્વાષ્ટિ હોય છે પણ તેજ નદીએ જ્યારે સમુદ્રને મળે ત્યારે તેમનું પાણી પીવાને યોગ્ય રહેતું નથી. માટે અધિકારીના વિચાર કરી મેધ આપવા, વળી કહ્યું છે કેઃ 1 उपदेशो हि मूर्खाणां प्रकोपाय न तु शांतये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥ સપને પાયેલું દુધ કેવળ તેનું વિષ વધારે છે, તેમ મૂર્ખને આપેલે ઉપદેશ શાંતિ કરવાને બદલે તેના કાપ (ક્રોધને) વધારે છે.. માટે દેશના (ઉપદેશ) આપનારે પાત્રાપાત્રને બહુજ વિચાર કરવા જોઈએ. इति सद्धर्म देशनाई उकः इदानीं द्विधिमनुवर्तयिष्यामः इति ॥ १ ॥ માટે અત્યાર સુધી પ્રથમ પ્રકરણમાં સદ્ધમ દેશનાને યેાગ્ય પુરૂષનું વર્ણન કર્યું, હવે ધર્માંદેશનાના ક્રમને વણુ વીશું. तत्प्रकृतिदेवताधिभक्तिज्ञानमिति || २ || - અર્થ : ધ દેશનાને યોગ્ય પુરૂષની પ્રકૃતિનું તથા તેને કયા દેવ ઇષ્ટ છે, તે સંબધી જ્ઞાન મેળવવુ', ભાવા; જે પુરૂષને ઉપદેશ કરવાના છે, તેની પ્રકૃતિ પ્રથમ જાણવી જોઈએ. તે પુરૂષને ગુણીજન ઉપર રાગ છે કે નહિ. તેના આચાર વિચાર કેવા છે, તે સ` ઉપદેશ આપનારે જાણવું જરૂરનું છે. વળી તેને કયા દેવમાં વિશેષ ભક્તિ છે, તે પણ ઉપદેશકે જાણવું જોઈએ. જેની પ્રકૃતિ જાણવામાં આવેલી હેાય તેને કયે રસ્તે ધર્મનું જ્ઞાન આપવું તે સમજાઈ શકે. (૧) જે માણસમાં પ્રવૃત્તિ બહુ હાય તેને ક્રિયા માથી ઉચ્ચ માગે ચડાવી શકાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] ધમબિન્દુ (૨) જે માણસમાં પ્રેમ બહુ હેય તેને ભક્તિ માગથી સીધે રસ્તે વાળી શકાય, (૩) જેને જ્ઞાન પ્રત્યે રૂચિ હોય તેને જ્ઞાન માગથી ધર્મ માગે લાવી શકાય. માટે ઉપદેશ ગ્રહણ કરનારમાં કેવા કેવા ગુણો છે અથવા કયા અવગુણો છે, તે પ્રથમ વિચારવું જોઈએ. વળી તેને કયા દેવ અથવા શાસન માટે વધારે રાગ છે, તે ઉપદેશકના જાણવામાં આવે, તે તે શાસનમાં પણ આવા ઉત્તમ માનુસારિપણાના ગુણોનું વર્ણન કરેલું છે તેમ દર્શાવી, તેની પ્રીતિ પ્રથમ સંપાદન કરવી. પછી તેનામાં અને આપણું શાસનમાં શી શી બાબતમાં મતભેદ છે, અને તે શા કારણથી છે, અને તેમાં વધારે ઉચ્ચ તો કેનામાં છે તે સમજાવવું, કે જેથી તે સમાગે વળે. તથા–સાધારng"પ્રશતિ /રા અર્થ : સાધારણ ગુણની પ્રશંસા કરવી. ભાવાર્થ-જે માણસે દેશના સાંભળવાને યોગ્ય અધિકારી લાગતા હોય તેમની આગળ પ્રથમ તો લૌકિક અને લેકોત્તર સામાન્ય ગુણની પ્રશંસા કરવી, કે જેથી તે લોક તમારો બેધ સાંભળવા લલચાય. હવે તે સામાન્ય ગુણે જ્યાં તેનું નીચેના શ્લોકથી વર્ણન કરે છે – प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः । प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः ।।१।। अनुत्सेको लक्ष्म्यां निरभिभवसारा परकथा । अते चासंतोषः कथमनभिजाते निवसति ॥२॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૯૫ तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रतिं मा कृथाः सत्यं ब्रूहि अनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् ॥३॥ मान्यान्मानय विद्विषोप्यनुनय प्रछादय स्वान् गुणान् । कीर्ति पालय दुःखिते कुरु दयां एतत्सता लक्षणम् ॥४॥ અર્થ : સત્પાત્રને દાન આપવું તે છાનું આપવું, પણ લેક પ્રશંસા માટે ન આપવું. જમણે હાથ જે કરે તે ડાબે હાથે ન જાણે તેમ દાન આપવું. કેઈ અતિથિ કે પરોણી, અથવા સપુરૂષ પિતાને ઘેર આવે, તે “અમારૂ મોટું ભાગ્ય” એમ વિચારી બીજા બધાં કામ પડતાં મૂકી પ્રીતિ થાય તેમ તેની આગતાસ્વાગતા કરવા તત્પર થવું. કેઇનું ભલું કરીને મૌન રહેવું, પણ અમુક માણસ ઉપર મેં આવો ઉપકાર કર્યો છે, એમ પિતાના મુખે કદાપિ કહેવું નહિ; કારણકે તે તો હલકા માણસનો સ્વભાવ સૂચવે છે. પારકાએ જે પિતાના ઉપર ઉપકાર કર્યો હોય તે સભા સમક્ષ તેના ગુણનું વર્ણન કરવું, કારણ કે તેથી સામાં મનુષ્યને વિનય સચવાય છે, અને અન્ય પ્રીતિ વધે છે, તથા તે માણસ બીજાને તે ઉપકાર કરવા વધારે ઉત્સુક બને છે. લક્ષ્મીની પ્રાપ્તિમાં અભિમાન ધારણ ન કરો કારણ કે સ્વભાવે તે અસ્થિર છે. લાંબે સમય એક સ્થળે ઠરીને બેસતી નથી. બીજાની સારી વાતો કરવી, પણ બીજાને પરાભવ થાય તેવી વાત કદાપિ કરવી નહિ. બધી બાબતમાં સંતોષ ધારણ કરે, પણ શાસ્ત્રશ્રવણ કરવામાં કદાપિ સંતોષ વૃત્તિ રાખવી નહિ. આવા ગુણો ઉત્તમ કુળના પુરૂષો સિવાય બીજામાં શી રીતે વાસ કરી શકે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ વળી ભનો નાશ કરે, ક્ષમા અંગીકાર કરવી, અભિમાન દૂર કરો, પાપના કાર્યમાં આનંદ પામવો નહિ, સત્ય બોલવું સાધુ પુરૂષોના માર્ગે ચાલવું. જ્ઞાની પુરૂષોની સેવા કરવી, માનવા. ગ્ય માણસોને માન આપવું, દુશ્મનને મનાવી લેવા, પિતાના ગુણ ગુપ્ત રાખવા, કીર્તિનું રક્ષણ કરવું, દુઃખી પુરૂષો ઉપર દયા કરવી. આ સર્વ સારા માણસનાં લક્ષણ છે. આ પ્રમાણે પ્રથમ સામાન્ય ગુણને ઉપદેશ દાખલા લીલે. સહિત આપો. तथा सम्यत्त्वादधिकाख्यानमिमि ॥४॥ અર્થ–સમકિતથી અધિક ગુણનું આખ્યાન કરવું. ભાવાર્થ:–ઉપર પ્રમાણે સામાન્ય ગુણોનું વર્ણન કરતાં એમ જણાય કે તે દેશના સાંભળવાને ઉસુક થયેલે પુરૂષ આવા ગુણના વર્ણનમાં રસ લે છે, તે પછી ઉચ્ચ ગુણનું વર્ણન તેની સન્મુખ કરવું. पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ १।। હિંસા ન કરવી. સત્ય બેલવું, ચોરી ન કરવી, દાન કરવું (અથવા પરિગ્રહની મર્યાદા રાખવી.) મિથુન ન સેવવું. આ પાંચ બાબતો સર્વ ધર્મવાળા અંગીકાર કરે છે. જેટલા આર્ય ધર્મો છે, તે સર્વ આ પાંચ વાતને અંગીકાર કરે છે. બુદ્ધ ધર્મમાં તેને પણ શીળ (પાંચ શીલ) કહે છે. વેદાન્તમાં તેને પંચ યમ કહે છે. માટે પ્રથમ તેને ઉપદેશ આપે. પણ શ્રેતા (સાંભળનાર) ને આવી બાબતમાં રસ ન પડે તે ઉપદેશકે શું કરવું તે શાસ્ત્રકાર કહે છે तथा अबोधेप्यनिन्देति ॥५॥ અર્થ–ગુણને બંધ ન થાય તે પણ નિન્દા ન કરવી. ભાવાર્થઉપદેશક ઉપર જણાવ્યા પ્રમાણે શ્રોતા આગળ સામાન્ય તથા વિશેષ ગુણનું વર્ણન કરે; છતાં શ્રોતાના મન ઉપર Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૯૭ અસર ન થાય, અથવા શ્રોતા બરાબર ન સમજે, તેા ઉપદેશકે ચીડાઈ જવું નહિ, તેમજ તેની નિન્દા કરવી નહિ. “તું મંદ બુદ્ધિવાળા છે અમે તને સમજાવવાને આટલા બધા યત્ન કર્યાં, છતાં તું તેા પત્થર તુલ્ય રહ્યો ? તું તા મિથ્યાત્વી છે ? તને કાંઈ સમજણુ પડતી નથી ?” આવા અથવા એવા અર્થવાળા શબ્દોમાં સાંભળનારને તિરસ્કાર કરવા, એ ઉપદેશકને ઉચિત નથી; કારણ કે તેમ કરવાથી તે શ્રાતાના મનમાં રહેલી જીજ્ઞાસા દૂર જતી રહે છે, અને હુ” ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય નથી એવા વિચાર તેના મનમાં થાય છે, અને તેથી સાંભળવા તરફના તેને ભાવ ઘટી જાય છે. તા તેવા સમયમાં ઉપદેશકે શું કરવું તે જણાવે છેઃ— શુશ્રૂષામાવરણમિતિ. ાદ્દા અ—સાંભળવાની ઇચ્છા થાય તેવા ભાવ શ્રોતામાં ઉત્પન્ન કરવા. ભાવા—તે જીવને સાંભળવાની ઈચ્છા થાય, તેવી રીતે ધ શાસ્ત્ર સ`ભળાવવા ઉપદેશકે પ્રયત્ન કરવા. કારણ કે જ્યાં સુધી શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા જાગૃત થઈ નથી, ત્યાં સુધી ઉપદેશ આપવાથી અનર્થ થવાના સંભવ છે. કહ્યું છે કેઃ— स खलु पिशाचकी वातकी वा यः परेऽनर्थिनि वाचमुदीरयति ॥ જેને સાંભળવાની ગરજ નથી તેની સન્મુખ એકલનાર ખરેખર પિશાચકી અથવા વાયડા જેવા છે. જેમ કાઈના શરીરમાં ભૂત અથવા પિશાચે પ્રવેશ કર્યા હાય તે ગમે તેમ કે, તે સ નિષ્ફળ છે, તેમ સાંભળવાની ગરજ વિનાના પુરૂષને ઉપદેશ આપવા તે ભેંસ આગળ ભાગવત” સમાન છે. જેને કાઈ પણ પ્રકારના વાયુના ઉન્માદ (ગેલછાં) થયા હોય. તનું ખેલવું અ` વગરનુ છે તેમ જીજ્ઞાસા વગરના માણસને ખેાધ આપવા, તે નિષ્ફળ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] ધ બિન્દુ માટે પ્રથમ તા ધર્માંશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા ઉત્પન્ન કરાવવી; નહિ તે— આંધળા આગળ આરશી, બહેરા આગળ ગીત; મૂરખ આગળ ધર્મકથા, ત્રણે એકજ રીત ! માટે સાંભળવાની ઈચ્છા પ્રથમ જાગૃત કરી પછી બેધ આપવા એ ઉપદેશકનુ' ઉચિત કાય છે. तथा भूयो भूय उपदेश इति ||७|| અઃ-વારવાર ઉપદેશ આપવા. ભાવાઃ—જેમ કોઈને સંનિષાત થયા હોય છે, તેને જ્યાં સુધી તે મટે નહિ ત્યાં સુધી વારંવાર કરીયાતા વગેરેના કવાથ આપવામાં આવે છે, તેમ જ્યાં સુધી આપેલા ઉપદેશની વાત સાંભળનારના હૃદયમાં ઠરશે નહિ ત્યાં સુધી વારંવાર ખાધ આપવા જોઈએ. શ્રી ઉમાસ્વાતિ વાચક લખે છે કેઃ—— यद्वद्विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागबिषघ्नं पुनरुक्तम दुष्टमपदम् ||१|| वृत्त्यर्थं कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवातहेतुरपि पुनः पुनचिन्त्यः || २ | જેમ ઝેરને નાશ કરવા માટે મંત્રદ વારવાર ખેલવા છતાં, તેમાં પુનરૂક્તનો દોષ ગણાતા નથી તેમ રાગરૂપી ઝેરને નાશ કરવા વાર વાર કહેલુ વ્યાખ્યાન પુનરૂક્ત ગણાતું નથી. જેવી રીતે ગુજરાન માટે લેાકા એકનું એક કામ ફરી કરીને કરે છે. તે પ્રમાણે વૈરાગ્ય વાર્તાનાં કારણા પણ ફરી ફરી ચિન્તવવા જોઈએ. માટે જ્યાં સુધી શ્રોતા સમજે નહિ ત્યાં સુધી વાર વાર ઉપદેશ આપવા ચેાગ્ય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૯૮ तथा बोधे प्रज्ञोपवर्णनमिति ॥८॥ અથ–બંધ થાય ત્યારે તેમની બુદ્ધિની પ્રશંસા કરવી. ભાવાથ-એક વાર સાંભળવાથી કે અનેકવાર સાંભળવાથી જ્યારે શ્રોતાને બંધ થાય ત્યારે નીચે પ્રમાણે તેમની પ્રશંસા કરવી. જે લેકે મુક્તિની સમીપમાં હોય, જેમનાં કર્મ બહુ થોડા રહ્યાં હોય, તેવાજ પુરૂષે આવી સૂકમ વાતો સમજી શકે. આવી બાબતે સાંભળવાની રૂચિ થવી, તે પણ મહા પુણ્યદયથી જ સંભવે છે. માટે લક્ષ દઈને સાંભળવું.” આમ કરવાથી સાંભળનારનાં મનમાં ઉત્સાહ વધે છે. तथा तन्त्रावतार इति ॥९॥ અથ–શાસ્ત્રમાં પ્રવેશ કરાવ. ભાવાથ:-પ્રથમ તે શ્રોતાના મનમાં શાસ્ત્ર-આગમ માટે બહુમાન ઉત્પન્ન કરાવવું. જ્યાં સુધી અમુક વસ્તુ બહુ સારી છે. અથવા અમુક વસ્તુનું જ્ઞાન લાભકારી છે, એવું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી તે વસ્તુ જાણવા લેની રૂચિ થાય નહિ. માટે આગમ વિષે શ્રોતાના મનમાં બહુમાન-પૂજ્યભાવ ઉત્પન્ન થાય તે ઉપદેશ આપ. શ્રોતાને કહેવું કે – परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥१॥ મોક્ષની ઈચ્છાવાળ, બુદ્ધિમાન અને શ્રદ્ધારૂપ ધનવાળા મનુષ્ય પરક સંબંધી કાર્યમાં ઘણું કરીને શાસ્ત્ર સિવાય બીજા કેઈ ઉપર આધાર રાખતો નથી; શાસ્ત્રમાં કહેલા ઉપદેશ પ્રમાણે જ તે વર્તે છે. પરલોક સંબંધો બાબતે જે ઇન્દ્રિઓથી જાણી શકાય તેમ નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] ધર્મબિન્દુ જ્ઞાની પુરૂષા કે શાસ્ત્રો જ તેને જણાવી શકે છે માટે જ્ઞાનીની ગેરહાજરીમાં શાસ્ત્ર એજ આધારભૂત છે. કહ્યુ` છે કેઃ— उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ||२|| અર્થ અને કામરૂપ બે પુરૂષાથ તા લાકા અ-યના ઉપદેશ વિના પણ સાધી શકે છે. પણ ધમ તા શાસ્ત્ર વિના સધાતા નથી, માટે શાસ્ત્રમાં આદર કરવા એ હિતકારી છે. अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ||३|| तस्मादेव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकरेऽस्मिन् शास्त्रालोक प्रवर्तकः || ४ | અર્થાદિ ઉત્પન્ન કરવા પ્રયત્ન ન કરે તા તેના અભા થાય છે, પણ ધર્મ કરવા પ્રયત્ન ન કરે તા ઔષધ ક્રિયાની જેમ અથ થાય છે. માટે શાસ્ત્રના અભ્યાસ કરવાવાળા ધી` પુરૂષો સદા પ્રશંસા પામે છે. આ લાકમાં મેાહરૂપ અન્ધકારની પ્રબળતા સત્તા વ્યાપી રહેલી છે, તેથી સારૂ અથવા ખાટુ લાકા જોઈ શકતા નથી, તેમાં શાસ્ત્રને પ્રકાશજ માણસને શુદ્ધ માગે ારનાર છે. पापामयौषधं शाखं शास्त्र पुण्यनिबन्धनम् । 'चक्षुः सर्वत्रगं शास्त्र शास्त्र सर्वार्थसाधनम् ॥५॥ પાપરૂપ રાગનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું કારણ શાસ્ત્ર છે, સ સ્થળ ગતિ કરનારૂં નેત્ર શાસ્ત્ર છે, ટુંકમાં સવ અને સાધનાર શાસ્ત્ર છે. न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियापि हि । अन्घप्रेक्षा क्रियातुल्या कर्मदोषादत्फला ||६|| Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૦૧ - જેને શાસ્ત્રમાં ભક્તિ નથી, તેની ધર્મકિયાઓ આંધળાને જેવાની ક્યિા સમાન છે, અને કર્મ દષથી અસફળવાળી છે, એટલે સમ્રતિ રૂપે ફળ આપતી નથી. यः श्राद्धो मन्यते मान्यानहकारविवर्जितः । गुणरागी महाभागस्तस्य धर्मक्रिया परा ॥७॥ અહંકાર રહિત ગુણાનુરાગી (ગુણીજન ઉપર પ્રેમ રાખનાર ) અને મેટી શક્તિવાળે જે શ્રાવક શાસ્ત્રમાં કહેલા માનનીય પુરૂષો તરફ માન દષ્ટિથી જુએ છે, તેવા શ્રાવકની ધર્મક્રિયા ઉત્કૃષ્ટ જાણવી. यस्यत्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । जन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पद सताम् ॥८॥ જેને શાસ્ત્રને વિષે આદર-બહુમાન નથી, તેના શ્રદ્ધા વગેર ગુણે ઉન્મત્ત પુરૂષના ગુણ સમાન છે. માટે સારા મનુષ્ય તેની પ્રશંસા કરતા નથી. मलिनस्य यथात्यन्त जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः ॥९।। અત્યન્ત મલિન વસ્ત્રને શુદ્ધ કરનાર જેમ જળ છે, તેમ અંતઃઠરણની મલિનતાને શુદ્ધ કરનાર શાસ્ત્ર છે, એમ પંડિત પુરૂષ કહે છે. शाखे भक्तिर्जगद्वन्द्येमुक्त्तेदूती परादिता । अत्रैवेयमतो न्याटया तत्प्राप्त्यासन्नभावतः ॥१०॥ જગતને વંદન કરવા યોગ્ય તીર્થકર ભગવાને શાસ્ત્રભક્તિને મેક્ષલક્ષ્મી મેળવવા દુતી સમાન ગણેલી છે, માટે મુક્તિની પ્રાપ્તિના સામીપ્યપણથી શાસ્ત્રભકિત્તને દુખી ગણવી તે ન્યાયયુકત છે. આ રીતે શાસ્ત્રનું માહતમ્ય, પ્રભાવ, અદભુત સામર્થ્ય બતાવી શ્રોતાવર્ગને મનમાં શાસ્ત્ર વિષે પૂજ્યભાવ ઉત્પન્ન કરાવવો. ખરી વાત છે કે જ્યારે જ્ઞાની પુરુષો વિચરતા હય, જ્યારે અલી દ્રિય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] ધમબદુ વસ્તુઓ અને ભાવના જાણનારા મહાપુરૂષે જગતમાં વિદ્યમાન હોય ત્યારે તે તેમનું વચન એજ શાસ્ત્ર ગણવામાં આવે, તેવા સમયે પુસ્તકમાં લખેલા વચનની ગરજ રહે નહિ. તેવા જ્ઞાનીઓ આ ક્ષેત્રમાં નહિ તે બીજા ક્ષેત્રમાં પણ આ વિશ્વમાં સદા હોય છે, પણ તેમને મળવા યોગ્ય અધિકારીઓ ભાગ્યેજ હોય છે. માટે તેવા તીર્થકરે અથવા તેમની પાસેથી જ્ઞાન મેળવી શકે તેવા અધિકારીઓના વિરહના સમયમાં તેમણે ઉપદેશેલાં વચને જે શાસ્ત્રમાં લખાયાં હેય તે શાસ્ત્ર માણસોને આધારભૂત છે, માટે તેવાં શાસ્ત્રોને. અનન્ય ભક્તિથી, અને શુદ્ધ ચિત્તથી અભ્યાસ કરવો, અને બીજા મનુષ્યોને તેમને અભ્યાસ કરવા પ્રેરણા કરવી. तथा प्रयोग आक्षेपण्या इति. ॥१०॥ અર્થ –આક્ષેપણ કથાનો પ્રયોગ કર. ભાવાર્થ –જે કથાથી જીવોના મન ઈન્દ્રિયોના વિષયથી, મેહના વિકારોથી વિમુખ થઈ તત્વ તરફ વળે તેવી કથાને આક્ષેપણું કથા કહે છે. આક્ષેપણ કથા ચાર પ્રકારની છે. (૧) આચાર કથા (૨) વ્યવહાર કથા, (૩) પ્રજ્ઞપ્તિ કથા, (૪) દષ્ટિવાદ કથા. ૧. લોચ કર, કર દોષ રહિત આહાર ગ્રહણ કરે, ઈત્યાદિ સાધુની કિયાઓ તે આચાર કહેવાય છે. ૨. પ્રાપ્ત થયેલા દેવનું નિવારણ કરવા પ્રાયશ્ચિત લેવું, તે વ્યવહાર કહેવાય. ૩. સંશયવાળા પુરૂષોને મધુર વચનથી અને યુકિતપૂર્વક જ્ઞાન કરાવવું, તે પ્રજ્ઞપિત કહેવાય. ૪. શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિભાવ કહેવા, તે દષ્ટિવાદ કહેવાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૦૩ तथा ज्ञानाधाचारकथनम् इति ॥११॥ અર્થ-જ્ઞાનાદિ આચારો કહેવા. ભાવાર્થ –આચાર પાંચ પ્રકારના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વિચાર. તેનું વર્ણન કરવું જોઈએ. જ્ઞાનાચાર તેમાં પ્રથમ જ્ઞાનાચારને જાણ જોઈએ. જે આચારથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય, અને આત્માનું સ્વાભાવિક જ્ઞાન પ્રકટ થાય તેને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાચારના આક ભેદ છે; તે વ્યાખ્યા સહિત અહિં કહેવામાં આવે છે. ૧. જે વખતે શ્રુત ભણવાનું ફરમાવેલું હોય તે વખતે તે શ્રુત ભણવું તે ભણવાનો યોગ્ય કાળ કહેવાય છે, યોગ્યકાળે કરેલી ખેતી ફળ આપે છે. તેમ યોગ્ય સમયે મેળવેલા જ્ઞાનનું બરાબર ફળ પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીએ ગુરૂ આવે ત્યારે સન્મુખ ઉભા થવું ગુરૂનું આસન પાથરી આપવું, ગુરૂ બેઠા પછી બેસવું ગુરૂ ચરણની સેવા કરવી વગેરે વિનય કરો. અવિનયથી ભણેલી વિદ્યા નિષ્ફળ જાય છે, શ્રેણિક રાજને માતંગ (ચાંડાળ) પાસેથી વિદ્યા શિખવા વિનય કરવો પડયો હતો. જ્યાં સુધી તે ચાંડાલને આસન પર ઉપર બેસાડી શ્રેણિકરાજા તેનાથી નીચા આસન પર ન બેઠા ત્યાં સુધી તે વિદ્યા શિખી શકયા નહિ, માટે જ્ઞાન મેળવવા ગુરૂને બહુજ વિનય કરવો. ૩. ભણવામાં તત્પર થયેલા વિદ્યાર્થીએ ગુરૂનું બહુમાન કરવું. હૃદયમાં જાગ્રત થયેલા ગુરૂ ઉપરના પૂજ્યભાવને શાસ્ત્રમાં બહુમાન કહેલું છે. વિનય બાહ્ય ક્રિયારૂપ છે. અને બહુમાન હૃદયના ભાવરૂપ છે. શાસ્ત્રમાં વિનયની ચતુર્ભગી કહેલી છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્માન્જી ૧૦૪ ] I એક પુરૂષને વિનય છે, પણ બહુમાન નથી. II ખીજાને બહુમાન છે, પણ વિનય નથી. III ત્રીજાતે વિનય અને બહુમાન બન્ને છે. IV ચેાથાને બન્ને નથી. વિનય પણ નથી તેમ બહુમાન નથી. આ ચતુભગીમાં બીજો તથા ત્રીજો પ્રકાર આંદરવા યેાગ્ય છે. તેમાં ત્રીજો પ્રકાર ઉત્કૃષ્ટ જાણવા. અને ખીજે પ્રકાર મધ્યમ જાણવા કેમકે ગુરૂ ઉપર તેના મનમાં પ્રીતિ તે ધણી છે, પણ કાઈ કારણ વિશેષે ઉપરથી વિનય ખતાવી શકતા નથી, એટલી તેની ખામી સમજવી. કાઈ રાગાદિ મેાટી વ્યાધિના કારણે ગુરૂ આવતાં ઉભા થવું વગેરે વિનય વ્યવહારથી બની શકતા નથી, અને તે તેને પેાતાનું કમનશીબ સમજે છે. માટે બીજા પ્રકારવાળા પ્રાણી પણ જ્ઞાનના અધિકાર સમજવા. કહ્યું છે કે : ભક્તિ વસે ત્યા લાજ કસીરૅ, લાજ દૂર રહેવાય. પ્રભુપદ લાજે નહિ જ પમાય-પ્રભુપદ માટે અનન્ય ભક્તિથી ગુરૂની સેવા કરવી, અને તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખવા. એથી ગુરૂના હૃદયના આશિષ મળશે. જેથી ટુંક સમયમાં વિશેષજ્ઞાન મેળવી શકાશે. ૪. ભણવાની ઈચ્છાવાળાએ ઉપધાન કરવુ જોઈએ. જે તપથી જ્ઞાનને પુષ્ટિ મળે તેને ઉપધાન તપ કહેવાય છે. તપપૂર્ણાંક મેળવેલું જ્ઞાન વિશેષ સફળ થાય છે; તપ કરવાથી શરીર તથા મન આત્માને સ્વીધીત થાય છે, અને તેથી આત્મા મન તથા શરીરને જ્ઞાન મેળવવામાં યેાગ્ય સાધન તરીકે વાપરી શકે છે અને તેથી વિશેષ જ્ઞાન ટુંક સમયમાં મળી શકે છે. જેના હથીયાર ખરાબર સ્થિતિમાં ન હોય તે બરાબર કામ કરી શકે નહિ, તેમ જેની ઈન્દ્રિયા સ્વાધીન ન હોય, અને મન સંયમમાં ન હોય, તે ઈચ્છા પ્રમાણે અભ્યાસ કરી શકે નહિ, માટે જ તપની આવશ્યકતા બતાવી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૦૫ તપને અર્થ વિચાર કરો એવો પણ થાય છે. જે માણસ કેવલ સામા માણસે કહેલું ગ્રહણ કરી બેસી રહેતા નથી, પણ તે ઉપર વિચાર કરે છે તેમની માનસિક શકિતઓ ખીલે છે, અને તેઓ તે જ્ઞાન કદાપિ વિસરી જતા નથી. માટે જ્ઞાનના અભ્યાસીએ શ્રવણ કરેલી બાબતો ઉપર મનન–વિચાર કરવો એ પણ જરૂરનું છે. ૫. જેની પાસે વિદ્યા શીખ્યા હેઈએ તેનું નામ છુપાવવું તે નિહુનવ. આ કામ કદાપિ કરવું નહિ; કેમકે તે અસત્યને એક પ્રકાર છે. વળી તેથી ચિત્તની મલીનતા થાય છે, અને નામ છુપાવવાથી મેળવેલું જ્ઞાન સફળ થતું નથી. તેમજ આમ કરનાર કૃતજ્ઞી કહેવાય છે. જેની પાસે વિદ્યા ગ્રહણ કરી તેનું નામ પ્રગટ રીતે કહેવું અને તેની પ્રશંસા થાય તેમ કરવું. કારણ કે ત્યારે આપણે તેના ઋણથી મુકત થઈએ છીએ. ૬. જ્ઞાન ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ વ્યંજનભેદ ન કરે. આ બાબત બહુજ ઉપયોગી છે, જૈન ધર્મના પુસ્તકનાં ભાષાંતર કરનાર કેટલાક કહેવાતા વિદ્વાને જયારે પિતાને અમુક કલેકને અર્થ ન બેસે ત્યારે તે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાને બદલે તેને સ્થળે નવું વાકય ગોઠવી દેવામાં પિતાન વિદ્વત્તાને દુરપયોગ કરે છે. આમ કરવામાં કેટલીક વાર અર્થને અનર્થ થાય છે. આ માટે દોષ છે. અને ભાષાંતર કરનારાઓએ આ બાબત ભૂલવી ન જોઈએ. કારણ કે તેથી જ્ઞાનને અતિચાર લાગે છે. અને સંજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, જે કઈ લેક પિતાને ન સમજાતો હોય તો તે શ્લોક જેવો પ્રતમાં હોય તે છાપો. અને ફુટનેટમાં પિતાને યોગ્ય લાગત સુધારે બતાવે, પણ પાઠ ફેરવી નાંખી, અસલના લેખને નાશ કરવો એ તે ભાષાંતરકારની ઉન્મત્તતાં જ દાખવે છે. દાખલા તરીકે ઘો મામુ િને બદલે જુઠ્ઠાણામુકોણમ્ કહેવું તે વ્યંજન ભેદ કહેવાય. જે કે બેને અર્થ તે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] ધર્મબિન્દુ આ સ્થળે એક છે તે પણ તેમ કરવું ઉચિત નથી. કારણ કે શબ્દમાં રહેલું સામર્થ્ય આમ કરવાથો નાશ પામે છે. ૭. પ્રસિદ્ધ અર્થ છોડી દઈ બીજો અર્થ કરે તે અર્થભેદ જાણ. દાખલા તરીકે ગવંતી વંતિ સ્રોતિ વિદત્તરામુરિત આવો આચારાંગ સૂત્રમાં પાઠ છે. એને પ્રસિદ્ધ અર્થ એ છે કે પાખંડી. લાકમાં જેટલા જીવ–મનુષ્ય અસંયત હેય તેમાંથી કેટલાક લેકે છકાયના જીવોને ઉપતાપ કરે છે. તેને બદલે અવંતી દેશમાં પાણી કાઢવાના દેરડાવાળા લેક કૂવા ઉપરે સંતાપ ઉપજાવે છે, એ કરે તે અર્થભેદ જાણો. ૮. શબ્દ જુદો બેલવો અને અર્થ પણ જુદો કરવો, તેને વ્યંજન-અર્થભેદ કહે છે. ઘો મજૈમુર્ણ અહિંસા પર્વતમત આ સ્થળે વ્યંજનને ભેદ કરવાથી અર્થને પણ ભેદ થાય છે. આથી ઉસૂત્ર પુરૂપણ થાય છે, અને તેથી જે દેષ ઉપન્ન થાય છે તે દોષ સૂત્રમાં ફેરફાર કરનારને લાગે છે. જે માણસ જાણી જોઈને પિતાને સ્વાર્થ સાધવા જે સત્ય હેય તેને જુદે અર્થ કરવા શાસ્ત્રોના શબ્દો ફેરવી નાખે છે, તે દેષિત છે. કારણ કે તેના સઘળા અનિષ્ટ પરિણામનું કર્મ તેને સહન કરવું પડે છે. માટે શાસ્ત્રના શબ્દો ફેરવવા નહિ, તેમજ તેને અર્થ પણ ફેરવી નહિ. આ આઠ નિયમો ધ્યાનમાં રાખી જે વિનય સહિત ગુરૂ પાસે શાસ્ત્રને અભ્યાસ કરે છે. તેનું જ્ઞાન અધિક અધિક વધતું જાય છે; અને જ્ઞાનને આવરણ કરનારા પરમાણુઓ ખરી જાય છે. માટે જ્ઞાનના અભ્યાસીઓએ આ નિયમ કદાપિ ભૂલવા નહિ, દર્શનાચાર तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ તત્વાર્થ ઉપર શ્રદ્ધા રાખવી તેને સમ્યગ્દર્શન કહે છે. તેના પણ આઠ પ્રકાર છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૦૭ ૧. શંકારહિતપણું. શંકા બે પ્રકારની છે, ૧ દેશ શંકા, ૨ સર્વશંકા. ધર્મના અમુક સિદ્ધાન્ત બાબતની શંકા તે દેશશકા, અને ધર્મનાં સર્વતવો બાબતની શંકા તે સવશંકા દેવનું સ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું છે તેવું હશે કે કેમ તે બાબત શંકા કરવી તે દેશ–શંકા. શંકા કરનારે જાણવું જોઈએ કે કેટલાક પદાર્થો હેતુગ્રાહ્ય છે, અને કેટલાક પદાર્થ અહેતુગ્રાહ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાકના હેતુ-કારણો આપીને સમજાવી શકાય, અને કેટલાક એવા પદાર્થો છે કે જેના હેતુઓ આપણી સામાન્ય બુદ્ધિથી સમજાય નહિ. જેઓ સર્વજ્ઞ છે તેમને લક્ષમાં તે હેતુઓ આવી શકે. સવરે કહેલા અન્ય પદાર્થો આપણને સત્ય લાગે છે, તે આ પણ સત્ય હશે, માટે આવી બાબતોમાં જે પદાર્થો પિતાની બુદ્ધિ કબુલ કરે તે ગ્રહણ કરવા અને જે બુદ્ધિ ગ્રાહ્ય ન લાગે તેને તિરસ્કાર ન કરતાં તેમને એક બાજુ રાખી, અને વિચાર કરો કે જ્યારે વધારે જ્ઞાન થશે.. ત્યારે સ્વયમેવ તે તત્વો સમજાશે. માટે આવી બાબતોમાં મધ્યસ્થ વૃત્તિ રાખવી. પણ તે માટે ચર્ચામાં સમય નિરર્થક ગુમાવવો નહિ. કારણ કે વાદવિવાદથી આવી બાબતો સિદ્ધ થઈ શકે તેમ નથી. તે તે જ્ઞાન દ્વારા જણાય. માટે જેમ જ્ઞાન વધે તેવી માગ ગ્રહણ કરવો. કે જેથી આખરે સત્ય શું છે તે સમજાઈ શકે. આ સઘળા સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં લખેલા છે, માટે તેના: લેખકો અજ્ઞાની હશે, અથવા લખેલી વસ્તુઓ કલ્પિત હશે, આવો વિચાર કરવો તે સર્વશંકા. આ શંકાનું નિવારણ થઈ શકે તેમ છે. પ્રાકૃત ભાષા અસલના સમયમાં પ્રચલિત ભાષા હતી, તેથી બાળજી ને સહેલાઈથી સમજાય અને તેને ઉચ્ચાર કરી શકાય માટે તે. ભાષામાં તે ગ્રન્થ લખવામાં આવેલા છે. કહયું છે કે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] ધર્મબિન્દુ बालस्त्रीमंदमूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । અનુરાઈ તત્વ સિદ્ધાન્ત પ્રાતઃ કૃતઃ || ૬ | ચારિત્રની ઈચ્છા કરનાર, બાળ, સ્ત્રી, મંદબુદ્ધિ અને મૂખ માણસના ઉપર કૃપા કરવા તત્વ જાણનાર પુરૂષોએ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં રચેલા છે. આ બાબત કલ્પિત પણ નથી, કારણ કે પ્રત્યક્ષ, અનુમાન, તથા આગમ પ્રમાણથી તેને બાધ આવતો નથી. માટે શાસ્ત્રમાં શંકા - ન કરે તે દર્શનાચારને પ્રથમ વિભાગ શંકારહિતપણું જાણવું. શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ કાર્યને ઉત્સાહ આપે છે, અને શુદ્ધ કાર્ય પરંપરાએ મોક્ષરૂપ ફળ આપે છે. માટે શાસ્ત્ર વિચારતાં જે જે શંકાઓ - હૃદયમાં ઉઠતી હોય, તેને તેના જાણકાર યોગ્ય ગુરૂ પાસે ખુલાસો મેળવી શંકા રહિત થઈ શુદ્ધ પ્રવૃત્તિ કરવી. ૨. દર્શનાચારનો બીજો ભેદ કાંક્ષારહિતપણું. તેના પણ બે પ્રકાર છે (૧) દેશ કાંક્ષા, (૨) સર્વ કક્ષા. સાંખ્ય વગેરે દર્શનમાંથી કોઈ એક દર્શનની કાંક્ષા કરે, એટલે તે દર્શન અંગીકાર કરવા છા કરે તે દેશ કક્ષા અને સર્વ મતને સારા જાણ સર્વને ગ્રહણ કરવા ઈચ્છે તે સર્વ કાંક્ષા. આવી દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી લાભ નથી, કારણ કે અન્ય શાસ્ત્રોમાં કહેલી સવસ્તુ ગ્રહણ કરવા જતાં તેની સાથે રહેલી અસદ્ વસ્તુ પણ ગ્રહણ કરવા તે લલચાય છે. આ સર્વ અથવા દેશ કક્ષારહિતપણું તે દર્શનાચારને બીજો પ્રકાર સમજવો. આ ઉપરથી એમ ન સમજવું કે અન્ય ધર્મ સર્વે ખોટા છે; કારણ કે અપેક્ષાએ અને અંશે સત્ય તે સર્વ . १ मूढइतिपाठान्तरम्. २ स्मृतःइतिपाठान्तरम्. Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૦૯ ધર્મમાં રહેલુ છે; માટે જ્યાં જ્યાં જેટલું સત્ય હાય, ત્યાં ત્યાં તે ગ્રહણ કરવુ' એજ જૈન દૃષ્ટિ છે, ૩ આન ધનજી મહારાજ લખે છે કેઃ– જીનવમાં સઘળાં રિસણ છે, દૃને જીનવર ભજનારે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજનારે પદ્દન જીન અંગ ભણી જે. જૈનદર્શનમાં સઘળા દનાના સમાવેશ થાય છે. જ્યારે ખીજાં દર્શીનમાં જૈન દર્શન હોય કે ન પણ હોય, જેમ સમુદ્રમાં સધળી નદીએ સમાઇ જાય છે તેમ. માટે અન્ય ધર્મોંમાં પણ જે સત્ય દેખાતું ાય તે ગ્રહણુ કરી. સ્વધર્મીમાં અવિચળ શ્રદ્ધા રાખવી. (૩) નિવિચિકિત્સા—શ્રાન્તિરહિતપણું એ દશનાચારના ત્રીજો પ્રકાર સમજવે. માણસે કાય`–કારણના અચળ નિયમમાં જરા પણ ભ્રાન્તિ રાખવી જોઈએ નહી. “જેવુ કરીશુ તવું પામીશું” એ સૂત્રને . પેાતાની સઘળી ક્રિયાના આધારભૂત ગણવું જોઈ એ, કારણ કે જે માણસને કર્માંના મહાન નિયમમાં વિશ્વાસ નથી તે ધમઁક્રિયા કરતાં. મારી ક્રિયાનું અમુક પરિણામ આવશે કે નહિ, તેવી ભ્રાન્તિ રાખે છે, અને તેથી જેવી શ્રદ્દાથી અને અડગ ભક્તિથી ધર્મ કાય માં ૩ મહાન્ રાજા અશાકના શિલાલેખમાં નીચેનું લખાણ છે. ‘“બીજા ૫થાપ૨ આક્ષેપ કરવા નહિ, તેમજ નિષ્કારણ તે ગ્રંથેાની અપ્રતિષ્ઠા . કરવી નહિ. પણ તેથી ઉલ્ટુ જે જે કારણેાને લીધે માન આપવુ. ઘટતું હાય, તે તે કારણેાસર ખીન્ન પંથને માન આપવું. આવી રીતે વર્તવાથી બન્ને ધર્મોને લાભ થાય છે. પેાતાના ધમ'ની ઉન્નતિ થાય છે, ને તે પર ધ ને ફાયદા થાય છે. આથી જુદી રીતે થવાથી પરમતઅસહિષ્ણુતાથી પેાતાનેાજ ૫થ નાશ પામે છે” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] ધ મંબિન્દુ પ્રવર્તવું જોઈએ તેવી રીતે પ્રવર્તી શકતા નથી. અને તેથી તેનું યથાર્થ ફળ પણ મેળવી શકો નથી. માટે તેવી બેટી બ્રાતિને ત્યાગ કરી આત્મ શક્તિમાં તેમજ કાર્ય-કારણના નિયમમાં વિશ્વાસ રાખવો તેનું નામ બ્રાતિરહિતપણું સમજવું. બરાબર સાધને મળ્યા એટલે સાધ્ય વસ્તુ પ્રાપ્ત થવાની જ; માટે યોગ્ય સાધનનું જ્ઞાન મેળવી, તે પ્રમાણે વર્તવું, એટલે રવયમેવ પરિણામ મળશે. (૪) અજ્ઞાન કષ્ટ કરનારને તપ, વિદ્યા, ચમત્કાર અને - અતિશય જોઈ જેની સમ્યફ જ્ઞાનરૂપી દષ્ટિ ન ચડે તે અમૂઢ દૃષ્ટિ કહેવાય. એ દર્શનાચારને એ પ્રકાર સમજવો. ' સત્ય સ્વરૂપ સમજ્યા વિના, વેગના પ્રથમ બે પગથીયા (યમ અને નિયમ) તેને પ્રાપ્ત કર્યા સિવાય, પ્રાણાયામ આદિ બાહ્ય ક્રિયાથી કઈ શરીરના પ્રાણને નિધી શકે. અથવા શરીરને કાઝવત બનાવે અથવા આકાશમાં ઉડી શકે, તે તેવા બાહ્ય શારીરિક ખેલેથી લભાઈ જવું જોઈએ નહિ. તે એક પ્રકારને હઠ યુગ છે. સઘળા હઠ યોગી આત્મજ્ઞાની હેતા નથી, રાજયોગને માર્ગ તેથી જુદાજ પ્રકારનો છે; તેમાં આત્માની શક્તિથી શરીર, વાસનાઓ અને મનને વશ કરવામાં આવે છે, અને તેથી આત્મશક્તિ સ્વયં પ્રકાશી ઉઠે છે. માટે રાજયોગ અને હઠયોગનો ભેદ સમજવો. જેઓ રાજયોગના માગે અંત સુધી પહોંચેલા હેય છે, તેઓની સર્વ શક્તિઓ ખીલેલી હોય છે, એ નિર્વિવાદ સત્ય છે; પણ જેઓની શક્તિઓ ખીલેલી હોય છે, તેઓ આત્મજ્ઞાની હોય યા ન પણ હાય માટે બાહ્ય ચમત્કારથી નહિ લેભાતાં તે કેવા તને ઉપદેશ કરે છે, તે તને બુદ્ધિગમ્ય છે કે નહિ તે ઉપર ખાસ લક્ષ આપવું કે જેથી ચમત્કારને લીધે અજ્ઞાનના ફાંસામાં ફસાઈએ નહિ. ઉપર જણાવેલા ચાર દર્શનાચાર ગુણીને આશ્રયિને કહેલા છે. હવે બાકીના ચાર જે ગુણને આશ્રય રહેલા છે તે કહેવામાં આવે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ | [ ૧૧૧ (૫) ઉપબુંહણ એ દર્શનાચારને પાંચમે ભેદ છે. સમાન ધર્મવાળા પુરૂષોમાં જે ગુણ હોય તે ગુણની પ્રશંસા કરવી. તેનું નામ ઉપબુંહણ અથવા વૃદ્ધિ કહેવાય. ગુણની પ્રશંસા કરવાથી તે કરનાર ગુણાનુરાગી બને છે, અને જેના ગુણની પ્રશંસા થઈ હોય તે, તે ગુણ વધારવા ઉત્સાહી થાય છે, અને બીજાઓ તેને દાખલે લઈ તેવો ગુણ મેળવવા પ્રેરાય છે, માટે ગુણના ગુણની સર્વથા પ્રશંસા કરવી. . (૬) ધર્મમાર્ગથી પતિત થતા જીવોને ધર્મમાં સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણ જાણવું. એકવાર માણસને ધમ ઉપર શ્રદ્ધા હેય. અને તદનુસાર વર્તતા પણ હોય, પણ મોહ રાજાના સુભટે તેને એવો ઘેરી લે કે તે માણસ ધર્મ બાજુએ મૂકી પામર માણસની જેમ સંસાર વ્યવહારની ખટપટમાં મંડજ રહે ઉચ્ચ બાબતો વિચારે તેના મનમાં ન આવી શકે, અને તેનું જીવન કેવળ પ્રાપંચિક બને, તો તેવા સમયમાં તેનું મન ઉચ્ચ વિચારો તરફ દોરવું એ ધર્મમાં આગળ વધેલા પુરૂષોનું પ્રથમ કર્તવ્ય છે; તેમજ તેને કોઈ બાબતની સમજણ ન પડતી હોય, શંકા હોય, તે તે શંકાઓ દૂર કરી તેને ધર્મ માગમાં સ્થિર રાખો. (૭) પિતાના ધર્મબંધુઓને પિતાની શક્તિ પ્રમાણે સહાય આપવી તે સામીવચ્છલ (સ્વધર્મી વાત્સલ્ય) કહેવાય છે. પિતાના સધર્મબંધુઓને જમાડવા એવા સંકુચિત અર્થમાં સામીવરાછલ શબ્દ હાલ વપરાવા લાગે છે, જો કે તે પણ તેને એક ભાગ છે. પણ આ શબ્દને ખરે અર્થ વિચારીએ તે જેથી પોતાના સમાન ધમ. એનું કલ્યાણ થાય તેવી મદદ તન, મન અને ધનથી આપવી તેનું નામ સ્વામીવાત્સલ્ય સમજવું. દુનિયાના બીજા સંબંધો ક્ષણિક છે, પણ સરખા ધર્મવાળાને સંબંધ તે આ ભવ તથા પરભવ તુટતેજ નથી. કહ્યું છે કે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] ધમબિન્દુ સ્વામીના સગપણ સમે, અવર ને સગપણ કેય; ભક્તિ કરો સ્વામી તણી, સમકિત નિર્મળ હેય. માટે સ્વધર્મ બંધુઓને યથાશક્તિ મદદ આપવી, એ પિતા-- નેજ મદદ કર્યા બરોબર છે. સ્વધર્મ બંધુઓ વડે ધર્મ છે, માટે. તેમને સહાય આપી ઉચ્ચ માર્ગે ચડાવવાથી ધર્મ પણ ઉચ્ચ ભાવને પામશે. (૮) પ્રભાવના એ દર્શનાચારને આઠમે ભેદ છે, જેથી ધર્મની ખ્યાતિ થાય તેવાં કામ કરવા તેનું નામ પ્રભાવના. હાલમાં તે જ્યારે વ્યાખ્યાન પુરૂ થાય ત્યારે પતાસાં, વગેરની. લહાણ કરવાની ક્રિયાને પ્રભાવના કહેવામાં આવે છે; આ રીત પણ ઠીક છે, પણ ખરી પ્રભાવના તો ત્યારેજ થઈ કહેવાય કે જ્યારે ધર્મ પાળનારા પિતાના પરોપકારી કૃત્યથી જન સેવાથી, તથા ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે ન્યાય નીતિસર વતી બીજા ઉપર સારી છાપ પાડે, જ્યાં સુધી બીજાઓમાં આપણું વિષે હલકે અભિપ્રાય બંધાય, એવાં કૃત્ય આપણે કરીએ ત્યાં સુધી ધર્મનાં ઉચ્ચ તની છાપ આપણે બીજાપર કદાપિ પાડી શકીશું નહિ. માટે પિતાના વર્તનથી ધર્મની પ્રભાવના કરવી એ ઉચ્ચ કર્તવ્ય છે. આ રીતે આઠ નિયમે ધ્યાનમાં રાખી વર્તવાથી ધર્મમાં અવિચળ શ્રદ્ધા રહે છે, સ્વધર્મી બંધુઓનું કલ્યાણ થાય છે. અને આપણા ધર્મનાં તત્વોની સારી અસર બીજા ઉપર પાડવા આપણે સમર્થ થઈએ છીએ. પાછળથી જણાવેલા ચાર ભેદ ગુણને આશ્રયને છે ગુણ-- ગુણિમાં જરા ભેદ છે, એમ દર્શાવવા આ ક્રમ લીધો છે. જે ભેદ કબૂલ ન કરીએ તો ગુણને નાશ થવાથી ગુણીને પણ નાશ થાય, અને પરિણામ શૂન્ય આવે, માટે દર્શાનાચાર શુદ્ધિને અર્થે શ્રાવકેએ. ઉપર જણાવેલા ગુણે ગ્રહણ કરવા. Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૧૩ તપાચાર તેના મૂળ બે ભેદ છે. બાહ્ય અને અત્યંત૨ અને તે દરેક્ના છ ભેદ હેવાથી તપના બાર ભેદ કહેવાય. બાહ્ય તપના છ ભેદ નીચે પ્રમાણે જાણવા. अणसणमुणोयरिया वित्तीसंखेवण रसच्चाओ । कायकिलेसा संलीणया य बन्झो तवो होइ ॥१॥ ૧ અનશન. ચાર પ્રકારના આહારને ત્યાગ કરે છે. તેના બે પ્રકાર છે; એક થોડા કાળ સુધી અને બીજો જાવજજીવ. ડો કાળ આહારનો ત્યાગ કરવો તે શ્રી મહાવીર સ્વામિભગવાનના શાસનના તીર્થમાં છ મહિના સુધી, શ્રી ઋષભદેવ ભગવાનનાં તીર્થમાં એક વર્ષ સુધી અને શ્રી અજીતનાથ ભગવાન વગેરે બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ મહિના સુધી સમજ, એમ ટીકાકાર લખે છે. જ્યારે શરીરની સ્થિતિ એવી થાય કે આત્માને તે શરીર ઉપયોગનું ન રહે અથવા આત્મા એવી સ્થિતિએ પહોંચે કે આ શરીરે તેને ઉપયોગમાં ન આવે ત્યારે અનશન કરવું, એ અર્થ શાસ્ત્રમાંથી નીકળે છે. (૨) ઉનેદરી તપનું લક્ષણ નીચે પ્રમાણે છે. बत्तीस किर कवला आहारी कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलयाए अट्ठावीस भवे कवला ॥१॥ પુરૂષને કાળીઆને આહાર પેટને પૂર્ણ કરનાર કહ્યો છે, એટલે પુરૂષને બત્રીસ કવળને આહાર હોય છે, અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવળને આહાર હેય છે. આવું જે ખાવાનું માપ હોય તેના કરતાં ઓછું ખાવું તે ઉણોદરી તપ. આ દ્રવ્ય તપ છે, અને ક્રોધ વગેરેનું પરિણામ ઘટાડવું, તે ભાવ ઉદરી તપ સમજવો.. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] ધમબિન્દુ ૩. વૃત્તિ સંક્ષેપ-આજ તે મારે આટલાજ ખાવાના પદાર્થ ખપે, અથવા અમુક ક્ષેત્રમાં જે ખાવાનું મળે તેટલું જ ગ્રહણ કરવું, એવા અભિગ્રહ કરવા, તે વૃત્તિસંક્ષેપ કહેવાય. ૪. રસત્યાગ–દહીં, દૂધ, ઘી વગેરે રસના (વિમઈનાં) પદાર્થોને ત્યાગ કરે, તે રસત્યાગ કહેવાય. ૫. કાયકલેશ-જુદાં જુદાં આસને વાળીને, અથવા કેશ લુંચન વગેરેથી શરીરને કષ્ટ આપવું, તે કાયલેશ તપ કહેવાય. ૬, સંલીનતા–અંગોપાંગ સંકેચીને સ્થિર રહેવું, ઈન્દ્રિય, કષાય અને ત્રણ યોગને વશ રાખવા; અને સ્ત્રી, પશુ, નપુંસક, વગેરેથી રહિત સ્થાનમાં વસવું, તે સંલીનતા તપ કહેવાય. આ છ પ્રકાર બાહ્ય તપના છે. હવે અત્યંતર તપના છ પ્રકાર કહેવાય છે : पायच्छितं विणओ वेयावचं तहेव सज्झाओ । झाणं उसग्गोविय अभिंतरओ तवो होइ ॥१॥ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવસ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ રીતે અત્યંતર તપના છ પ્રકાર છે. આ રીતે તપના છ બાહ્ય તથા છ અત્યંતર પ્રકારનું ટુંક વિવેચન કર્યું. હવે તે કરવામાં શો હેતુ સમાયેલો છે તે જરા લક્ષપૂર્વક વિચારીએ. બાહ્ય તપને હેતુ શરીરને સંયમમાં રાખવાને છે, અને આત્યંતર તપને હેતુ મનને કબજામાં રાખવાનું છે. જ્યારે શેઠ અજ્ઞાનાવસ્થામાં હોય, ત્યારે નેકર સર્વ સત્તા પિતાના હાથમાં લઈ લે છે, તે જ રીતે શરીર અને મન જે આત્માના કરે છે, સાધને છે, તેઓએ આત્માને પરવશ બનાવી દીધો છે. આત્મા પિતાની શક્તિ ભૂલી જઈ ઈન્દ્રિયો અને મન જેમ નચાવે તેમ નાચે છે. તે તે શરીર અને મન આત્માના સંયમમાં આવે એ માટે શાસ્ત્રકારેએ તપને માર્ગ બતાવ્યો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૨ [ ૧૧૫ ઈન્દ્રિયા રૂપી ઘેાડાએ વિષય તરફ દાડે છે, તેમને મન રૂપી લગામવતી સૌંયમમાં રાખવા. જો કે ઘણા વખતથી હાથમાં રાખેલી સત્તાને પાછી આપવા પ્રથમ તા ઈન્દ્રિયા નાકબૂલ કરશે, પણ જયારે તેમને જણાશે કે મન આગળ અમારૂ કાંઈ ચાલે તેમ નથી. ત્યારે થાડીવાર ધમ પછાડા કરી તાખે થશે. માટે ઈન્દ્રિયા અથવા શરીરને તેમની ઈચ્છા પ્રમાણે વવા દેવાને બદલે મનના કાણુમાં રાખવા. ઈન્દ્રિયા મનને માથે ન ચઢી બેસે અને મનને સ્વાધીન રહે તે માટે ઉપવાસ, આયંબિલ આદિ તપ કરવાને શાસ્ત્રારા ફરમાવે છે. જે ઘેાડા મદાન્મત્ત થઈ ગયેા હાય તેને વશ રાખવા તેને આપણે ભૂખ્યા રાખીએ છીએ, અથવા તેની ઈચ્છા વિરૂદ્ધ દોડાવીએ છીએ, પણ તેને આપણે મારી નાખતા નથી, કારણ કે તે ઘેાડા આપણને ઉપયોગી છે. તેમ ઉપવાસ આયંબિલ આદિ વ્રત કરીને આપણે આપણા શરીરને આપણા તાબે કરવાનું છે, પણ શરીરને મારી નાખવાનુ નથી, કારણ કે શરીરના નાશ કરવાથી મુક્તિ મળે તેમ નથી, માટે હદમાં રહી વ્રત કરવું એ જરૂરનું છે. शरीरमाद्यं खलु धर्मसाधनं શરીર એ પ્રથમ ધ સાધન છે; માટે તે મરી જાય તેવી સ્થિતિમાં લાવવાથી કાંઈ ધમ થઈ શકે નહિ; પણ આપણે તેના દ્વારા ખરાબર કાર્ય કરી શકીએ, અને એ આપણા સ્વામી ન બને માટે તેને બરાબર કેળવવું, અને વશ કરવું, એજ બાહ્ય તપના મુખ્ય ઉદ્દેશ છે. શરીર કેમ વા થઈ શકે તેના સંબંધમાં વિદુષી એની ખીસેન્ટ લખે છે કેઃ Make yourself do a thing against the desire of the senses, and choose a time when the sense is rampant when it is longing for that particular Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] ધમબિંદુ gratification, eager to have it, when the thing is right in front of you, and you are just putting out your hand to grasp it, stop and say 'I am stronger than you, you shall not gratify that desire', keep on doing it and practise until the body is no obstacle at all, keep on doing it till you realize that your body is only your servant, your slave, acting or noť acting as you like, and feal the sense of shame when the body is able to make: you do what the mind condemns, feel that to do that is to be less than man, less than really humen. ઈન્દ્રિયોની ઈચ્છા વિરૂદ્ધ કોઈપણ એક કાર્ય કરવા નિશ્ચય કરે, અને જ્યારે અમુક ઇન્દ્રિય પ્રબળ આવેગમાં હેય, પિતાના વિષયની તૃપ્તિને માટે તત્પર થઈ રહી હોય તે મેળવવા ઉત્સુક હોય ઈન્દ્રિયને વિષય સન્મુખ હોય, અને તમે તે ગ્રહણ કરવા તમારે હાથ લંબાવવાની છેલ્લી પળમાં છે તે સમય પસંદ કરો, તે. વખતે એકદમ તે કાર્ય કરતા બંધ રહે. અને તે ઈન્દ્રિયને જણાવો. કે “હું તારા કરતાં વધારે સત્તાવાળો છું તને તારી વાસના પૂરી કરવા નહિ દઉં.” આ પ્રમાણે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઈન્દ્રિએના વિષયમાં મહાવરો પાડતા જાઓ અને પછી તમારી ઉનેતિમાં શરીર વિદનરૂપ થશે નહિ. તમને એમ ન લાગે કે શરીર તમારો. નેકર છે, તમારો ગુલામ છે, તમારી ઈચ્છા પ્રમાણે ચાલનારે કિંકરછે ત્યાં સુધી ઉપર જણાવેલી રીતને અનુભવમાં મૂકે અને જે વસ્તુને મન ધિક્કારે છે તે વસ્તુ શરીરે તમારી પાસે કરાવે ત્યારે શરમાઓ અને ઈન્દ્રિઓથી ઘસડાઈ જવું તે પિતાની માણસાઈ ખાવા બરાબર છે એમ હૃદયથી ધારે. Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૧૭ * ઈરછા રોધાન તપ ભલે." એ શાસ્ત્ર વાક્ય પણ યાદ રાખવું જોઈએ. આ રીતે બાહ્ય તપથી શરીર અને ઈન્દ્રિય મનને સ્વાધીન થશે. પણ તેટલાથી સર્વ કાર્યો સરે નહિ. જેમ મન શરીરનો રાજા છે, તેમ આત્મા મનને રાજા છે; માટે આત્મશક્તિથી મનને વશ કરવા પ્રયત્ન કરે. મનને વશ કરવા બે માર્ગ છે. એક અભ્યાસ અને બીજે વૈરાગ્ય. આ બે સાધનથી તે કેવી રીતે વશ થઈ શકે તે જોઈએ. માણસનું મન બહુજ ચંચળ, અસ્થિર, અને વેગવાળું છે. પતાકાના પટ જેવું, કુંજરના કાન જેવું, અને શરદ ઋતુના વાદળ જેવું અસ્થિર છે, ક્ષણે ક્ષણે વિચારને ફેરફાર થાય છે. તેવા મનને વશ રાખવું એ કામ દુર્ઘટ છે, પણ અભ્યાસ પાડી પ્રથમ એક વસ્તુ તરફ દેરવવું જોઈએ. વારંવાર મન નાશી જશે, પણ જે વિચાર ઉપર આપણે મનને સ્થિર કરવા ધાર્યું હોય તે સિવાયના અન્ય વિચારને કાઢી મુકવા ટેવ પાડે. ધીમે ધીમે બહુજ ધીમે ધીમે, આમ અભ્યાસ કરવાથી મન એકાગ્ર થશે, અને આત્મસત્તા કબૂલ કરશે. જ્યાં સુધી મનુષ્યને સદ્અસનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી તે સની આશાથી અસતરફ ઘણુ વાર દોડે છે. પણ પાછળથી જણાય છે કે જે વસ્તુઓમાં તે સુખની આશા રાખતો હતો તે કેવળ સુખ નથી, પણ તે દુ:ખ ગર્ભિત છે. તે મનુષ્ય આવી રીતે જ્ઞાન મેળવીને, તે વસ્તુને દુઃખ ગર્ભિત સમજીને, તે વસ્તુ પ્રતિ વિરકત થાય છે. ઘણું ઘણું વસ્તુઓના સંબંધમાં તે આવે છે, અને તેમાં સુખ મેળવવા જાય છે, પણ તેને જણાય છે કે બહારથી સુખરૂપ જણાતી વસ્તુઓ દુઃખ મિશ્રિત છે. આ રીતે જ્યારે વિનાશી વસ્તુઓ તરફ વૈરાગ્ય થાય છે ત્યારે તેનું મન તે વસ્તુઓ તરફ દેડકું અટકે છે, વસ્તુની ખરી કિંમત તે સમજે છે. સદ્ અને અસદ્ અથવા નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] ધર્મબિન્દુ વિવેક કરતાં શીખે છે. વિવેક અને વૈરાગ્ય રૂપ એ ગુણ્ણા જ્યારે આ રીતે આત્મામાં ખીલે છે. ત્યારે મનઃસ ́યમ અથવા શમ સ્વાભાવિક રીતે આવે છે. તેનું મન બહારની વસ્તુઓ તરફ દાડતું બંધ થવાથી અંતમુ ખ વળે છે. અને આત્મા તરફ આકર્ષાઈ તેની સાથે એકાગ્ર થાય છે. વસ્તુઓ પ્રતિ વૈરાગ્ય હોવાને કારણે તે મળે તે તેને સુખ થતું નથી, તેમ તે ન મળે તો તેને દુઃખ થતું નથી. આ રીતે સુખ દુ:ખતી વાંછા વિનાનું મન શાંત અને નિશ્ચળ થાય છે. જયારે મન લેાલ વિનાના સરાવરની માફક શાંત અને નિશ્ચળ થાય છે. ત્યારે આત્મજ્ઞાનરૂપ જયોતિનાં કિરણા માસિક સરાવરને પ્રકાશિત કરે છે, અને અંતરાત્મા તે પરમાત્મા બને છે, આ સ્થિતિ એકદમ પ્રાપ્ત થઈ શકે તેમ નથી પણ માણસ પ્રયત્ન કરે તા તેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે. આવી રીતે બાથ તપથી શરીર તથા ઈન્દ્રિયાને, અને અભ્યંતર તપથી મનને સયમમાં લાવવા પ્રયત્ન કરવા તેને તપાચાર કહે છે. ચારિત્રાચાર ચારિત્રચારના આઠ ભેદ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ૧. ઇર્યાસમિતિ-રસ્તામાં જતાં આવતાં કાઈ પણ જીવતા વિધાત ન થાય તે હેતુથી યતનાપૂર્ણાંક 'સરી પ્રમાણુ દૃષ્ટિથી ચાલવુ તે, ૨. ભાષા સમિતિ-કાઈ પણ જીવના દ્રવ્ય અથવા ભાવ પ્રાણના આપણા વચનથી વિદ્યાત ન થાય તેવી રીતે સત્ય વચન ખેલવું તે. ૩. એષણા સમિતિ-ખેતાલીશ દેષ રહિત આહારાદિની ગવેષણા (શેાધ) કરવી તે ૪. આદાન નિશ્ચેષણ સમિતિ-બેસતાં ઉઠતાં, લેતાં તે મુક્તાં પુજવા પ્રમા વાના ઉપયાગ રાખવા તે. ૫. પારિષ્ઠાનિકા સમિતિ-મળમૂત્રાદિને પરવતાં શુદ્ધ ભૂમિ જોવાનો ઉપયોગ રાખવા તે. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૧૯ ૧. મનગુપ્તિ–મનમાં ઉત્પન્ન થતાં વિચાર–તરંગોને રોકવા, અને મનને શાંત બનાવવું અને સંયમમાં લાવવું તે મનગુપ્તિ કહેવાય છે. પ્રથમ મનને શુભ અધ્યવસાયમાં રોકવું અને ધીમે ધીમે તેને એકાગ્ર બનાવી વશ કરવું તે મનગુપ્તિ. ૨. વચનગુપ્તિ મનુષ્ય પોતાનાં વચને ઉપર પૂર્ણનિગ્રહ રાખવો જોઈએ. ઘણાં મનુષ્યો મનના પ્રબળ આવેગમાં ગમે તેવું બોલી જાય છે. પાછળથી પસ્તાય છે, પણ “થયું ન થયું” થતું નથી, માટે વચન ઉપર કાબૂ રાખવો અને કઈ પણ શબ્દને મુખમાંથી ઉચ્ચાર થાય તે પહેલાં બોલેલા વચનનું શું પરિણામ આવશે તેને સમજુ માણસે વિચાર કરવો, અને જરૂર કરતાં વિશેષ બોલવું નહિ. ૩. કાયગુપ્તિ-શરીરને અશુભ વ્યાપારમાં જતાં રોકવું અને ઈન્દ્રિયોને નિગ્રહમાં રાખવી. આ આઠને શાસ્ત્રમાં પ્રવચન માતા કહેલ છે. જેમ માતા પિતાના બાળકનું રક્ષણ કરે છે તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રનું રક્ષણ કરે છે. વીર્યાચાર વય એટલે આત્મશક્તિ. જે મનુષ્યને આત્મશક્તિમાં વિશ્વાસ નથી તે ધર્મના ઉચ્ચ પથીયાપર ચડવાને લાયક નથી. આત્માના પ્રદેશ પ્રદેશે અનંતી કર્મ વર્ગણાઓ લાગેલી છે. આવો શાસ્ત્રબોધ સાંભળી ઘણું મનુષ્ય નાસીપાસ થાય છે. આટલી બધી કર્મવર્ગણાઓ છે અને નવાં કર્મ ક્ષણે ક્ષણે ઉપાર્જન કરવામાં આવે છે તે પછી સર્વ કર્મનો અંત શી રીતે આવશે ? આ વિચાર ઘણા માણસોને નિર્બળ અને કાયર બનાવે છે. પણ તે સાથે શાસ્ત્ર જણાવે છે કે આત્માને એક પ્રદેશ અનંતી કર્મ વર્મણાઓને એક ક્ષણમાં નાશ કરવા સમર્થ છે. તે બાબત પણ વિસરવી જોઈએ નહિ, સુર્ય પિતાને તેજસ્વી સ્વરૂપે પ્રકાશે છે ત્યારે ગમે તેવા ભારે વાદળના સમૂહને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] ધર્મબિન્દુ જોતજોતામાં વિખેરી નાખે છે, તેમજ આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રના પોતાના શુદ્ધ સ્વભાવમાં વિચારે છે ત્યારે તેની શક્તિ એટલી જાગ્રત થાય છે કે એક સમયમાં સકળ કર્મ ફળને નાશ કરે છે. કહ્યું છે કે – अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।। १ ।। અહે ! સકળ વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત વીર્ય (શક્તિ) વાળો છે. અને ખ્યાનશકિતના પ્રભાવથી ત્રણ જગતને ચલાવી શકે છે. માટે તે શકિત ઉપર વિશ્વાસ રાખી વર્તવું. ગમે તેવાં ભારે સંકટ સહન કરવો પડે, ગમે તેવા વિકટ પ્રસંગે અનુભવવા પડે તે પણ આત્મવિશ્વાસને કદાપિ ત્યાગ કરવો નહિ. - તમારી અંદર રહેલા આત્માની ઉન્નતિની છેવટની સફળતામાં વિશ્વાસ રાખે, કારણ કે છેવટે તેને કોઈપણ વિનરૂપ થવાનું નથી. ભલે ક્ષણવાર મોહરાજ, તથા દુનિકાના જુદા જુદા વિષયે રૂપ મોહરાજાના સુભટ આત્માને પિતાની જાળમાં ફસાવે, પણ છેવટે સિંહરૂપ આત્મા જે પોતાનું ખરું ભાન ભૂલીને પોતાને હાલમાં બકરે ગણે છે, તે જયારે પિતાનું ખરૂં સિંહસ્વરૂપ બતાવશે, ત્યારે સર્વ બંધન પિતાની મેળે તૂટી જશે. માટે આત્માની અનંત શક્તિ જે દરેકમાં ગુપ્ત રહેલી છે તેમાં દઢ વિશ્વાસ રાખ, અને પિતાનું આત્મવાર્ય ફેરવીને જ્ઞાનાચારના આઠ ભેદ, દર્શનાચારના આઠભેદ, ચારિત્રાચારના આઠભેદ અને તપાચારના બાર ભેદ એ રીતે છત્રીસ ભેદો અંગીકાર કરવા, અને તેમનું યથાર્થ પાલન કરવું તેનું નામ વીર્યાચાર કહેવાય છે. જે શક્તિ હેવા છતાં તેને સત્કાર્યમાં ઉપયોગ કરતા નથી, તેને તેવી શકિત ફરીથી મળવી મુશ્કેલ છે. માટે શુભ કાર્યમાં પોતાનું આત્મવીય તેમજ શરીરબળ વાપરવું એજ ઉતમ છે. એક સ્થળે Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૨૧ કહેલુ છે કે છતી શક્તિએ દયાના કામમાં જે ભાગ લેતા નથી તે હિંસાના કામમાં ભાગ લે છે એમ કહી શકાય. જે પદ તીથ‘કર પ્રાપ્ત કરી શકયા, તે પદ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણા આત્મામાં રહેલું છે, કારણ કે સ` આત્માએ સત્તાથી સમાન છે માટે પુરૂષાર્થ કરવા, જેથી ઉચ્ચપદ પ્રાપ્ત થશે; એજ સાર છે. तथा निरीहशक्यपालनेति ॥ १२॥ અઃ—આશ સાવિના શક્તિ અનુસાર (પચાચારનુ) પાલન કરવુ. ભાવા: —આ સૂત્રમાં એ બાબતા જણાવવામાં આવી છે. પ્રથમ તા દરેક ધર્મ કાર્ય કરવુ તે ફળતી ઈચ્છા વગર કરવું. ફળ એ પ્રકારનાં કહેલાં છે. એક તા લૌકિક અને બીજું લેાકેાત્તર. રાજા થવાની, ચક્રવતી થવાની, નાયક થવાની ઈચ્છા રાખવી તે લૌકિક ફળ, અને દૈવલેાક સંબંધી સ્થિતિ મેળવવા ઇચ્છા રાખવી તે લેાકાત્તર ફળ. આ બન્ને પ્રકારના ફળની આશા રાખ્યા સિવાય ધમ કાય કરવું. કારણ કે ઈચ્છાવાસના માણસને ક`થી બાંધે છે, અને તેથી જ્યાં તેની ઇચ્છા તૃપ્ત થાય તેવા સ્થાનમાં તેને જન્મ લેવે પડે છે; આ રીતે ઈચ્છાથી કરેલુ. કા મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરવા સમ થતું નથી. ખીજી બાબત એ છે કે શક્તિ અનુસાર ધર્મ માર્ગ માં પ્રવતવુ, કારણ કે પાતાની શક્તિ પ્રમાણે કાર્ય કરવાથી માણસને પાત!નામાં વિશ્વાસ આવે છે, અને ધીમે ધીમે કઠિન કામ પણ તે કરી શકે છે. પણ જે માણસ પેાતાના સામર્થ્ય ના વિચાર કર્યા સિવાય એકદમ મેાટુ કામ ઉપાડે છે, તે તેમાં પરાભવ પામે છે, અને નાસીપાસ થાય છે. પરંતુ પછી નાનું પણ કાર્ય કરવા હીંમત કરી શકતા નથી. જે માણસની એક ઉપવાસ કરવાની શક્તિ છે, તે એકમ -અટ્ટમનું પ્રત્યાખ્યાન કરે, તા પછી તેનું શરીર ચુંથાવા માંડે, તેનું Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] ધર્મબિન્દુ મન વશ રહે નહિ, આર્તધ્યાન થાય, અને તેને ઉત્સાહ ભાગી જાય–ફરીથી તેવો માણસ એકાસણુનું પણ પ્રત્યાખ્યાન લેતાં ડરે, પણ જે તે માણસ ઘણી વાર એક ઉપવાસ કર્યા પછી છઠ્ઠ કર્યો હેય, અને ઘણી વાર છ ક્યાં પછી તે અઠ્ઠમ કરે તે તે સહેલાઈથી કરી શકે અને તેનો ઉત્સાહ વધતો રહે. માટે શક્તિ અનુસાર ધર્મ કાર્યમાં પ્રવર્તવું એજ હિતશિક્ષા છે. तथा अशक्ये भावप्रतिपत्तिः इति ॥१३॥ અર્થ : અશક્ય બાબતમાં ભાવના રાખવી. ભાવાર્થ-પિતાની ધીરજ, શરીર બંઘારણ, કાળ, તથા બળ વિચારતાં એમ લાગે કે અમુક બાબત મારાથી થઈ શકે તેમ નથી તે તે ન કરવી, પણ તે કરવા માટે શુભ ભાવ રાખવો; અને તે મારાથી થઈ શકે એવા સંજોગે મને મળે, એવે સંક૯પ કર્યા કરે. માણસ જે વિચાર કરે છે તે તે થાય છે. માટે ભાવને અહર્નિશ ઉચ્ચ રાખવી. ઉચ્ચ ભાવનાવાળાઓને, તે ભાવનાઓ સિદ્ધ થાય, તેવા સંજોગો આ ભવમાં નહિ તે આવતા ભવમાં પણ આવી મળે છે. માટે કદાપિ પ્રવૃતિ ન થાય તે પણ વિચાર અને ભાવના તે ઉચ્ચ પ્રકારનાં જ રાખવાં. જે માણસો શક્તિ વિચાર્યા સિવાય કાર્ય આરંભ કરે છે તેઓને આર્તધ્યાન થાય છે, માટે શક્તિ પ્રમાણે ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થવું એજ આ સૂત્રને સાર છે. तथा पालनोपायोपदेश इति ॥१५॥ અર્થ : પાળવાના ઉપાયને ઉપદેશ કરે. ભાવાર્થ-જ્ઞાનાચાર વગેરે પાંચ આચાખ્ખું વિવેચન આપણે વિચારી ગયા, પણ તે પાળવાને ઉપાય સમજાવવો જોઈએ, તે માટે તેને પિતાના સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળાની બતમાં રહેવાને ઉપદેશ આપવો જોઈએ, કારણ કે અન્યને તેમના આચારમાં પ્રર્વતતા જોઈ તે પણ તે પ્રમાણે વર્તવા પ્રેરાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૨૩ ઉન્નતિક્રમના–ગુણુ સ્થાનકના જે પગથીયાપર ઊભેલા હાય, તેને ચેાગ્ય ક્રિયા બતાવવી, તેથી તે આગળ વધી શકશે. જે માણુસ તદ્ન સ્વાર્થ વૃત્તિને છે તેને પરમામાં દાન આપવાના ઉપદેશ આપીએ તા નિરક જાય માટે પ્રથમ તે તેને તેની સ્ત્રી અને છેકરાં માટે ધન વાપરવાના ઉપદેશ આપવા. આ રીતે જ્યારેબીન માટે ધન વાપરતાં શીખે ત્યારે તેના કુટુંબીએનું ભરણપાષણ કરવાના ઉપદેશ આપવા. તે સ્થિતિ પ્રાપ્ત થયે તેની નાતના મનુષ્યોના કલ્યાણ અર્થે ધનના ઉપયેાગ કરવાનું કહેવું. આમ ચઢતાં ચઢતાં તે પરોપકારી થઈ શકે,. માટે અધિકારી જોઇને મેધ આપવા એ સદ્ગુરૂનું ઉત્તમ લક્ષણ. ગુણસ્થાનકના જુદા જુદા પગથયા ઉપર ઉભેલા બધા મનુષ્યાને એક સરખા ઉપદેશ લાભકારી થઈ શકેજ નહિ, માટે પાત્રના વિચાર કરી, તેની શકિત વિચારી, તેને પાળવા યેાગ્ય મા ના ઉપાય સૂચવવા છે.. तथा फलप्ररूपणेति ॥१५॥ અર્થ : ફળની પ્રરૂપણા કરવી. ભાવાર્થ :-સામાન્ય મનુષ્યા કાઈ પણુ ફળની આશા સિવાય પ્રવૃત્તિ કરવા લલચાતા નથી. અમુક કાર્ય નું લાભદાયી ફળ છે તેમ જ્યારે તેમના જાણવામાં આવે છે ત્યારે તેઓ તે ફળ મેળવવા યેાગ્ય કાર્ય કરવા પ્રેરાય છે. માટે ધમ માર્ગોમાં બાળજીવાતે વાળવા ફળની વાત કહેવી. તેમને કહેવું કે સારી રીતે પાળેલા આચારનું ફળ આ લેાકમાં પ્રત્યક્ષ થાય છે. પ્રથમ તો સર્વ પ્રકારના ઉપદ્રવના નાશ થાય છે, ઉચ્ચ પ્રકારના ભાવ આપણાં હૃદયમાં ઉત્પન્ન થાય છે, આપણે અન્યાય માગે પ્રવૃતિ કરી નથી એ વિચાર આપણને સાખની સાથે આનદ આપે છે; અને લેાકમાં પણ સદાચારી મનુષ્ય પ્રિય બને છે. સત્કાર્યથી પરભવમાં સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ અને છેવટ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ 1 ઘમ બિન્દુ પરંપરાએ મેક્ષરૂપ ફળ મળે છે. આવી રીતે ફળની પ્રરૂપણું કરી તેમને સન્માર્ગે વાળવા એ સદ્ગુરૂને ઉત્તમ આચાર છે. તથા વિનમિતિ દ્વા અથ: દેવતાની સમૃદ્ધિનું વર્ણન કરવું. ભાવાથ-ઉત્તમ રૂપ, સંપત્તિ, સારી સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ, લેસ્યા, શુદ્ધ ઈન્દ્રિય, અવધિ જ્ઞાન તથા ઉત્કૃષ્ટ ભોગ સાધન તથા દિવ્ય વિમાન વગેરે અનેક પ્રકારની ઉચ્ચ સમૃદ્ધિ દેવતાના ભવમાં મળે છે, એ પ્રમાણે દેવનાની ઋદ્ધિનું વર્ણન કરવું. જે મનુષ્યો સત્કાર્ય કરે છે, સારાં વચને બોલે છે, સર્વ પ્રાણી માત્ર તરફ પ્રેમવૃત્તિ રાખી પરોપકાર કરે છે, ઈન્દ્રિયો ઉપર નિગ્રહ મેળવે છે, અને મનને કબજે કરે છે, તેઓ આવી ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે. માટે આવા સુખની ઈરછાવાળાએ આ ગુણ મેળવવા, અને સત્કાર્યો કરવા બનતા પ્રયત્ન કરે. આ કહેવાનો પરમાર્થ એ છે, કે બાલક અનાદિકાળથી ઐહિક વિષય સુખમાં આસક્ત થયેલા છે, અને તેથી ધર્મ વિમુખ રહે છે, એવા પુરૂષને આ લેકના સુખની આસકિત છોડાવવા ઉપદેશ કે દયાભાવથી દેવના સુખનું વર્ણન કર્યું છે, જે એકદમ મેક્ષના સુખની વાત કરે છે તે લેકેને ઘણું દુર્લભ જણાય, અને તેથી તેને યોગ્ય પ્રવૃત્તિ કરે નહિ, માટે પ્રથમ પૌરાલિક સુખ દેખાડી પછી આત્મિક સુખને માટે તેને યોગ્ય બનાવો, આવો અભિપ્રાય રાખી આ વ્યાખ્યાન કરેલું છે. ઉત્તરાધ્યયનમાં પણ પ્રથમ દેવકના સુખનું વર્ણન કરી પછી તે સુખને પણ દુઃખરૂપ દેખાડવામાં આવ્યું છે; આત્માના સ્વાભાવિક સુખની અપેક્ષાએ દેવલોકનું સુખ પણ છેવટે અલ્પજ, છે પણ બાળજીવોને ધર્મ માર્ગે દોરવામાં તેને ઉપદેશ જરૂર છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૨૫ तथा सुकुलागमनोक्तिरिति ॥ १७॥ અર્થ : સારા કુળમાં જન્મ થાય એમ કહેવુ. ભાવા:-દેવતાના સ્થાનથી ચીને તે જીવ સારા દેશમાં, કલંક રહિત, સારા આચારણવાળા, અને ઘણીજ ખ્યાતિવાળા કુળમાં ઉત્પન્ન થાય છે; અનેક મનારથ જે જન્મમાં પૂર્ણ થાય તેવા જન્મ મળે છે. આ સર્વાંનું કારણ પ્રથમના ભવમાં સેવેલે ધમ છે, એમ. જણાવી બાળજીવાને ધર્મ માગે વાળવા. तथा कल्याणपरंपराख्यानमिति ॥ १८ ॥ અર્થ : તેવા માણસને કલ્યાણની પરંપરા થાય છે. તેમ કહેવું. ભાવા:–ઉપરના સૂત્રમાં કહ્યું કે જે દેવ લેાકમાં ચ્યવે છે તે ઉત્તમ કુળમાં જન્મ પામી તથા સુંદર રૂપ લક્ષઙ્ગાવાળા થાય છે. અને શરીરે નીરાગી હોય છે, તેની બધી ઈન્દ્રિયા સંપૂર્ણ શકિત્તવાળી હેાય છે. સં માણસાને પ્રિય હોય છે. જ્યાં જાય છે ત્યાં સન્માન પામે છે. આ સર્વ ધર્માંના સેવનથી મળે છે. એમ ઉપદેશ. આપવા. तथा असदाचारगर्हेति ॥ १९ ॥ અર્થ : અસદ્ આચારની નિંદા કરવી. ભાવાર્થ:“જે આચાર અશુભ છે જે આપણી ઉન્નતિમાં વિઘ્નરૂપ છે. અને જેની શિષ્યપુરૂષો નિન્દા કરે છે, તે અસદાચાર જાણવા. તે દશ પ્રકારના છે, કહ્યું છે કે हिंसानृतादयः पञ्च तत्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः || હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ, તત્ત્વમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] ધમબિન્દુ અશ્રદ્ધા, અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય, એ રીતે દશ પાપનાં કારણે છે. તે દશ પાપનાં કારણની નિંદા કરવી તે અસદાચાર નિદા જાણવી. આ સર્વેમાં મિયાત્વ અર્થાત તત્ત્વમાં અશ્રદ્ધા સમાન કદર શત્રુ બીજો એક પણ નથી. સત્યને અસત્યરૂપે, ધર્મને અધમરૂપ, અસત્યને સત્યરૂપ, અને અધર્મને ધમરૂપે જાણ તે મિથ્યાત્વ. અસતને સત તરીકે માનવાથી વિચાર પણ તેવો થાય છે, અને કાર્ય પણ તેવાં થાય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કરવો. કહ્યું છે કે – न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषं । न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैदुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरन्तेन जन्तोर्जन्मनि जन्मनि ॥२॥ वर ज्वालाकुले क्षिप्तो देहिनामा हुताशने । न तु मिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥३।। મિથ્યાત્વ સમાન બીજે શત્રુ નથી, મિથ્યાત્વ સમાન બીજું ઝેર નથી, મિથ્યાત્વ સમાન બીજે રોગ નથી,મિથ્યાત્વ સમાન બીજે અંધકાર નથી. શત્રુ ઝેર અને અંધકાર મનુષ્યને એકજ જન્મમાં દુઃખ દે છે પરંતુ દુરંત એવું મિથ્યાત્વ પ્રાણને જન્મજન્મ દુઃખ દે છે. દેહધારી પ્રાણીએ પિતાને આત્મા જવાળામુક્ત અગ્નિમાં નાખવો એ ઉત્તમ છે. પણ મિથ્યાવસહિત જીવવું એ કઈ પણ કાળે સારૂં નથી. આ પ્રકારે તત્ત્વના અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વની નિંદા કરવી, અને Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૨૭ ક્રોધ, માન વગેરે કષાયો પણ અનિષ્ટ પરિણામ લાવનાર છે એમ સમજાવવું. કોઈ પણ દિવસ તેમની તરફેણમાં બેસવું નહિ. तया तत्स्वरूपकथनमिति ॥२०॥ અર્થ : અસત્ આચારના સ્વરૂપનું વર્ણન કરવું. ભાવાર્થ – હિંસા વગેરે અસદાચાર છે એમ કહેવા માત્રથી લે કે તેને ત્યાગ કરી શકે નહિ. માટે તેનું સ્વરૂપ સમજાવવું જોઈએ. ૧. પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણથી આત્માને વિયેજીત કરવો તે હિંસા, ૨. પોતે જે જાણતો હોય તેનાથી જુદું કહેવું તે અસત્યમૃષાવાદ, ૩. કોઈએ નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્તેય–ચોરી. ૪. મૈિથુન એટલે સ્ત્રીભગ ભોગવે તેનું નામ અબ્રહ્મ પ. કઈ પણ વસ્તુ મારી છે એવી તે વસ્તુ પરની મૂચ્છ તે પરિગ્રહ. ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ પહેલા પ્રકરણમાં આપણે વિચારી ગયા છીએ. આવી રીતે તેનું સ્વરૂપ જ્હી તેને ત્યાગ કરવાને બોધ આપ. તથા-સ્વયં પરિદાર હૃતિ | ૨૨ . અર્થ : પિતે તે અસદાચારને પરિહાર ત્યાગ કરે. ભાવાર્થ–સદાચારના ઉપદેશકે જાતે અસદાચારને ત્યાગ કરે. જેમ નટ વૈરાગ્યનું વર્ણન કરે પણ તેના હૃદયમાં વૈરાગ્યની અસર ન જણાય તો સામાં મનુષ્ય ઉપર તેની અસર થતી નથી તેવા ઉપદેશકના ઉપદેશની ઝાઝી અસર થતી નથી. Example is better than precept. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] ધર્મબિન્દુ ઉપદેશથી જે અસર થાય તેના કરતાં તેના દાખલાથી વધારે અસર થાય છે. આ બાબત બહુજ ઉપયોગી છે. લેકે ઉપદેશની સાથે જ ઉપદેશ કરનાર તરફ દષ્ટિ કરે છે. જે ઉપદેશકમાં, પોતે બીજાને જે બાબતને ઉપદેશ કરે છે તેવા ગુણ હોય, તો તેના ઉપદેશની અસર થાય છે. નહિ તે “પોથીમાંના રીંગણ”ની ગતિ થાય છે. માટે જે બીજાને આપણે બોધ આપવા ઇચ્છા રાખતા હોઈએ, તે. પ્રથમ આપણે વર્તનમાં મૂકવું જોઈએ, પારકાને ઉપદેશ આપવાનું પાંડિત્ય તે સર્વ સ્થળે દેખાય છે, પણ કહેણ પ્રમાણે રહેણી રાખનારા દુર્લભ હોય છે. આપણું જીવન વ્યવહારથી આપણું વર્તનથી આપણે સત્યની બીજાને ભલામણ કરવી જોઈએ, બાકી કેવળ ઉપદેશથી કરેલી ભલામણ લાંબે વખત ટકતી નથી, માટે ઉપદેશકોએ આ વિષય ઉપર બહુજ વિચાર કરીને ઉપદેષ્ટા તરીકે બહાર પડવું જોઈએ. તથા–ગુમાવવનમિતિ / ૨૨ //. અર્થ : (ઉપદેશકે) સરલતા રાખવી. ભાવાર્થ:–ઉપદેશકે પિતાનું જે પદ હેય, જેટલી જ્ઞાનની સ્થિતિ હેય તે જણાવવું, પણ ખોટી મગરૂબી ન રાખવી. દાંભિકપણે બતાવેલું જુઠું ડા સમયમાં શિષ્યના જાણવામાં આવે છે.. અને તેથી તે અસત્યવાદી છે એમ ખબર પડતાં તેના ઉપરથી ભાવ ઉતરી જાય છે, અને તેના ઉપદેશની અસર પણ થતી નથી. આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે – संमद्दमाणी पाणाणि बीआणि हरिआणिअ । असंजए संजय मन्नमाणे पावसमणेति वुच्चई ॥१॥ બેઈન્દ્રિય વગેરે પ્રાણીને, બીજને, લીલાં શાસને કચરીને Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૨૯ જતા, અને આ પ્રમાણે અસંયમી બનેલે કાઈ સાધુ પાતાને સંયમી માતે, તા તેને પાસાધુ માનવા. માટે પેાતાનું ખરૂં સ્વરૂપ કહી દેવું. પેાતાથી અમુક બાબત ન છેડાતી હાય તા કહેવું કે મારાથી આ કામ થતું નથી, પણ છેાડવામાં ધમ રહેલેા છે. આવી સરલતાથી શ્રોતાઓને તેનાપર વિશ્વાસ ખેંસે છે. વળી પેાતાનાથી વધારે ગુણની પ્રશંસા કરવી પણ પોતે હલકા ગણાશે એવા ખાટા ભયથી કોઈ ગુણીના ગુણને હલકા પાડવા પ્રયત્ન કરવા નહિ. तथा अपायहेतुत्वादेशनेति ॥ २३ ॥ અર્થ : દુઃખના કારણની દેશના આપવી. ભાવાર્થ:—આ લાકમાં તથા પરલેાકમાં જે અનર્થ થાય છે તેનું કારણ સદાચાર છે એમ શ્રોતાઓને ખાધ આપવેા. અસદા. ચારનું મુખ્ય કારણ પ્રમાદ છે. માણસા જ્યારે પેાતાનું સ્વરૂપ ભૂલી જાય છે, અર્થાત્ પ્રમાદ દશામાં વર્તે છે, અને અન્ય જીવે પોતાના જેવાજ છે એ સત્યને વિસરી જાય છે ત્યારે તે અનેક પ્રકારના અસદાચાર સેવે છે; અને તેથી પ્રમાદજ દુર્ગતિનું મૂળ છે. કહ્યુ છે કેઃ— • यन्न प्रयान्ति पुरुषाः स्वर्गं यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं में ॥ પુરૂષા સ્વ`તે નથી પામતા, અને શુભ ગતિથી પડે છે, તેનું નિમિત્ત કારણ અનાય પ્રમાદજ છે. એવા મારા ચાસ નિશ્ચય છે. અસદાચારથી આ લાકમાં અનથની પરંપરા ઉદ્ભવે છે, એટલુ જ નહિ પણ તેને કારણે માણસને નરકમાં અનેક પ્રકારનાં દુઃખા અનુભવવાં પડે છે. રે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] ધમબિન્દુ नारकदुःखोपवर्णन मिति ।।२४।। અર્થ : નારકીના દુઃખનું વર્ણન કરવું. ભાવાર્થ –નરકમાં ઉત્પન્ન થયેલા નારકીનાં દુઃખનું વર્ણન કરવું. તિર્યંચના દુ:ખનું પણ વર્ણન કરવું કે જેથી માણસો તે દુઃખના કારણભૂત અસદાચારને ત્યાગ કરે. નરકમાં છે પિતાની ઈચ્છાનુકૂળ પદાર્થો નહિ મળવાથી અને પ્રતિકુળ પદાર્થોને સંયોગ થવાથી અનેક પ્રકારનાં દુઃખ ભગવે છે ત્યાં પોતાના બચાવ માટે કોઈ દેખાતું નથી. ભૂખ, તરસ, ટાઢ, તડકે, પરવશપણું વગેરે દુઃખથી આકુળવ્યાકુળ થયેલા તિર્યંચ પ્રાણુઓને જે સુખ મળે છે તે તુચ્છ છે કહેવા માત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ દુઃખી છે. મનુષ્યભવમાં પણ પ્રાણીને દરિદ્રતાનું, રોગનું, દુર્ભાગ્યતાનું, શેકનું, મૂર્ખતાનું, દીન જાતિનું હલકા કુળનું, હાથ પગ વગેરે શરીરના અવયવહીન થવાનું, અંધાપાનું, લુલા લંગડા થવાનું દુઃખ છે ખરી વાત છે કે મનુષ્યભવમાંથી જ મોક્ષ મેળવી શકાય; છતાં મનુષ્યપણામાં જ્યાં સુધી જન્મ મરણ થયાં કરે છે, ત્યાં સુધી તે જીવ સુખ મેળવી શકે નહિ. દેવતાઓને જે કે અનેક પ્રકારનું સુખ છે એ આપણે પ્રથમ જણાવી ગયા, પણ છેવટે તે તે સુખને પણ અંત આવે છે. પુણ્ય ક્ષીણ થતાં દેવતાને ત્યાંથી ચવવું પડે છે, ત્યારે તેને દુઃખ થાય છે. આપણી અપેક્ષાએ તેમનું સુખ વધારે સ્થાયી ગણી શકાય, પણ અનંત કાળની અપેક્ષાએ તે સુખ પણ ક્ષણિક છે એમ કહીએ તે તેમાં ખોટું નથી. માટે દેવતાઓને ભવ પણ સુખમય છે એમ કહી શકાય નહિ. આ પ્રમાણે ચારે ગતિ દુઃખથી પૂર્ણ છે. કોઈમાં થોડું દુઃખ તો કઈમાં વધારે દુઃખ, પણ દુ:ખ તો ખરૂં, અને જે સુખ દુઃખ Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૩૧ મિશ્રિત હોય, અથવા જે સુખના અંતે દુઃખ હોય, તે ખરૂં સુખગણી શકાય નહિ. तथा दुःकुलजन्मप्रशस्तिरिति ॥२५॥ અર્થ : (અસદાચારવાળાન) ખરાબ કુળમાં જન્મ થાય છે એમ જણાવવું. ભાવાથ–ખરાબ આચરણ કરવાવાળાઓનાં જન્મ શક, યવન, બર્બર વગેરે હલકી જાતિના લેકેને ત્યાં થાય છે, અને તેથી તે જાતિના અધમ આચાર વિચાર ગ્રહણ કરે છે અને તેથી દુઃખ ઉપર દુઃખ આવે છે, એમ બંધ કરાવી દુષ્કર્મ કરતાં અટકાવવાં. પરંપરાનવેરમિતિ રદ્દા અર્થ : દુકુળમાં ઉત્પન્ન થયેલાને દુઃખની પરંપરા થાય છે તેમ જણાવવું. ભાવાથી–હલકા કુળમાં ઉત્પન્ન થવાથી, મન તથા શરીર સંબંધી અનેક પ્રકારનાં દુઃખ પ્રાણીને સહન કરવા પડે છે. દુષ્ટાચરણથી અધમ કુળમાં ઉત્પન્ન થયેલાને હલકા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળાં શરીર મળે છે, અને તેવાં દુઃખોનો નાશ કરવા સમર્થ એવો ધર્મ સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતી નથી, કારણ કે તે દેશમાં કઈ જ્ઞાની ભાગ્યેજ જન્મે છે, અને તેથી સબોધ તેઓને દુર્લભ થાય છે. ધર્મ નહિ જાણવાથી હિંસા, ચેરી, સત્ય, વ્યભિચાર વગેરે અશુદ્ધ કર્મમાં તેઓ લીન થાય છે, અને આ પ્રમાણે પાપકર્મની વૃદ્ધિ કરે છે, જેથી તેઓને લાંબા વખત સુધી બીજા ભવમાં દ:ખ ભોગવવું પડે છે. આ રીતે તેઓને દુઃખ ઉપર દુઃખ આવે છે, અને અહીંયાં સુખ મળતું નથી.તેમ પરભવમાં પણ સુખ મળતું નથી. આ પ્રમાણે અસદાચાર બહુજ માઠાં ફળને નિપજાવે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ધ બિન્દુ ૧૩૨ ] तैः कर्मभिः सजीवो विवशः संसार चक्रमुपयाति । द्रव्यक्षेत्राद्धाभावभिन्नमावर्तते बहुशः || તે તે દુષ્ટ કવથી જીવ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે, અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી જુદા જુદા ભેદને પામેલે જીવ સંસારચક્રમાં ઘણા પુદ્ગલપરાવત ન કાળ ભમે છે. માટે જે અસદાચારથી ક બધ થાય છે તે અસદાચારની અસત્યતા અને નિઃસારતા અનુભવી તેના ત્યાગ કરવા ધી જીવે ઉદ્યમવન્ત થવું. तथा उपायतो मोहनिन्देति ॥ २७ ॥ - અર્થ : ઉપાયપૂર્વક મેાહની નિન્દા કરવી. ભાવાઃ— મેહતા અથ આ અજ્ઞાની પુરૂષ પેાતાનું હિત સાધી નિરર્થક દુ:ખ ઉત્પન્ન કરે છે; સ ઉત્પન્ન થાય છે, એમ જણાવી મૂઢતાની નિન્દા કરવી કહ્યું છે કે : ઠેકાણે અજ્ઞાન એમ સમજવે શકતા નથી, અને બીજાને પ્રકારના અનર્થ મૂઢતાથી अमित्रं कुरुते मित्र मित्र' द्वेष्टि हिनस्ति च । कर्म चारभते दुष्ट तमाहुर्मूढचेतसम् ॥ १ ॥ अर्थवन्त्युपपन्नानि वाक्यानि गुणवन्ति च । न च मुढा विजानाति मुमुर्षुरिव भेषजम् ॥ २ ॥ संप्राप्तः पण्डितः कृच्छ्र पूजया प्रतिबुध्यते ! मुढस्तु कृच्छ्रमासाद्य शिलेवाम्भसि मज्जति ||३|| જે અમિત્ર (શત્રુ) તે મિત્ર કરે, મિત્ર દ્વેષ કરે, મિત્રને હશે, દુષ્ટ કમ તે આરંભ કરે તે મૂઢ ચિત્તવાળા કહેવાય. જેમ મરવા તૈયાર થયેલેા પુરૂષ ઔષધ લેવા માનતા નથી, તેમ પેાતાને કહેવામાં આવેલા સાક અને ગુણવાળા વાકયને મૂઢ ૧. પગલપરાવર્તનનુ લક્ષણ પ્રવચનસાધારમાં લખેલુ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૩૩ પુરૂષ જાણી શકતા નથી. બીજા શબ્દોમાં કહીયે તા મરણ પથારીએ પડેલા મનુષ્યને ઔષધની અસર થતી નથી, તેમ મૂઢ પુરૂષને સદુપદેશની અસર લાગતી નથી. ખંડિત પુરૂષ કષ્ટ પામેલેા હોય તે પણ પૂજા સત્કારથી પ્રતિખાધ પામે છે, પણ મૂઢ પુરૂષ તે દુ:ખી અવસ્થામાં હોય તા પણ પાણીમાં શિક્ષાની જેમ ખૂડે છે, અર્થાત્ તે સ્થિતિમાં શું કરવું તે ન જાણવાથી હલકા કર્મો કરવા પ્રેરય છે. પડિત પુરૂષ તા સમજે છે કે સુખ પછી દુઃખ આવે છે, કાઈને આ જગતમાં એકાન્ત સુખ તેમજ એકાન્ત દુ:ખ નથી. માટે સુખ આવ્યે મગરૂર ન થવું તેમ દુ:ખ આવે ખિન્ન ન થવું, પણ મનનું સમાધાન પણું જાળવી રાખવું. આ રીતે મૂઢતાના ગેરલાભ બતાવી તેને। ત્યાગ કરવા ઉપદેશ કરવા. મેહતા અજ્ઞાન કે મૂઢત સિવાય બીજો પણ અર્થ થાય છે. જેને લાધે સ`સારના પદાર્થો તેમજ આત્માની ઉપાધિ પ્રત્યે રાગ થાય છે તે અજ્ઞાનભાવને શાસ્ત્રકારે મેાહ કહે છે. આત્મા અને દ્રવ્ય ભિન્ન છે એવા ખાત્રી મેાહને લીધે થતી નથી, અને તેથી દ્રવ્યરૂપ પરવસ્તુને આત્મા પેાતાની માનવા પ્રેરાય છે, અને અંતે દુ:ખ પામે છે. નિજરૂા નિજ વસ્તુ છે, પરૂપા પરવત; જેણે જાણ્યે પ્રેમ એ, તેણે જાણ્યું સમસ્ત વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તુ. આપ; આપેાઆપ વિચારતાં, મઢે પુણ્ય ને પાપ આવા વિચાર મેાહને લીધે આવતા નથી, અને તેથી સ ંસારમાં રખડવું પડે છે, એમ સમજાવી મેહના ત્યાગ કરવા એધ આપવે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે जन्म मृत्यु जराव्याधि रोग शोकाद्युपद्रुतम् । वीक्ष्यमाणा अपि भवं नोद्विजन्त्यपि मोहतः ||१|| Page #175 -------------------------------------------------------------------------- ________________ ધ બિન્દુ ૧૩૪ ] धर्म बीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्म कृषावस्य प्रयतन्तेऽल्पमेधसः || २ || જન્મ, મૃત્યુ, જરા (વૃદ્ધપણું) વ્યાધિ, રાગ, શેક વિગેરે ઉપદ્રવવાળા સૌંસારને જોઈ તેમાં વસતાં માણુસેને વૈરાગ્ય નથી ઉપજતા તેનું કારણ મેાહજ છે, કર્મભૂમિમાં મનુષ્યપણારૂપ ઉત્તમ ધર્માં ખીજ ખામીને અલ્પ બુદ્ધિવાળા પુરૂષો, તે ધર્મ ખીજની સત્કાર્ય રૂપ ખેતી કરવા પ્રયત્ન કરતા નથી, અર્થાત્ તે મનુષ્યભવ નિર ક ગુમાવે છે. જે માણસેા મનુષ્ય ભવ ખામી તેના દુપયોગ કરતા નથી, તેઓ ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવાને ફેંકવામાં આવે તેમ આ જન્મ નૃથા ગુમાવે છે; વહેલા મેાડા ઉત્તમ પુરૂષાર્થ અને સચ્ચારિત્ર વિના શાશ્વત સુખની પ્રાપ્તિને માગ મળી શકે તેમ નથી, તા પછી તે કાર્ય આ ભવમાં જ શા માટે શરૂ ન કરવુ ? ફરી ફરીને ઉત્તમ સંજોગા મળતા નથી, જે માણસ મળેલા સોંગાને સદુઉપયાગ નથી કરતા, તેને ફરીથી એવા સંજોગે મળવા મુશ્કેલ છે, પણ જે આવેલા સંજોગેાના લાભ લે છે, તેને વધારે સારા સંજોગા સ્વયમેવ પ્રાપ્ત થાય છે; માટે મેાડરાજાને વશ ન થતાં સત્કાર્ય માં પ્રવૃત્ત થવુ. તેજ ગ્રન્થમાં કહ્યુ' છે કેઃ-बडिशामिषवत्तच्छे कुसुखे दारुणोदये । सक्तास्त्यजति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥ માછલાં પકડવાનાં કાંટામાં ખાસેલા માંસની જેમ ભયંકર પરિણામવાળા સુખાભાસવાળા તુચ્છ વિષય સુખમાં આસકત થયેલા પુરુષો સયિાન ત્યાગ કરે છે, એવા ભયંકર અજ્ઞાનને ધિક્કાર હે!. આ અજ્ઞાન તેજ મેાહ છે. માટે મેાહને ધિક્કાર હા. માલૢ સુખની લાલચે જીદ્વા રસના સ્વાદ અર્થે કાંટામાં ખાસેલું માંસ લેવા લલચાય છે, પણ માંસ મેાંમાં લેતાની સાથે Page #176 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૨ [ ૧૩૫ તે કાંટા તેના તાળવામાં ભેાંકાય છે અને તેને બહુજ દુ:ખ થાય છે. સંસારના વિષયે દુ:ખ િત છે એમ જાણવા છતાં માણસે તેની પાછળ દોડે છે, અને દુઃખ ભાગવે છે, પણ સારાં કાર્યો કરવા લલ ચાતા નથી કે જે કાથી સ્વર્ગ અને પર પરાએ મેાક્ષની પ્રાપ્તિ થાય. આ સર્વે અજ્ઞાનનું પરિણામ છે, અને અજ્ઞાન એજ માહ છે; માટે મેનુ આ સર્વ અનિષ્ટ ફળ છે, એવા પ્રતિખાધ આપી તેના ત્યાગ કરવાને સદુપદેશ આપવા. तथा सद्ज्ञानप्रशंसनमिति ॥ २८ ॥ અર્થ : સદ્જ્ઞાનની પ્રશંસા કરવી. ભાવાર્થ :--સમ્યગ્દાનની, તેમજ પાપની બીક રાખનારા સજ્ઞાનીએની પ્રશંસા કરવી; કારણ કે તેમ કરવાથી શ્રોતાવગ માં જ્ઞાન તથા જ્ઞાની પુરૂષો તરફ પૂજ્યભાવ થાય છે, અને તેવું જ્ઞાન મેળવવા ઈચ્છા થાય છે. સાન સશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. અને સત્પ્રદ્ધા સકા ને પ્રેરે છે, માટે સદ્નાન મેળવવું. જે જ્ઞાની છે તે ક્ષણવારમાં જ્ઞાનાગ્નિથી એક દળને વિખેરી નાંખે છે. જે સમાધિયુક્ત બુદ્ધિવાળા પંડિત પુરૂષા આંતરદૃષ્ટિવડે જોઈ શકે છે, તેને ઈન્દ્ર પોતાનાં હજાર યક્ષુવડે પણ જોવાને શક્તિમાન્ થતા ની, અને આખા જગત્ માત્રનાં નેત્રા ભેગાં કરી જોવામાં આવે તા પણ જોઈ શકાય નહિ. દીપકને તે તેલ, પાત્ર વગેરે બાહ્ય સાધતની જરૂર છે. પણુ આત્મપ્રદીપ તા સ્વયમેવ અહર્નિશ પ્રકાશે છે. તે માટે જેનામાં આત્મપ્રદીપ પૂર્ણ કળાએ પ્રકાસ્યા છે તેવા માણસે સર્વત્ર પૂજ્ય છે; કારણ કે જેમણે એકવાર પણ આત્મસ્વરૂપ જાણ્યું તેમે ગમે તેવા શાક અથવા હર્ષોંના સમયમાં સમભાવ અને ચિત્તની સ્થિરતા જાળવી શકે છે; કારણ કે બહારની ઉપાધિ તે હું નથી એવા તેમને સદ્ધિર્વક ઉત્પન્ન થયે હાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] ધર્મબિન્દુ કહ્યું છે કેઃ नो प्राप्यमभिवाच्छन्ति, नष्टं नेच्छन्ति शोचितुम् । आपत्सु च न मुह्यन्ति नरा पण्डितबुद्धयः || १॥ જે માણસ પડિંત બુદ્ધિના છે. તે પામવા ગ્ય વસ્તુની ઈચ્છા રાખતા નથી, તથા નાશ પામેલી વસ્તુના શાક કરતા નથી, અને દુઃખ વખતે મુંઝાતા નથી. વળી : न हृष्यात्मनो माने, नापमाने च रुष्यति । गाङ्गो हृद इवाक्षोभ्यो यः स पण्डित उच्यते ||२|| પેાતાનું માન થવાથી હર્ષ પામતા નથી, અપમાન થવાથી ખેદ પામતા નથી, અને જે ગગાના હકની જેમ ક્ષેાભ પામતા નથી તેને પતિ કહેવા. માન અને અપમાન બહારની ઉપાધિને આશ્રયી કરવામાં આવે છે. પડિત પુરૂષ સમજે છે કે તે ઉપાધિત હું નથી, હું તે તેનાથી તદ્દન ન્યારા છું, માટે માન અને અપમાનમાં મારે હ– શાક ધરવા યાગ્ય નથી, એવી રીતે વિચાર કરી જે હૃદયની સ્થિરતા સાચવી શકે છે, પણ મિજાજ ખેાતા નથી તે ખરા પડિત કહી શકાય. કહ્યું છે કેઃ— જાણ્યું તે તેનું ખરુ, માહે નવ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હષ શાક નવિ થાય. આ પ્રમાણે જ્ઞાનીની પ્રશંસા કરવી તે સત્યજ્ઞાનની પ્રશ ́સા કરી કહેવાય. કાઈના મનમાં શંકા ઉઠે કે તમે જ્ઞાનીની પ્રશંસા કરી, અને જ્ઞાનની પ્રશંસા કરી નથી, તેા તેના સમાધાનમાં કહેવાનું કે જ્ઞાનીની પ્રશંસા કરવાથી જ્ઞાનની પ્રશ'સા આવી જાય છે, કારણકે જ્ઞાન જ્ઞાનીથી ભિન્ન રહી શકતું નથી, Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૩૭ तथा पुरुषकारसत्कथेति ॥२९॥ અર્થ : પુરૂષાર્થની સત્કથા-પ્રશંસા કરવી. ભાવાર્થ :- પુરૂષાર્થ વગર કોઈ પણ મોટું કર્મ કરવા કઈ પણ માણસ સમર્થ થયું નથી. ગમે તે મહાન પુરૂષનું જીવન ચરિત્ર વાંચે, અને તમને સહજ જણાશે કે બીજ ગુણે તેનામાં હો કે ના હે, પણ આ ગુણ : હે જ જોઈએ. જે માણસમાં ઉદ્યમને ગુણ નથી, તે કદાપિ કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. મારાથી શું થશે એ વિચાર કરનાર કદાપિ ફતેહ પામે નહિ. રાતે જાય તે મુવાની ખબર લાવે” એ કહેવત આવા મનુષ્યોને લાગુ પડે છે. બાકી પુરૂષાર્થ કરનાર પુરૂષે વિષે તે કહ્યું છે કે - दुर्गा तावदियं समुद्रपरिखा, तावन्निरालम्बनं । व्योमैतन्ननु तावदेव विषमः, पातालयात्रागमः । दत्त्वा मूर्धनि प्रादमुद्यमभिदो, देवस्य कीर्तिप्रियः । ' वीरैर्यावदहो न साहसतुला, मारोप्यते जीवितम् ॥१।। જ્યાં સુધી કીતિ પ્રિય શુરવીર પુરૂષોએ ઉદ્યમનો નાશ કરનારા દેવ (નસીબ)ના માથા ઉપર પગ મૂકીને પિતાના જીવિતને સાહસના ત્રાજવામાં નથી મૂકવું, ત્યાં સુધી આ સઘળી સમુદ્રથી વિંટાયેલી પૃથ્વી દુર્ગમ્ય લાગે છે, ત્યાં સુધી આકાશ આધાર વગરનું દેખાય છે, ત્યાં સુધી પાતાળમાં જવું વિષમ ભાસે છે. આ લેકનો સાર એ છે કે મનુષ્યોએ દેવના અથવા કર્મના ઉપર આધાર રાખી બેસી રહેવાને બદલે પુરૂષાર્થ કરવો. જે ઉદ્યોગી પુરૂષ છે તેને લમી વરે છે. દેવ આપશે એમ કહી બેસી રહેનારા બાયલાઓ છે, માટે દેવને તિરસ્કારો પોતાની શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરો . કહ્યું છે કે – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] ધબિન્દુ विहाय पौरुषं कर्म यो दैवमनुवर्तते तद्धि शाम्यति तं प्राप्य कूलीवं पतिमिवाङ्गना || १ || જેમ નપુČસક (પુરૂષાતન વગરના) પતિ પામીને સ્ત્રી નિષ્ફળ (પુત્ર વગરની) થાય છે, તેમ જે પુરૂષ પુરૂષાના ત્યાગ કરી દૈવતે અનુસરે છે તેનુ ભાગ્ય ઉદ્યમ વિના નિષ્ફળ જાય છે, એટલે પુરૂષા વિના ભાગ્ય કાંઈ કરી શકતુ નથી, મોરથથી કાર્ય સિદ્ધ થતું નથી, પણ પુરુષાર્થ થી થાય છે: કારણ કે સુતેલા સિંહના મુખમાં આર્થીને મૃગલાં પડતા નથી, માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી ધર્મ કાર્ય માં ૬ પ્રયત્ન કરવા તા સર્વ કાર્ય સિદ્ધ થશે. तथा वीर्यर्द्धिवर्णनमिति ॥३०॥ અર્થ :– વીર્યંની રિદ્ધિનું વર્ણન કરવું. ભાવાર્થ :-સચાર વિચાર વડે આત્મવી, અને શરીર ખળ વૃદ્ધિ પામે છે એમ જણાવવું. જે માણુસે। શુદ્ધ આચાર પાળે છે એટલે જે પેાતાની ઈન્દ્રયાને નિગ્રહમાં રાખે છે અને પેાતાની શક્તિના અર્ધતિ વ્યય કુમાર્ગે કરતા નથી તેએમાં વી વૃદ્ધિ થાય છે, અને તેએ શરીરે બહુજ ખળવાળા પરાક્રમી થાય છે. તેજ રીતે જેએના વિચારા શુદ્ધ અને એકાગ્ર હેાય છે અને રાગદ્વેષ કષાયથી મલીન થયેલા નથી તેએનુ વિચાર ખળ વિખરાઈ જતું નથી, પણ વૃદ્ધિ પામે છે, અને તેએ અનેક કાર્યો આત્માની વિચાર શક્તિથી કરી શકે છે. આ ઉપરથી આપણને જાય છે કે શુદ્ધ આચાર વિચારથી આત્મવીય તેમજ શરીર વીય વૃદ્ધિ પામે છે અને તેવા માણસ દુનિયાને પોતાના ખળથી ધ્રુજાવે છે, તે માણસ જ્યાં જાય છે ત્યાં સન્માન પામે છે, તેની મુખાકૃતિ ભવ્ય બને છે, અને બીજા ઉપર પેાતાના ગુણાની છાપ પાડે છે. માણસ વીર્યંની ઋદ્ધિથી શુ' કરી શકે છે. તે બતાવતાં ટીકાકાર લખે છે કેઃ Page #180 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૩૯ मेरुदण्ड धराछत्र', यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलमाहुमहर्षयः । કેટલાક લોક (દેવ) મેરૂ પર્વતને દંડ કરવા, અને પૃવીને છત્ર કરવા સમર્થ થાય છે. તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફળ છે, એમ મોટા ઋષિઓ કહે છે; માટે સદાચારનું સેવન કરવું એજ ઉત્તમ બોધ છે. तथा-परिणते गम्भीरदेशनायोग इति ॥३१॥ અર્થ : જ્ઞાન પરિણમ્યા પછી ગંભીર દેશના દેવાને વિચાર કર. ભાવાર્થ-જ્યારે શ્રોતાઓને ઉપર જણાવેલા ઉપદેશનું યથાર્થ જ્ઞાન, પછી તે બાબતની શ્રદ્ધા થાય, અને છેવટે તે ઉપદેશને આચારમાં મૂકે, ત્યારે તે શ્રોતા વધારે ગંભીર ઉપદેશ માટે લાયક થાય છે. શાસ્ત્રમાં પણ ઉપદેશ કરવાની રીત આ પ્રમાણે કહેલી છે. પ્રથમ સામાન્ય ગુણની પ્રશંસાને ઉપદેશ કરે, પછી વિશેષ ગુણની પ્રશંસાને બોધ આપો. આ બે પ્રકારને બોધ જ્યારે તામાં પરિણમે, એટલે શ્રોતાના હૃદયમાં તે બોધ પ્રવેશ પામે અને તે બોધ અનુસાર કાર્ય કરવા તે પ્રેરાય ત્યારે વધારે સૂક્ષ્મ બાબતને બેધ આપા ઉચિત છે. એક વખત ખાધેલું અન્ન પચી ગયા પછી બીજી વખત જમાય તો જ શરીર સુખમાં રહે છે, તેમ સામાન્ય બોધની અસર હદયમાં બરાબર થઈ હોય તો જ વિશેષ બોધને માટે તે લાયક બને છે. શ્રોતાના મન પર આપેલા બોધની અસર થઈ છે કે નહિ તે જાણવાનું એક જ લક્ષણ છે, તે એ છે કે પિતાની શક્તિ અનુસાર તે બોધ મુજબ તે વર્તે છે કે કેમ, જે તે વર્તતે હેાય તે બંધની અસર થયેલી જાણવી, અને જે તે. વર્તતા ન હોય તે બેધની યથાર્થ અસર નથી થઈ એમ માનવું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] ધર્મબિન્દુ तथा श्रुतधर्मकथनमिति ||३२|| અર્થ :—શ્રુત ધર્માંનું કથન કરવુ. ભાવા ઃ-શ્રુતધર્મ એટલે સિદ્ધાંત; તે સિદ્ધાન્તનું કથન કરવું એટલે ઉપદેશ કરવા. તેનુ લક્ષણ, વાચના, પુચ્છના, ધરાવત’ના, અનુપ્રેક્ષા તથા ધ કથન છે. આ પાંચનાં લક્ષણ નીચે પ્રમાણે છે. ગુરૂ મહારાજ પ્રથમ જે ઉપદેશ આપે તે સંદેહ પડે ત્યારે ગુરૂ મહારાજને વિનય વાચના કહેવાય. સહિત પૂછ્યું તે પૃષ્ઠના પૂછીને નિશ્ચય કરેલું સૂત્ર ન ભૂલાય મોટે ફરીથી તેને સંભારવું તે પાવના. સૂત્રની જેમ અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. અભ્યાસ કરેલા સૂત્રના બીજને ઉપદેશ આપવા તે ધર્મકથા કહેવાય છે. चक्षुष्मन्तस्त एवेह ये श्रुतज्ञानचक्षुषा || सम्यक् सदैव पश्यन्ति भावान् हेयेतरान्नराः ||१|| જે પુરૂષા ત્યાગ કરવા યાગ્ય અને ગ્રહણ કરવા યેય પદાર્થાને શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ વડે સમ્યક્ પ્રકારે જુએ છે. તેજ પુરુષો નેત્રવાળા છે; બાકી ચમ ચક્ષુ તા સ`ને છે. જેટલાં દર્શન છે, તેટલાં સિદ્ધાન્ત છે, અર્થાત્ તેટલા શ્રુત ધર્મ છે; તે કયા શ્રુત ધ અંગીકાર કરવા? તે પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. તા તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે :~ बहुत्वात्परीक्षावतारः इति ॥ ३३ ॥ અર્થ:- શ્રુત ધર્મ બહુ છે, માટે પરીક્ષામાં ઉતરવુ. Page #182 -------------------------------------------------------------------------- ________________ ~ અધ્યાય-૨ [ ૧૪૧ | ભાવાથ:શબ્દ સામાન્યથી આ ખરૂં છે કે આ મિથ્યા છે, એમ કહી શકાય નહિ, માટે તેની પરીક્ષા કરવી. જેમ સુવર્ણની પરીક્ષા કષ, છે, અને તાપથી થાય છે. તેમ ધર્મની પણ પણ રીતે, પરીક્ષા થાય. ધર્મની બાબતમાં કષ, છેદ, અને તાપ શું છે તેને આગળ વિચાર કરીશું, પણ મગને ભાવે મરી ન વેચાય તે માટે ટીકાકાર કહે છે કે : तं शब्द मात्रेण वदन्ति धर्म विश्वऽपि लोका न विचारयन्ति । स शब्दसाम्येऽपि विचित्रभेदैर्विभिद्यते क्षीरमिवार्जनीयः ॥१॥ लक्ष्मी विधातु सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनम् । परीक्ष्य गृह्णन्ति विचारदक्षाः सुवर्णवद्वञ्चनभीतचित्ताः ॥२॥ આ જગતમાં શબ્દ માત્રથી સર્વે ધર્મ કહે છે, પણ કયા સાચો તે વિચાર કરતા નથી, જેમ દૂધ શબ્દ સમાન છે, પણ તેમાં ભેદ પડવાથી કયું સારૂં તેની પરીક્ષા કરવી પડે છે, તેમ શ્રતધર્મના. સંબંધમાં સમજવું. જેમ ઠગાવાની બીકવાળા, અને ડાહ્યા પુરૂષ પરીક્ષા કરીને સુવર્ણ ખરીદ કરે છે તેમ સકળ ધન આપવાને સમર્થ, ઘણે જ દુર્લભ અને જગતને હિતકારી એ મૃતધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરો કે પાછળથી પસ્તાવું ન પડે. હવે પરીક્ષા કેવી રીતે કરવી તે કહે છે – कषादिपरूपणेति ॥३४॥ અર્થ -કષાદિકની પ્રરૂપણું કરવી. ભાવાર્ય ––જ્યારે માણસને સુવર્ણ ખરીદવું હોય છે ત્યારે આ સુવર્ણ સાચું છે કે તેમાં કાંઈ ભેદ છે તે જાણવા માટે કષ, છેદ, અને તાપથી પ્રથમ તેની પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં શુદ્ધ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] ધર્મબિન્દુ નીકળે છે તા ખરોદ કરે છે, તેમ શ્રુત ધર્મને પણ કષ, છેદ અને તાપની કસોટી લગાવવી. હવે ધમની બાબતમાં પ્રથમ ૧ શુ છે તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે:-- विधिप्रतिषेध कप इति ||३५|| અર્થ:—વિધિ અને પ્રતિષેધ તે કષ છે. ભાવાર્થ :--અવિરૂદ્ધ એટલે અનુકુળ કર્ત્તવ્ય બતાવનારૂ વાકય તે વિધિવાય કહેવાય. જેમકે દાન કરવું, શીલ પાળવું, સ્વર્ગ તથા કેવળજ્ઞાનના અથી જીવાએ તપ તથા ધ્યાન કરવું અને પાઁચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત શુદ્ધ ક્રિયા કરવી; તે વિધિ કહેવાય. કોઈપણ પ્રકારનું શુદ્ધ કત્તવ્ય કરવાની આજ્ઞા તે વિધિ મા; અમુક કાર્ય ન કરવું એવા જે માત્ર તે પ્રતિષેધ મા. દાખલા તરીકે કાઈ પ્રાણીની હિંસા ન કરવી, અસત્ય ન ખાલવું, ચારી ન કરવી વગેરે. એ વિધિ અને નિષેધ તે કષ કહેવાય છે. જેમ સુવર્ણની પરીક્ષા કરવાને કસેાટી ઉપર સુવર્ણ ના આંકા કરીએ છીએ તેમ ધર્મની પરીક્ષા કરવામાં વિધિ નિષેધ વાકય કસેાટીનું કામ સારે છે. જે ધમમાં કન અને અકર્ત્તવ્યના ભેદ પાડી કત્તવ્ય કરવા અને અકર્ત્તત્ર્યના ત્યાગ કરવા ફરમાવવામાં આવ્યું હોય, તે ધર્માં ‘કુષ' શુદ્ધ' કહેવાય. ાઇ ધ એમ જણાવે કે અન્ય ધર્મો જે પાળતા હોય તેને મારી નાંખવા તેા તે ધમ શુદ્ધિની પરીક્ષામાં ટકી શકે નહિ. કારણ કે હિંસારૂપ અકના ત્યાગ કરવાને બદલે અકર્તવ્ય કરવુ એવા ખાટા વિધિ મા ખતાન્યેા. જેમાં ઉપર પ્રમાણે બન્ને શુદ્ધ માર્ગ બતાવ્યા હાય તે માર્ગ ગ્રહણ કરવા એજ સાર છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૪૩ હવે છેદનું સ્વરૂપ દર્શાવે છે. तत्संभवपालनाचेष्टोक्तिच्छेद इति ॥३६॥ અર્થ –વિધિ નિષેધની ઉત્પત્તિ તથા પાલન માટેની ક્રિયાનું કહેવું તે “છેદ’ જાણ. ભાવાર્થ:–માણસ સેનાને કસોટીના પત્થર ઉપર ઘસીને તેની પરીક્ષા કરે છે, તે કસોટીમાં સેનું શુદ્ધ માલૂમ પડયું, તોપણ તેટલાથી સંતોષ નહિ પામતાં તેને કાપીને જુવે છે, કે રખેને અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારને ભેદ હેય; તેમ ધર્મમાં કષ શુદ્ધિ કર્યા પછી, છેદ શુદ્ધિ કરવી જરૂર છે. ધર્મની બાબતમાં છેદ શું છે તે વિચારીએ. છેદ તે વિશુદ્ધ બાહા ચેષ્ટા રૂ૫ છે. વિધિ અને પ્રતિષેધ માર્ગને અનુકૂળ જે બાહ્ય ક્યિા તે છેદ છે; તે બાહ્યશુદ્ધ ક્રિયાથી અતિચાર અને અનાચાર રહિતપણે વિધિ અને પ્રતિષેધ માર્ગને ઉત્તેજન મળે છે. માટે જે “ધર્મમાં ઉપર જણાવેલા વિધિ પ્રતિષેધ માર્ગને સહાયકારી શુદ્ધ ધાર્મિક ક્રિયાનું વર્ણન યથાર્થ રીતે કરેલું હોય, તે છેદશુદ્ધ ધર્મ જાણો. સોનાની કષ અને છેદથી પરીક્ષા કરી અને તેમાં શુદ્ધ નીકળ્યું તો પણ તેની બરાબર પરીક્ષા કરવા માટે સોની તેને અગ્નિમાં નાખી પરીક્ષા કરે છે. અને જ્યારે અંગ્રેમાં પણ તેને રંગ બદલાતા નથી, ત્યારે તે શુદ્ધ માનવામાં આવે છે, તેમ ધર્મની પણ તાપમાં પરીક્ષા કરવી. ધર્મની બાબતમાં તાપ કયો ગણો તે શાસ્ત્રકાર જણાવે છે. उमयनिबन्धनभाववादस्ताप इति ॥३७॥ અર્થ –કષ અને છેદ એ બનેના કારણરૂપ જીવાદિ તની પ્રરૂપણ કરવી તે તાપ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] ધમબિન્દુ ભાવાર્થ-કષ અને છેદને પ્રથમ આપણે વિચાર કરી ગયા, પણ કષ અને છેદનું મૂળ કારણ જાણવું જોઈએ. કષ અને છેદને આધાર તાપ ઉપર રહેલું છે. જો સુવર્ણ રંગ તાપ આપવાથી. બદલાઈ ગયો, તો તે સુવર્ણ નિરર્થક છે, તેમ ધર્મની તાપથી પરીક્ષા કરી અને તેમાં જે તે ન ટકી શકે તે કષ અને છેદની વિશુદ્ધિ નિરૂપયોગી છે. વસ્તુઓમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે; જે સેનાનું કુંડલ. બનાવવામાં આવે છે તે જ સોનાની થોડા સમય પછી માલા (કંઠી) બનાવવામાં આવે છે. આ પ્રમાણે તેને આકાર બદલાય છે, પણ સુવર્ણ તે તેને તેજ રહે છે. તેમ જે શાસ્ત્રમાં દ્રવ્યાક નયની અપેક્ષાએ નિત્ય, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય એવા છવાદિ પદાર્થોનું વર્ણન કરેલું હોય, તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય છે; અને તેવા શાસ્ત્રમાં વિધિ પ્રતિષેધ માર્ગ, અને વિધિ પ્રતિષેધ. માર્ગને સહાયકારી ધર્મક્રિયાઓ ઘટી શકે છે. अमीषामन्तरदर्शनम् इति ॥३८॥ અર્થ –આ (પરીક્ષાના ત્રણ પ્રકાર)નું પરસ્પર અંતર બતાવવું. ભાવાથ:- કષ, છેદ અને તાપ એ પરીક્ષાના ત્રણ પ્રકાર છે, તેમાંનું પરસ્પર સમર્થપણું અને અસમર્થપણું દેખાડવું, અને તેને ભેદ સમજાવી, તે ત્રણમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ કોણ? તેને ભેદ સમજવો એ ઉપદેશકને ધમ છે. कपछेदयोरर यत्नः तद्भावेऽपि ताशाभावेऽभाव इति॥३९-४०।। અર્થ કષ અને છેદની પરીક્ષાથી વસ્તુને આદર ન કરવો, કારણ કે કષ અને છેદથી શુદ્ધ હોય, તે પણ તાપ પરીક્ષાના અભાવમાં તે બે પરીક્ષાને અભાવજ સમજે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૪૫ ભાવાથ:-કેવળ કષ કે કેવળ છેદથી, કે કેવળ બનેથી સુવર્ણની પરીક્ષા યથાર્થ થઈ શકતી નથી; માટે બુદ્ધિમાનોએ તે બે ઉપરજ આધાર રાખીને બેસી રહેવું નહિ, પણ તાપથી તેની પરીક્ષા કરવી; જે સેનું તાપને ન સહન કરી શકે, અને તેને રંગ બદલાઈ જાય, તેની બે પ્રકારની પ્રથમ કરેલી શુદ્ધિ પણ નકામી ગણાય; તેમ જે શ્રત ધર્મ તાપની કસોટી ન સહન કરી શકે, તે શ્રુત પ્રથમ બે કસોટીઓમાં શુદ્ધ જણાયે હેય, તોપણ પ્રમાણભૂત ગણાય નહિ; માત્ર તે નામને જ ધર્મ છે. ___ तच्छुद्धौ तत्साफल्यमिति ॥४१॥ અથ –તાપ શુદ્ધ થયે ષ અને છેદશુદ્ધિની સફળતા માનવી. ભાવાર્થજ્યારે સેનું તાપમાંથી શુદ્ધ નીકળ્યું ત્યારે પ્રથમ કરેલી કષ અને છેદની પરીક્ષા પણ ઉપયોગી ગણાય છે; કષ અને છેદનું લક્ષણ પ્રથમ આપણે વિચારી ગયા છીએ, તે પણ અત્રે ફરીથી તે સામાન્ય રીતે જણાવવું જરૂરનું છે. પ્રથમ બંધાયેલા કર્મને નાશ કરનાર સૂત્રના અર્થનું ચિન્તન અભ્યાસ કરવો તે વિધિમાર્ગ અને નવાં કર્મ આવતાં રોકાય તે માટે હિંસાદિ ન કરવી તે નિષેધ માર્ગ, આ બે માર્ગરૂ૫ કષ કહેવાય છે. આ વિધિ પ્રતિષેધ માર્ગનું પાલન કરવા જે બાહ્ય ક્રિયાઓ કહેવામાં આવેલી હેય, તે છેદ કહેવાય છે. જે આત્માને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણામી માનીએ તેજ ઉપર કહેલી ક્રિયાનું સાર્થકપણું સિદ્ધ થઈ શકે, માટે આત્માને "કઈક અપેક્ષાએ અનિત્ય માનવો એ વગેરે તાપ શુદ્ધિ છે. ૧૦. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] ધ બિન્દુ માટે તાપ શુદ્ધિ હોય તેાજ કષ અને છંદ શુદ્ધિ ઉપયોગી છે, એમ શાસ્રકારનું કથન છે. फलवन्तौ च वास्तवाविति ॥ ४२ ॥ અર્થ:—તે એ કળયુકત હાય તો જ સત્ય છે. ભાવા:-કષ અને છેનું જે ફળ મળી શકે તેમ હોય તો જ તે સત્ય ગણાય છે; કારણ કે સાધ્ય વસ્તુને સિદ્ધ કરનાર ક્રિયાને જ સંત પુરૂષો સત્ય વસ્તુ કહે છે. અને તે બેનું ફળ તાપશુદ્ધિ ઉપર રહેલુ છે, માટે છેવટે જેના તત્ત્વા ખરાં હોય તેજ ધમ' સાચા એમ સાબિત ઠંયુ"; કારણ કે ધર્મક્રિયા અને નીતિના સિદ્ધાન્તોના આધાર તત્ત્વા ઉપર રહેલા છે; દાખલા તરીકે અહિસા કરવી એ નીતિ ખાધ છે, પણ તેના પાયા ધર્મના ઉંડા સિદ્ધાંત પર રહેલા છે. # સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે કે આ ઉત્તમ નીતિ ખેધનુ કારણુ સ` જીવેાના સરખાપણામાં રહેલુ છે. જો આપણને ક્રાઈ દુઃખ દે તો આપણને દુ:ખ થાય છે, તેજ રીતે ખીજાને પણ દુ:ખ થાય છે, કારણ કે જીવા સરખા છે, માટે ક્રાઈપણ પ્રાણીની હિંસા કરવી નહિ. કહ્યું છે કેઃ— પ્રાણ જેમ પ્રિય નિજ તણા, એમ અવરના જાણ; સુજન યા સૌ પર ધરા નિજ સમ મનમાં આણુ. માટે તાપશુદ્ધિ રૂપ ધર્માંના ગંભીર તત્ત્વા ઉપર ૪૧ અને છંદના ફળના આધાર રહેલા છે. જો કષ અને છેદ ફળ આપનાર નીવડે તેા તેઓ સત્ય ગણવા. શાસ્ત્રકારના કથન પ્રમાણે:— अन्यथा याचितकमण्डनम् इति ॥ ४३ ॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૪૭ અર્થા–નહી તે માગી લાવેલા ઘરેણું સમાન કષ અને છેદને જાણવા. ભાવાથ:–યથાર્થ ત ઉપર રચાયેલા વિધિ પ્રતિષેધ માર્ગ અને તેને પાળવાને સહાયકારી શુદ્ધ ક્રિયા સફળ થાય છે, નહિ તે તે માર્ગ અને તે ક્રિયાને પારકા માગી લાવેલા આભૂષણ સમાન ગણવાં. અલંકારને બે પ્રકારે ઉપયોગ થઈ શકે; જ્યારે પિતાનું ગુજરાન અન્ય સાધનાથી સારી રીતે ચાલતું હોય, ત્યારે કડા, કુંડળ, કંઠી વગેરે આભૂષણે માણસના શરીરને શોભા આપનાર ગણાય છે, અને આપત્તિ વખતે નિર્વાહનું અન્ય સાધન ન હોય ત્યારે તે આભૂષણે ગુજરાન ચલાવવામાં પણ ઉપયોગી થાય છે; પણ માગી લાવેલા આભૂષણોથી આ બેમાંથી એક પ્રકારનું ફળ મળતું નથી. કારણ કે તે પારકાં હોવાથી તેને ઉપભોગ મન માની રીતે થઈ શકતો નથી. તેમજ દુ:ખના પ્રસંગે તે વેચી શકાતાં નથી. આ ઉપરથી કહેવાને ભાવાર્થ એ છે કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ જીવ વગેરે તવોને નિત્યાનિત્ય માનીએ તો વિધિનિષેધ માર્ગ તેમાં યથાર્થ ઘટી શકે છે, અને તેથી તે પાળવાને સહાયકારી ક્રિયાઓ પણ ફળવતી થાય છે; પણ જે કેટલાંક માને છે તેમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનીએ તો કપ અને છેદ તેમાં લાગુ પડી શકતા નથી. માટે તે માગી લાવેલા અલંકાર સમાન જાણવા. કારણું કે સાધ્ય વસ્તુ મેક્ષ તેને સિદ્ધ કરનાર તે થતા નથી; માટે તે કષ અને છેદ શુદ્ધ હોય તો પણ પ્રમાણભૂત મનાય નહિ. - આ ઉપરથી કહેવાને સાર એ છે કે જે ધર્મ કષ, છે, અને તાપથી શુદ્ધ હેય તેને યથાર્થ માન. હવે કેને કહેલ શ્રત ધર્મ પ્રમાણભૂત માનવ તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે – Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] ધબિન્દુ नातत्त्ववेदिवादः सम्यग्वाद इति ॥ ४४ ॥ અઃ—જે તત્ત્વને જાણનાર નથી તેના વાદ (ધર્મ) સમ્યગ્ ધર્મ કહી શકાય નહિ. ભાવા:—જેણે તત્ત્વને પોતાના ચક્ષુએથી જોયેલું... હાય તે પુરૂષ જે ધમ નાં તત્ત્વા કહે, તે સત્ય માની શકાય; પણ જેણે જાતે તત્ત્વ જોયાં નથી, તેવા અજ્ઞાની પુરૂષ બાબત કહે તે યથા માની શકાય નહિ. જન્મથી અંધ પુરૂષે ચિત્રેલી છખી દેખતા ચિતારાના જેવી. ન હાય, તેજ રીતે અધ જ્ઞાની પુરૂષોએ કહેલું વચન, જેમની અંત-દૃષ્ટિ ખીલેલી છે તેવા પુરૂષોએ કહેલા સત્ય વચન ઉપર જેવુ,. યથાર્થ ન હૈય; માટે જ્ઞાની પુરૂષાના વચન ઉપર વિશ્વાસ રાખવા, કારણ કે લેાકના લાભ ખાતરજ જેએ ધર્મના તત્ત્વાના ઉપદેશ કરે છે, તએ કદાપિ અસત્ય કહે નહિ. પણ સમ્યગ્બાદ આ છે એ શી રીતે જણાય ? તેના ઉત્તરમાં કહે છે:— बन्धमोक्षोपपत्तितस्तच्छुद्विरिति ॥ ४५ ॥ અર્થ :—અન્ય અને મેાક્ષની સિદ્ધિથી સમ્યવાદની. શુદ્ધિ માનવી. ભાવાઃ—જે ધર્મમાં આત્મા બંધાય છે અને મુક્ત થાય છે. અને કેવા કારણેાથી તેનેા બધ થાય છે, અને કેવા કારણેાથી તે મુક્ત થઈ શકે છે, એ બાબતનું સંપૂર્ણ વર્ણન કરેલુ હેાય, તેને સમ્યગ્બાદ જાણવા. જેમ અગ્નિ અને લેાઢાના ગળાના પરસ્પર સબધ છે, એટલે તપાવેલા લેઢાના ગાળામાં અગ્નિ રહેલા છે, અને જેમ ક્ષીર અને નીર એક બીજા સાથે એકમેક થઈને રહેલા છે, તેમ જીવ અને ક્રમના સંબધ થયેલા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૪૯ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ વગેરે કારણથી જીવને કર્મ બંધાય છે, અને સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી, જીવ કર્મથી મુક્ત થાય છે. એટલે સકળ કમ નાશ થઈ આમા પિતાની સ્થિતિ પ્રાપ્ત કરે છે; આ પ્રમાણે આત્માને બંધ અને મોક્ષ છે એમ જે ધર્મમાં કહેલું હોય, તેને પ્રણેતા સર્વજ્ઞ માન; અને જે શાસ્ત્રો બંધ મોક્ષને કલ્પના માને છે, તે શાસ્ત્રને પ્રણેતા યથાર્થવાદી ગણી શકાય નહિ. જે આત્માને કેવળ મુક્તજ માનીએ, તો પછી તેને મુક્ત કરવા શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા વગેરે નિરર્થક ગણવામાં આવે. નિશ્ચયનયથી તે આત્મા મુક્ત છે, પણ જ્યાં સુધી તે સ્થિતિ આપણે યથાર્થ અનુભવી નથી, ત્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત કરવા ધર્મ માર્ગમાં કહેલા ક્રિયા અનુષ્ઠાનનું સેવન કરવું એ વ્યવહાર માર્ગ પણ ઉચિત છે. इयं बध्यमानबन्धनभाव इति ॥ ४६॥ વળી–આ (બંધ મોક્ષની યુક્તિ)ને આધાર બંધાતા જીવ અને બન્ધન ઉપર છે. ભાવાર્થ-જીવ બંધાય છે, અને કર્મ તેને બાંધે છે, એમ માનીએ તે જ મિથ્યાત્વ, કષાય વગેરેથી કર્મ બંધાય છે એ બાબત સત્ય ઠરે, અને તેવા કર્મથી મુક્ત થવા માટે આપેલે ઉપદેશ પ્રમાણભૂત ગણાય; જે આત્મા બંધાતેજ નહેાય તે પછી તેને મુક્ત થવાનું શું ? कल्पनामात्रमन्यथेति ॥४७॥ અર્થ– જે આત્માને બંધાતે ન માનીએ તે) ઉપરની યુક્તિ કલ્પના માત્ર છે. ભાવાર્થ-જીવ કર્મથી બંધાય છે એમ જે ન માનીએ, અને તેને સ્વતઃ સિદ્ધિસમાન મુક્ત ગણુએ તે બધી યુક્તિ અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] ઘામબિન્દુ આગમ કલ્પના માત્ર છે, એટલે નિરર્થક છે; માટે વ્યવહાર નથી જીવ બંધાય છે, અને જીવ મુક્ત પણ થાય છે એમ માનવું જોઈએ. बध्यमान आत्मा बन्धन वस्तु सत्कर्मेति ॥४८॥ અર્થ–બંધાનાર આત્મા, અને બન્ધન, કર્મ રૂપ સાચી વસ્તુ છે. ભાવાર્થ-પિતાનું સામર્થ્ય–આત્મ શક્તિ હંકાઈ જવાથી પરવશતાને પામેલે આત્મા, તે કર્મથી બંધાનાર જાણ અને મિથ્યાત્વ અવિરતિ આદિ કારણે પામીને જે કર્મથી બધાય છે. તે બંધન, આ જીવન એક, બે ત્રણ, ચાર એમ જીતી જુદી અપેક્ષાએ જુદા જુદા ભેદ પાડવામાં આવે છે; અને ટીકાકાર તેના ચૌદ ભેદ પાડે છે. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય, (૩) બેઈન્દ્રિય (૪) તેઈન્દ્રિય, (૫) ચરિન્દ્રિય, (૬) સંમૂચ્છિમ પંચેન્દ્રિય, (૭) ગર્ભજ પંચેન્દ્રિય. એ રીતે સાત ભેદ થયા. એ સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્ત મળી ચૌદ ભેદવાળે જીવ વ્યવહાર નથી કર્મ બાંધે છે; અને આ જગતમાં રહેલા અનેક પ્રકારના પરમાણુઓમાંથી જેવાં કામ કરે તેને યોગ્ય પરમાણુઓ તેના તરફ આકર્ષાઈ તેનું બંધન કરે છે. કર્મ સત્ય છે, પણ કલ્પના નથી એમ સમજવું. જેવી રીતે સફેદ અને કેરા વસ્ત્રને બહારના પરમાણુઓ ચેટતા નથી, અને ચેટે છે તે ખંખેરતાં ઝટ ખરી પડે છે, તેમ આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં વિચરે છે. ત્યારે કર્મના પરમાણુઓ તેને ચોંટી શક્તા નથી, પણ જ્યારે વસ્ત્રને ચીકાશ લાગેલી હોય છે, ત્યારે પરમાણુઓ તેને ચૂંટી જાય છે. તેમ જ્યારે આત્માને રાગ દ્વેષ વગેરે અશુદ્ધ ભાવની ચીકાશ લાગે છે, ત્યારે કર્મના પરમાણુઓ Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૫૧ આત્મા તરફ આકર્ષાઇ તેને બાંધે છે. કેટલાક મતવાળા એમ માને છે કે આત્મા બંધાતા નથી, તે મત આ રીતે અંગીકાર કરવા લાયક ઠરી શકતા નથી. એક મતમા એમ લખેલું છે કેઃ आत्मा न बध्यते नापि मुच्यते नापि संसरति । कश्चित्संसरति बध्येत मुच्यते नानाश्रया प्रकृतिः ॥ “આત્મા બંધાતા નથી, મુક્ત થતા નથી, અને સંસારમાં રખડતા નથી, પણ વિચિત્ર પ્રકારના આશ્રયવાળી કાઈ પ્રકૃતિ રખડે છે, બંધાય છે.' જો પ્રકૃતિાજ બુધ અને મેાક્ષ થતા હાય, અને આત્મા કેવળ નિલેશ્પ છે એમ અગીકાર કરીએ તો આત્માની સંસાર અવસ્થા અને મેક્ષ અવસ્થા બન્ને સમાનજ ગણાય, અને તથી યાગ શાસ્ત્રમાં યોગી પુરૂષોને મેક્ષ મેળવવા માટે કહેલા યમ નિયમ વગેરે ક્રિયા અનુષ્ઠાન નિરર્થક થાય. આપણે ઉપર જણાવી ગયા કે કર્મ સત્ય છે. આ ઉપરથી જે લેકા એમ માનતા હાય, કે કમ જેવી વસ્તુ નથી, અને આત્માના રાગ દ્વેષ રૂપ ભાવજ આત્માને બાંધનારા છે એમ કહેનારની વાત સત્ય ડરતી નથી; જો આમ માનીએ તા સપ` પેાતાની મેળે આંટી નાંખીને બધાય છે, એમ આ મંધન માનવું પડે. પણ વસ્તુસ્થિતિ તેમ નથી. પુરૂષ અને ખેડી ભિન્ન છે, પણ જેમ ખેડી પુરૂષને બાંધે છે તેમ ક્રમ આત્માને બાંધે છે. ખરી વાત એ છે કે જ્યારે આત્મામાં રાગ, દ્વેષ, ક્રોધ વગેરે લુષિત ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે કર્માંના પરમાણુએ ખેંચાઈ આત્મા તરફ આવી આત્માને બાંધે છે. ત્યારે બુધ અને મેાક્ષના હેતુ કાણુ ? તે હવે વિચારીએ– Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] ધમબિન્દુ हिंसादयस्तधोगहेतवस्तदितरे तदितरस्येति ॥४९॥ અર્થ– બંધ થવાનું કારણ હિંસાદિ છે, અને મેક્ષનું કારણ અહિંસાદિ છે. ભાવાથ:--વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર પાપ છે, અને તેનું કારણ જીવને અશુભ પરિણામ છે. હિંસા, ચેરી, જૂઠ, વ્યભિચાર આદિ અનિષ્ટ કામ કરવાને જીવને જ્યારે વિચાર થાય છે ત્યારે પાપ બંધન થાય છે. અને તે પાપ બંધજ જીવને સંસારમાં રઝળાવે છે. કહેવું છે કે-- हिंसानृतादयः पञ्च तत्वाश्रद्धानमेव च ।। क्रोधादयश्च चत्वार इति पापस्यहेतवः ॥ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ, એ પાંચ અવ્રત, તત્ત્વમાં અશ્રદ્ધા, અને ક્રોધ, માન, માયા અને લેભ રૂ૫ ચાર કષાય એ દશ પાપના હેતું છે. આ હિંસાદિ વગેરેથી વિરૂદ્ધ ભાવ અને કાર્યથી મોક્ષ થાય છે. જેવું કાર્ય તેવું ફળ; જેવું કારણ તેવું કાર્ય. બંધનું કારણ મળવાથી બંધ થાય છે. અને મોક્ષનું કારણ મળવાથી મેક્ષ થાય છે બંધનું સ્વરૂપ બતાવતાં શાસ્ત્રકાર કહે છે – प्रवाहतोऽनादिमानिति ॥५०॥ અર્થ–બંધ પ્રવાહથી અનાદિ છે. ભાવાથી --છવ કર્મથી ક્યારે બંધાય, એ કઈ પ્રશ્ન કરે, તે જૈનશાસ્ત્રની અપેક્ષાએ કમને બંધ અનાદિ કાળથી છે; એટલે કેઈ દિવસ આત્મા કર્મથી મુક્ત હો એવી સ્થિતિ ન હતી પણ અમુક કર્મ કયારે બંધાયું તેને કાળ માપી શકાય, જીવ જૂના કર્મ વિખેરે છે, અને નવાં કર્મ બાંધે છે, આમ ચાલ્યા જ કરે Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૫૩ છે તેથી પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે એમ કહી શકાય. કઈ ગાડી લીધા પછી એક વખત ભાંગી જવાથી પૈડાં નવાં નખાવીએ, બીજી વખત વેષ્ટન નવું કરાવીએ, ત્રીજી વખત મધ્ય ભાગ ન કરાવીએ, એમ એકંદરે ગાડી બદલાઈ જાય છે, પણ આપણે તો ગાડી લીધી હેય ત્યાંથી જ વર્ષ ગણીએ છીએ, તેમ કર્મની બાબતમાં પણ જૂનાં કર્મ વારંવાર ખરે છે, નવાં કમ ગ્રહણ થાય છે, પણ જીવ અને કમને સંબંધ તો અનાદિકાળથી ચાલે છે. કારણ કે જીવ તે અનાદિ અનન્ત છે; અને કર્મ તેને લાગેલાં હોવાથી પ્રવાહરૂ૫ બંધ પણ અનાદ કહી શકાય. कृतकत्वेऽप्यतीतकालबदुपपत्तिरिति ॥५१॥ અથ–બંધ થયેલ હોવા છતાં પણ અતીતકાલની જેમ તેની ઘટના કરવી. ભાવાર્થ—અમુક કાર્ય કર્યું તેનું કારણ આપણે જાણીએ છીએ. પણ તે કારણ તે કેવળ નિમિત્ત છે. પણ તેનું ઉત્પાદન કારણ તો હૃદયમાં રહેલે અશુદ્ધ ભાવ. જે અતીતકાલમાં રોપેલા કારણોનું કાર્ય છે. આમ વિચારતાં કાળમાં પાછા જતાં અનાદિ સુધી જવું પડશે તેથી પ્રવાહની અપેક્ષાએ બંધ અનાદિ છે એમ જાણવુ. वर्तमानताकल्पं कृतकत्वमिति ॥५२॥ અર્થ –વર્તમાનકાળ જેવુ કરેલાપણું છે. ભાવાર્થ –જેવી રીતે અતીત કાળને વર્તમાન કાળ સાથે સંબંધ છે, તેવી રીતે બંધનું કરેલા પણું તે કરવાપણું છે. કારણકે નિશ્ચયનયને અભિપ્રાય પ્રમાણે ક્રિયાકાળ અને નિકા (કાર્ય સમાપ્તિ) કાળમાં ભેદ નથી. જો એમ ન કહેવામાં આવે તો વર્તમાન કાળને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] ધર્મબિન્દુ કરવા પણાને કાળ કહી શકાય. પણ કરેલાને કરવા માંડયું એમ ન. કહી શકાય. કેટલાક પદાર્થો તત્કાળ થયાં હોય અને કેટલાંક થતાં હોય, તે વ્યવહારનયની અપેક્ષાએ તે બને થાય છે એમ કહેવાય.. એને નિશ્ચયનયની અપેક્ષાએ તે કરવા માંડેલાને પણ કર્યું એમ કહી શકાય. અહીં પણ નિશ્ચયનયની અપેક્ષાએ કરવા માંડેલા બંધને કર્યા એમ કહ્યું છે. નયને વાદ અતિ દુર્ગમ છે, તે સશુરૂ પાસેથી સારી રીતે સમજ જોઈએ. परिणामिन्यात्मनि हिंसादयो भिन्नाभिन्ने च देहादिति॥५३।। અર્થ --દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન પરિણામી આત્માને વિષે હિંસાદિ બંધની ઘટના થઈ શકે છે. ભાવાર્થ-- આત્મા પરિણામી છે. આત્મ દ્રવ્ય તે એને એજ રહે છે. પણ ઉપાધિ વશાત્ પરિણામ પામતા જણાય છે; આત્મા એકનો એક હેવા છતાં ઉપાધિ ભેદથી પરિણામી ગણવામાં આવે છે; સોનું એકનું એક હેવા છતાં કુંડલ રૂપે બદલાય, કંઠી રૂપે બદલાય, આ રીતે તેના પર્યાયમાં ફેરફાર થવાથી તે પરિણમી. કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે : परिणामो ह्यर्थान्तरगमन न च सर्वथा व्यवस्थानम् ।। न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ।। એક સ્વરૂપ મૂકી બીજુ સ્વરૂપ પામવું તેનું નામ પરિણામ કહેવાય; પણ તેમાં સર્વથા એક જ પ્રકારની વ્યવસ્થિતિ રહેતી નથી. તેમ સર્વથા નાશ પામ તેનું નામ પરિણામ ન કહેવાય, Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૫૫ એમ તે વિષયને જાણનારા કહે છે. આવા પરિણામવાળા આમા. છે માટે તે પરિણામી કહેવાય છે. તે દેહથી ભિન્ન છે, અને અભિન્ન પણ છે. આ પરિણામી: અને દેહથી ભિન્નભિન્ના આત્મા માનીએ તે ઉપર જણાવેલા. હિંસાદિ દોષ તેને લાગુ પડી શકે. अन्यथा तदयोग इति ॥५४॥ અર્થ:–આથી ઉલટી રીતે માનીએ તે હિંસાદિ. ઘટી શકે નહિ. ભાવાર્થ-જે આત્માને પરિણામ ન માનીએ, તેમજ દેહથી કયિત ભિન્ન અને કથંચિત અભિન્ન ન માનીએ, તે હિંસાદિ દેષ ઘટી શકે નહિ; કેમ ન ઘટી શકે એ સ્વાભાવિક પ્રશ્નનો ઉત્તર, શાસ્ત્રકાર પતિજ આપે છે – नित्य एवाधिकारतोऽसंभवादिति ॥५५।। અર્થ—નિત્ય એવા અધિકારી આત્માને વિષે હિસાદિ, ઘટી શકે નહિ. ભાવાથ-ઈ દિવસ નાશ ન પામે, અને કઈ દિવસ ઉત્પન્ન ન થાય પણ નિરંતર એકજ સ્વભાવમાં રહે તે નિત્ય. આત્માને એ પ્રકારે નિત્ય માનીએ, એટલે આત્મા જન્મતે નથી, મરતો નથી એમ માનીએ, તે પછી એવા આત્મામાં હિંસાદિ સંભવતા નથી. એટલે પર્યાયાર્થિક નયને લક્ષમાં ન લઈ આત્માને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય સ્થાપીએ, એટલે તે ત્રણે કાળ તેને તેજ રહે. અને તેને પરિણામમાં કાંઈ પણ ભેદ પડતો નથી એમ સ્વીકારીએ તો હિંસા વગેરે તેને લાગુ પડી શકે નહિ. કારણ કે પર્યાયને નાશ. તેનું નામ હિંસા એમ શાસ્ત્રમાં કહેલું છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] ધર્મિન્દ આપણે કોઈને મારવા હાથ ઉગામ્યા તે વખતે તેનામાં શાંતિના પર્યાય હતા તે બદલાઈ ગયા અને ક્રોધના પર્યાય વ્યાપી ગયા; હવે જો આત્માને કેવળ નિત્ય એકજ સ્વભાવી માનીએ, અને તે પરિણામ પામે છે, એમ ન સ્વીકારીએ તા આમ બનવું અશકય થાય, પણ મ બને છે તે તા આપણે જોઈએ છીએ, માટે આત્માને પરણાની માનવા, અને આત્માને પરિણામી માન્યા એટલે તેમાં હિંસા વગેરે ઘટી શકશે. કહ્યું છે કે :— तत्पर्यायविनाशो दुःखोत्पादस्तथा च संक्लेशः । एष वधो जिनभणितो वर्जयितव्यः प्रयत्नतः ॥ આત્માના પર્યાયને વિનાશ કરવા, આત્માને દુઃખ ઉત્પન્ન કરવું, અને કલેશ કરવા, તે સને જિતેશ્વર ભગવાને હિંસા કહેલી છે, માટે તેના પ્રયત્નથી ત્યાગ કરવા. ત્યારે આત્માને શુ' અનિત્ય માનવા ? ના. કેવળ અનિત્ય માનવામાં પણ દોષ આવે છે. તે કહે છે ઃतथा अनित्ये चापराहिंसनेनेति ॥ ५६ ॥ અર્થ:—કેવળ અનિત્ય માનીએ તે ખીજાથી હિ'સા થઈ શકે નહિ એમ સિદ્ધ થાય છે. ભાવા—આત્માના પર્યાય બદલાય છે. છતાં દ્રવ્ય રૂપે તે એકજ રહે છે, આ મુખ્ય સિદ્ધાંત છે, હવે આત્માને નિત્યજ માનીએ તે શું દૂષણ આવે તે આપણે વિચારી ગયા, પણ કાઈ કહેશે કે ત્યારે દેશળ અનિત્ય છે. તે ક્ષણે ક્ષણે નાશ પામે છે, માટે ક્ષણુભંગુર કહેવાય. માટે તે પેાતાની મેળેજ ક્ષણે ક્ષણે મરે છે તા પછી તેને મારનાર કાણુ ? અને મારી નાંખવાની વસ્તુ કયાં રહી ? એક પાધિએ હરણને મારવાના વિચાર કર્યા પણ બીજીજ ક્ષણે તે હરણુ નાશ પામ્યું તે પછી મરવાનું શું રહ્યું, અને તે પારિધ પણ અનિત્ય હાવાથી બીજીજ ક્ષણે બદલાઈ ગયે। તા પછી મારનાર Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૫૭ ક્યાં રહ્યો ? આ રીતે આત્માને અનિત્ય-ક્ષણભગુ ́ર માનવાથી હિંસાદિક ઘટી શકે નહિ. માટે આત્માને અનિત્ય માની શકાય નહિ. આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે નિત્ય પણ ન માનવા, અને અનિત્ય પણ ન માનવા. ત્યારે કેવા માનવા ? તેના જવાબમાં શાસ્ત્રન કાર કહે છે કે નિત્યાનિત્ય માનવા, આત્મા વસ્તુરૂપે નિત્ય છે, પણુ તેના પર્યાયમાં ક્ષણે ક્ષ♠ ફેરફાર થયા કરે છે, જૂનાં પર્યાય મૂકે છે,.. અને નવા ગ્રહણ કરે છે, માટે તે અપેક્ષાએ તે અનિત્ય છે, માટે એ અપેક્ષાએ દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક અપેક્ષાએથી તે એક સાથે નિત્યાનિત્ય કહી શકાય. तथा भिन्न एवदेहान्न स्पृष्टवेदनमिति || ५७ ॥ અ: દેહથી કેવળ ભિન્ન આત્મા માનીએ તા. સ્પર્શ કરેલા પદાર્થના અનુભવ ન થાય. ભાવાઃ—આત્મા પેાતાની નૈસગક સ્થિતિમાં દેહથી ભિન્ન છે, અને શરીર તે આ સ્થૂલ ભૂમિકામાં તેને કાર્ય કરવાનુ સાધન છે, પણ જ્યાં સુધી આત્મા કથી બધાયેલા છે ત્યાં સુધી દેહથી ભિન્ન ન માનવા, કારણ કે તેમ માનીએ તા પાંચ ઈન્દ્રિયા દ્વારા આત્માને જે અનુભવ થાય છે, તે ન થવા જોઇએ. દાખલા તરીકે, પુરૂષના શરીરને ફૂલની માળા, શયન, આસન વગેરે પદાર્થાના સ્પર્શ le લાગે છે, અને કાંટા, અગ્નિ, સેાય વગેરેના સ્પર્શ અનિષ્ટ લાગે છે; જો આત્માને દેહથી તદ્દન અલગ માનીએ, તા આવા સ્પર્શેન્દ્રિયના અનુભવ તેને થાય નિહ. તેજ રીતે દુધ વગેરે તેને સ્વાદિષ્ટ લાગે છે, અને કરીયાતુ વગેરે અસ્વાદિષ્ટ લાગે છે, આવે! રસન્દ્રિના અનુભવ પણ થાય નહિ. માટે જ્યાં સુધી સ્થૂળ ઉપાધિના ત્યાગ કરી ઉચ્ચ ભૂમિકામાં રહેતાં યાગમા` દ્વારા આત્મા જાણે નહિ ત્યાં સુધી દેહથી અભિન્ન માનવે ધટે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ]. ધમબિન્દુ तथा निरर्थकश्चानुग्रह इति ॥५८॥ અર્થ –ઉપકાર વગેરે નિષ્ફળ થાય. ભાવાર્થ:–જે આત્માને દેહની સાથે જરા પણ સંબંધ નથી એમ કબૂલ કરીએ, તે દેહ ઉપર કરેલે ઉપકાર નિષ્ફળ જાય; પુષ્પમાળા, ચંદન, સુશોભિત વસ્ત્ર, અંગવિલેપન વગેરે શરીર સુખ આપવા યોજેલ સાધને આત્માને કઈ રીતે સંતોષ આપે નહિ; તેમજ અગ્નિ વગેરેને સ્પર્શ આત્માને દુઃખ આપે છે, તે આપે નહિ; શરીરથી આત્માને તદન અલગ માનવામાં શરીરને જેટલું સુખદુઃખ થાય, તે આત્માને અસર કરનારું થવું ન જોઈએ, પણ આપણું અનુભવમાં આવે છે કે શરીરને આપેલું સુખદુઃખ આત્માને સંતોષ કે અસંતોષ ઉપજાવનારું થાય છે. માટે આત્માને શરીરથી તદ્દન ભિન્ન ન માને, પણ વ્યવહારનયથી શરીર સાથે સંબંધ ધરાવનાર આત્મા છે એમ માનવું. આત્માને શરીરથી તદન અલગ માનવામાં એક બીજું પણ દૂષણ આવે છે કે શરીરને સંહાર કરે છે તે હિંસા કહેવાય નહિ. કારણ કે શરીર અને આત્મા તદ્દન અલગ છે; પણ શરીરના વધથી આત્માને દુઃખ થાય છે માટે તદન અલગ ન માનો એજ સાર છે. अभिन्न एवामरणं वैकल्यायोगादिति ॥५९॥ - અર્શ –દેહ આત્મા તદ્દન અભિન માનીએ મરણ પણ ન સંભવે, કારણ કે શરીરમાં ફેરફાર થતું નથી. ભાવાર્થ –દેહ એજ આત્મા છે, અને આત્મા એજ દેહ છે એવો દેહ અને આત્માને અભેદ માનીએ તો ચૈતન્ય સહિત શરીર તજ આત્મા ઠર્યો અને તેથી મરણ સંભવેજ શી રીતે? આત્મા સ્થળ શરીર છોડીને ચાલ્યા જાય છે ત્યારે મરણ થયું એમ કહેવાય છે, પણ શરીર તેજ આત્મા એમ પક્ષ કબૂલ કરીએ, તે પછી ગયું શું ? Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૫૯ જનાર વસ્તુ તો કઈ અલગ નથી, અને શરીર જેને આ પક્ષવાળા આત્મા માને છે તે તે તેમનું તેમ પડી રહેલું જણાય છે, તો પછી જીવન અને મરણમાં ભેદ શો રહ્યો ? હાલ આ મતને માનનારા કેટલાક પાશ્ચાત્ય દેશોમાં વિદ્યમાન છે. તે શરીરને સર્વસ્વ માને છે, અને શરીરને નાશ થયે સર્વનો અંત આવ્યો એમ તેઓ સ્વીકારે છે; આર્યભૂમિમાં તેવા મતને માનનારા ચાર્વાક કહેવાય છે, અને પાશ્ચાત્ય દેશોમાં તેમને જડવાદી” ની ઉપમા મળેલી છે. જડ સિવાય રૌતન્ય જેવી વસ્તુ જ નથી એમ તેઓને મત છે; અને તેથી મરણ થયે સર્વસ્વને અંત આવે છે; પંચભૂતના ભેગા થવાથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થયેલી છે, અને મરણ સમયે પંચભૂત પિતાપિતાના તમાં ભળી જાય છે, એમ તેઓ કહે છે, કે જે અવાસ્તવિક છે, આ મત અજ્ઞાની જનોએ પ્રરૂપેલ છે, આ મતની અસત્યતા સિદ્ધ કરવા જતાં ગ્રંથગૌરવ થાય માટે અમે “આત્માની હયાતીની સાબીતી” એ નામનું અંગ્રેજી પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ. ટીકાકાર તેનું જે યુક્તિથી ખંડન કરે છે તે અમે નીચે જણાવીએ છીએ. પૂર્વપક્ષ-શરીર તેજ આત્મા છે; આત્મા શરીરથી જુદે નથી. ઉત્તરપક્ષ-મરણ સમયે શરીર તેવું ને તેવું દેખાય છે. માટે જે શરીર તેજ આત્મા હોય, તે અમુક માણસ મરણ પામે એમ કહેવાય નહિ. તેથી આત્મા શરીરથી ભિન્ન છે, અને શરીર તે તો તેનું સાધન છે. જીર્ણ વસ્ત્ર નાશ પામવાશ્રી તેને પહેરનાર નાશ પામતો નથી તેજ રીતે જીણું શરીર નાશ પામવાથી તેને ધારણ કરનાર આત્માને નાશ થતો નથી. માટે આત્મા અને શરીરને ભિન્ન માનવાં. * Proofs of the cxistence of the Soul, by Aunie Besant. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] ધમબિન્દુ પૂર્વપક્ષ-મરણ સમયે જે કે શરીર તેવું લાગે છે, પણ તેમાંથી વાયુ જતો રહેલું હોય છે, તેથી મરણ થયું એમ માનીએ છીએ. ઉત્તરપક્ષમૃતક શરીરમાં વાયુ તે છે જ, જે વાયુ ન હતા. તે શરીર ફુલી ન જાત. પૂર્વપક્ષ–ત્યારે તેજના અભાવે મરણ થયું એમ માનીશું. ઉત્તરપક્ષ–જે તેજને અભાવ હેય, તે શરીર મરણ પછી તરતજ કેહવા માંડે છે તેમ થાતજ નહિ. માટે તેજના અભાવથી મરણ થયું એમ માનવું એ ખાલી ફાંફા મારવા રૂપ છે. માટે દેહ અને આત્મા ભિન્ન છે. પૂર્વપક્ષ-પૂર્વે હતા તેવા વાયુ અને તેજનો અભાવ થવાથી. મરણ થયું એમ અમે સ્વીકારીશું. ઉત્તરપક્ષ-કદાચ આ પ્રમાણે સમુદ્રમાં ડુબતે માણસ જેમ. તૃણને આધાર ખળે, તેમ તમે ચારે તરફથી ફસાતા જુદી જુદી યુક્તિઓને આધાર લેશે તે તે પણ ટકી શકશે નહિ. પૂર્વપક્ષ-કેમ ટકી શકશે નહિ? ઉત્તરપક્ષ--તેને જવાબ શાસ્ત્રકાર જ આપે છે. - મને પામવા ૬ અર્થ –મરણ કબૂલ કરીએ તે પહેલેકને અભાવ. સિદ્ધ થાય, • ભાવાર્થ –જે દેહને મરણથી આત્માનું મરણ થયું એમ તમારા મત પ્રમાણે કબૂલ કરીએ તે પરલોકમા જનાર કોણ રહ્યું ?' કારણ કે દેહ તો અહીં જ પડી રહે છે, અને દેહ અને આત્મામાં ભેદ તથી તે પછી પરલેક અને પરભવમાં જનાર કોણ રહેશે? Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૬૧ પૂર્વ પક્ષઃ—પણ અમે તા પરલેાકને જ માનતા નથી, ત્યાં વળી તમે પરલેાકમાં જવાની શી વાત કરેા છે ? ઉત્તરપક્ષ:—સ શિષ્ટ પુરૂષોએ પ્રમાણના બળથી પરલાકના સ્વીકાર કર્યો છે. વળી પરલેાક છે તેના પુરાવા તરીકે એક દલીલ રજુ કરી શકાય. અભિલાષાએ એક બીજાથી સંકળાયેલી છે, જે જે અભિલાષા ઉત્પન્ન થાય છે, તે પ્રથમ ઉત્પન્ન થયેલ અભિલાષપૂર્વક હાય છે. જેમકે ચૌવનાવસ્થામાં ઉત્પન્ન થભેલા અભિલાષ માયાવસ્થામાં ઉત્પન્ન થયેલા અભિલાષ સાથે સંબંધ ધરાવે છે. તેજ રીતે એકજ દિવસના જન્મેલા બાળકને આંખેા ઉચાડતાં, માતાના સ્તનમાં રહેલા દુધની ઈચ્છા થાય છે, તેનું કારણ તે સ ંબધમાં થયેલા પૂર્વ જન્મના સ`સ્કારજ છે. માટે બાળકને થયેલા અભિલાષ તે અન્ય અભિલાષપૂર્વકજ છે, અને અન્ય અભિલાષ તે આ ભવમાં ઉત્પન્ન થયા નથી, માટે તે અન્ય અભિલાષ પૂર્વભવમાં થયેલા હોવા જોઈએ માટે પરલાક છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં ઘણા પુરાવા આપી શકાય, પણ એકજ પુરાવા આપી આ વિષયને બંધ કરીએ. છીએ, પ્રેાફેસર મેક્ષમ્યુલર લખે છે કેઃ— C 1 “ જે મનુષ્યેાના સંબધમાં આપણે પહેલ વહેલી જ વાર આવીએ, છતાં તેના પ્રત્યે હૃદયમાં જે પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે, તે પુરૂષાના તે આપણા પ્રથમ પૂર્વભવમાં પ્રેમમય સંબધ થયેલા હેવા જોઈએ, તેમજ જે મનુષ્યેાના સંબંધમાં પ્રથમ જ આવતાં તેના ઉપર દ્વેષ અથવા તિરસ્કાર ઉત્પન્ન થાય છે, તે માણુસેાની અને આપણી વચ્ચેના પૂર્વભવના સંબધ કડવાશ ભરેલા હવે જોઈએ.” આ રીતે પૂર્વભવ, પુનર્જન્મની સિદ્ધિ તેણે કબૂલ રાખી હતી માટે દેહને આત્મા અભિન્ન નથી, પણ ભિન્ન છે. तथा देहकृतस्यात्मनानुपभोग इति ॥ ६१ ॥ ૧૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ અર્થ –એકાંત ભેદ માનવાથી દેહે કરેલા કર્મને આત્માને ઉપભેગા થાય નહિ. - ભાવાર્થ-આત્મા અને દેહને એક માનવાથી જે દૂષણ આવે છે તે ઉપર આપણે વિચારી ગયા. ત્યારે હવે કોઈ એમ કહેવા નીકળે કે આત્મા અને દેહ તદ્દન ભિન્ન છે તો તેમાં પણ અનર્થપત્તિ આવવાને સંભવ છે; તાડન, તર્જન, હિંસા, વ્યભિચાર વગેરે અશુભ કર્મ; અને દેવને નમસ્કાર, સ્તુતિ, ગુરૂ સેવા વગેરે શુભ કર્મ શરીર દ્વારા થાય છે, તે તે શુભ અને અશુભ કર્મથી થયેલા સુખ દુઃખને ભક્તા આત્મા બની શકે નહિ; કારણ કે આત્મા અને દેહ ભિન્ન છે, અને કેઈએ કરેલું શુભ અને અશુભ કર્મ બીજે ભોગવી શકે નહિ જે જેવું કરે તેવું તે ભગવે; માટે શરીરે કરેલી શુભ અશુભ કર્મનું ફળ શરીરે ભોગવવું જોઈએ અને આત્મા તે અલગ રહેવો જોઈએ. પણ આપણે જોઈએ છે કે આત્માને સુખ દુઃખ થાય છે, માટે જ્યાં સુધી આત્મા કર્મ સહિત છે, ત્યાં સુધી આત્મા દેહમાં ભળે છે; કેમકે આત્માના સંબધ વિના કેવળ દેહ કાંઈપણ કરવા સમર્થ નથી. માટે જે કે નિશ્ચયનયથી તે આત્મા અને દેહ ભિન્ન છે, પણ વ્યવહાનિયથી આત્મા દેહથી સર્વથા અલગ કહેવાય નહિ; એમ જે ન માનીએ તે તનાશ (કરેલાને નાશ) અને અકૃતાઢ્યાગમ (નહિ કરેલાનું આવવું) એ બે દેશ આવશે. ' * શરીર અને આત્મા તદન ભિન્ન માનીએ તો, શરીરે કરેલાં શુભ. અશુભ કર્મને મરણ સમયે શરીરની સાથે નાશ થઈ જાય, અને તેથી તેને કેાઈ ભગવે નહિ; આ પ્રમાણે કૃતનાશને દોષ આવે, તેમજ પરભવમાં નવું શરીર ઉપન્ન થશે; તેને કોઈ પણ અશુભ કર્મ કર્યું નથી છતાં આગલા ભવમાં આત્માએ શરીરમાં રહી કરેલા શુભ અશુભ કર્મનું ફળ તો ભેગવવું પડે છે; આ રીતે નહિ કરેલા કર્મના ફળનું આવવું એ બીજો દેષ આવે . છે, જેને અકૃતાભ્યાગમ શાસ્ત્રમાં કહે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ તથા ગાત્મતત્ત્વ તેનૈતિ ૬૨ અર્થ:—આત્માએ કરેલા કર્મ'ના ઉપભાગ દેહથી થઇ શકે નહિ. ભાવા: —આત્મા અને દેહ તદ્દન અલગ માનીએ તો આત્માએ કરેલા કર્મોનું ફળ શરીર ભગવી શકે નિહ; તેમજ ઉપર જણાવી ગયા તેમ શરીરે કરેલા શુભ અશુભ કર્મનું ફળ આત્મા ભાગવે નહિ. કાઈ એમ કહેવા નીકળે કે એમ થાય તે તેમાં શું વાધે છે? તા તેના પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર જવાબ આપે છે કેઃ— [ ૧૩ દછૂટવાલેતિ ॥૬॥ અ:—જોયેલી અને ઇષ્ટ વસ્તુને ખાધ આવે. ભાવા:--દેહે કરેલા સુખ દુ:ખતે અનુભવ આત્માને થાય છે. અને આત્માએ કરેલા સુખ દુઃખને અનુભવ દેહ ભાગવે છે. એ જગતમાં જરા સુક્ષ્મ નજરથી તપાસતાં જણાઈ આવે છે દેહે કરેલી ચારી, ખાટી સહી, વગેરે અના કાર્યોથી બંદીખાના વગેરેમાં રહી ખેદ અને શાકના અનુભવ કરતા આત્મા જોવામાં આવે છે. અને કાઈપણ કારણથી ઉત્પન્ન થયેલા મનના સંક્ષેભ અથવા ચિંતાથી શરીરમાં જ્વર સંગ્રહણી વગેરે રાગા ઉત્પન્ન થતા જોવામાં આવે છે; જો આત્માને દેહથી તદ્દન અલગ માનીએ તા આ જોયેલી વસ્તુઓને ખાધ આવે છે; તેમજ ઈષ્ટ વસ્તુ એટલે મુક્તિ અને તે મેળવવાને કરવામાં આવતા ક્રિયા અનુષ્ટાન તેને પણ આથી બાધ આવે છે; કારણ કે જો આત્મા શરીરથી `ભિન્ન માંનીએ, તેા તે નિલે પ અને મુક્ત જ ર્યાં. તા પછી તેને મુક્ત કરવા માટે કરવામાં આવતા વ્રત નિયમે નિષ્ફળ ગણવામાં આવે; જેના બધ હાય તે મુક્ત થાય પણ મુક્તને છુટવાનું શું ? માટે આ રીતે ઈષ્ટ મેાક્ષને પણ બાધ આવે. માટે આત્માને દ્રવ્ય કિનયથી નિત્ય, પર્યાયા િનયથી અનિત્ય, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] ધ બિન્દુ વ્યવહારનયથી શરીરથી અભિન, અને નિશ્ચયનયથી શરીરથી ભિન્ન આત્માને માનવા એ શાસ્રકારના કહેવાના આશય છે. अतोऽन्यथैतत्सिद्धिरिति तत्त्ववाद इति ॥ ६४ ॥ અર્થ : આ એકાંતવાદથી અન્યથા પ્રકારે બંધ મેાક્ષની સિદ્ધિ થઇ શકે તેને તત્ત્વવાદ કહે છે. ભાવાથ : આત્મા નિત્યજ છે, અનિત્યજ છે, દેહથી ભિન્નજ છે, દેતુથી અભિન્નજ છે એ રીતના એકાંતવાદ છે, તેનાથી વિરૂદ્ધ આત્માને નિત્યાનિત્ય અને ભિન્નાભિન્ન માનવાથી હિ'સાદિ પાપકર્મી ઘટી શકે છે; તેથી આત્માના બંધ પણુ સ્વીકારાય છે અને તે બધથી મુક્ત થવાનું અનુષ્ઠાન પણ યથાર્થ ઠરે છે; માટે એજ ખરા તત્ત્વવાદ છે. તેને બરાબર સમજવે. આ પ્રમાણે તત્ત્વવાદ સમજવાથી શુ પરિણામ આવે છે. परिणाम परीक्षेति ॥ ६५ ॥ અ:—પરિણામની પરીક્ષા થાય છે. ભાવા—જ્યારે આ તત્ત્વવાદ બરાબર સમજાય છે, ત્યારે એકાંતવાદ તરફ અરૂચિ ઉત્પન્ન થાય છે. અને ‘એનેતિવાદ તરફ શ્રદ્ધા થાય છે, અને તેના વખાણ કરવાના પરિણામ થાય છે. આ રીતે પરિણામની પરીક્ષા કર્યો પછી શું કરવું? शुद्धे भेदकथनमिति ॥ ६६ ॥ અર્થ :—પરિણામની શુદ્ધિ જોઇ અન્ય ભેદનું કથન કરવુ . ભાષા:- ઉપર પ્રમાણે તત્ત્વવાદ તરફની રૂચિ જોઈને મધના ભેદ્ના ઉપદેશ કરવા. કમની મૂલ પ્રકૃતિ આઠ છે, અને તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે, તેને બરાબર બાધ કરવા. મનથી કેવાં ક્રમ બંધાય છે ? વચનથી કેવાં કમ` બધાય ? છે Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ [ ૧૬૫ અને કાયાથી કેવાં કર્મ બુધાય છે? તે ક" કેવી રીતે છુટી શકે ? નવાં ક્રમ ાંધાચજ નહિ તેને માટે શું લક્ષ રાખવું? ઉદયમાં આવેલા કમાઁ ભાગવતાં પરિણામ કેવા રાખવા ? ચાર પ્રકારના કર્માંના ભાગ ખંધ, ઉદય, સત્તા અને ઉદીરણા વગેરેનું સ્વરૂપ સમજાવવુ કે જેથી શુભ વિચારે, અને શુભકાર્યો નિષ્કામ બુદ્ધિથી કરતાં શીખે. तथा वरबोधिलाभप्ररूपणेति ॥ ६७॥ અર્થ: શ્રેષ્ઠ એધિ બીજના લાભની પ્રરૂપણા કરવી. ભાવા—સત્ય વસ્તુને સત્ય રૂપે, અને અસત્ય વસ્તુને અસત્યરૂપે એળખવાથી, અને તેની યથા શ્રદ્ધા થવાથી સમક્તિ પ્રાપ્ત થયું કહેવાય છે. -- તીર્થંકર નામ ગેાત્ર ઉપાર્જન કરવામાં કારણભૂત પ્રેષિજન તે સામાન્ય સમક્તિ કરતાં ઉત્તમ છે એમ જણુાવવું. અથવા તા દ્રવ્ય સમક્તિ કરતાં ભાવ સમક્તિ વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ છે એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળથી મુમુક્ષુએ આગળ ઉપદેશ કરવા. એ સમક્તિ કે ખેાધિ ત્રીજ શી રીતે પ્રાપ્ત થઈ શકે તે જણાવે છે. तथा भव्यत्वादितेोऽसाविति ॥ ६८ ॥ અ:ભવ્યત્યાદિ સામગ્રીથી સમતિની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ:—ભવ્યત્યાદિ એ શબ્દથી કાળ, નિયતિ, ક્રમ, અને પુરૂષ આટલી બાબતા લક્ષમાં લેવાની છે. ભવ્ય એટલે મેક્ષમાં જવાને યાગ્ય; મેક્ષ મેળવવું તે આત્માને સ્વભાવજ છે, કારણ કે આત્મા સ્વભાવથી જ્ઞાનદર્શન અને ચારિત્રવાળા છે, પણ કમ'ના આ આવરણથી તેને સ્વભાવ ઢંકાઈ ગયા છે. આત્માં મેાક્ષ મેળવવાને લાયક છે. પણ તેને માટે યે!ગ્ય કાળની પણ કેટલેક અંશે જરૂર છે. "J Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] ધ બિન્દુ કાળના મેં ભેદ છે એક ઉત્સર્પિણી અને બીજો અવસપ ણી. ઉત્સર્પિણી કાળ મેાક્ષ મેળવવા માટે વધારે અનુકૂળ છે, જેમ વસંતઋતુમાં વનસ્પતિ વિશેષ બહુજ પ્રફુલ્લિત થાય છે તેમ ઉત્સર્પિણીકાળમાં માક્ષ મેળવવા વધારે અનુકૂળ સંજોગા મળે છે; કારણ કે એવા ઉચ્ચ અટ્. વસાય તે કાળમાં વધારે સહેલાઈથી થઈ શકે છે, કાળ અનુકૂળ હોય તાપણુ નિયતિની જરૂર છે, એટલે નિશ્ચયથી એમ બનવાનુ હૈય તાજ બને છે, નહિ તા માં આગળ આવેલા લાડુ મેાંમાં મૂકતા હાર વિઘ્ન આવે છે, તેમ વિઘ્ન આવે. નિયતિના અથ થવા કાળ,’ અથવા ‘ભવિતવ્યતા' એવા થાય છે. આ સવ અનુકૂળ હાવા છતાં પુણ્યકર્મના ઉદય વિના 'મેાક્ષે જવાય નહિ, માટે કલેશ રહિત અને શુભ આંશયવાળુ... પુણ્યાનુભ‘ધિ પુણ્ય મેાક્ષ પ્રાપ્તિનું પરમ કારણ છે, આ ઉપરાંત અનંત પુણ્યવાળા સારા આશયવાળા, સારી બુદ્ધિવાળા, ઉપદેશ કરેલી બાબતે સમજનાર, સર્વ જનના હિતમાં તત્પર, પ્રેમાળ અને નિઃસ્વા પુરૂષ હાવા જોઈએ, કારણકે તેજ પુરૂષ ઉપર જણાવેલી સામગ્રીથી મેાક્ષ મેળવી શકે છે. આ પ્રમાણે હેતુ બતાવવા અને જીવાદિ સાત અથવા નવ તત્ત્વનું શ્રદ્ધાન કરવુ, તે સમક્તિનું સ્વરૂપ સમજવું. હવે સમક્તિનુ ફળ કહે છે. ग्रन्थिभेदे नात्यन्तसंक्लेशः इति ॥ ६९ ॥ અર્થ :- ગ્રન્થિભેદ થતાં અતિશય સકલેશ થતા નથી. ભાવાર્થ :—ગ્રન્થિ એટલે દૃઢ રાગ દ્વેત્યના પરિણામ જાણવા. જ્યારે વસ્તુને વસ્તુરૂપે જાણી, અને આત્માને આત્મતત્ત્વ તરીકે સકળ આવક પદાર્થીથી અલગ માનવામાં આવ્યા, એટલે દુનિયાના સકળ પદાર્થોં તેમજ સચેતન પદાની ઉપાધિ પ્રત્યેના રાય નાશ પામવા માંડે છે; તેમજ સકળ મનુષ્યો પોતાના કર્મ પ્રમાણે ફળ અનુભવે છે, અને બીજા તા નિમિત્ત માત્ર છે, માટે નિમિત્ત ઉપર Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય -૨ [ ૧૬૭ દેષ કરવો તે તો કૂતરાનું આચરણ છે. કારણ કે કૂતરે લાકડી મારનારને કરડવા કરતાં પ્રથમ લાકડીને કરડવા જાય છે; તેજ રીતે, પિતે પિતાના કર્મનો કર્તા તથા ભોક્તા છે, અને જે સુખ દુઃખ આવે છે. તે પોતે જ પૂર્વભવમાં કરેલા શુભ અશુભકર્મનું પરિણામ છે, તેથી પિતજ તે સુખ દુખને માટે જોખમદાર છે, એમ માનવાને બદલે લાકડીરૂપ નિમિત્ત કારણ, જે અન્ય કોઈ પુરૂષ, જેની દ્વારા સુખ દુઃખ મળે છે તેના ઉપર કરે એ મિથ્યા છે, આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સમજવાથી દેશ ઓછો થતો જાય છે. જેમ વિધેલું મોતી, તેના છિદ્રમાં મળ ભરાયે હોય તે પણ. પૂર્વાવસ્થાને પામી શકતું નથી; તેમ તત્ત્વોની શુદ્ધ શ્રદ્ધારૂપ સોયથી રાગદ્વેષના પરિણામને ઉપર પ્રમાણે ભેદી નાંખવામાં આવે, તે તે પરિણામ અતિ નિબિડ થતા નથી. જેમ મણિ છિદ્ર રહિત ફરીથી થતું નથી, તેમ પરિણામ પણ ફરીથી દઢ થતા નથી, એક વાર જેને આત્મતત્વની ઝાંખી થઈ હેાય છે, તેનો આચાર વિચારજ ફરી જાય છે, ભલેને તે સંસાર વ્યવહારમાં જોડાય, છતાં રાગદ્વેષની ચીકાશ પ્રથમ જેવી જણાતી નથી. કારણકે તેને આત્મા સિવાયની અન્ય. વસ્તુઓ તરફ વૈરાગ્ય સહજ જાગૃત થાય છે. - न भूयस्तद्वन्धनमिति ॥७॥ અર્થા–ફરીથી તે ગ્રન્થિનું બંધન થતું નથી. ભાવાર્થ-એકવાર ગ્રથિભેદ થયા પછી, એટલે રાગદ્વેષના પરિણામની નિબિડ ગાંઠ તુટયા પછી ફરી ફરીથી તે બંધાતી નથી, એટલે જે સમયે ગ્રથિભેદ થાય છે તે વખતે આયુકર્મ સિવાય બીજા કની જેટલી સ્થિતિ રહે છે, તેટલોજ બંધ સમ્યગ્દર્શન પામેલ બાંધે છે. તેથી વધારે બંધ થતા નથી. એવો સિદ્ધાન્તને મત છે; જ્યારે આત્માને આત્મા તરીકે ઓળખો, અને આત્મા સિવાયના અન્ય પદાર્થોને વિનાશી અને જડ તરીકે માન્યા ત્યારે સ્થિભેદ થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] ધર્મબિન્દુ ___तथा असत्यपाये न दुर्गतिरिति ॥७१॥ અર્થ—વિનાશ ન થયે દુર્ગતિ ન થાય. ભાવાર્થ –જ્યાં સુધી સમ્યગ્દર્શન છે, ત્યાં સુધી હલકી ગતિ ન થાય, એટલે જ્યાં સુધી સત્ય ત ઉપર શ્રદ્ધા છે, અને કઈ પણ કારણથી તે શ્રદ્ધામાં ચલવાને પ્રસંગ નથી આવ્યો ત્યાં સુધી તે જીવની ગતિ ઉચ્ચ પ્રકારની છે, તે માણસ સારો દેવ અથવા સારે મનુષ્ય થાય, અને ધીમે ધીમે સકળ કર્મને ક્ષય કરી આત્માની ગુપ્ત રહેલી શક્તિઓ પ્રકટ કરી મોક્ષ મેળવી શકે છે. " તથા વિશારિરિરિ છશા. અર્થ–સમક્તિની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે કે ભાવાર્થ–સમક્તિની વિશુદ્ધિ એટલે તને યથાર્થ રીતે જાણવાં. જ્યારે તને યથાર્થ રીતે જાણવામાં આવે છે ત્યારે તદનુસાર પાપાચરણને ત્યાગ કરવાનું અને શુભ આચરણ સેવવાને વિચાર થાય છે, તે વિચારને આચારમાં મૂકે તેનું નામ ચારિત્ર. - જ્યારે જ્ઞાન પ્રમાણે આચરણ થાય ત્યારેજ જ્ઞાનની હૃદયમાં અસર થઈ છે, એમ માની શકાય નહિ તે ચારિત્ર વિનાનું જ્ઞાન તે પોપટના બલવા સમાન છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે – जं मोणन्ति पासहा, त सम्मति पासहा । સરિ પણ તે મોતિ પત્તિ છે. | મુનિ પણાને ભાવ તે સાચું મૌન છે, જે મૌનપૂર્વક જુએ છે તે જ સાચું દર્શન કરે છે. અને જ્યાં સાચું દર્શન છે ત્યાં જ જે વાસ્તવિક મુનિપણું–મૌન રહેલું છે. " આ પ્રમાણે તત્વાર્થની શ્રદ્ધા કરવી તે પ્રમાણે વર્તવાને ઉપદેશ આપવો અને તે સાથે ભાવનાઓ ભાવવાને બંધ કર. શાસ્ત્રકાર કહે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૨ [ ૧૬૯ भावनातो रागादिक्षयः इति ॥ ७२ ॥ અર્થ : ભાવનાથી રાગાદિના ક્ષય થાય છે. ભાવાર્થ :--ભાવના–ઉચ્ચ વિચારા, તેનું નિર્ ́તર મનન કરવું; માણસ જેવા ઉચ્ચભાવ હે.ય છે તેવા તે થાય છે, માટે સદા ઉચ્ચભાવનાએ હૃદયમાં રાખી, તેમના પર મનન કરવું. જૈન ધમ પ્રમાણે ભાવનાઓના ભાર અને ચાર પ્રકાર છે. ચાર ભાવનાઓનુ { વર્ણન શરૂઆતમાં કરવામાં આવ્યુ છે, અત્રે ભાર ભાવનાઓનુ ટુક સ્વરૂપ જણાવવામાં આવે છે; તેમનાં નામ નીચે પ્રમાણે છે. મારે ભાવના भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वें । अशुचित्वं संसारः कर्माश्रवसंवरनिधिश्व ॥१॥ निर्जरणलोक विस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च | बोघेः सुदुर्लभत्वं च भावना द्वादशविशुद्धाः ||२॥ (૧) અનિત્ય, (૨) અશરણુ) (૩) એન્ન, (૪) અન્યત્વ (૫) અચિત્વ, (૬) સ`સાર, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લાવિસ્તાર, (૧૧) ધર્મ સ્વાખ્યાત, (૧૨) ખેાધિ દુલ ભ. એ રીતે ખાર વિશુદ્ધ ભાવનાએનું નિર ંતર મનન કરવું. ખાર ભાવનાનું સ્વરૂપ. (૧) અનિત્ય ભાવના. આ જગતમાં સધી અનિશ્ચિત વસ્તુમાં એક વાત નિશ્ચિત છે. વસ્તુ માત્રના પર્યાય ક્ષણે ક્ષણે ફરે છે; '' જગતની કાઈ પણુ 66 વસ્તુ નિત્ય નથી, કાઈ લાંખા કાળ ચાલે, કાઈ ટુ ા સમય રહે, પણ અંતે સર્વ વસ્તુઓ વિનાશી છે; માટે અનિત્ય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] ધબિન્દુ પદાર્થ માત્ર અનિત્ય છે. એટલું જ નહિ પણ સજીવ પ્રાણીઓની ઉપાધિરૂપ શરીર જેને ભૂલથી માણસ “હું પોતે છું” એમ માનવાને પ્રેરાય છે તે શરીર પણ નાશવંત છે. આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, દેના આયુષ્ય લાંબા સમયના હેય, અને તેથી તેમને મળતું સુખ બહુ ગણવામાં આવે, પણ અનંતકાળની અપેક્ષાએ તે પણ અનિત્ય છે. ( ટુંકમાં સર્વ પુદ્ગલદશા-અજીવ વિનાશી છે, તેના પર્યાયમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયાજ કરે છે. પ્રાતઃકાળમાં જે માણસ આપણી નજરે પડ્યો હતો, તે મરણ પામે છે એવી સાયંકાળે આપણને ખબર પડે છે, અથવા જે પુષ્પ સૂર્યના કિરણથી વિકસ્વર થયેલું સવારમાં દેખાતું, તે સાંજે સંકેચાયેલું નજરે પડે છે, શરીરને પણ બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધપણું વગેરે અનુભવાય છે. લક્ષ્મીને ચપળા કહેવામાં આવે છે. એટલે તે એક જગ્યાએ કરી બેસતી નથી. પણ સમયે સમયે સ્થાન બદલે છે. આવી રીતે તન, ધન, જોબન, બળ, વિષયસુખ, પ્રિયજનસમાગમ અને સંસારના સર્વ પદાર્થો અસ્થિર અને અનિત્ય છે. માત્ર આત્મા અમર છે, નિત્ય છે, શાશ્વત છે. તેને કોઈ દિવસ અંત આવવાને નથી. પણ તે સિવાયના અન્ય પદાર્થો વાયુના આવેગથી ચાલતી ધ્વજાના પટ જેવા અસ્થિર છે, કુંજરના કાન જેવા ચંચળ. છે, શરદઋતુની વાદળીની છાયા જેવા ક્ષણભંગુર છે, અને વિદ્યુતના ચમકારા જેવા ક્ષણ વિનરવર છે. પણ અજ્ઞાનતાથી માણસે તે વસ્તુઓને નિત્ય સમજી તેના પર રાગ ધરે છે, મમત્વ કરે છે, અને “આ મારૂં છે.” એ બે ભ્રમ સ્વીકારે છે. પરંતુ તત્વ દૃષ્ટિએ આ સર્વ પદાર્થો અનિત્ય છે; અને પરમાત્મપદને મેળવી આપનારા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અથવા સચિદ અને આનંદ એ ગુણેજ નિત્ય છે. કારણ કે તે સ્વાભાવિક ગુણો છે.. Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૭ - આ રીતે નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચે વિવેક કરતાં શીખવું. અને જેમ બને તેમ અનિત્ય વસ્તુના સંબંધમાં ઉદાસીન ભાવ ધારણ કરવો, વિવેકથીજ ખરો વૈરાગ્ય જાગૃત થાય છે, જે વસ્તુઓ અનિત્ય છે તે પરમાર્થ દષ્ટિથી મારી નથી એજ ભાવના તે વસ્તુ ઉપર વરાગ્ય ઉત્પન્ન કરાવે છે; ज्ञानस्य फलं विरतिः જ્ઞાનનું ફળ એ વિરતિ એ સૂત્ર ખરૂર પડે છે. અનિત્ય ભાવનાના સંબંધમાં કહ્યું છે કે – सामित्तणधणजुव्वणरइरूवबलाउइट्ठसंजोगा । अइलोला धणपवणाहयपायवपक्कपत्तव्व ।। પ્રભુત્વ, ધન, જેબ, રતિ, રૂપ, બળ, આયુષ્ય, ઈષ્ટસંગએ સર્વ વસ્તુ સખત પવનને ઝપાટો લાગેલાં વૃક્ષનાં પાકાં પાંદડાં જેવી બહુજ ચંચળ છે. - જેમ તે પાકેલાં પાદડાંને પવનનો સખત ઝપાટો લાગે તો પડતાં વાર લાગતી નથી. તેમ આ સર્વ અનિત્ય હેવાથી નાશ થતાં વાર લાગતી નથી. આવી રીતે સંસારમાં સર્વ પદાર્થોની અનિત્યતા અનુભવવી અને બને તેટલે રાગ તે ઉપરથી ઉતાર. . (૨) બીજી અશરણ ભાવના. જગતમાં જીવ અનેક પ્રકારના મનુષ્યો પર આધાર રાખે છે. અને તેમને પિતાના શરણરૂપ માને છે. પણ ખરી રીતે આત્મા સિવાય આત્માનું કેઈ આધારભૂત નથી. આત્મા જ આત્માને શત્રુ છે, અને આત્મા જ આત્માને મિત્ર છે. વ્યવહારનયથી માતા, પિતા, સ્વજન, બાંધવ, સ્ત્રી, પુત્ર, ગુરૂ વગેરે આધાર રૂપ ગણી શકાય, પણ નિશ્ચયનયથી અથવા ખરી રીતે કેઈ પણ માણસને શરણ આપે તેમ નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] ધ બિન્દુ મરણ સમયે પેતાનું ચારિત્ર, પોતે કરેલાં શુભ કર્મા તેની સાથે આવે છે. કાઈ પણું માણસ તેને મરજીના ક્રૂર પૂજામાંથી "ચાવવા સમ થતું નથ. જે વસ્તુ અનિત્ય છે, તે આત્માની સાથે આવી શકે નહિ, કારણકે આત્મા નિત્ય છે, માટે તેના નિત્યગુણા જ તેની સાથે આવે. માટે આત્માના ગુણે! જે હાલ અપ્રગટ સ્થિતિમાં છે, તે જેથી પ્રગટ થાય તેવાં સાધનાને આશ્રય લેવા. બાકી બીજુ કાઈ શરણુ નથી. આવી રીતે અશરણુ ભાવના ભાવવી. અ મા જ કદળને વિખેરી નાખવા સમર્થ છે; આત્મા જ પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરવા શક્તિ ધરાવે છે. ગુરૂ તા માગ બતાવી શકે; તે માટે ખરેખર તેમના ઉપકાર માનવા અને તેમના ઉપર અત્ય'ત્ત ભક્તિ રાખવી ધટે છે; પણ તે માત્ર ઉપર આપણે જાતેજ ચાલવાનું છે, એવા વિચાર કરી સ્વાશ્રયી થતાં શીખવું. જે પદ મહાન પુરૂષો પ્રાપ્ત કરી શકયા. તે પદ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણા આત્મામાં રહેલું છે, એવા વિચાર કરવા અને કાયર થઈ, હાથ જોડી ભાગ્યને માથે દોષ મૂકી આળસમાં-પ્રમાદમાં અમૂલ્ય સમય ગુમાવવા નહિ. (૩) સંસાર ભાવના. સસારની ઘટમાળ નિર'તર કર્યાં કરે છે; કાળચક્રના અને સાય કારણના અચળ નિયમ પ્રમાણે સ` છત્રપાતપાતાનાં કમ નાં ફળ રૂપે કેાઈ સુખી તા કાઈ દુઃખી, કાઈ રંક તા કોઈ રાજા, કાઈ રૂપવાન તા કાઈ કુરૂપવાન કાઈ ખળવાન તો કોઇ નિખ`ળ, કાઈ વિદ્વાન તા કાઈ અભણ, કાઈ ગુણાનુરાગી તા કોઈ ગુણુદ્વેષી એવી રીતે અનેક પ્રકારના સ્વરૂપ આપણી દૃષ્ટિએ પડે છે. જુદા જુદા આત્મા સાથે જીવ જુદા જુદા સાઁબ'માં આવે " છે. અનંતકાળથી આ જીવ અજ્ઞાન અવસ્થામાં અને જીવન ઉદ્દેશના પ્લક્ષ વિના સ’સારમાં પરિભ્રમણુ કરે છે; તેથી સ` જીવાના સંબંધમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૭૩ જુદા જુદા ભવમાં આવે છે, અને તે ભિન્ન ભિન્ન ભાવમાં માતા. પિત, પુત્ર, પુત્રી, સ્ત્રી, નેકર, સ્વજન, શત્રુ, મિત્ર વગેરે અનેક પ્રકારના સંબંધમાં અનેક વાર અનેક જીવોની સાથે જોડાય છે; છતાં કોઈ કેઈનું થયું નથી, કારણ કે આ સર્વસંબંધ શરીર, આશ્રયી છે. અને આત્મા તે દેહાતીત છે. માટે આસક્તિ વિના– પણ પ્રેમ સહિત આપણું સંબંધમાં આવતા જીવોનું કલ્યાણ કરવું. માણસને સંસારમાં બાંધનાર રાગ જ મમત્વ ભાવના છે. આ પુત્ર મારો છે, આ સ્ત્રી મારી છે, એવા વિચારથી તેમના ઉપર જે. આસકત થાય તે રાગ, અને તે રાગ માણસને તે ઈટ જનના વિયાગથી અથવા મરણથી દુઃખ ઉત્પન્ન કરે છે. પણ પુત્ર અથવા સ્ત્રી તે આત્મા છે, અને આત્માનું કલ્યાણ કરવું તે મારો ધર્મ છે, અને બીજા માણસો કરતાં, મારા સંબંધમાં આવેલા માણસનું કલ્યાણ હું વધારે કરી શકું એવા વિચારથી તેમના ઉપર પ્રેમ રાખો તે ઉત્તમ છે, અને તે પ્રેમ દરેક મહાન આત્માને સ્વાભાવિક ધર્મ છે. . . . પિતે નિઃસ્પૃહ ભાવથી ટ્રસ્ટી તરીકે વર્તવું સંસાર દુ:ખમય . છે, અને જન્મ મરણના ચક્રમાં ફરતાં જીવને હકીક્તમાં સુખને લેશ પણ નથી જેમ ભમર વાડીમાં એક ફુલને ત્યાગ કરી બીજા ફલે બેસે છે, ત્યાંથી ત્રીજા ફુલ ઉપર બેસે છે; એમ જીવ અનેક ગતિમાં અથડાય છે, પણ સુખ મેળવી શકતો નથી; કારણ કે ખરૂં સુખ તે આત્મામાં રહેલું છે, પણ જેમ કસ્તુરી મૃગ પિતાની નાભિ-- માંથી નીકળતા કસ્તુરીના વાસથી, લેભાઈ કસ્તુરી મેળવવા આખા જંગલમાં ભમે છે, તેમ સુખ આત્મસ્વૈભાવમાં રહેલું છે, છતાં તે બાબતના જ્ઞાનના અભાવે અજ્ઞાની છવ બાë વસ્તુમાં સુખ શોધે છે. સંસારમાં બિલકુલ સુખસ્થી એમ ઓ કથનનો આશય નથી, પણ તે સુખ ઈન્દ્રજાળ જેવું છે, અને તે મળ્યા પછી પણ ખરી તૃપ્તિ. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] ધર્મબિન્દુ નથી, માટે ચિરકાળ ટકે એવું સુખ પ્રાપ્ત કરવા ઈચ્છનાર મનુષ્યના પ્રયાસને અનુચિત છે. * આવી રીતે સંસારનું સ્વરૂપ વિચારવું, અને તે સુખને દુઃખ ગર્ભિત દેખી વૈરાગ્યવાન થવું. અને આત્મસ્વભાવમાં રહેલું અનંત અમર સુખ મેળવવા પ્રયત્ન કરવો; એજ આ કથનને આશય છે. (૪) એકત્વભાવના ૧. આ સંસારમાં જવ એકલો જ ઉત્પન્ન થાય છે. અને એક જ મરે છે, એક જ કર્મને કર્તા છે, અને એટલે જ તે કર્મને ભક્તા છે; પરમાર્થ દષ્ટિએ વિચારીએ તે સ્વધર્મ સિવાય અન્ય કોઈ પણ સ્વજન તેને સહાયકારી થઈ શકે નહિ. માટે કોઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં. તે કાર્યનું શું પરિણામ આવશે એમ વિચારી તે કાર્યમાં જીવે પ્રવર્તન કરવું, કારણ કે તે કાર્યનું ફળ પણ પિતાને એકલાને ભેગવવું પડશે. દરેક કાર્ય વિચાર અને વાસનાને માટે પતિજ જવાબદાર છે; માટે દરેક જીવે પવિત્ર અને સુંદર વિચારો વિચારવા, પવિત્ર, અને સુંદર વચને બેલવા, અને પવિત્ર અને સુંદર કાર્યો કરવા; કારણ કે તે સર્વનું સુંદર ફળ પણ પિતાને જ મળે છે. આત્મા પોતે એક છે, અને તે સિવાયની સર્વ વસ્તુઓ ભિન્ન છે અને તેને અને આત્માને ખરી રીતે કોઈ સંબંધ નથી. અધ્યાત્મસારમાં કહ્યું છે કે – एकः परभवे याति जायते चक एव हि ।। ममतोद्रेक्तः सर्व संबन्ध कल्पयत्यथ ॥ १ ॥ व्याप्नोति महती भूमिं वटबीजाद्यथा वटः ।। तथैकममताबीजाप्रपश्चस्यापि कल्पना ॥ २ ॥ माता पिता मे प्राता मे भगिनी वल्लभा च मे । પુત્ર સુતા બે મિનિ સાચા સંતુલાય રૂ It Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ | [ ૧૭પ इत्येवं ममताव्याधि वर्धमान प्रतिक्षणम् । जनः शक्नोति नोच्छेतुं विना ज्ञानमहौषधम् ॥ ४ ॥ જીવ એકલે પરભવમાં જાય છે, અને અહીંયા એકલે ઉત્પન્ન થાય છે, પણ મમતાના પ્રધાનપણથી સર્વ સંબંધની જીવ ક૯૫ના કરે છે. ' વક્તા બીજને લીધે વડનું ઝાડ બહુજ વિસ્તારવાળી જમી– નમાં પથરાય છે, તેમ એક મમતા રૂપ બીજથી આ સંસારના સંબંધની કલ્પના ઉદ્ભવે છે. મારી માતા, મારે પિતા, મારે ભાઈ, મારી બહેન મારી પત્ની, મારા પુત્રો, મારી પુત્રીઓ, મારા જ્ઞાતિજને મારા પરિચયવાળા; આ રીતે ક્ષણે ક્ષણે વધતી જતી મમતારૂપ વ્યાધિને ઉચ્છેદ કરવા સમ્યગ જ્ઞાનરૂપ મહૌષધ સિવાય માણસ સમર્થ થતું નથી. સમ્યગ જ્ઞાન અથવા સદ્ અને અસ કે નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક જ આ મમતાને નાશ કરે છે, હું અને મારૂ એજ માણસની જ્ઞાન ચક્ષને અંધ કરનાર મહરાજને મંત્ર છે. અને જે કાંઈ દેખાય છે તે, હું અને મારું નથી એ મંત્ર મોહરાજાને જીતનાર છે. નિજરૂપા નિજ વસ્તુ છે, પર રૂપા પરવસ્ત; જેણે જાણો પ્રેમ એ, તેણે જાણું સમસ્ત ! - મારે આત્મા તેજ હું, અને તે સિવાયની સર્વ વસ્તુઓ પર છે, એવું જેણે સમ્યગ્ન પ્રકારે જાણ્યું, અનુભવું તેણે આ જગતમાં સર્વ બાબત જાણું, કારણ કે જે વસ્તુ ખરી રીતે પિતાની નથી. તેને પિતાની માનવી એ અજ્ઞાનતા છે, અને તે અજ્ઞાનતાથી, એટલે શરીર, ધન, ગૃહ, અને સ્વજનોની ઉપાધિને પિતાની માનવાથી, માણસ સંસારમાં રખડે છે. માટે આત્મજ્ઞાન મેળવવું Page #217 -------------------------------------------------------------------------- ________________ ધર્મબિન્દુ (૫) અન્યત્ર ભાવના. આત્મા સિવાયની તમામ વસ્તુએ સાથે આત્માને નિશ્ચયનયની અપેક્ષાએ કાંઈ પણ સંબંધ નથી. ધણા કાળ સુધી અન્નપાનાથિી લાલનપાલન કરેલા દેહ તેજ પાતાના નથી. તેા પછી દેહથી બહાર. રહેલાં ધન, સુવણુ, ધર, મહેલ વગેરે પાતાનાં શી રીતે થઈ શકે ? તે સ` આત્માના નથી, પણ આત્મા તેને સ્વરૂપના અજ્ઞાનથી પોતાના ગણે છે. આ મારૂં ધર, આ મારૂં ધન, આ મારાં સ્વજન એમ તે માને છે; પણ તે સર્વ આત્મદ્રવ્યથી ન્યારાં છે. કારણ કે સ પદાર્થા અને ચેતનાવાળા પ્રાણીઓની ઉપાધિઓ-શરીરા પુદ્ ગલનાં જુદા જુદા રૂપાંતરા છે, પુદ્ગલ તે અજીવ છે. માટે ખરી રીતે જીવ પુદ્ગલથી જુદા છે, એવી ભાવનાને અન્યત્વ ભાવના' કહે છે, (૬) અશુચ ભાવના ૧૭૬ ] i આ શરીર આત્માને કાય કરવાનું સાધન છે, પણ આપણે શરીરનેજ સસ્વ માનીએ છીએ. ધણા જડવાદીએ તે શરીર એજ આત્મા એમ કહે છે. પણ તેમાં તેમની મેરી ભૂલ છે; શરીર એ. તે। આત્માનું વસ્ત્ર છે. અને તે વસ્ત્ર ઉપર બહુ રાગ રાખ નહિં, કારણ કે આ ઔદારિક દૈ તે બહુજ અશુચિમય (અપવિત્ર) છે, કેમકે તે રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, વીર્ય, મજજાશ્લેષ્મ, મળ મૂત્રાદ્ધિથી ભરેલા, ચામડાથી મઢેલા, નસેાની જાળાએથી વી‘ટાયેલે નિરંતર કૃમિ, રાત્ર અને ગુમડાથી વ્યાપી રહેલો છે; ' ફુલની માળા, ારાસ, ચંદન, કસ્તુરી વગેરે સુગ ંધી દ્રવ્ય શરીરપર લગાડવામાં આવ્યા હોય, તા તેને પણ મિલન કરવા માટે આ દેહ સમ છે; માટે તે ઉપર અત્યંત રાગ ન ધરવા એમ આ અશુચિ ભાવના જણાવે છે. આટલા બધા અવગુણુ હેવા છતાં તે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ધાર્મિક ક્રિયાઓ કરવાનું, અતે આ જંગતતા : વ્યવહારના દરેક કાર્ય કરવામાં તે ઉત્તમ સાધન છે, માટે તેને બરા- - Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૭૭ બર કેળવવું. કેળવાએલું હથિયાર સુથારને બહુ ઉપયોગી થાય છે, તેમ કસરતથી કેળવાયેલું. અને બ્રહ્મચર્યથી મજબૂત બનેલું શરીર બહુજ ઉપયોગી થાય છે; માટે શરીરનું અત્યંત લાલનપાલન પણ ન કરવું, તેમ તેના ઉપર દેષ કરી તેને અનાદર પણ ન કર, તે આપણો નકર છે એમ માનવું, નોકરને વશ રાખીએ છીએ, મારી નાંખતા નથી. તેજ રીતે શરીરને વશ રાખવું, પણ તદ્દન દરકાર ન કરી, તેને નાશ કરવો ઘટતો નથી. પણ તેને ઉચિત કાળજીથી અને કુદરતના કાયદા મુજબ વતીને તન્દુરસ્ત રાખવું તથા આત્માના ઉદ્ધાર માટે જે કાંઈ કામ તેની પાસે કરાવવું જરૂરનું જણાય, તે કરવા માટે તે શરીર જરા પણ આનાકાની ન કરે એમ સંભાળવું. (૭) આશ્રવ ભાવના જીવ ક્ષણે ક્ષણે શુભ અથવા અશુભ કર્મ બાંધે છે. તે કર્મને બંધ થવાનાં કારણે મિથ્યાવ, અવિરતિ, કષાય, અને યોગ છે. જેના હૃદયમાં મૈત્રી, કારુણ્ય, પ્રમોદ અને માધ્યસ્થ ભાવના વસેલી છે, તેઓ શુભ કમ બાંધે છે, પણ જેમનાં મન આત તથા રૌદ્ર ધ્યાન, અને વિષય કષાયથી રંગાયેલા છે, તેઓ અશુભ કર્મ બાંધે છે. પુણ્ય અને પાપ શી રીતે બંધાય છે અને કેવી રીતે ભગવાય છે, તેનું સવિસ્તર સ્વરૂપ નવતત્ત્વથી ગ્રહણ કરવું. જેથી કર્મ બંધ થાય તેવી સરાગપ્રવૃત્તિને આશ્રવ કહેવામાં આવે છે, જેમાં કર્મના ફળ ઉપર મમતા રહેલી છે તેવા કાર્યથી નવાં કર્મ ગ્રહણ કરાય છે માટે આશ્રવને ત્યાગ કરવા નિષ્કામવૃત્તિથી કાર્ય કરવાં. (૮) સંવર ભાવના. , * આશ્રવને રોકવું તે સંવર. જેથી નવાં કર્મ બંધાય. તેવા કાર્યોને રોધ કરે તેને સંવર કહે છે. સમ્યજ્ઞાનથી મિથ્યાત્વને નાશ કર, વિરતિથી અવિરતને રાધ કરવો; ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માતને, સરલતાથી માયાને, અને સંતોષથી લોભને આ ૧૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] ધર્મબન્દુ રીતે કષાને જીતવા તથા મન, વચન અને કાયાના શુભગોથી અશુભયોગ ઉપર જય મેળવ, તે સંવર કહેવાય. છે તે સંવર, સર્વ થકી અને દેશ થકી હેય છે. સર્વ પ્રકારે સંયમ તે ચૌદમા ગુણસ્થાનકમાં બિરાજતા અયોગી કેવળીને હેય, અને દેશથકી સંવર એક બે ત્રણ પ્રકારના આશ્રવના રોકનારને પણ સંભવી શકે. સંવરના બે ભેદ છે. દ્રવ્ય સંવર અને ભાવ સંવર. આવને કારણે જે પુદ્ગલે જીવને લાગતાં હોય, તે ન લાગવા દેવા, અથવા તેમને છેદ કરે તે દ્રવ્ય સંવર કહેવાય, અને ભવના કારણ રૂપ આત્માની અશુદ્ધપરિણતિ, તેને ટાળી સ્વ સ્વભાવમાં રમણ કરવું, તે ભાવસંવર કહેવાય છે. (૯) નિર્જરા ભાવના, સંવર અને નિર્જરામાં આ એક મુખ્ય ભેદ છે, બંધાતાં નવાં કર્મને ક્યાં તે સંવર, અને પૂર્વે બાંધેલાં કર્મદળને તપ વગેરથી વિખેરી નાંખવાં તે નિજર. - નિર્જરાના બે પ્રકાર છે, એક સકામ નિર્જરા, અને બીજી અકામ નિર્જરા તપના જે બાર પ્રકાર કહ્યા છે, તે બાર રીતે સકામ નિર્જરા થાય છે. જે લેકેએ વિરતિ ગ્રહણ કરી છે, તેઓ જ આ રીતે કર્મની નિજર કરવા તત્પર થાય છે, અને અકામ નિજરે " તો વિરતિ ભાવ વિના નિષ્કારણે ટાઢ, તડકે, સુધા વગેરે સહન કરવાથી થાય છે માટે કષાયની મંદતા કરી તપ કર, તેજ લાભકારી છે, બાકી ઈચ્છાનિધિ રૂપ સત્ય તપ વિના ઝાઝે લાભ થતો નથી. એવી રીતે નિર્જરાનું સ્વરૂપ વિચારવું, અને યથાશક્તિ બાહ્ય તથા અત્યંતર તપ કરવો. (૧૦) લોક સ્વભાવ ભાવના એ પિતાના બે હાથ પિતાની કેડ ઉપર મૂક્યા હોય, અને પિતાના Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૭૯ એ પગ વાંકા પસાર્યા હાય, તેવા માણસને તમારી નજર આગળ કા, એટલે તમને ચૌદ રાજલેાકનુ કેવુ. સ્વરૂપ હશે તેની ઝાંખી થશે. તે લેાકને વિષે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગાસ્તિકાય, કાળ અને જીવ રૂપ ષડ્ર દ્રવ્ય રહેલા છે, જેમ માંછ્યાને હાલવા ચાલવાની ગતિમાં જળ સહાય કરે છે, તેમ ચાલવાને તત્પર થયેલા માણસને ચાલવાના કામમાં સહાય કરનાર તત્ત્વ ધર્માસ્તિકાય' કહેવાય છે. માણુસને સ્થિર બેસવામાં, અને દરેક વસ્તુને સ્થિરતા આપવામાં સહાય કરનાર તત્ત્વ ‘અધર્માસ્તિકાય' કહેવાય છે. અવકાશ આપવા તે ‘આકાશાસ્તિકાયના સ્વભાવ છે. આપણે દુધથી ભરેલા લેટામાં ૫૦ ગ્રામ ખાંડ નાંખીએ છીએ, છતાં લાટામાંથી દુધ બહાર નીકળો જતું નથી, કારણ કે દુધના પરમાણુએની વચ્ચે વચ્ચે જગ્યા રહેલી છે, આ જગ્યામાં આકાશ રહેલુ છે. ચેતના લક્ષણવાળા, કૅમના ભાક્તા, જીવ' કહેવાય છે. પૃથ્વી, વાદળાં, પત સઘળા જેના પરિણામ રૂપે છે તે દ્રવ્ય ‘પુદ્ગલાસ્તિકાય’ કહેવાય છે; તેના સ્વભાવ ભરાઈ જવાના અને લવાઈ જવાના છે. દરેક વસ્તુને ક્ષણે ક્ષણે બદલનાર નવીન અને જૂતું કરનાર અને સમયથી મપાનાર ‘કાળ' કહેવાય છે. આવી રીતે છ દ્રવ્ય જેમાં રહેલાં છે; તે ઉર્ધ્વ, અધસ્ અને મધ્ય-તીર્કાલીક રૂપ ત્રણ લેાકનું સ્વરૂપ વિચારવુ તે લેાકસ્વભાવ' ભાવના જાણવી. (૧૧) આધિ દુ ભ ભાવના ધણા ધણા જન્મે કર્યાં પછી આપણે આવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી છે. મનુષ્ય ભવ પ્રાપ્ત થાય, પાંચે ઇંદ્રિયા સંપૂર્ણ હાય, ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા હોય, સાંભળવાના અવસર હાય, વગેરે Page #221 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૦ ] ઘર્મબિન્દુ સર્વ સામગ્રીઓ હેય તો પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધતાને બતાવતારી, કર્મરૂપ મેલને દૂર કરનારી, અને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલી સદ્ વાણીમાં શ્રદ્ધા થવી તે પ્રાયઃ દુર્લભ છે. સને સદ તરીકે ઓળખવું, અને અસદને અસદુ તરીકે જાણવું એ કામ સહેલું નથી. ગુરૂ કૃપાથી અને મહા પુણ્યના ઉદયથી તે થઈ શકે છે. કારણ કે એકવાર પણ માણસને સદ્ અસનું વિવેકપૂર્વક ખરું જ્ઞાન થાય, તે ફરીથી તેને તે માણસ રહે નહિ, તેના આચાર વિચાર તદ્દન બદલાઈ જાય. સંસાર વ્યવહારમાં ભલેને તે ફરીને ગુંથાય, પણ કાંઈ જુદા પ્રકારની ઉદાસીનતા તેના કાર્યમાં જણાય. (૧૨) ધર્મ ભાવના આ સંસારમાં રઝળતા, અને અજ્ઞાનથી ભવભ્રમણ કરતા પ્રાણીઓને દયા દ્રષ્ટિએ તારવાની બુદ્ધિથી સજ્ઞાન શીખવનાર સર્વસ છે એમ વિચારવું. કેવળજ્ઞાનથી તેમણે સર્વ સ્વરૂપ જોયું, અને પોપકાર બુદ્ધિથી તે જ્ઞાન જગતના હિત અર્થે લોકોને ઉપદેશ્ય, તે મહાકૃપાળુ તીર્થંકર મહારાજ છે; અને તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિથી અને કેવળજ્ઞાનથી ઉપદેશ કરે છે, માટે તે સત્ય હો જોઈએ. તેમની વાણું અતિ ઉત્તમ અને શ્રોતાને લાભકારી છે. રહણીયા ચેરના કાનમાં વગર ઈચ્છાએ તે વાણીને એક શબ્દ પડવાથી પણ તેને અત્યંત લાભ થશે, તે પછી તેનું શ્રવણ કરી તે પ્રમાણે વર્તનારને કેટલો બધો લાભ થાય તે વિચારવું.. | સર્વજ્ઞ ભગવાને દશવિધ યતિ ધર્મ અને બાર વ્રત રૂપ શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો છે, માટે શ્રાવકે બાર વ્રત પાળવાં, અને સાધુએ - દશવિધ ધર્મ પાળવે. આ રીતે ધર્મ અને ધર્મને ઉપદેશ કરનાર સર્વાને વિચાર કરવો તે બારમી ધર્મભાવના.' . એ રીતે બાર ભાવનાનું ટુંક સ્વરૂપ કહ્યું. જે પ્રમાણે સારા ઔષધથી પિત્તાદિ રોગ નાશ પામે છે અથવા ! Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૮૧ પ્રચંડ પવનથી જેમ વાદળ સમૂહ, વિખરાઈ જાય છે, તેમ આ બાર ભાવનાથી રાગદ્વેષ, મોહરૂપ મળ નાશ પામે છે; કારણ કે ભાવનાઓ. અને રાગદ્વેષ વગેરેને શત્રુ પણું છે. આ રીતે આ ભાવનાઓથી રાગદ્વેષને ક્ષય થાય છે. પણ તેથી શું ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે. આ • તમrsgવ કૃતિ ૭૮ના - અથ–રાગાદિન ક્ષય થયે મોક્ષ પ્રાપ્તિ થાય. ભાવાર્થ –જ્યારે સર્વ પદાર્થો પ્રતિ રાગને નાશ થાય છે અને સર્વ પ્રાણી પ્રતિ દેવને નાશ થાય છે ત્યારે તે જીવ સર્વ આત્મા તરફ સમભાવવાળો થાય છે, સર્વનું હિત કરવા તત્પર બને છે, અને સકળ વસુધાને કુટુંબ તુલ્ય માનનાર ઉદાર ચરિત્રવાળો ગણાય છે; તેનું મન શાંત અને નિશ્ચળ બને છે. જયોતિ તેના મન રૂપ શાંત સરોવર પર પ્રકાશે છે. અને સકળ લોકાલોકના પદાર્થો જેનાથી જોઈ શકાય તેવું કેવળજ્ઞાન અને કેવળદર્શન તેને પ્રાપ્ત થાય છે;-પ્રાપ્ત થતું નથી, પણ તેનામાં ગુપ્ત હતું તે પ્રકટ થાય છે. મન અને શરીર સંબંધી સર્વ દુઃખને નાશ થાય છે, ત્રિવિધ તાપ ટળી જાય છે, અને અસાધારણ આનંદરૂપ મેક્ષ સ્થિતિ તે પ્રાપ્ત કરે છે તે ઉચ્ચ સ્થિતિનું વર્ણન શબ્દ દ્વારા થઈ શકે તેમ નથી; તેના અનુભવીજ તે સમજી શકે છે. વૈખરી વાણીમાં તે દર્શાવવા માટે પુરતા શબ્દ નથી. . હવે મોક્ષનું લક્ષણ શું ? તે જણાવે છે. સમાચત્તિ સુરવન શુતિ I૭૫) ' અર્થ—અત્યંતપણે સકળ દુખનો નાશ તે મોક્ષ. ' ભાવાર્થ –ાં કાંઈ પણ દુઃખ નહીં અને સર્વ પ્રકારને ઉચ્ચ આનંદ છે, તેવું સુખસ્થાન, તે મેક્ષ કહી શકાય. જે સુખ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] ધર્મશ-દુ મેળવ્યા પછી બીજું સુખ મેળવવાની ઈચ્છા રહેતી નથી. તેવું ઉત્કૃષ્ટ સુખનું ધામ તે ક્ષ. આવું પરમ ફળ શુદ્ધ ચારિત્રથી મળી હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર લખે છે કે – एवं संवेगकृद्धर्म आख्येयो मुनिना परः। यथाबोधं हि शुश्रूषो वितेन महात्मना । અથ આ પ્રકાર ધર્મ ભાવનાવાળા મહાત્મા મુનિએ સાંભળવાની ઈચ્છાવાળાને સંવેગ ઉત્પન કરે તેવો ઉચ્ચ ધર્મ પિતાના બધા પ્રમાણે કહે. - ભાવાર્થ –ધર્મભાવનાવાળા મુનિએ ઉપદેશ આપ; એમ કહેવાને હેતુ એ છે, કે જેનામાં ધર્મભાવના હેય, તેજ બીજામાં ધર્મભાવના ઉત્પન્ન કરી શકે; ભાવે, ભાવને ઉત્પન્ન કરે છે, એવું. શાસ્ત્ર વાક્ય છે. બુદ્ધિ, બુદ્ધિને અસર કરે, અને હૃદય, હૃદયને અસર કરી શકે, માટે હૃદયથી કહેલો બોધ સાંભળનારના હૃદયમાં ઘણા પ્રકારની અસર કરી શકે છે. ‘મુનિ મહાત્મા' વિશેષણ આપવાનું કારણ એ છે, કે જેણે તને યથાર્થ રીતે જાણ્યા હોય અને જેના હૃદયમાં પરને ઉપકાર કરવાની બુદ્ધિ હોય, તેવા મુનિએ ઉપદેશ આપ, નહિ તે બેટી પ્રરૂપણ થવાને ભય રહે છે. આ ઉપરથી જેને અનેકાંત શૈલીનું, ગુરૂલઘુતાનું અને ગૌણતામુખ્યતાનું જ્ઞાન હોય, અને પોતે જે પ્રરૂપે છે તેનો અનુભવ થયો હેય, એવા મહાત્મા મુનિએજ ઉપદેશ આપવો. જેનામાં આવા ગુણ ન હોય તે ઉપદેશ કરવાને અધિકારી થઈ બેસે તો અનર્થ થવાનો સંભવ છે. આંધળાની પછવાડે આંધળે ચાલે તે કૂવામાં પડવાને ભય રહે છે, તેમ વસ્તુ તત્ત્વના અાત ઉપદેશકના બેધથી જ્ઞાનને બદલે અજ્ઞાન મળવાને ભય રહે છે. માટે ઉપર Page #224 -------------------------------------------------------------------------- ________________ અ યાય–૨ [ ૧૮૩ જણાવેલા ગુણવાળાએ સર્વંગ માના ખાધ આપવા. સ વેગન લક્ષણ શાસ્ત્રમાં નીચે પ્રમાણે આપેલુ છે. तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुके । साधौ सर्व ग्रन्थसंदर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १ ॥ હિં'સારહિત સત્ય ધમાં, રાગદ્વેષ મેહ રહિત દેવમાં, સ પ્રકારના પરિગ્રહ રહિત સાધુમાં જે નિશ્રળ અનુરાગ તે સવેગ’ કહેવાય. આવા દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ શુદ્ધ તત્ત્વના ઉપદેશ કરવા. સ્યાદ્રાદશૈલી અનેકાંત શૈલી કાને કહેવી ? દરેક વસ્તુ અનેક ધર્મોવાળી છે, માટે આ આમજ છે. એમ નિશ્ચયતાથી કહેવાય નહિ. દ્રવ્યાર્થિ કનયની અપેક્ષાએ જીવ નિત્ય કહેવાય, અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અનિત્ય કહેવાય. તેજ રીતે નિશ્ચયથી આત્મા શરીરથી ભિન્ન છે, તાપણુ વ્યવહારમાં દેહથી અભિન્ન માનવામાં આવે છે. કયી અપેક્ષાથી અમુક વયન કહેવુ છે તે લક્ષમાં રાખી, તે વચન સમજવામાં આવે તા સત્ય અને અનુકૂળ અર્થ સમાય છે, નહિ તા અને અનથ થવાને સભવ રહે છે. એક માણસ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, આ રીતે પિતા અને પુત્ર એ બન્ને ધ એક માણસમાં વટી શકે છે; પણ તેની અપેક્ષા ધ્યાનમાં રાખવાની જરૂર છે. સ્યાદ્વાદ એટલે કથ ચિતવાદ અથવા અનેકાંતવાદ કહેવાય. છે; માટે ઉપદેશકે તેમજ શ્વેતાએ આ સ્યાદ્ાદની બાબત લક્ષમાં રાખી જૈન ધર્મોના ગ્રન્થાને ઉપદેશ કરવા તેમજ સમજવા. એક અમેરિકન લેખક સ્યાદ્બાઇ શૈલીની પ્રશંસા કરતાં જણાવે છે કે “જૈનને સ્યાદ્ાદ અથવા અનેકાંતવાદ માનસિકશાસ્ત્રના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] ધર્મબિન્દુ સિક્ષમાં સૂક્ષ્મ તત્વની શોધમાં ઉતરવા અને વાસ્તવિકરીતે ગહન વિચાર કલ્પનાના ગુચવણભરેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા શક્તિમાન. છે, છેવટે મનુષ્યના મનથી, ન્યાયવુક્ત રીતે, કલ્પી શકાય તેવી કેપણ રીતથી જેને નિશ્રય થઈ શકે તેવા પ્રશ્નની હદને નિશ્ચય કરવા શક્તિમાન છે. ! વળી પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાઓને, તેઓના પોતાના મતને ત્યાગ કરાવીને નહિ પણ અન્ય ધર્મો પણ ટકી શકે એવા છે અથવા તે તેઓ સત્યની અમુક બાજુ બતાવવા માટે જે કેટલાંક રૂપાંતર સહિત દર્શાવવી જરૂરી છે–તે બાજુને દર્શાવનારા છે, એમ સિદ્ધ કરી વિરૂદ્ધ ધર્મોની એકવાક્યતા સિદ્ધ કરવા માટે સ્યાદ્વાદ આશા આપે છે; અને સર્વમય તત્તવની પરસ્પર સંબધ ધરાવનારા ઐકયની વિવિધ અપેક્ષાઓમાં અખંડ સત્ય સમાયેલું છે એમ તે મત જણાવે છે.” “સદ્દ અને અસદરૂપ વિરૂદ્ધ ધર્મો એક જ વખતે એક વસ્તુમાં હોઈ શકે નહિ, કારણ કે અનુભવપરથી જણાય છે કે એક વસ્તુ એક જ ક્ષણે ગરમ તેમજ ઠંડી હોઈ શકે નહિ” આ કારણે જૈન ધર્મ અમાન્ય છે એમ કઈ કહે તેમાં મોટી ભૂલ છે. કારણ કે એકજ વખતે વસ્તુ ગરમ અને ઠંડી હોઈ શકે એવું જેને શીખવતા નથી પણ તેઓ નિશ્ચયતાથી જણાવે છે કે કેઈપણ વસ્તુ તદ્દન ગરમ અથવા તદન થંડી હોઈ શકે નહિ, અમુક સંજોગોમાં તે ગરમ હોય છે અને અમુક બીજા સંજોગોમાં તે થંડી હોય છે. એક જ ક્ષણે એક વસ્તુમાં અસ્તિત્વ અને અસ્તિત્વ જૈને શીખવતા નથી, તેઓ શીખવે છે કે દરેક વસ્તુમાં તેને પિતાનો સદ્ભાવ છે અને બીજી વસ્તુઓને અસદ્ભાવ છે. આ ઉપરથી સમજાય છે કે વસ્તુ શું છે, અને વસ્તુ શું તે સમજવાથી તે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મળી શકે. Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨. [ ૧૮૫ ' ' ગૌણ અને મુખ્ય કોને કહેવા? ' - અનેકાંતવાદમાં સાત નય છે, પણ તેને નિશ્ચય અને વ્યવહાર એ બે નયમાં સમાવેશ થાય છે, જયારે કામ, મોહ, લોભ, ઈદ્રિયના વિષયો, અને કવાય વગેરે જે નિશ્ચય નયને મુખ્ય કરવાથી ઘટતા હેય, અને પિતાને પરભાવથી વિરમણ થતું હોય, તો તે સમયે વ્યવહારનયની ગૌણતા કરી નિશ્ચયનયને મુખ્ય કરી બોધ આપ અને પારકા પાસેથી ગુણ ગ્રહણ કરવો હોય, તે વ્યવહારને મુખ્ય કરી. નિશ્ચયને ગૌણ કરી બધ આપો. કેમકે નિશ્ચયને મુખ્ય કરવાથી અન્ય જનને વિનય વૈયાવચ્ચ આદર સત્કાર વગેરે થઈ શકતો નથી; અને જ્યાં પરજીવમાં દોષ દેખાય ત્યાં નિશ્ચયની મુખ્યતા કરી વિચારવું કે આ જીવ કમને વશ છે અને આત્મા તે સચ્ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી છે; આ વિચાર કરવાથી સામા મનુષ્ય ઉપર આપણને ઠેષ થતું અટકે છે; અને જે નયની મુખ્યતા કરવાથી રાગ, દ્વેષ મેહ, માન, વગેરે વૃદ્ધિ પામે તેને “નય ન કહેવે પણ “નયાભાસ” કહેવો. આ પ્રમાણે ઉપદેશકે શ્રોતાને તેમજ શ્રવણના વિષયને વિચાર કરી વ્યવહાર કેનિશ્ચય નયની ગૌણતા કે મુખ્યતા કરી બોધ આપો. હવે ગુરૂ અને લઘુનું સ્વરૂપ કેવું છે ! જેમાં નિશ્ચયથી ગુણ ઘણું દેખાતા હોય અને વ્યવહારથી કિંચિત્ દેષ જણાતે હેય અને વાસ્તવિક રીતે નિશ્ચયમાં દોષ ન હોય, તે તે કામ ગૃહસ્થ કરવા યોગ્ય છે. અને જેમાં નિશ્ચયથી ઘણું અવગુણુ દેખાતા હોય, અને આત્માને રાગદ્વેષ અને મોહ વગેરેની વૃદ્ધિ થતી હોય, અને વ્યવહારમાં લોકોને રંજિત કરવા રૂપ કિંચિત્ ગુણ દેખાતો હોય, તો તેવું કાર્ય આત્માથી પુરૂષોએ કરવું નહિ એવી રીતે લઘુ-ગુરૂને વિચાર કરશે અને તે પ્રકારે વિચાર કરનાર પુરૂષ દેશના આપી શકે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] ધ બન્દુ પ્રશ્નઃ—ધમ ના ઉપદેશ કરવાથી પણ જો સાંભળનારને સ્વકમ - દોષથી જ્ઞાન ન થાય, તેા ધર્મ કહેવાનું ફળ શું? તેના જવાબ શાસ્ત્રકારજ આપે છે: अबोधेऽपि फल प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः ॥ कथकस्य विधानेन नियमाच्छुद्धचेतसः || અથ—જો કે શ્રોતાને લાભ ન થાય તે પણ શુદ્ધ ચિત્તવાળા ઉપદેશકને તો ઉપદેશ આપવાની ક્રિયાથી ફળ નિઃસ'શય થાય છે, એમ ઉત્તમ મુનિ કહે છે. ભાવા—જે મનુષ્ય પર પકાર બુદ્ધિથી, બીજાના ઉપર અનુગ્રહ કરવાની વૃત્તિથી સોધ આપે છે તેને તેા તેના આવા ઉચ્ચ ભાવના કારણે નક્કી ફળ મળે છે; અને વક્તાને પણ જો કે તે સમયે મેધની અસર થયેલી જણાતી નથી; પણ તેના હૃદયમાં તેના સંસ્કાર પડયા વિના રહેતા નથી; અને તેથી સદુપદેશ પ્રમાણે ન વવાથી તેને માથે દુ:ખ આવે છે, અને દુ:ખનેા કડવા અનુભવ મેળવીને સન્માર્ગે વળે છે, ત્યારે એકલેા અનુભવ અસર કરી શકત તેના કરતાં આ ઉપદેશના રહ્યાસઘા સસ્કારા વધારે અસર કરે છે. માટે શ્રોતા ઉપર પણ પ્રાયઃ તેની બીલકુલ અસર નથી થતી એમ તા નજ કહેવાય. વળી આ વિષયના સંબંધમાં તત્ત્વાં સૂત્ર' માં લખ્યું છે કેઃ— न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुतोऽनुप्रबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ।। હિત વાકય સાંભળવાથી સ` સાંભળનારાને સ થા ધમ સિદ્ધ થતા નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરનારને તા સવયા ધર્મના લાભ થાય છે; એટલે કિલષ્ટકમ ની નિર્જરા થાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ [ ૧૮૭ માણસ અનુભવથી શીખે છે તેા પછી ઉપદેશ આપવાથી શા લાભ ? એવી આશંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે— नोपकारो जगत्यस्मिंस्तादृशों विद्यते क्वचित् । यादशी दुःखविच्छेदा देहिनां धर्मदेशना ॥ અઃ-દુઃખના ઉચ્છેદ કરનારી ધમ દેશના પ્રાણીઓને જેવા ઉપકાર કરે છે, તેવા ઉપકાર બીજા કશાને નથી. ભાવાઃ—જગતમાં અનેક પ્રકારના ઉપકાર છે; પણ માણસને ધર્મ પમાડવા તેના જેવા બીજો કાઈ ઉપકાર નથી. કારણ કે તત્ત્વોને યથા જાણવાથી તે પ્રમાણે વર્તવા માણસ પ્રેરાય છે, અને તેથી દુ:ખતે અંત આવે છે. સધળી તત્ત્વ વિદ્યાઓના ઉદ્દેશ દુઃખને નાશ કરવાના છે; માટે જે લેાકેા અધિક નાની છે તેમણે પોતાના જ્ઞાનને બીજને બેધ આપવામાં જરા પણ આળશ કરવી નહિ; તેમ મુમુક્ષુ વેએ તેવા ખરા જ્ઞાનીએની ભક્તિ, વિનય, બહુમાન કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવામાં એક ક્ષણ પણ નિરર્થક ગુમાવવી નાંહે. ખરૂ જ્ઞાન પ્રાપ્ત થવાથી અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે છે અને હેય (ત્યાગવા યેાગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા યાગ્ય) બાબ– તનુ યથા જ્ઞાન થાય છે; દુર્ગુણને! ત્યાગ કરી સદ્ગુણ પ્રાપ્ત કરવા મન અભિલષે છે. માટે સત્સંગનું અને સશાસ્ત્રનું નિર ંતર સેવન કરવુ; પ્રમાદને ત્યાગ કરી સદુઃખને અંત લાવનારી સદેશના શ્રવણ કરવી. ખરી વસ્તુના જ્ઞાતા, અને ભક્તિથી તેમનું શ્રવણ કરનારાને ચૈાગ બહુ દુર્લભ છે; પણ જે શેાધે છે તેને મળે છે; માટે જેટલુ જ્ઞાન મળ્યું હોય તેટલાને અમલમાં મૂકવા પ્રયત્નશીલ થવું; એટલે વધારે મેળવવા સ્વયમેવ લાયક થશે! અને તે મળશે. ॥ इति श्री द्वितीयप्रकरणं समाप्तम् ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ગૃહસ્થને વિશેષ ધર્મ. પ્રથમ અને બીજા અધ્યાયમાં ગૃહસ્થના સામાન્ય ધર્મનું વિવેચન કરવામાં આવ્યું; અને બાળજીવને ધર્મમાર્ગ સમુખ કેમ લાવવો તે પણ બહુજ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે એવા ધર્મમાર્ગને શ્રવણ કર્યા પછી તેને ચારિત્ર-વર્તનરૂપ મૂકવા માટે ઉત્સુક થયેલા જીવને કયે માર્ગે દોર, અને શરૂઆતમાં કે આચાર તેણે પળ જોઈએ કે જેથી છેવટે મેક્ષ મગના અધિકારી થવ ય; એ વિષે કહે છે. सद्धर्मश्रवणादेव नरो विगतकल्मषः । " જ્ઞાતતરવો મહાસર પામતઃ છે ? धर्मापादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः । दृढ स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ २ ॥ 1. અર્થ_એવા પ્રકારના સદ્ધર્મના શ્રવણથી પાપ રહિત થનાર, તત્વને જાણનાર, મહાસરવવંત અને ઉત્કૃષ્ટ સંવેગ (વૈરાગ્ય) ને ધારણ કરનાર જીવ, ધર્મને ઝડણ કરવા યોગ્ય જણને, અને ધમ તરફ ભાવથી ઈરછા કરીને, પોતાની શક્તિનો બરાબર વિચાર કરીને તે ધર્મ અંગીકાર કરવાને પ્રવતે છે. ભાવાર્થ –વિશેષ ગૃહસ્થ ધર્મમાર્ગને વિષે કેણ અધિકારી છે? તેના પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, જેણે સદ્ધર્મ યથાર્થ રીતે Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૮૯ સાંભળ્યાં છે અને તેથી મનમાંથી શંકા દૂર થઈ છે, અને જેવી રીતે હાથમાં રહેલું માટુંગાળ, નિર્મળ મેાતી સ્થૂલ ચક્ષુથી જણાય છે, તેવી રીતે શાસ્ર દૃષ્ટિથ સકળ તત્ત્વો જેણે અભ્યાસ કર્યાં છે,. જેનામાં દેવ, ગુરૂ અને ધમ' ઉપર ભક્તિભાવ જાગૃત થયા છે, અને ' મરણ સમયે સર્વ વસ્તુઓના ત્યાગ કરવા પડશે, અને એકલે ધર્માંજ સાથે આવશે ' એવા દૃઢ નિશ્ચય થયા છે, અને તેથી ધ તરફ જેની રૂચિ વધતી તે વધતી જાય છે, તેવા માણસ પેાતાના આત્મબળ અને શરીર સામર્થ્ય ના વિચાર કરી, પેાતાની શક્તિ અનુસાર ધર્મ માર્ગીનું આસેવન કરે; એટલે વ્રત નિયમ તપ વગેરે આદરે આવેા માણસજ ખરેખરી રીતે ધમ ને માટે લાયક છે, " આ ઉપરથી કોઈને પ્રશ્ન ઉઠે કે, શું બીજા માણુસો ધર્માભાઈને ચલાવવા માટે નાલાયક છે ? તે તેને જવાબ શાસ્ત્રકાર આપે છે:योग्यो होवविधः प्रोक्तो जिनैः परडितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः || ३|| અર્થ:—પરનું હિત કરવા માટે ઉદ્યમવત એવા જિનેશ્વરાએ ફળ સાધન ભાવથી ઉપરની એ ગાથાથી જણાવેલા લક્ષણવાળાને ચેાગ્ય પુરૂષ કહ્યો છે. પરમાથી (ખરી રીતે ) ખીજે પુરૂષ યોગ્ય ન જાવે. '''', * ભાવાર્થ:—સાધન વિના સાજ્યની સિદ્ધિ થતી નથી; અહીંયાં ઉપર જણાવેલા લક્ષણવાળા પુરૂષ એ સાધક છે અને સાધ્ય મેાક્ષ છે. માટે મેળવવા માટે યોગ્ય સાધક રૂપ ગુણવાન પુરૂષની જરૂર છે. પ્રશ્નઃ—અયેાગ્ય પુરૂષ ધમ ગ્રહણ કરે, તે તેમાં શે! બાધ આવે ? ઘણા લેકા નામથી ચારિત્ર અંગીકાર કરનારા, સામાયિક-પૌષધ-પ્રતિક્રમણના કરનારા જોવામાં આવે છે; અને તેમનામાં પણ વિષયકષાય ભરેલા હાય છે. વળી ગૃહસ્થા પણ જુઠા લેખ, ઝુડી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] ધ બિન્દુ સાક્ષી વગેરે અન્યાયનાં કામ કરે છે, અને ધર્મકરણી પણ કરે છે. તા તેમને શું ખાધ કરે છે? એમ કરતાં કરતાં યાગ્ય થશે; માટે યેગ્ય માણસા પણ ધર્મ કરે તા શી હરકત લાગે છે? ઉત્તરઃ—આમ કહેલું ભૂલભરેલું છે. માથે સારી પાઘડી પહેરવી અને નાચે પહેરવા લગેટી પણ મળે નહિ એ કેવુ" હાસ્યાસ્પદ છે ? માટે પ્રથમ તા સારૂ ધોતીયુ' પહેરવાની જરૂર છે, અનુક્રમે ચડતાં ચડતાં સારાં કપડાં પહેરવાં જોઇએ તેમ ધર્મીમાર્ગમાં પણ અનુક્રમે ચડવુ". પ્રથમ ‘ ન્યાયસપનવિભવ' આદિ માર્ગોનુસારપણાના ગુણ ગ્રહણ કરવા, પછી દેશવિરતિ ધર્મ પાળવા, અને પછી સર્વ વિરતિ ધર્મ અંગીકાર કરવા. પણ પ્રથમથીજ ચારિત્રધારીનુ અને શ્રાવકનુ નામ ધરાવે અને માર્ગાનુસારીપણાનો ગુણ પણ ન દેખાવામાં આવે તા તેવા લાકા પોતાનું હિત, શું કરી શકે? અને ધમ'ને કેવી રીતે દીપાવે? અન્યમતાવલ બીઓ અમુક ધર્માંના સિદ્ધાંતા કેવા છે તે તપાસવા માટે કાળક્ષેપ કરતા નથી, પણ તે ધર્મને પાળનારાના આચારવિચાર કેવા છે તે ઉપરથી ધર્મની ઉચ્ચતા યા નીચતાના વિચાર કરે છે; તે પછી જેના આચાર હલકા પ્રકારના હોય, તેવા મનુષ્યા ધર્મને કેવી રીતે ઉચ્ચ બતાવી શકે? જેમ ‘રત્નાકર પચીશી’ માં કહ્યું છે એમ ઘણીવાર અને છેઃ— वैराग्यरङ्गः परवञ्चनाय धर्मोपदेशो जनरञ्जनाय । चादाय विद्याध्ययनं च मेऽभूत कियमुवे हास्य कर रखमीश ॥ પારકાને છેતરવા માટે વૈરાગ્ય ધારણ કર્યાં, જનમનરંજન ચારણે ધમ ના ઉપદેશ કર્યો, અને મારી વિદ્યા અને અધ્યયન ફક્ત વાદવિવાદ માટે વાપર્યો, તા હે નાથ! મારૂ હાસ્યકર વૃત્તાન્ત કેટલું BRs* ! Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૯૧ પોતાના દાષને ઢાંકવા માટે અને ભેળા લેાકેાને છેતરવા માટે જિન મતની યિા લેાકાને દેખાડવા કરે છે. તેથી આત્માનું કલ્યાણુ થતું નથી. પણ જો યોગ્ય પુરૂષ ધર્મ અંગીકાર કરે તેાજ શોભે છે. અને પેાતાને તથા પરને હિતકારી થાય છે. માટે જેને ધર્માં ગ્રહણ કરવા હોય અને સ્વહિત સાધવુ હાય તેણે પ્રથમ માર્ગાનુસારીપણાના ગુણા ગ્રહણ કરવા, અને પછી પેાતાની યાગ્યતા પ્રમાણે વિશેષ ધર્મ ગ્રહણ કરવા. આ હેતુથીજ જણાવેલું છે કે ચાગ્ય પુરૂષે ધર્મ અંગીકાર કરવા. इति सद्धर्मग्रहणाई उक्तः सांप्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्याम કૃતિ ॥ ॥ અઃ—આ પ્રમાણે સદ્ધર્માંને ગ્રહણ કરવાને યાગ્ય પુરૂષ કહ્યો; હવે તે સદ્ધને આપવાની વિધિનું વણ ન કરીશું', ધર્મ તે ચિત્તની પરિશુદ્ધિથી થાય છે; તા વિધિ સહિત ગ્રહણ કરવે। એમ કહેવાનું પ્રયાજન શું ? એવી આશંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર જણાવે છે:धर्मग्रहणं हि सत्प्रतिपत्तिमद्विमलभावकारणमिति ॥ २ ॥ અર્થ :-સત્પ્રતિપત્તિ સહિત ધમનું ગ્રહણ તે નિમળ ભાવનુ કારણ છે. ભાવાર્થ: પ્રતિપત્તિ એટલે પેાતાની શક્તિના વિચાર કરવા અને ધર્માંની શુદ્ધતા વિચારવી. આ પ્રમાણે પેાતાની શક્તિ અને ધર્મની શુદ્ધતાના વિચારપૂર્વક આદરેલા ધમ નિર્માળ ભાવ ઉત્પન્ન કરે છે. પેાતાનું મૂળ સાધી આપવામાં જોઈતા સાચા પરિણામનું સારણ થાય છે; માટે વિધિપૂર્ણાંક ધર્મ ગ્રહણ કરવાની જરૂર છે ત્યારે વિધિપૂર્વક ધમ શી રીતે ગ્રહણ થાય તે કહે છેઃ— तच्च प्रायो जिनवचनतो विधिनेति ॥ ३ ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] ધર્મબિન્દુ અથ–તે ધર્મ બહુધા જિનેશ્વર પરમાત્માના વચનથી. વિધિ પૂર્વક થાય છે. * ભાવાર્થ-ઘણે ભાગે ધર્મનું ગ્રહણ, જૈન સિદ્ધાંતમાં કહેલી વિધિ, જેનું મંગળ વર્ણન કરવામાં આવશે, તે વિધિ અનુસાર થાય છે. અહીયાં ઘણે ભાગે એ શબ્દ મુકે છે તેથી એમ સમજવું કે મરૂદેવી માતા અને તેવા બીજા કોઈ ને અન્ય પ્રકારે પણ ધર્મ ગ્રહણને સંભવ છે. इति प्रदानफलवत्तेति ॥४॥ અર્થ એ પ્રકારે આપવામાં સફળતા છે. ભાવાર્થ-વિધિ સહિત ગુરૂદ્વારા ધર્મ ગ્રહણ કરાય તે ઉપર જણાવ્યા પ્રમાણે ભાવ નિર્મળ થાય, તેટલું જ નહિ પણ ગુરૂએ ઉપકાર. બુદ્ધિથી ગ્રહણ કરાવેલે ધર્મ ગુરૂ આશિષથી વધારે ફળવાળે થાય છે. માટે વિધિ સહિત ગુરૂ પાસેથી ધર્મ ગ્રહણ કરે, નહિ તો. ખારી ભૂમિમાં વાવેલા બીજની માફક અવિધિએ ગ્રહણ કરેલ ધર્મ પ્રાય: નિષ્ફળ જાય છે. . . જેણે શ્રાવક ધર્મને અભ્યાસ સારી રીતે કર્યો હોય તે યતિ ધર્મ ગ્રહણ કરવા યોગ્ય થાય છે; માટે પ્રથમ ગૃહસ્થ ધર્મ સમજાવવાની જરૂર છે એમ વિચારી શાસ્ત્રકાર ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરવાને વિધિ બતાવે છે. . . सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यथेति ॥५॥ . અથ–સમ્યગ્દર્શન (સમક્તિ) પ્રાપ્ત થયા પછી, પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત-એ બાર ત્રિત ગ્રહણ કરવાની યોગ્યતા થાય છે. પણ સમક્તિન થયું હોય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવાની યેગ્યતા કહેવાય જ નહિ. Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૯૩ ભાવાર્થ –જ્યારે તત્વને તત્વરુપે યથાર્થ જાણવામાં આવે છે, ત્યારે જે તે પ્રકારનું વર્તન કરવાની ખરી ઈચ્છા જાગૃત થાય છે; અને ત્યારે જ તે સફળ નીવડે છે, નહિંતો ભાવવિનાની ક્રિયા ઝાઝો લાભ આપી શકતી નથી. કહ્યું છે કે – सस्यानीवोषरे क्षेत्रे निक्षिप्तानि कथंचन । न व्रतानि प्ररोहन्ति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥ . संयमा नियमाः सर्वे नाश्यन्तेनेन पावनाः । ક્ષયાનને શઝિન ૨ જેમ ખારી ભૂમિમાં વાવેલાં ધાન્ય કદાપિ ઉગતાં નથી, તેમ મિથ્યાત્વ વાસનાવાળા જીવને વિષે વ્રત નિયમના અંકુર ફુટતા નથી, એટલે વ્રત નિયમથી કર્મક્ષય રૂપ ફળ મળતું નથી. જેમ ફળવાળા વૃક્ષે કપાન્તકાળના અગ્નિથી નાશ પામે છે, તેમ પવિત્ર નિયમ અને સંયમ મિથ્યાત્વથી નાશ પામે છે. ત્યારે મિથ્યાત્વને નાશ અને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ શી રીતે થઈ શકે તે જણાવે છે – जिनवचनश्रवणादेः कर्मक्षयोपशमादितः सम्यग्दर्शनमिति ॥६॥ અથઃ જિનવચનશ્ર વણથી તેમજ કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉદ્ભવે છે. ભાવથ : જિનવચન સાંભળી તેના પર શ્રદ્ધા થવાથી અથવા ભવસ્થિતિને પરિપાક થવાથી સ્વાભાવિક રીતે સમ્યગદર્શન 'ઉપન્ન થાય છે, અથવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિથ્યાત્વ મોહનીયની ક્ષય અને ઉપશમથી તે ઉત્પન્ન થાય છે. ' સમ્યગ્દર્શનનું લક્ષણ આ પ્રમાણે છે. તે તત્વ ઉપર શ્રદ્ધા કરાવનારું મિથ્યાત્વ (અસદ) ને નાશ કરનારું. ખોટા કાગ્રહ - રતિ શુદ્ધ વસ્તુ જ્ઞાનને અનુસરનારૂ; આકરા કલેશને ક્ષય કરનારું, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] ધમબિન્દુ અને ઉચ્ચભાવ ઉત્પન્ન કરનારૂં, એવું આત્માના શુભ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. “તત્વાર્થસૂત્રમાં પણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં બે કારણ આપેલાં છે.– तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन तन्निसर्गादधिगमाद्धा ॥ તત્વાર્થની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન; તે સ્વાભાવિક રીતે અથવા ઉપદેશાનથી ઉત્પન્ન થાય છે. કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે એમાં ક્ષય કેને કહેવો અને ઉપશમ કોને કહે, અને ક્ષયોપશમ કોને કહે ? તે કહે છે – खीणो निव्वायहुआसणोव्व छारपिहियव्व उवसंता । . दरविबुज्जयविहाडिय जलणोवम्मा खओवसमा ॥ સાયિકભાવ બુઝાઈ ગયેલા અગ્નિ જેવો છે; ઉપશાંત ભાવ રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે, અને ક્ષપશમ ભાવ થડા બુઝાયેલા અને થોડા પ્રકાશતા અગ્નિ સમાન છે. * : - તે સમૃદગ્દર્શન પામ્યો છે એ શી રીતે પ્રગટ જણાય એ હેતુથી તેનું લક્ષણ કહે છે. प्रशमस वेगनिर्वेदानुकम्पास्तिक्याभिध्यक्तलक्षणं तदिति ॥७॥ અર્થ : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા, અને આસ્તિકતા એથી પ્રગટ થતા લક્ષણવાળું સમ્યગદર્શન છે. ભાવાથઃ પ્રશમ, સંવેગ નિર્વેદ, અનુકંપા અને આસ્તિક'પણું; આ પાંચ ગુણ જેનામાં હેય, તે સમ્યગદર્શની કહેવાય. પ્રથમ ઃ ક્રોધ, માન, માયા, ભરૂપ આકરા કપાય તે રૂ૫ ઝેરનું કડવું ફળ જોઈને અથવા પૂર્વ જન્મના સંસ્કારથી સ્વાભાવિક રિતે તેને નિરોધ કરે તે. સંવેગ મેક્ષને અભિલાવ રાખ તે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૯૫ ૬ નિવેદ : સંસારમાં જ્યાં ત્યાં દુઃખ દેખી, અને સંસારના પદાર્થોની અસત્યતા લાગવાથી તે ઉપર આવેલ ઉદ્વેગ-કંટાળે તે. ' અનુકંપા : ભાવથી અને દ્રવ્યથી દુઃખી પ્રાણીને દયા કરવી તે. અનુકંપાના બે ભેદ છેઃ દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. કઈ પ્રાણીને ગરીબ અવસ્થામાં કે દુઃખી હાલતમાં દેખી તેનું દુઃખ દુર કરવા યથાશક્તિ મદદ આપવી તે દ્રવ્ય અનુકમ્પા. અને કોઈ માણસને દુઃખી દેખી પિતાની શક્તિ તેનું દુ:ખ દૂર કરવાની ન હોય તે તેનું ભલું થાઓ એવું ચિંતવવું અથવા અસન્માર્ગે પડતા જીવને સન્માર્ગમાં સ્થિર કરવા ઉપદેશ આપવો તે ભાવ અનુકંપા કહેવાય. - આસ્તિયઃ નવતર ઉપર શ્રદ્ધા રાખવી તે. * એ પાંચ લક્ષણથી સમ્યગદર્શન ઓળખાય છે; અને જેનામાં પાંચ લક્ષણ હોય તે સમ્યગ્દર્શની કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનીને ઓળખ્યા પછી ગુરૂએ શું કરવું તે કહે છે. उत्तमधर्मप्रतिपत्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाणुव्रतादिदानमिति ॥८॥ અર્થ : ઉત્તમ ધર્મ અંગીકાર કરવા અસમર્થ એવા પિતાની પાસે આવેલા પુરુષને પ્રથમ ઉત્તમ ધર્મ કહેવા પૂર્વક વિધિથી અણુવ્રતાદિથી ગ્રહણ કરાવવું. * ભાવાથી ઉત્તમ ધમ એટલે યતિ ધર્મ સમજે. સંસારના . પાંર્થો ઉપર જેને વૈરાગ્ય થયેલ છે, એ ધર્મ ગ્રહણ કરવા ઉદ્યમવંત થયેલ કોઈ ગૃહસ્થ, ગુરૂ મહારાજ પાસે ધર્મ ગ્રહણ કરવા આવે ત્યારે ગુરૂ મહારાજે પ્રથમ ક્ષમા, માઈવ ઈત્યાદિ દશ પ્રકારના યંતિ ધર્મનું વિસ્તાર સહિત વર્ણન કરીને, તેને ચારિત્ર લેવા ઉત્સુક બનાવ. ચારિત્ર ધર્મ જ સર્વ કર્મ રગને રેચ સમાન છે. જેવી -- Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] ધ બિન્દુ રીતે સધળા રાગા ધણું કરીને રેચ લીધાથી નાશ પામે છે; તેમ ચારિત્ર અંગીકાર કર્યાથી સ કમ ગેા વિનાશ પામે છે; પણ જો તે પ્રાણી વિષય સુખની હજી બાકી રહેલી તૃષ્ણાથી યતિ ધર્મ અંગીકાર કરવાને સમર્થ ન જણાય તા તેને અણુવ્રતા યથા સમજાવી તે પાળવાના ખેાધ કરવા. પ્રથમ યતિ ધમ સમજાવવા. જો એમ ન કરે તેા શું પરિણામ આવે તે શાસ્ત્રકાર કહે છે. ક્રિો: પ્રયોગેડરાય કૃતિ ||૧|| અર્થ : સમને (અણુવ્રતના) પ્રયોગ કરવાથી અન્ત ઃ રાય થાય. ભાવા : જે માણસ યતિ વ્રત ગ્રહણ કરવા સમથ' હોય પણ તેના ખાધ નિહ કરતાં તેને શ્રાવકના અણુવ્રતના ઉપદેશ કરે અને તેથી તે . શ્રાવકનાં વ્રત અંગીકાર કરે તા ગુરૂએ ચારિત્ર અંગીકાર કરવામાં અંતરાય કર્યાં એમ કહેવાય, એટલે મુનિધમ પાળવાને સમથ પુરૂષને શ્રાવક ધ કરવાથી ચારિત્રાવરણીય કમ બધાય છે, અને તેથી ગુરૂને પરભવમાં ચારિત્રપ્રાપ્તિ દુલ ભ થાય છે આ બાબત પુરુષાર્થ સિદ્ધ ઉપાય' નામના ગ્રંથમાં વણુ વેલી છે. यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः । तस्य भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम् || જે અલ્પમતિવાળા ઉપદેશક મુનિધર્મીના ઉપદેશ કર્યા સિવાય શ્રાવક ધર્મ ના ઉપદેશ કરે છે, તે ઉપદેશકને ભગવાનના સિદ્ધાંતમાં દંડ આપવા લાયક ગણ્યા છે. કારણ કે તે અલ્પમતિવાળાએ ક્રમસંગથી ઉપદેશ કરીને બહુજ ઉત્સાહવાળા શિષ્યને હલકા સ્થાનમાં સ્થાપી સ તાષ પમાડી ઠગ્યા એમ કહી શકાય. જેને જે વ્રત યેાગ્ય હોય તેને તે આપવુ. તેમાં ફેરફાર કરવાથી અંતરાય કમ બંધાય છે. ઉંચી પદવીને મેગ્ય પુરૂષને નીચી પદવી Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૯૭ આપવાથી અંતરાય થાય છે. અને નીચી પદવીને યોગ્ય પુરૂષને ઉચી પદવી આપવાથી તે ઉભય ભ્રષ્ટ થાય છે. - ચતુતચૈતતિ છે અર્થ : શ્રાવક ધર્મને વિષે અનુમતિ દોષ આવે. ભાવાર્થ : જે મુનિ શ્રાવકના ધર્મને ઉપદેશ આપે, અને પ્રથમ યતિધર્મનો બાધ ન આપે, તો તેને અનુમોદનાને દેષ લાગે છે. કારણ કે શ્રાવક ધર્મમાં સાવદ્ય અને નિરવદ્ય બે પ્રકારના - વ્યાપારને અંશ રહેલો છે; માટે સાવદ્ય વ્યાપારમાં અનુમતિ આપવાને દેષ લાગે, અને સર્વ સાવ પાપ રહિત વ્યાપારના ત્યાગરૂપ પિતાના યતિધર્મના નિયમને પણ મલિનતા પ્રાપ્ત થવા સંભવ રહે છે, એજ કારણ માટે પ્રથમ મુનિ ધર્મને ઉપદેશ કરવો, અને તે જીવ જે ચતિ ધર્મ પાળવાને અસમર્થ જણાય તે, શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાનો ઉપદેશ આપ; આમ કરવાથી અનુમતિ દોષ ન લાગે. अकथन उभयाफल आज्ञाभङ्ग इति ॥११॥ અર્થ_એ પ્રમાણે ન કહે તે બે ધર્મનું ફળ ન થાય, અને આજ્ઞા ભંગ થાય. ભાવાર્થ : કઈ છવ ધર્મ ગ્રહણ કરવા આવ્યો તેને પ્રથમ યતિ ધર્મ સમજાવે, પણ જે તે યતિ ધર્મ પાળવા અસમર્થ જણાય અને તેને શ્રાવક ધર્મને ઉપદેશ ન કરે તે બન્નેને નાશ થાય, અને તેથી ભગવાનના શાસનની આજ્ઞાને ભંગ થાય, માટે ધર્મના અથી પ્રાણુઓને મુનિએ પ્રથમ યતિ ધર્મ અને પછી શ્રાવક ધર્મ સિમજવ, અને સમ્યક પ્રકારે સમજાવ્યા પછી ગૃહસ્થ પોતાની શિક્તિને વિચાર કરી જે યોગ્ય લાગે તે માગ ગ્રહણ કરે; પણ પાખંડ કરવું નહિ. માટે ધર્મ પાળવા અસમર્થ પુરૂષને શ્રાવક ધર્મ સમજાવો. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] ધમ બિન્દુ કહ્યું છે કે – श्रममविचिन्त्यात्मगत तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परंच हितोपदेष्टानुगृहणाति ।। १ ।। પિતાને શ્રમ થશે એ વિચાર ન કરતાં નિરંતર કલ્યાણકારી 'ઉપદેશ કર; કારણ કે હિતકારી ઉપદેશક પિતાને તથા પરને ઉપકાર જ કરે છે. અહીં કોઈ શંકા કરે કે જે મનુષ્ય સર્વ સાવધ વ્યાપારને ત્યાગ કરવા અસમર્થ છે, તેને દેશથી સાવધ વ્યાપારને ત્યાગ કરાવવામાં, બાકી રહેલા સાવદ્ય વ્યાપારથી ગુરૂને અનુમોદના દેશને પ્રસંગ કેમ ન આવે તેને જવાબ શાસ્ત્રકાર આપે છેभगवद्वचनप्रामाण्यादुपस्थितदाने दोषाभाव इति ॥ १२॥ અર્થ –ભગવાનના વચન પ્રમાણથી અણુવ્રત ગ્રહણ કરવાને તત્પર ગૃહસ્થને અણુવ્રત આપવામાં દોષ નથી. ભાવાર્થ-જે માણસ યતિધર્મ પાળવા અસમર્થ હોય તેને અણુવ્રત ગ્રહણ કરાવવામાં દેશ નથી. કારણ કે ઉપાશક દશાંગસૂત્રમાં ભગવંતે પિતે આણંદ વગેરે શ્રાવકને અણુવ્રત ગ્રહણ ક્યાવરાવ્યા એ પાઠ છે. આ ઉપરથી કોઈ એમ કહેવા નીકળે કે ભગવાનને પણ અનુમતિને દેષ લાગે, તો તે કહેવું મિથ્યા છે. કારણ કે ભગવાનનું દરેક આચરણ એકાંતે-સર્વ દેવથી રહિત છે. એ રીતે અણુવ્રત ગ્રહણ કરવા તત્પર થયેલ સર્વથા સાવઘ વ્યાપારને ત્યાગ કરતું નથી, પણ દેશથી સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે છે, તે પણ તે વ્રત આપનાર ગુરૂમહારાજને અનુમોદના દોષ લાગતો નથી. કારણ કે જે અવસરે શ્રાવક વ્રત ગ્રહણ કરે છે ત્યારે મુનિ મહારાજને વ્રત ઉચ્ચરાવનાર તરીકે સાક્ષી માત્ર રાખે છે, માટે સાવદ્ય વ્યાપારના ત્યાગમાં ગુને હાથ છે, બાકી જે વ્રતને અભાવ Page #240 -------------------------------------------------------------------------- ________________ [ 1 અધ્યાય-૩ છે તે તો અનાદિકાળથી છે, એમાં ગુરુની સાક્ષી નથી માટે તે વ્રતના અભાવમાં જે સાવદ્ય વ્યાપાર થાય, તેમાં ગુરુને શી રીતે અનુમોદનાને દોષ લાગે ? જ્યારે ગૃહસ્થની આવકરણી સાવધ વ્યાપાર દેખી મુનિ ખુશી થાય ત્યારે તેમને અનુમોદનાને દોષ લાગે, અને મુનિઓ તે ધર્મોપદેશના સમય વિના શ્રાવકને પરિચય પણ કરતા નથી, માટે અનુમોદનાનો દોષ ગુરૂને લાગે નહિ. આ બાબત તમે શી રીતે કહી શકે છે? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે – પતિપુત્રમોક્ષાવિતિ | શરૂ I અર્થ : ગૃહપતિને પુત્ર રાજગૃહથી મુક્ત થયે એ દિષ્ટાતથી. - ભાવાર્થ –હવે તે ગૃહપતિના પુત્રની કથાથી ઉપરની બાબતને ટીકાકાર સિદ્ધ કરે છે. એક મગધ દેશ હતો. તે દેશની સ્ત્રીઓનાં કટાક્ષે અસરાએના વિલાસને પણ તિરસ્કાર પમાડે તેવા હતાં. અને તે સ્ત્રીઓને લીધે તે દેશ રમણીય લાગતો હતો. તે દેશમાં હિમાલયના પર્વતના શિખર જેવા છે. મહેલ હતા તે મહેલોની પંક્તિને નિર્મળ શિખરે હતા. અને તે શિખરની ટોચથી, શરદઋતુ નહિ હેવા છતાં, શરદઋતુના વેત મેઘની શોભા ધારણ કરતું વસંતપુર નામે નગર મગધ દેશમાં આવેલું હતું. તે વસંતપુરને રાજા છતશત્રુ હતા. સેવા બજાવવાના સમયે સઘળા રાજાએ તેને સંભ્રમથી નમતા હતા, અને તેથી તે રાજાના મુકુટમાં રહેલા માણેકથી તે રાજાના ચરણકમળ રંગાયેલા દેખાતાં હતા. તે રાજાએ પોતાના પ્રચંડ હસ્ત દંડ રૂપ તરવારથી અનેક શત્રુઓના મદોન્મત્ત હાથીઓને કુંભસ્થળ કાપી નાખ્યા હતા. અને તેમાંથી નીકળેલા મોતીઓથી તેણે સકળ સંગ્રામ ભૂમિને શોભાવી હતી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] ધર્મબિન્દુ - તે છતશત્રુ રાજા શહેરનું યથાર્થ રક્ષણ કરતા હતા. તે રાજાને ધારિણે નામે રાણી હતી, જે મનુષ્ય માત્રનાં નેત્ર તથા મનને હરણું કરવા સમર્થ હતી, પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ પુણ્યનું ફળ આ ભવમાં ભગવતી હતી, અને અસરાઓના વિલાસને મદને પિતાના વિલાસથી પર ભવ કરતી હતી. સર્વ રાજાઓને નમાવનાર અને દૂષણોને દૂરથી કરનાર તથા પંચ પ્રકારના મનહર ભોગ ભગવતે તે રાજ કેટલેક વખત આ સ્ત્રીની સાથે કાઢતે હતે. તે શહેરમાં સમુદ્રદત્ત નામને શેઠ રહેતા હતા. તે ધણાં સેવકેને સ્વામી, ઘણા જાનવરોને વિણ કરનાર હતા, તેન ભંડારો ધાન્યરાશિથી ભરપૂર હતા, અને હિરણ્ય પ્રમુખ ધાતુઓ તથા મણિ પ્રમુખ જવાહર સમૂહ રૂપ સમૃદ્ધિ વડે કુબેર ભંડારીના ગર્વને પણ . ઉતારવા તે સમર્થ હતા. તે સર્વદા દીન, અનાથ, પાંગળાં વગેરે અનેક પ્રાણીઓના શોકનો નાશ કરવામાં પિતના ધનને સત્રય કરતા હતા. તે વણિફ શિરોમણી અને સજજન પુરૂષના સર્વ શુભ . ગુણવાળો હતે. દેખાવે પણ દેદીપ્યમાન આકૃતિવાળો હતે. ' • તે શેઠને સુમંગલા નામે પતિવ્રતા સ્ત્રી હતી. તે સ્ત્રી સર્વ - લાવણ્યના ગુણના આધાર રૂ૫, સર્વ કલ્યાણકારી વસ્તુઓના ઉદાહરણ રૂ૫, પુણ્ય રૂ૫ રત્નના મોટા ભંડાર રૂપ, પિતાની કુળ સંતતિના ભૂષણ રૂપ અને જેવી સુકુમાર વનલતા હતી. તે સ્ત્રી ઉપર શેઠને અત્યંત ગાઢ પ્રેમ હતો. અને તે સ્ત્રી સાથે આ સંસારના સકળ વિષય - સુખ સમુદ્રમાં ડુબેલે તે શેઠ ઘણે કાળ નિર્ગમન કરતો હતો. તે દંપતી નિર્મળ આચાર પાળતાં હતાં, સમય પ્રાપ્ત થયે તે સુમંગલા સીએ પ્રિયંકર, શ્રેયંકર, ધનદેવ, સેમદેવ, પૂર્ણભક, અને માણિભદ્ર એમ અનુક્રમે છ પુત્રને જન્મ આપ્યો. તે છ પુત્ર રવભાવથીજ ગુરૂજનને પ્રેમ સાચવવામાં તત્પર હતા. તેઓએ પરમ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] ધમિંન્દુ રાજાએ તરતજ આખા નગરમાં ઢંઢેરા પિટાવ્યા કે “આજની રાત્રીએ સ પુરૂષોએ શહેરની બહાર નીકળી જવું. એવા હુકમ સાંભળી સ કાઈ પાતપાતાની અનુકૂળતાએ રાત્રિ પડતાં પહેલાં તે નગર બહાર નીકળી ગયા, અને રાજ પણ સંધ્યાકાળે પેાતાના પ્રધાંન વગેરે મુખ્ય પુરૂષા સાથે શહેરથી બહાર નીકળી ઈશાન કાણુમાં આવેલા મનહર ભાગમાં જઈને રહ્યો. પેલા છ ભાઈએ નામું લખવામાં, અને હિસાબ ગણવામાં હુ ગુંથાયેલ હોવાથી હુમણાં બહાર જઈશું, હમણાં બહાર જઈશું એમ વિચાર કરતાં રહ્યા, પણ સાંજ સુધી નીકળી શકયા નહિ અને દુકાનમાં રહી ગયા, સૂર્ય અસ્ત થયા, તેવાજ તે છેકરાએ હિસાખથી પરવાર્યાં, અને શહેર બહાર જવાની વાત સ્મરણમાં આવવાથી એકદમ ઉતાવળા ઉતાવળા ચાલવા મંડયા, અને દરવાજા આગળ આવતાજ તે દરવાન, તેમના જીવતરની આશા સાથે બંધ થયા. તેમને જીવવાની આશા રહી નહિ, તાપણ પુરૂષ પ્રયત્ન કરવા એમ વિચારી કાઈ ન દેખે તેવી રીતે એક સુંદર ભોંયરામાં સંતાઇ રહ્યા અને ધારણી રાણી પણ મેાટા પરિવાર સહિત સંપૂર્ણ શણગાર ધારણ કરી, રાત્રીને વિષે પોતાના અભિપ્રાય પ્રમાણે તે પુરૂષરહિત શહેરમાં ફરતી હતી. અનુક્રમે રાત્રી પસાર થઈ, અને કમળના સમૂહને ખીલવવામાં કુશળ, જગતના એક નેત્ર સમાન, સૂ યાચળ પર્વતની ટાય ઉપર ચઢવા લાગ્યા. તે સમયે સઘળી દિશા ખાખરાના પુષ્પ સરખી રાતી દેખાવા લાગી. એ વખતે રાજાએ હુકમ કર્યા કે ‘‘જાએ આખુ શહેર તપાસી જુએ! કે મારી આજ્ઞાને ભગ કરી કાઈ પુરૂષ અંદર તેા નથી રહ્યા કે ?'' બરાબર તપાસ કરતાં કરતાં, જમતા ક્રુત જેવા કાટવાળાએ તે છ ભાઈએને શોધી કાઢીઃ રાજ આગળ ખડા કર્યાં. તે સમયે રાજાને પગથી માથા સુધી ક્રોધ વ્યાપી ગયા અને આંખની ભૃકુટિ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] ધર્મબિન્દુ રાજાએ તરતજ આખા નગરમાં ઢંઢેરે પિટાવ્યો કે “આજની રાત્રીએ સર્વ પુરૂષાએ શહેરની બહાર નીકળી જવું. એ હુકમ સાંભળી સર્વ કેઈ પિતાપિતાની અનુકૂળતાએ રાત્રિ પડતાં પહેલાં તે નગર બહાર નીકળી ગયા, અને રાજા પણ સંધ્યાકાળે પોતાના પ્રધાન વગેરે મુખ્ય પુરૂષો સાથે શહેરથી બહાર નીકળી ઈશાન કેણમાં આવેલા મનહર બાગમાં જઈને રહ્યો. પેલા છ ભાઈએ નામું લખવામાં, અને હિસાબ ગણવામાં બહુ ગુંથાયેલ હોવાથી હમણું બહાર જઈશું, હમણાં બહાર જઈશું એમ વિચાર કરતા રહ્યા, પણ સાંજ સુધી નીકળી શક્યા નહિ અને દુકાનમાં રહી ગયા, સૂર્ય અસ્ત થયે, તેવાજ તે છોકરાઓ હિસાબથી પરવાર્યા, અને શહેર બહાર જવાની વાત સ્મરણમાં આવવાથી એકદમ ઉતાવળા ઉતાવળા ચાલવા મંડયા, અને દરવાજા આગળ આવતાજ તે દરવાજા, તેમના જીવતરની આશા સાથે બંધ થયા. તેમને જીવવાની આશા રહી નહિ, પણ પુરૂષ પ્રયત્ન કરો એમ. વિચારી કેઈ ન દેખે તેવી રીતે એક સુંદર ભોંયરામાં સંતાઈ રહ્યા અને ધારણું રાણું પણ મોટા પરિવાર સહિત સંપૂર્ણ શણગાર ધારણ કરી, રાત્રીને વિષે પોતાના અભિપ્રાય પ્રમાણે તે પુરૂષરહિત શહેરમાં ફરતી હતી. અનુક્રમે રાત્રી પસાર થઈ, અને કમળના સમૂહને ખીલવવામાં કુશળ, જગતના એક નેત્ર સમાન, સૂર્યઉઠ્યાચળ પર્વતની ટોચ ઉપર ચઢવા લાગ્યો. તે સમયે સઘળી દિશાઓ ખાખરાના પુપ સરખી રાતી દેખાવા લાગી. એ વખતે રાજાએ હુકમ કર્યો કે “જાઓ આખુ શહેર તપાસી જુઓ કે મારી આજ્ઞાને ભંગ કરી કોઈ પુરૂષ અંદર તે નથી રહ્યા છે?” બરાબર તપાસ કરતાં કરતાં, જમના ઉત જેવા કેટવાળાએ તે છ ભાઈઓને શોધી કાઢી રાજા આગળ ખડા કર્યા. તે સમયે રાજને પગથી માથા સુધી ક્રોધ વ્યાપી ગયો અને આંખની ભ્રકુટિ Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૦૩ ચડાવી તે શેઠના પુત્રોને વધ કરવાની આજ્ઞા આપી, વજન પ્રહાર પડે તેવી આ વાત શેઠના કણે પડી. શેઠ તો એકદમ ગાંડા બની ગયા. ભ્રમિત ચિત્ત થઈ ગયું, અને જ્યાં ચારે બાજુએ સમુદ્રના મેજ પર્વત સમાન ઉછળતા હોય તેવા સમુદ્રના પ્રચંડ આવેગમાં અફળાઈને ભાંગી પડતા હાણુમાં બેઠેલા માણસની જેમ હવે મારે શું કરવું. હાય, અકસેસ ! રે કાંઈ ઉપાય નથી સુઝતા. હે ભગવન ! હવે શું કરૂ ? કયાં જઉ ?” એમ ભયભીત થઈ બોલવા લાગ્યા. આમ થેડીકવાર સ્થિતિ રહી. પણ પછી રડવાથી દુઃખ નાશ થશે નહિ એમ વિચારી, બીકણ માણસની ચેષ્ટા દૂર કરી, સ્ત્રી લેકેને ઘટિત શકના આવેશને ત્યાગ કરી, ધીર પુરૂષોને યોગ્ય પૈયને આધાર લઈને દીનતાને અનાદર કરી, નગરના પ્રધાન અને બીજા મુખ્ય માણસની મદદ લઈને, હાથમાં ઉત્તમ રનોથી ભરપૂર પાત્ર લઈને, તે રાજા પાસે વિનંતી કરવા આવ્યો. રાજાને સવિનય તે શેઠે જણાવ્યું કે “હે કૃપાનિધે ! હે દેવ ! આ મારા પુત્રો કેઈ પણ ચિત્તને મલીન અભિપ્રાયથી રાત્રિએ શહેરમાં રહ્યા નથી, પણ હિસાબમાં તેમનું ચિત્ત પરોવાયેલું હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહિ અને સૂર્યાસ્ત સમયે નગરથી બહાર નીકળવા ચાલ્યા, પણ નગરના દરવાજા બંધ થયેલા જોઈ પરવશ બની તેઓ બહાર નીકળી શક્યા નહિ, માટે મારા પુત્રોને આ એક અપરાધ માફ કરે, તેમને જીવિતદાન આપી આ રંક ઉપર એક મોટી મહેરબાની કરે.”એ પ્રમાણે તે શેઠે જુદા જુદા શબ્દોમાં વિનંતી કરી, પણ તે અતિ ક્રોધાયમાન. રાજા પિતાના વિચારથી લેશ માત્ર ડગે નહિ. જ્યારે શેઠને લાગ્યું કે રાજા માને તેમ નથી, ત્યારે રાજાને કેપ શમાવવા એક પુત્ર મારવાની શેઠે રાજાને રજા આપી, બાકીના પાંચને જીવતા રાખવાનું કહ્યું, તેપણુ રાજાએ ન માન્યું, એમ અનુક્રમે શેઠે પાંચ પુત્રની ઉપેક્ષા કરી, તે પણ રાજાને ક્રોધ શમે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] ઘર્મબિન્દુ નહિ. ત્યારે પાસે બેઠેલા પ્રધાન, પુરોહિત વગેરેએ અત્યંત પ્રાર્થના સહિત જણવ્યું કે કોઈના પણ વંશને તદ્ધ ઉછેદ કરે એ મોટુ .. પાપ છે. તે પ્રાર્થનાથી શેડ ક્રોધ શાન્ત થવાથી, તે રાજાએ બાકીના પાંચ છોકરાને મારી નંખાવરાવ્યા, અને એક મેટા છોકરાને જીવતા રાખ્યો. આ દછાત ઉપર થી ઉપનય આ પ્રમાણે સમજ. " જેમ વસંતપુર નામે નગર હતું. તેમ આ સંસાર છે. રાજાને 'ઠેકાણે શ્રાવક જાણ. શેઠને ઠેકાણે ગુરૂ જાણવા, છ પુત્રોને સ્થળે 'છ જીવનિકાય જાણવા. અહીં પિતા જેમ પાંચ પુત્રની ઉપેક્ષા કરી 'એક પુત્રને બચાવે છે તે પણ તે પાંચ પુત્રના વધુમાં તેને અનુમોદના દોષ લાગતો નથી. કારણ કે તેને અભિપ્રાય તે છએ પુત્રોને જીવી હવાને છે; તેજ રીતે ગુરૂને પણ શ્રાવકને વ્રત આપવાથી, નિયમથી બહાર રહેલા પંચ સ્થાવના વધની અનુમોદનાને દોષ લાગતો નથી, - કારણ કે તેમને અભિપ્રાય તે હિંસા માત્રનો ત્યાગ કરાવવાનું છે. - ગુરૂને છ જવનિકાય પુત્ર સમાન છે અને તેથી યતિ ધર્મ પાળવાને ઉપદેશ કરીને છ જવનિકાયને બચાવ કરાવવા પ્રયત્ન કરે છે; પણ રાજાની માફક શ્રાવક સમગ્ર જીવોને મૂકવાને ઉત્સાહ કરતા નથી તેથી મોટા પુત્ર સમાન ત્રસકાયને, નાના પુત્રો સમાન પાંચ સ્થાવર જેની ઉપેક્ષા કરીને, મૂકાવનાર ગુરુને, બીજા જીવોની હિંસાને અનુમોદના દેષ લાગતો નથી. વિધિ સહિત અણુવન ગ્રહણ કરાવવા તે દર્શાવે છે. योगवन्दननिमित्तदिगाकारशुद्धिविधिरिति ॥१४॥ અર્થ – શુદ્ધિ, વન્દન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશુદ્ધિ, અને આગારશુદ્ધિ, એ અણુવ્રતની પ્રાપ્તિમાં વિધિ જાણવી. Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૦૫ ભાવાર્થ:–ોગ ત્રણ પ્રકારના છે. કાયયોગ, મનયોગ અને વચનોગ, એટલે કય મન અને વચનના વ્યાપારની શુદ્ધિ કરવી. તે યોગગુદ્ધિ. ઉપયોગ સહિત જવા આવવાની ક્રિયા કરવી તે કાય શુદ્ધિ... નિરવ બોલવું તે વચનશુદ્ધિ. શુભ ચિવવું તે મનશુદ્ધિ જાણવી. અખલિતપણે પ્રાણિપાતાદિનો ઉચ્ચાર કરવો, અને ભાન સહિત કાર્યોત્સર્ગ કરવો; તે વંદનશુદ્ધિ જાણવી. શંખ, નાબત વગેરે શુભ વાજીંત્રને નાદ સાંભળો, પૂર્ણ કુંભ ઝારી, છત્ર, ધ્વજ, ચામર ઈત્યાદિ શુભ વસ્તુ જેવી, અને સુગંધી પદાર્થોની ગંધ લેવી, આ લક્ષણથી નિમિત્ત શુદ્ધિ કહેવાય છે. પૂર્વ દિશા, ઉત્તર દિશા, અને જે દિશામાં જિનેશ્વર હોય તે દિશાને આશ્રય કરવો તે દિફશુદ્ધિ કહેવાય. રાજ વગેરેના અભિયોગથી પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) માં અપવાદ રાખવા તે આગારશુદ્ધિ કહેવાય. આ સઘળી શુદ્ધિઓને વિધિપૂર્વક ગ્રહણ કરતાં લક્ષમાં રાખવી જોઈએ. તથા જિૉપચારતિ અથ–ઉચિતને ઉપચાર કરે. ભાવાર્થ:–દેવ, ગુરૂ, સ્વધર્મી બંધુ, સ્વજન, અનાથ, દીના વગેરેને જેને જેમ ઘટે તેમને ઉપચાર (સેવા) કરે; એ પણ એક વિધિ છે, તે વિનય છે. અને વિના મૂત્રો ય ધમનું મૂળ વિનયમાં છે, માટે ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ જેને જે ધટે તે વિનય, કરો. ક, અણુવ્રત ગ્રહણ કરવાની વિધિ તથા જરૂરીઆત આપણે વિચારી ગયા, હવે તેને ક્રમ બતાવતાં શાસ્ત્રકાર લખે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] ધર્મબિન્દુ स्थूलप्राणातिपातादिभ्येा विरतिरणुव्रतानि पञ्चेति ॥ १६ ॥ અ—સ્થૂલ હિંસા આદિ પાંચ અવ્રતથી વિરામ પામવા તે પાંચ અણુવ્રત જાણવાં. ૧ સ્થૂલ પ્રાણાતિપાતવિરતિ. ત્રસ જીવાનો હિંસા ન કરવી. પ્રમાદથી પ્રાણીના નાશ કરવા તે હિંસા. તેના બે પ્રકાર છે, સ્કૂલ, હિંસા અને સૂક્ષ્મહિંસા. તેમાં સૂક્ષ્મ હિંસા પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવરને લગતી છે, અને સ્થૂલ હિંસા તો બેઇંદ્રિયથી આરભીને પંચેન્દ્રિય સુધી સર્વ ત્રસકાયની હિંસા માટે -સ્થૂલ હિંસાના પચ્ચક્ખાણુ કરનાર શ્રાવક સવ ત્રસકાયના જીવાની હિંસા નહીં કરવાતી પ્રતિજ્ઞા લે છે. ર. સ્થૂલ મૃષાવાદ વિરતિ-મેટું જુઠુ· ન ખેલવું. ૩. સ્થૂલ અદત્તાદાન વિરતિ–મેાટી ચારી ન કરવી. 1 ૪. સ્થૂલ મૈથુન વિરતિ-પોતાની સ્ત્રીમાં સ ંતાષ રાખવેા. પ. સ્થૂલ પરિગ્રહ વિરતિ–પરિગ્રહના નિયમ રાખવેા. ! ; સાધુએ જેના સથા ત્યાગ કર છે, તેને શ્રાવક દેશથી -ત્યાગ કરે છે; તેથી સાધુના પાંચ મહાવ્રત કહેવાય છે; અને શ્રાવકના પચ અણું (નાના) વ્રત કહેવાય છે, એ પાંચે ત્રતા દરેક શ્રાવકે ગ્રહણ કરી તેને પાળવામાં પ્રમાદ ન કરવેા. .. तथा-दिखतभोगोपभोगमानानर्थदण्ड विरतयस्त्रीणि गुणत्रतानि इति ॥ १७ ॥ į અર્થ :—દિવ્રત, ભાગપભોગનુ પરિણામ, અને અનથ દ’ડથી વિરામ પામવુ' એ ત્રણ ગુણુ વ્રત કહેવાય. ભાવા :–અણુવ્રતને ગુણ કરનારા એટલે ઉપકાર કરનારા "તે ગુણવ્રત કહેવાય. ગુણુવ્રત સિવાય અણુવ્રતની જેવી જોઈએ તેવી શુદ્ધિ રહેતી નથી, માટે શ્રાવકે અણુવ્રતરૂપ વૃક્ષાના રક્ષણ માટે થાડ રૂપ Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૦૭ ત્રણ ગુણવતો પણ અંગીકાર કરવા જોઈએ. દિપરિમાણ વ્રત ભેગોપગનું પરિણામ અને અનર્થ દંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત જૈનશાસ્ત્રમાં કહેલાં છે. જેનું વર્ણન હવે પછી) - તથા સામાયિ-રાવશિષધો વાસતિથિસંવિभागाश्चत्वारिशिक्षापदानीति ॥१८॥ અર્થ –સામાયિક, દેશાવકાશિક, પૌષધેપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત છે. | ભાવાર્થ:–જેને જીવનમાં સાધુધર્મનાં અભ્યાસ તરીકે વર્ણવવામાં આવે છે તે શિક્ષાવ્રત છે. . ૧. સામાયિકા-મોક્ષમાર્ગની સાધનામાં સમાન સામર્થ્યવાળા સમ્યક દર્શનશાન–ચારિત્રને જે આય (લાભ) તે સમાય અથવા રાગ-દ્વેષની વચ્ચે મધ્યસ્થ પરિણામમાં વર્તવું તે સમ અને તેનો લાભ તે સમાય અને તે જ સામાયિક. આ સામાયિક સાવઘયોગના પરિહાર અને નિરવઘયોગના અનુષ્ઠાન રૂપ જીવ પરિણામ છે. ૨. દેશાવકાશક:- ૧૦૦ કીલોમીટર-ર૦૦ કીલો મીટર આદિ દિગ્ગત જે પહેલા સ્વીકારેલું છે, તેને હંમેશા સંક્ષેપ કરવો તે દેશવકાશિક વ્રત. ૩. પૌષધોપવાસ - જે આત્માનું પોષણ કરે તે પૌષધ અથવા આઠમ અને ચૌદસ આદિ પર્વ દિવસો આંત્માને આરાધના દ્વારા પિષણ આપતા હોવાથી તેને પૌષધ કહેવાય. ઉપવાસ-દેષિત એવા આત્માનો આહાર પરિવાર દ્વારા આત્મામાં વાસ કરાવે તે ઉપવાસ. ટીકાકાર કહે છે કે. उपोवृत्तस्य दोषेभ्यः सम्यग्वासौ गुणैः सह । उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् ॥ . Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ધમબિન્દુ દેષ સહિત આત્માને ગુણમાં વાસ કરાવવો તે ઉપવાસ છે. પરંતુ શરીરનું શોષણ એ ઉપવાસ નથી. ૪. અતિથિ સંવિભાગ : વીતરાગ પરમાત્માએ કહેલ ધર્મને આચરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તે અતિથિ કહેવાય છે. તેઓને ન્યાય પૂર્વક મેળવેલા ધન વડે કલ્પનીય ભજન પાન વિગેરેનું યોગ્ય રીતે દાન કરવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. | શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રણીત શ્રાવક પ્રજ્ઞતિ સૂત્રમાં કહ્યું છે કે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ અતિથિ ઘરે આવે ત્યારે ભક્તિ પૂર્વક ઉભા થવું; આસન આપવું, પગ પુંજવા, નમસ્કાર કરવા વિગેરે યોગ્ય સત્કાર કરીને, પિતાને વૈભવ અને શક્તિ અનુસાર ભજન, પાન, વસ્ત્ર, ઔષધ અને મકાન વિગેરે આપવું તે અતિથિ સંવિભાગ. ततश्च-एतदारोपणं दानं यथाऽहे साकल्यवै कल्याभ्यामिति॥१९॥ અર્થ –ઉપરના બાર અને યોગ્ય વ્યક્તિને સંપૂર્ણ અથના બે ચાર વ્રતનું દાન કહેવાય. ભાવાર્થ:-હવે સમ્યકત્વમૂલ આ અણુવ્રતને ગ્રહણ કર્યા બાદ શું કરવું જોઈએ તે કહે છે. અર્થ –-વનુગ્રહણ કર્યાબાદ અતિચાર રહિતપણે પાલન કરવું. ભાવાર્થ-સમ્યફ દર્શનાદિ ગુણેને ગ્રહણ કર્યા બાદ તેની વિરાધના ન થાય તે રીતે તેને પાળવા જોઈએ. ખરાબ પવનના કારણે હણાયેલા બણું ફળ ફૂલનાં વૃક્ષ જેમ ઓછા ફળ આપે છે, તેમ અતિચાસ્થી હણાયેલી વ્રત પૂર્ણ ફળ આપી શકતા નેથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૦૨ હવે દરેક વ્રતના અતિચાર બતાવવા પ્રથમ સમ્યફદર્શન ના અતિચાર બતાવે છે. शङका १ काडक्षा २ विचिकित्सा ३ ऽन्यद्रष्टिप्रशंसा સંતવાઃ -૫ સભ્યદ્રષ્યતિરાવારૂતિ રહ્યા અથ – ૧ શંકા. ૨. કાંક્ષા. ૩ વિચિકિત્સા. ૪ અન્ય દર્શનકારની પ્રશંસા. ૫ પરિચય એ સમ્યગદર્શનના અતિચારે છે. ભાવાથ:– ૧. શંકા : શંકા બે પ્રકારે છે. I સર્વ શંકા. II દેશ શંકા. I ભગવાનને સર્વ વચનેમાં શંકા રાખવી તે સર્વ શંકા. દા. ત. ભગવાને કહેલી બધી વાત સુયોગ્યપણે કેવી રીતે ઘટે? એવી વિચારણા તે સર્વ શંકા. II ભગવાનના કહેલા અમુક વચનમાં શંકા કરવી તે દેશ શંકા. દા. ત. પૃથ્વીકાયાદિમાં જીવ હશે કે કેમ ? એવી વિચારણું તે દેશ શંકા.. ૨. કાંક્ષા ઃ અન્ય દર્શનને સારા માનીને અથવા તેમના અમુક કાર્યોને સારા માનીને તેની ઈચ્છા રાખવી તે કાંક્ષા. દા. ત. બૌદ્ધોને ધ્યાને વાદ ખરેખર કરવા જેવો છે. એવી વિચારણા કરવી - તે કાંક્ષા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] ધિ ૩. વિચિકિત્સા : આપણા દ્વારા થતી ધક્રિયાના ફળમાં શંકા રાખવી તે વિચિકિત્સા. દા. ત. હુ` ઉપવાસ-સામાયિક વિગેરે ધ ક્રિયા કરૂ છું તેનું ફળ મળશે કે નહિ. તેવી વિચારણા તે ત્રિચિકિત્સા. ૪, અન્યષ્ટિ પ્રશંસા ઃ અન્યદનાની અમુક સારી કરણી જોઈને આ પુણ્યશાળી છે, એમનેા જન્મ સફળ છે તે દયાળુ છે, એવી જાહેરમાં પ્રશંસા કરવી તે. શાસ્ત્રકાર ભગવંતાએ બીજાના થાડા અને નાના પણ ગુણતી અનુમેાદના કરવાની કહી છે. કારણ કે અનુમાદના માનુંસક છે. પણ પ્રશંસા જાહેર ભાષણ રૂપ છે. આજે જાહેર પ્રશંસા કરવાથી બાળજીવા તે તરફ ખેંચાઈને પેાતાના ધર્મ પ્રત્યે શિથીલ અને તેથી અન્યદષ્ટિ પ્રશંસા એ સમ્યકત્વતા અતિચાર કહ્યો છે. ૫. અન્યદ્રષ્ટિ સ‘સ્તવ ઃ સ‘સ્તવ એટલે પરિચય. અન્યદર્શીની સાથે રહેવું, ભાજન કરવુ, ધ બુદ્ધિથી દાન આપવું, વાતચીત કરવી તે પરિચય કહેવાય, તે કરવાથી અતિચાર લાગે છે. વ્રતધારી શ્રાવક અન્યદર્શીનીએ સાથે વધુ પરિચય રાખે તા તેમની પાછળ રહેલા ભાવુકા વિવેકદ્રષ્ટિના અભાવે એ તરફ સંપૂર્ણ ખે‘ચાય અને પાંતે પણ વાર્ વારના પરિચયથી પોતાના વ્રતામાં શિથીલ બને અને કયારેક ત્રા પણ છેડી દે અને આવું મેાટુ' આત્માનું નુકસાન થવા સંભવ રહે એટલે અન્યદ્રષ્ટિના પરિચય વજ્ર વા. " तथा व्रतशीलेषु पञ्च पच्च यथाक्रममिति” || २२ ॥ અર્થ : વ્રત અને શીલને વિષે અનુક્રમે પાંચ પાંચ અતિચાર સમજવા. Page #252 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૧ ભાવા:--પાંચ અણુવ્રતમાંના દરેકને વિષે તેમજ શીલ એટલે ગુણવ્રત અને શિક્ષાવ્રતને વિશે એમ ખારે વ્રતને વિષે પાંચ પાંચ અતિચાર સમજવા. આ અતિચાર ન લાગે તેમ વ્રત પાળવાં. હવે પ્રથમ સ્થૂલહિંસા વિવરણુ” નામના અણુવ્રતના પાંચ અતિચાર શાસ્ત્રકાર જણાવે છે. "बन्धवधच्छ विच्छेदातिभारारोपणान्नपानिरोधा इति" ||२३|| અધ્યાય-૩ અર્થ: -: ૧ અન્ય. ૨ વધ. ૩. ચામડીનુ` છેદન. અતિ ભાર મૂકવા. ૫ અન્નપાન ન આપવું. એ પાંચ પ્રથમ અણુવ્રતના અતિચાર છે. ભાવાથ :—દારડાં વગેરેથી બાંધવું, તાડન કરવું. (મારી નાંખવું તે તે। અનાચાર કહેવાય.) ચામડી અને શરીરનુંછરા વગેરેથી છેલ્લું, અત ભાર ભરવા, અને ભેાજન પાણી ન આપવાં એ પાંચ અતિચાર છે. અને તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતને લાગે છે. ૧. ચાર પગ તથા બે પગવાળાં પ્રાણીઓને ખંધ એ પ્રકારના છે, ૧ સાક અને ર નિરક, સાક બંધ કરવા ઘટિત છે પણુ નિરર્થક અંધ કરવા ચેાગ્ય નથી. સાક બંધ એ પ્રકારના છે. ૧ સાપેક્ષ. ૨ નિરપેક્ષ અગ્નિ વગેરેના ભય વખતે ખંધન છેડી શકાય અથવા છેદી શકાય, એવી રીતે દારડાથી ખાંધવું તે સાપેક્ષ બંધ કહેવાય. અને ઘણુંજ દઢ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] ધમબિન્દુ અને છુટી ન શકાય તેવી રીતે બાંધવું તે નિરપેક્ષ બંધ કહેવાય. આ પ્રકારને બંધ ચાર પગવાળા પ્રાણીને આશ્રયી લખેલે છે. અને દાસ દાસી, ચેર તથા પાઠ આદિ શીખવામાં પ્રસાદી એવા પુત્રને બાંધવા હોય તે પિનાના પરાક્રમથી જ બાંધવા અને તેમનું રક્ષણ કરવું કે જેથી અગ્નિ વગેરેને ઉપદ્રવ થાય તો તેઓ નાશ ન પામે. પિતાના પરાક્રમથી બાંધવા એને અર્થ એ થાય. છે કે તેમના ઉપર એવી સખ્તાઈ રાખવી કે આજ્ઞા સિવાય રાખેલ ઠેકાણેથી બીજે ખસી શકે નહિ. ૨. તાડનની બાબત પણ એવી જ રીતે સમજવી. નિયપણે. મારવું તે નિરપેક્ષ વધ, તેને તે સર્વદા ત્યાગ કરવો. શ્રાવકે પિતાના આશ્રિત ઉપર પ્રથમથી જ એ દાબ બેસાડવો. કે તેઓ તેનાથી બીતા રહે, અને તેમને મારવાને અવસર તેને ન આવે, છતાં કદાચ એ અવસર આવે તે મર્મ સ્થળ સિવાય બીજી જગ્યાએ ઘણે જ થેડો પ્રહાર કર, એ સાપેક્ષ વધ સમજો ૩. છવિચ્છેદ પણ તેજ રીતે જ સમજો. પગ, હાથ, કાન, નાસિકા વગેરે નિર્દયપણે દવા તે નિરપેક્ષ છવિચ્છેદ કહેવાય અને ગુમડાં, ઘા (ત્રણ) વગેરે છેદવા પડે અથવા કોઈ સગમાં ડામ. દેવો પડે તે સાપેક્ષ છવિચ્છેદ કહેવાય, નિરપેક્ષ સર્વથા ત્યાગ કરવા, લાયક છે. ૪. શ્રાવકે બેપગાં અને ચોપગાં વાહનની મદદથી પિતાનું ગુજરાન ચલાવવાને વ્યાપાર બનતા સુધી ન કરે, છતાં તે ધંધે કરવું પડે તો બે પગવાળા મજૂરો જેટલો ભાર પિતાની જાતે ઉપાડી શકે તથા ઉતારી શકે તેટલો ભાર ઉપાડવે. અને ચાર પગ વાળા પાસે તે નિયમ કરતાં પણ ઓછે ભાર ઉપડાવ, કારણ, કે તેમને બેસવાની વાચા નથી; એટલે પિતાને વધારે ભાર ઉચકવાને છે એમ તેઓ બીજાને જણાવી શકે નહિ. હલ તથા ગાડાં પ્રમુખમાં જડેલા બળદને યોગ્ય અવસરે છુટા કરવા. Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૧૩ કોઈપણ પ્રાણીને ભોજન તથા પાનમાં અંતરાય ન કરવો. કારણ કે તેમ કરવાથી, તે પ્રાણીઓને અનપાન નહિ મળવાથી કદાચ મરણ થવાનો સંભવ રહે છે. આ અનપાનને નિરોધ બે પ્રકાર છે. રોગાદિના ઉપચાર નિમિતે પ્રાણીને ભૂખ્યું રાખવું તે સાપેક્ષ નિષેધ કહેવાય. અને તેથી જુદી રીતે એટલે અપરાધ નિમિતે અનપાન નહિ આપવા, અને જીવ ભૂખથી પીડાય તેમાં આનંદ માનવે તે નિરપેક્ષ નિરોધ કહેવાય, છેવટને નિરપેક્ષ સર્વથા ત્યાગ કરવા લાયક છે. ફક્ત અનપાન આજે તને નહિ મળે એવી ધમકી બતાવવી પણ ભોજનાદિ તે આપવું, અને પાપની શાંતિ નિમિતે ઉપવાસ કરાવો. આ બાબત પર ઘણું લખી શકાય, પણ ગ્રંથગૌરવને ભય રહે છે તેથી પિતાની બુદ્ધિ અનુસાર વ્રતને અતિચાર ન લાગે તેમ સર્વ જગ્યાએ વર્તવું, એજ સાર છે. શંકા –વત અંગીકાર કરનારે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે તે તેને બંધ વગેરે કરવાથી દોષ લાગશે નહિ, કારણ કે તેથી પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી, અને બંધાદિ કરવાનું જે તેણે પ્રત્યાખ્યાન કર્યું હોય છતાં બંધાદિ કરે, તે પચ્ચખાણને ભંગ થાય છે, અને તેથી વ્રતની મર્યાદાને પણ નાશ થાય છે; અને વ્રતમાં પાંચ પાંચ અતિચારના પણ વ્રતથી અધિકપણું થશે; આ પ્રમાણે બંધાદિને અતિચાર ગણવા યોગ્ય નથી. સમાધાન : ખરી વાત છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે પણ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરવાથી બંધાદિકનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે, કારણ કે બંધ વગેરે પ્રાણાતિપાતનાં કારણે છે. બંધ વગેરેથી વ્રતભંગ થતું નથી, પણ અતિચાર થાય છે. સર્વથા જ્યારે વ્રતને ભંગ થાય ત્યારે ત્રતભંગ કહેવાય અને દેશથી (કેટલેક અંશે) વ્રતને બોધ આવે ત્યારે અતિયાર કહેવાય. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] ધર્મબિન્દુ અને તેથી બંધાદિથી સર્વથા વ્રતને ભંગ થતા નથી. માટે તે અતિચાર કહેવાય. વ્રત બે પ્રકારે કહેલું છે. અંતત્તિથી અને બહિત્તિથી; અંત વૃત્તિ અને બહિવૃત્તિ બને વૃત્તિથી જ્યારે વ્રતને ભંગ થાય ત્યારે વ્રતભંગ કહેવાય; પણ કેવળ અંતત્તિથી અથવા કેવળ બહિર્વત્તિથી વ્રતને ભંગ કરવામાં આવે ત્યારે અતિચાર લાગે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – न मारयामीति 'कृतव्रतस्य' विनैव मृत्यु क इहातिचासः । निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यान्नियमानपेक्षः ।।१।। मृत्योरभावान्नियमोऽस्ति तस्य कोपाहयाहीनतया तु भङ्ग । देशस्यभङ्गादनुपालनाच्च पूज्या अतिचारमुदाहरन्ति ॥२॥ મારું છું એવા વિકલ્પવિને કપના આવેશમાં પારકાના પ્રાણને હાનિ થશે એમ નહિ ગણકારતા જે કઈ બંધાદિ કરે, પણ, તેથી પ્રાણી ઘાત થાય નહી, તે નિર્દયપણે વિરતિની અપેક્ષા રાખ્યા સિવાય પ્રવર્તન કરવા માટે અંતવૃત્તિથી વ્રત ભંગ થયો પણ પ્રાણીના જીવને ઘાત થયું નથી એથી બહિવૃત્તિથી વ્રતનું પાલન થયું, આમ દેશથી વ્રતના ભંગ અને દેશથી વ્રતના પાલનને અતિચાર કહેવાય. શંકા –“હું નહિ મારૂં” એવું વ્રત ગ્રહણ કરનારને મૃત્યુ કર્યા સિવાય અતિચાર કેમ લાગુ પડે ? આવેશથી વધાદિ કરવા અને નિયમની દરકાર નહિ કરવી તેનું નામ અતિચાર, તે પછી ઉપરનું વ્રત ગ્રહણ કરનારને અતિચાર શી રીતે લાગુ પડે ? સમાધાન : પ્રાણીનું મૃત્યુ થતું નથી તેથી નિયમનું પાલન થાય છે, પણ કોપથી દયાહીન થયો તેથી નિયમને ભંગ થાય છે, અને દેશથી (partly) નિયમના પાલનને, અને દેશથી નિયમના Page #256 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૧૫ ભંગને પૂજ્ય પુરૂષષ અતિચાર કહે છે, માટે તેને પણ અતિચાર લાગુ પડે છે, પણ વ્રતના ભંગ થતા નથી. આગળ શંકામાં કહેલુ છે કે બધાદિનું પ્રત્યાખ્યાન કરવાથી નિયમની હદ રહેતી નથી તે શંકા પણ અયેાગ્ય છે, કારણ કે વિશુદ્ધ રીતે પ્રાણાતિપાતનું વિરમણ કરવામાં આવે, તે તેમાં બધાદિતા નિષેધ આવી જાય છે. માટે બંધાદિને અતિચાર ગણવા, પણ તેથી વ્રતની હદ એળ ગાતી નથી. ખીજું મૃષાવાદ-અસત્ય અણુવ્રત વિરમણનાં પણ પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે છે. मिथ्योपदेश रहस्याभ्यारव्यान कूटलेख क्रियान्यासापहार સ્વારમંત્રમેઢા કૃતિ ॥૨૪॥ (૧) મિથ્યા ઉપદેશ. (૨) રહસ્ય ખોલવુ' તે. (૩) ખાટા દસ્તાવેજ લખવા, જુઠી સાક્ષી પુરવી. (૪) થાપણુ એળવવી. (૫) સ્ત્રી વગેરે સાથે થયેલી ગુપ્તવાત પ્રકટ કરવી. ૧. મિલ્યે.પદેશ-સત્ય બાબત શું છે તે જાણવા છતાં બીજાને ખાટી વાત કહેવી અને ખાટી વાત કહેવરાવવી તે મિથ્યા ઉપદેશ છે. આ મિથ્યા ઉપદેશ “ખજાની પાસે જીઠું ન ખાલાવવું,” એવા વ્રતમાં ભંગ કરે છે, પણ મિથ્યા ન ખેલવું” એ વ્રતમાં ભંગ કરતા નથી, તાપણુ સહસાત્કાર અને અનાભાગ એ બે વડે, અતિક્રમ, વ્યતિક્રમ અથવા અતિચારથી ઈજા માણુસને અસત્ય ખેલવામાં પ્રવૃત્તિ કરાવવી તે આ વ્રતને અતિચાર છે. અથવા વ્રતનું સંરક્ષણ કરવાની ખ્રુદ્ધિથી પારકાનું વૃતાન્ત કહેવા દ્વારા જે મિથ્યા ઉપદેશ આપે છે તેને અતિયાર લાગે છે. વ્રતની અપેક્ષા છે ગ્રંથી નિયમનું પાલન થાય છે, અને મિથ્યા ભાવમાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] ધબિન્દુ પ્રવ વાપણું છે માટે નિયમ ભાંગ થાય છે, એટલે વ્રત ભંગ તથા પાલનને અતિચાર કહેવાય છે. ૨. રહસ્યાભ્યાખ્યાન—અમુક માણુસે એકાંતમાં વાતા કરતાં, માટે રાજય વિરૂદ્ધ આમ વાતા કરતા હશે, અત્રત્રા વ્યભિચારના વિચાર કરતા હશે વગેરે કહેવું તે. શકા!—રહસ્ય વાતને પ્રકાશ કરવાથી તા નક્કી વ્રત ભંગ થાય છે, કારણ કે તેમાં ખાટા દોષ કહેવાય છે માટે અતિચાર ન લાગતાં વ્રત ભગના દાષ લાગે છે. સમાધાન:—તમારૂં કહેવુ વિચારવા લાયક છે, પણ બીજાને નુકશાન કરનારૂ વાકય અજાણુપણે ખેલાય ત્યારે ભાવ કહેશવાળા હોતા નથી, તેથી અતવૃત્તિથી વ્રતનું રક્ષણ થાય છે; પણ પારકાને હાનિ થાય છે તેથી વ્રતના બહિવૃત્તથી ભંગ થાય છે, આ રીતે નિયમના ભ'ગાભ'ગથી અતિયાર લાગે છે કહ્યું છે કે, सहसा भखाणाइ जाणतो जइ करेज्ज तो भङ्गो ॥ जई पुणणाभोगाइहिंतो तो होइ अतिचारा ॥१॥ જો જાગી જોઈને સહસાકારે અભ્યાખ્યાન વગેરે કરે તા વ્રતને ભંગ થાય છે, અને જો વિચાર્યા સિવાય કહેવાય તા અતિચાર લાગે. આ બાબત હાલના સમયમાં બહુ વિચારવા જેવી છે. ધણા પુરૂષા બે જણને છાની વાત કરતાં જુએ એટલે તે અમુક જ બાબત વિષે વાત કરતા હશે, એવે નિશ્ચય બાંધી લે છે; અ તે પછી મેં જાતે તેમને અમુક વાત કરતાં સાંભળ્યા એમ બીજા આગળ તે વાત બહુ જ આનંદ સાથે કરે છે, તે વળી બીજા આગળ વાત ચલાવે છે; આમ જયાં સપના લીસોટા સરખા ન હૈાય ત્યાં ખસે સાપ હતા એવી વાત સત્ર પ્રસરી જાય છે; આ રીતે ધણા નિર્દોષ માગુઞાને માથે આળ ચઢે છે, જે આળ ખાટું ઠરાવતા બહુ વાર Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૧૭ લાગે છે. કારણ કે સારી વાતને પ્રસરતાં જેટલી વાર લાગે છે તેના કરતાં ઘણાજ જુજ સમયમાં ખરાબ વાત પ્રસરી જાય છે. કોઈના સંબંધી બેટી વાત પ્રસરતાં જે અનિષ્ટ પરિણામ આવે તેને જોખમદાર પ્રથમ તે વાત પ્રગટ કરનાર ઠરે છે; માટે કોઈના વિષે ખેટે વિચાર બાંધવો યા ફેલાવો તે માટે દેવ છે એમ સમજી કેઈના અછતા દેશને વાકચાતુર્યથી પ્રકટ કરવા લલચાવું નહિ. ૩, ફૂલેખક્રિયા-બેટી વાતની સુચના કરે એવા લેખ લખવા, તે મૃષાવાદ વ્રતને ત્રીજો અતિચાર છે. જે માણસે ફૂટ લેખ લખે છે, તેઓ લેભ વૃત્તિથી આ કામ કરે છે, પણ તેઓ છેતરાય છે; કારણ કે સામે માણસ ધારે કે તમારા બેટા લેખથી છેતરાયો, અને તમને ધનને લાભ થયે, પણ તેથી જે ભારે નુકશાન તમને થાય છે તેનો તમને ક્યાં ખ્યાલ છે ? ન્યાયવૃત્તિ જે આત્માને ગુણ છે, તે આ કારણે તમારામાંથી નાશ પામે છે; અને તેથી સ્થૂળ દ્રવ્ય લેવા જતાં, આમિક દ્રવ્ય ગુમાવો છે. આ રીતે લાભને બદલે હાનિ થાય છે, કારણ કે આમિકદ્રવ્ય સ્થૂળ દ્રવ્ય કરતાં અનંતઘણું કીંમતી છે. માટે સ્થૂળ દ્રવ્યના લાભ માટે કદાપિ, મનના પરિણામને મલીન કરનાર ખેટે દસ્તાવેજ કરે એ શ્રાવકને ઘટિત નથી; વળી તેવા લેખથી સામા મનુષ્યના દ્રવ્ય પ્રાણુ તથા ભાવ પ્રાણુને વિનાશ થાય છે, તેથી હિંસા થાય છે. ઘન એ માણસને અગીઆરમ પ્રાણુ ગણાય છે, માટે બેટા લેખથી અન્ય પુરૂષના હકના પૈસા તમે ડુબવવા માગે અને કદાચ તેમાં તમો ફાવો તો પણ અન્ય પુરૂષના ભાવ પ્રાણને પ્રથમ નાશ થાય છે, કારણ કે તેના મનમાં ચિંતા, વેર અને દેશના વિચારે ઉત્પન્ન થાય છે, તેના કારણભૂત તમે છે. ચિંતા, વેર અને દ્વેષને વિચારની અસર તેના શરીર પર પણ જણાય છે, આ રીતે તેના દિવ્ય પ્રાણને પણું નાશ થાય છે. ધનને સર્વસ્વ માનનાર ધનના Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] ધમબિન્દુ અભાવમાં આપત્તિમાં આવતાં આપઘાત વગેરે અનર્થ કરે, તે તેના જોખમદાર પણ બેટો લેખ લખનાર એવા તમે છે. આવી રીતે અનર્થની પરંપરા જે કાર્યમાં રહેલી છે તેવા અન્યાય માગથી પરનું ધન હરવાને ખોટા દસ્તાવેજ લખવા વગેરેથી વિમુખ રહેવું એ દરેક અહિંસાને પરમ ધર્મ માનનાર જૈનનું પ્રથમ અને જરૂરનું કર્તવ્ય છે. આ સાથે જણાવવું જોઈએ જૈનનું નામ ધરાવનાર કેઈપણ ગૃહરથે કોર્ટમાં ખોટી સાક્ષી પૂરવી નહિ. અસલમાં જૈને એટલા સત્યવાદી ગણતા હતા કે તેમનું બોલવું કોર્ટમાં-ન્યાય સભામાં પ્રમાણભૂત ગણાતું. જૈન કદાપિ અસત્ય બેલેજ નહિ એવી તેની ઉચ્ચ છાપ હતી, પણ હાલમાં તેને બદલે તેથી ઉલટું જ જોવામાં આવે છે, એ ઘણા અફસની બાબત છે. કેટલાકને જ્યારે આપણે આ ઉત્તમધ આપવા ઈચ્છા રાખીએ છીએ ત્યારે તેઓ જણાવે છે કે જે આપણે બીજાની બાબતમાં બેટી સાક્ષી ન પુરીએ તે તેઓ. વખત આવ્ય, આપણી તરફથી જુઠી સાક્ષી કેમ પુરે ? આ. દલીલ તદન પાયા વગરની છે. કારણ કે જુઠી સાક્ષી બીજા પાસે પુરાવવાને વખત આવે એવું કાર્ય જ શા માટે કરવું જોઈએ ? જે સત્યવાદી છે અને શુદ્ધ આચરણવાળે છે, તેને એવી પરની ખોટી આશા શા માટે રાખવી જોઈએ ? આપણે સત્ય બોલનારાજ છીએ એવી છાપ આપણુ વિષે આપણું વર્તનથી પાડીએ તે અસત્ય સાક્ષી પુરવાને કહેવાની હીંમત જ બીજે માણસ શી રીતે. ધરી શકે ? માટે ખોટાં બહાનાં કાઢી જુઠી સાક્ષી પુરવી, અને પુરાવવી, એ ઘણું જ અઘટિત છે; અને જેઓ તે કામ કરે છે, તે સત્યના ઉપાસક નહિ પણ ખોટા વ્યવહારના ઉપાસક છે એમ કહેવું જ એગ્ય ગણાય. ૪, .સાપહા-પારો મે સ ક જે કે અનામત જે. Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૧૯ ધન અથવા વસ્તુ મૂકી ગયો હોય, તે મુદત થયે લેવા આવનાર માલધણીને આપવાની ના કહેવી તે થાપણ ઓળવવી એ નામને ચોથે અતિચાર છે. જેમ બેટે લેખ લખવાથી અનર્થ થાય છે, તે જ રીતે પરની થાપણ એળવવાથી પણ તેટલેજ અનર્થ થાય છે. માટે આ વ્રતના ત્રીજા અરિચારના ભેદના વર્ણનથી તે જાણવું. થાપણ ઓળવવાથી. હિંસા, મૃષાવાદ, અને અદત્તાદાન એ ત્રણે દોષ લાગે છે; માટે કેઈપણ શ્રાવકે તેવું અઘટિત કાર્ય કરવું નહિ. ૫. સ્વદારમત્રભેદ-પિતાની સ્ત્રી તથા મિત્ર સાથે ગુપ્ત ભાષણ કર્યું હોય તે લોકમાં પ્રસિદ્ધ કરવું તે સ્વદારમંત્રભેદ અથવા ગુપ્ત ભાષણ પ્રકાસ ન કહી શકાય. જે ખરી વાત સ્ત્રી, અથવા મિત્ર સાથે થઈ હોય તે પ્રગટ કરવાથી અસત્ય બોલવાને દેષ તો લાગુ પડી શકે નહિ, પણ સંસાત્કારે કેની રહસ્ય વાર્તા પ્રગટ થવાથી માણસને લજજા આવે, અથવા તેથી આપઘાત વગેરે કરવા તે દોરાય તો તેનું કારણ તે ગુપ્ત વાર્તા પ્રગટ કરનારા ગણી શકાય; કારણ કે કીત એ મનુષ્યને જીવ કરતાં વધારે પ્રિય લાગે છે, અને તેથી કીર્તિ વગરના જીવન કરતાં મરવું તેઓ વધારે પસંદ કરે છે. જીવ જાય તેવી વાત કોને ન કહીએ માટે કાઈનું રહસ્ય-ગુપ્ત બાબત કાપિ પ્રગટ કરવી નહિ. કારણ કે જે સત્ય પરને નુકશાનકારી છે તે પરમાર્થથી અસત્યજ છે. માટે કેઈની ગુપ્ત વાત જાહેર કરવી તે અતિચાર ઠરે છે. વ્રતમાં કોઈ પણ રીતે બાધ ન આવે માટે અચિતાર છે, પણ વ્રતના ભંગ માટે નથી. માટે લીધેલા વ્રતમાં ખામી ન આવે તે રીતે તે પાળવાં. ત્રીજા વ્રતનાં અતિચાર આ પ્રમાણે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] ધ બિન્દુ स्तेनप्रयोगतदाहृतादानविरूद्धराज्यातिक्रमहीनाधिकमानो मानप्रतिरूपकव्यवहारा इति ||२५|| અ:-અદત્તાદાન એટલે ચારી ન કરવી તેના પાંચ અતિચાર આ પ્રમાણે છે. ૧. સ્તનપ્રયાગ–ચારને મદદ કરવી. ૨. ચોરે ચારી લાવેલી વસ્તુએ એકઠી કરવી. ૩. પોતાના રાજાના શત્રુ એવા અન્ય રાજાના દેશમાં અતિક્રમણ કરવું. ૪. એછાં અધિક માપ કરવાં. ૫. વસ્તુમાં ભેળસેળ કરવી. ૧. ચારાને બીજાનું ધન હરી લાવવાની અનુમતિ આપવી તે સ્તનપ્રયાગ. “હમણાં વ્યાપાર વિના કેમ ભેંસી રહ્યા છે? તમારે ખાવાપીવાનું ન હોય તેા હું આપુ', અને તમારી ચેારીના માલ કાઈ વેચી આપનાર ન હોય તે હું વેચી આપીશ” એવાં વચનથી ચરને તેના ધંધામાં પ્રેરણા કરે છે, તેને અતિયાર લાગે છે. ૨. ચારે ચારી લાવેલી વસ્તુ લાભ દ્વેષથી જે છાની રીતે ગ્રહણ કરે તે ચારજ કહેવાય. નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે— चौर चौरापको मन्त्री भेदज्ञः काणकः क्रयी । अन्नदः स्थानदश्चैव चौरः सप्तविधः स्मृतः || ચાર, ચોરી કરાવનાર, ચેારીની ગેાઠવણ કરનાર, ચારની ગુપ્ત વાત જાણનાર, ચેારીની વસ્તુ વેચનાર, લેનાર, ચારને અન્ન આપનાર, અને ચારને સ્થાન આપનાર; એ સાત પ્રકારના માણસા ચોર કહેવાય છે. આથી ચેરીના માલ સંગ્રહનાર પણ ચારજ ગણવામાં આવે છે. ખરો શ્રાવક ચારી કરે નહિ, અને ચારને ઉત્તેજન આપે પણુ Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૨૧ નહિ; કારણ કે ચોરને સહાય આપવાથી તે પરનું ધન હરણ કરે. તેથી જેનું ધન ચોરાયું હોય તેના ભાવ, પ્રાણ તથા દ્રવ્ય પ્રાણને નાશ થાય; વળી એ વાત જાહેરમાં આવે તે ચોરની સાથે ચોરીને માલ સંગ્રહી રાખનારને પણ સજા થાય; અને તેથી ધર્મ પણ વગોવાય. કારણ કે, જે ધર્મના માણસો આવાં કૃત્ય કરવા પ્રેરતા હશે, તે ધર્મ પણ એ હલકેજ હશે એમ અન્ય માણસો ગણે.. વળી લેકમાં આબરૂ જાય, અને તે માણસને કેઈ વિશ્વાસ પણ ન રાખે. જ્યારે તેવો માણસ કેઈ ને ઘેર જાય, ત્યારે ઘરના સર્વે માણસે તેની હીલચાલને બારીક નજરથી તપાસ; આ માણસ સર્વત્ર અપ્રિય થાય છે. ૩. પિતાના રાજાની રજા સિવાય દુશ્મનના લશ્કરમાં અથવા બીજા એવા સ્થાનમાં વેપાર માટે છાની રીતે પ્રવેશ કરે તે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કહેવાય. જનશાસ્ત્રમાં ચાર પ્રકારના અદત્ત કહેલાં છે. સ્વામીઅદત્ત. જીવઅદત્ત, તીર્થકર અદત્ત, અને ગુરૂઅદત્ત. આમ પરરાજ્યમાં જવું તે સ્વામિ-નૃપ-અદત્ત કહેવાય. તેને ચેરના જેટલો જ દંડ કરવામાં આવે છે. પહેલાના સમયમાં આ નિયમ બહુ ઉપયેગી હતો; કારણ કે જે એક રાજ્યને માણસ તે રાજાના શત્રુના રાજ્યમાં જાય તો. પ્રથમના રાજાની હીલચાલ વગેરે અન્ય રાજાને જણાવી દેવાને સંભવ રહે, તેથી રાજાએ તે અપરાધને ચોરીના ગુના જેટલો ગણતા હતા. માટે જે રાજ્યમાં આપણે રહેતા હોઈએ તે રાજ્યના નિયમને માન આપીને વર્તવું જોઈએ. કારણ કે રાજભક્તિ કરવી એ જેનોને. ધર્મ છે. ૪–૫. આપતી વખતે ઓછું જોખવું; અને લેતી વખતે વધારે; જોખવું, અથવા ભરવું; અથવા કોઈ ભારે મૂલવાળી વસ્તુમાં હલકી. ભેળવી દેવી, અથવા ઉપરની છાપ એને એ રાખી અંદર હલકે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ધર્મબિન્દુ માલ ભરે. આ ત્રીજા અણુવ્રતના છેલા બે અતિચારે છે. આવી રીત ખેટાં તળ માપથી અથવા ભેળસેળ કરવાથી મળેલું ધન તે પણ ચેરીનું ધન છે. “ચોરીને માલ ચંડાળે જાય અને પાપી હાથ ઘસતા થાય એ કહેવત ખરી છે, તેને એક ટુંક દાખલે અત્રે ટાંકવામાં આવે છે. એક ધનસુખ નામનો વનિતાનગરીમાં શેઠ રહેતા હતા, તે રૂને વ્યાપાર કરતા હતા. એકદા એદ વૃદ્ધ માણસ એક રૂપીઆનું રૂ લેવા આવ્યો. તે શેઠે રૂપીઆનું આઠ શેર આપવાનું કહ્યું. તે વૃદ્ધ કહ્યું “આપ” પછી તે શેઠે એક ત્રાજવામાં ચાર શેરી મૂકી અને બીજા ત્રાજવામાં રૂ મૂકયું, અને પેલા વૃદ્ધ પાથરેલા વસ્ત્રમાં તે રૂવાળું ત્રાજવું ખાલી કર્યું. રૂ વજનમાં હલકું હોવાથી દેખાવમાં - બહુ લાગે છે, તેથી તે વૃદ્ધ માણસે આઠ શેર રૂ આપેલું છે, એમ જાણી પિતાનું વસ્ત્ર વાળી લીધું, અને ધનસુખ શેઠને સલામ કરી - ચાલતો થયે. ધનસુખ શેઠ પણ વ્યાપારની કપટકળામાં અતિ નિપુણ હેવાથી, જયાં પેલા વૃદ્ધ માણસે પિતાનું કપડું વાળવા માંડયું કે બાકીનું રૂ જોખવાને વિચારજ બંધ કર્યો આ પ્રમાણે તે અર્થે - રૂપીઓ કમાયો. પછી પોતાના નેકરને તેણે આજ્ઞા કરી કે “જા ઘેર જઈને કહી આવ કે આજે પુરણપોળી કરે”. નોકર ઘર તરફ કહેવા ગયે આજે સ્વાદિષ્ટ ભોજન મફતના પૈસામાં મળશે, એ તે ધનસુખ શોઠ પાટ હર્ષ ધરવા લાગ્યો. તે શેઠની સ્ત્રીએ પતિની આજ્ઞા પ્રમાણે પુરણપોળી તૈયાર કરી, એવામાં એકાએક તે શેઠને જમાઈ તેના - મિત્રો સાથે આવી પહોંચ્યો, અને તે જમાઈ અને તેના મિત્રો ઘણા દૂરથી આવેલા હતા તેથી ભૂખ્યા હેવાથી તૈયાર કરેલું ભોજન - બરાબર ઝાપટી ગયા અને પછી નિરાંતે સુતાં. સાંજે વાળુ સમયે Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ 6 [ રર૩ શેઠ ઘેર આવ્યા અને મનમાં આનંદ માનતા હતા કે હમણા પુરણ પાળી ભાણામાં પીરસાશે, તેવામાં શેઠાણીએ સામાન્ય ઉષ્ણુ રાટલો ભાણામાં પીરશી. શેડ તા રાતાચાળ થઈ ગયા, “મેં કહેવરાવ્યું નહેાતુ કે પુરણપાળી કરજે, આ શું?” તે શેઠની સ્ત્ર કહે જરા ધીરા પડી સાંભળેા, જમાઈ ને તેના મિત્રેા સુતા છે તે સાંભળશે, તમે તૈયાર કરવાનું કહેવરાવ્યું હતુ. તે પ્રમાણે મેં પુરણપાળીએ તૈયાર કરી હતી, પણુ (સુતેલા જમાઈ તથા તેના મિત્રા તરફ આંગળી કરી ખેાલી) આ બધા આવ્યા તે ભૂખ્યા હેાવાથી ઝાપટી ગયા તેમાં હું શું કરૂ” શેઠ જરા ધીમા પડયા. અને મન સાથે વિચાર કર્યાં કે ‘પાણીના પાણીમાં અને દુધના દુધમાં.” ચોરી કરી પાપ ∞ોયું, અને ખાનાર ખાઇ ગયા, માટે ફરીથી આવું અન્યાયકૃત્ય હું કરીશ નહિ. આ પાંચ અતિચારા રાજસેવાને પણ લાગુ પડી શકે છે. પ્રથમના બે અતિચારતા સ્પષ્ટ રીતે તેને લાગી શકે કારણ કે તે પણ ચારને મદદ કરી શકે, અથવા ચારે ચારો લાવેલા માલ પેાતાને ત્યાં સંગ્રહી રાખે, અને આ કામ તેઓ બીજ કરતાં વધારે સારી રીતે એટલે જણાય નિહ તેવી રીતે કરી શકે. કારણ કે ચારને પ૪ડવાનું કામ પેાતાનું છે, અને તેથી ચારને પકડવા કે નહિ તેમના હાથમાં છે; અને ચારીના માલની તપાસ કરતાં ઊઈ સ્થળે માલૂમ પડે તા તે ચારની સાથે ભાગ વહેંચી લેવાની મસલત કરે, અને તે વાત પ્રગટ ન કરે; ચેરી કરાવવી અથવા ચારને ઉત્તેજન આપવું તે રાજસેવાને બહુજ સહેલું કામ છે પણ તે બહુજ ખાટું છે. વળી સ્વામીનું લુણુ ખાવા છતાં શત્રુ રાજાને ખાનગી રીતે સહાય કરે ત્યારે વિરૂદ્ધ રાજ્યાતિક્રમના ત્રીજો અતિચાર લાગુ પડે છે. જ્યારે રાજ્યતા ભંડારની વસ્તુઓ આપવી લેવી હોય ત્યારે ખેાટાં માપ વાપરે અથવા વસ્તુએ બદલી નાંખે તેા રાજ્ય સેવકાને પણ ચેાથે તથા પાંચમા અતિયાર લાગુ પડે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] ધર્મબિન્દુ આ પ્રમાણે અતિચાર ન લાગે તેમ ત્રીજુ વ્રત પાળવું. હવે ચોથું વ્રત જેનું લક્ષણ પિતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીના ત્યાગરૂપ છે તેના પાંચ અતિચાર છે તે શાસ્ત્ર કહે છે – परविवाहकरणेत्वरपरिगृहोताऽपरिगृहीतागमनानङ्गक्रीडातीव વામિત્રી રતિ રહ્યા (૧) પરાયા છોકરાને વિવાહ કરી આપ. (૨) બીજાએ ભાડું આપીને રાખેલી વૈશ્યા સાથે સમાગમ કર. (૩) પરસ્ત્રી સાથે સમાગમ કરવો. (૪) અનંગ ક્રીડા કરવી. (૫) મિથુન સેવવામાં ઘણી જ અભિલાષા રાખવી. આ પાંચ ચોથા સ્વદાર સંતોષ અણુવ્રતના અતિચાર છે. (૧) પિતાના છોકરા સિવાય અન્યના છોકરાઓને પરણાવવા તેને ચેથા વ્રતમાં અતિચાર ગણવામાં આવ્યો છે; કન્યાદાનના ફળની ઈચ્છાથી અથવા સ્નેહ સંબંધથી બેને સંબંધ જોડી આપો તેને જૈનશાસ્ત્રકારે અતિચાર ગણે છે; અને પિતાના છોકરા પરણાવવા તેમાં પણ વ્રત ગ્રહણ કરનારા નિયમ રાખે છે. શંકા–તમારો ઉપદેશ સત્ય લાગે છે, પણ જો પરનાં છોકરાં પરણાવવામાં દોષ હોય, તો તેજ દેષ પિતાનાં છોકરા પરણાવવામાં કેમ ન લાગે ? સમાધાન–જે પિતાનાં છોકરાને પણ વિવાહ ન કરે, તે. કુંવારી રહેલી કન્યાઓ સ્વેચ્છાચારી થાય અને તેથી શાસનની હેલના અને નિંદા થવાનો ભય રહે છે. કારણ કે પરણેલી સ્ત્રીઓ પ્રાય સ્વેચ્છાચારી થવાનો સંભવ ઓછો છે. વળી શાસ્ત્રકાર જણાવે છે કે અમુક છોકરા પરણાવવા એ નિયમ આ વ્રતધારીએ લે. Page #266 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૨૫ જોઈએ. એટલે અમુક છેાકરાં ઉત્પન્ન થયા પછી વધારે છેકરા ઉત્પન્ન કરવાને પણ ત્યાગ કરવા જોઈએ. ખીન્ત શબ્દોમાં કહીએ તા ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અમુક વખત પછી ચેાથું વ્રત સથા ગ્રહણ કરવું જોઈએ, જો એમ ન કરે તેા વ્રતને બાધ આવે, કારણ કે વધારે થાય તા વધારે પરણાવવા પડે, અને તેથી નિયમમાં ભગ પડવાના પ્રસંગ આવે. હિંદુઆમાં જે ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ છે, તેને લગતા આશ્રમને આ નિયમમાં ઉદ્દેશ સમાયલે છે. અમુક વયની હદે પહેાંચ્યા પછી, ગૃહસ્થાશ્રમની જોખમદારી જેમ બને તેમ એછી કરવી, અને પે તાને મળેલા જ્ઞાનનેા, અનુભવતા લાભ જુવાનવ ને આપવાનું ઉત્તમ કા બજાવવાનુ` માથે લેવું જોઇએ. ધણા યુવા જીવનનૌકા કેવી રીતે ચલાવવી તે ખાખતના જ્ઞાનના અભાવે, તે નૌકાતે અનેક પ્રકારના તરંગાપર ઉછાળી, અથવા સંસાર સમુદ્રમાં પળે પળે મળી આવતા ખરાખીએ સાથે અથડાવી, સુખરૂપે તે નૌકા દષ્ટિબિન્દુ પ્રાપ્ત કરે તે પહેલાં તેને અંત લાવે છે. અણુ ખલાસીની માક સૌંસારના અનુભવ વગરના તેઓ તે નૌકાને ગમે તેમ હકારે છે. વિવિધ પ્રકારનાં દુ:ખે। સહન કરી સીધે માગે તે નૌકા ચલાવતાં તેઓ શીખે છે; પણ તેવામાં મરણુ સમય નજદીક આવે છે, અને જીવન સફળ કર્યા સિવાય તેએ મૃત્યુના પંજામાં ફસાય છે. તેવા યુવાને આવા અનુભવથી જણેલા માર્ગ આવા સંસારના અનુભવી વાનપ્રસ્થાશ્રમીએ બતાવે, તા તેથી તેએના ઉપર મેાટામાં મેાટા ઉપકાર કરેલેા ગણી શકાય. કારણ કે સીધા માના જ્ઞાનથી, તરંગા અને ખરાબી સાથે અથડાયાના પ્રસંગ અનુભવ્યા સિવાય, તેઓ પોતાની જીવનનૌકા ઘણી સરલતાથી ભવસમુદ્રની પેલી પાર લઈ જવા સમર્થ થશે. માટે જેને સંસારનાં પાટ અનુભવ લીધા હોય, પોતાની તથા છેાકરાની આજીવિકા સાધારણ સારી ૧૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] ધમબિન્દુ રીતે ચાલે તેટલું ધન પેદા કર્યું હેય, પિતાની સંતતિ ગૃહકાર્ય ઉપાડી લેવા જેટલી સમર્થ થયેલી હોય, તેવા કેટલાક પુરૂષ, ચોથા વ્રતની બાધા લઈને, પરોપકારના કાર્યમાં યુવાનોને પોતાનાં જ્ઞાન અનુભવને બોધ આપવા બહાર પડે, તે જૈનોના ઉદયનું એક મોટું બીજ રોપ્યું ગણી શકાય ! આ પરવિવાહના સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે પરવિવાહ એટલે પિતાનો વિવાહ બીજી વાર કરે તે સમજવું પુત્ર અપેક્ષાએ અથવા બીજા કોઈ કારણથી એક સ્ત્રી હયાત છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે પરવિવાહ કહેવાય. આ વિવાહથી સ્વદારા સંતોષીને અતિચાર લાગે છે. સ્ત્રીને પિતાના પતિમાં સંતેષ અને પરપુરૂષને ત્યાગ અને સરખાંજ છે; કારણ કે પિતાના પતિ સિવાયના બીજા સર્વ પુરૂષો પરપુરૂષજ કહેવાય. ૨-૩-બીજાએ ભાડું આપીને રાખેલી વેશ્યા સાથે ગમન કરવાથી અથવા કુમારી કન્યા સાથે ગમન કરવાથી આ વ્રતમાં બીજે તથા ત્રીજે અતિચાર લાગે છે. ૪-પ-તીવ્ર કામના અભિલાષથી અનંગ ક્રીડા કરવી તે આ વતને ચોથો તથા પાંચ અતિચાર છે. આવી રીતે આ પાંચ અતિચાર ન લાગે તેવી રીતે સ્વદાર સંતોષીએ વર્તવું. ટુંકમાં આ વ્રતને સાર એ કે, પરસ્ત્રીને ત્યાગ કરવો, અને સ્વસ્ત્રિીમાં પણ વિષય સુખસંબંધી હદ બહાર આસક્તિ ન રાખવી અને ઉંચામાં ઉંચી ભાવના છદ્રિય બ્રહ્મચારીની છે, એમ મનમાં રાખી વર્તવું. આ અતિચારોના સંબંધમાં ઘણું પ્રકારના ભાંગા છે, તેનું વર્ણન બીજા ગ્રંથમાં જોઈ લેવું. હવે પાંચ અણુવ્રતના અતિચારને વિચાર કરીએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ क्षेत्रवास्तु हिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमा ૧. ક્ષેત્રવાસ્તુ. ર. સેાનું રૂપું. ૩. ધનધાન્ય. [ ૨૨૭ ૪, દાસીદાસ. પ. રાચરચીલાં. એ પાંચની કરેલી મર્યાદાનું ઉલ્લ ધન કરવું એ પાંચમાં પરિગ્રહ અણુવ્રતના અતિચાર છે, કૃતિ ર૬ ૧. ક્ષેત્રવાસ્તુ કાને કહેવા તે વાત વિસ્તારથી સમજાવવામાં આવે છે, જે સ્થળે ધાન્ય ઉગે તેવા સ્થળને ક્ષેત્ર (ખેતર) કહેવામાં આવે છે. એવા ખેતરના ત્રણ પ્રકાર છે. (અ) સેતુક્ષેત્ર એટલે જેમાં કૂવાના પાણીથી ખેતરને સીંચી ધાન્ય વગેરે પકવવામાં આવે તે. ધાન્ય પાકે તે. (બ) કેતુક્ષેત્ર એટલે વરસાદના પાણીથી ધાન્ય જેમાં પાકે તે, (ક) સેતુતુક્ષેત્ર. વરસાદના અને કૂવાના પાણીથી બન્ને રીતે વાસ્તુ શબ્દથી ધર, ગામ, નગર વગેરે સમજવાનાં છે. તેમાં ધરના ત્રણ પ્રકાર છે. (અ) ભોંયરા વગેરે જમીનથી નીચે આવેલાં ઘરને ખાતગૃહ કહેવાય છે. ગ્રહ કહેવાય. (બ) જમીનથી ઉ ંચે બંધાવેલા માળાવાળા ઘરને ઉચ્છિત (ક) જમીનની નીચે ભોંયરાં હેાય અને ઉપર માળ હોય તેને “ખાતાતિ ગૃહ કહેવાય. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ઘર્મબિન્દુ આવી રીત ત્રણ પ્રકારનાં ક્ષેત્ર અને ત્રણ પ્રકારનાં ઘર વગેરેની. જે મર્યાદા કરી હોય તેના કરતાં વધારે રાખવા તેને અતિચાર કહે છે. શંકા–પ્રમાણ-મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી તે વ્રત ભંગ. થાય, ત્યારે અતિચાર શી રીતે લાગે? સમાધાન-તમારી શંકા યોગ્ય છે, પણ તે માણસ નીચે પ્રમાણે વિચાર કરી વર્તે છે, તેથી વ્રત ભંગ ન થતાં અતિચારક લાગે છે, જે માણસે એકજ ક્ષેત્ર અને એકજ ઘર રાખવાનું વ્રત. લીધું હોય, તે માણસને જ્યારે વધારે રાખવાની ઈચ્છા થાય, ત્યારે પિતાનું વ્રત ભાંગશે એવા ભયથી, પિતાના ક્ષેત્રની અથવા ઘરની લગોલગ જે ક્ષેત્ર અથવો ઘર આવેલું હોય તે ખરીદ કરી, વચ્ચેની વાડ અથવા દિવાલ તોડી નાખી અને ક્ષેત્ર અથવા ઘરને મેળવી એક કરી નાંખે છે. અહીં આ જે કે તેણે ક્ષેત્ર અથવા ઘર એકજ રાખ્યું, તેથી. વ્રત ભંગ ન થયે, પણ જે ક્ષેત્ર અથવા ઘરની પ્રથમ મર્યાદા તેણે. ક૯૫ હતી તેના કરતાં મોટું ક્ષેત્ર અથવા ઘર બનાવવાના કારણે વ્રત ભંગ થયો. આ રીતે કથંચિત્ ભંગ અને કર્થચિત અભંગથી અતિચાર લાગે છે. ૨. સોનું રૂપું–કઈ માણસે પરિગ્રહની મર્યાદા કરી કે આટલા. સોના રૂપા કરતાં વધારે અમુક મુદત સુધી મારે રાખવું નહિ હવે તેના ઉપર તે મુદત દરમ્યાન કોઈ રાજા યા શેઠ બહુ સંતુષ્ટ થાય, અને તેની જેટલી મર્યાદા છે તેના કરતાં આધક આપે, હવે વ્રત ભંગભયથી તે વધારો પિતાને ત્યાં ન રાખતાં વ્રતની મુદત પુરી થાય ત્યાં સુધી બીજાને ત્યાં રાખે, અને પછી તે ગ્રહણ કરે તે તેને અતિચાર લાગે. કેટલેક અંશે વ્રતની અપેક્ષા છે, અને કેટલેક અંશે વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. આ રીતે ભગાભંગથી. અતિચાર લાગે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૨૯ ૩. ધનધાન્ય–ધનના ચાર પ્રકાર છે, (૧) ગણિમ–ગણવા મય જેમકે સોપારી જમરૂખ વગેરે ફળે. (૨) ધરિમ-જોખવા યોગ્ય ગોળ, ખાંડ વગેરે. (૩) મેય-માપવા યોગ્ય દુધ, ઘી વગેરે. (૪) પરિછેદ્ય-પરીક્ષા કરવા યોગ્ય—હીરા મોતી વગેરે. ધાન્ય એટલે ડાંગર, મગ, ચોળા, અડદ વગેરે. આ સર્વની મર્યાદા કરી હોય તેના કરતાં વધારે રાખવાથી -અતિચાર લાગે છે. આ સર્વની બાબતમાં જેટલા સમયની મુદત કરી હોય તેટલા સમયમાં હદ કરતાં વધારે મળે તે સોના રૂપાની બાબતમાં જણાવ્યું તેમ મુદત પુરી થતાં સુધી બીજા પાસે રખાવે અને મુદત પુરી થયે હું ગ્રહણ કરીશ, અથવા ઘરમાં રહેલ તેજ -માલ વેચાશે ત્યારે લઈશ, આ પ્રમાણે નકકી કરી ને માલ બીજાને - ત્યાં અનામત રાખે, અને મુદત પુરી થયે ગ્રહણ કરે તે વ્રતના સાપેક્ષપણાને લીધે ભંગાભંગ થાય છે, અને તેથી અતિચાર લાગે છે. ૪. દાસદાસી–બે અને ચાર પગવાળા સર્વ જીવતા પ્રાણીને આમાં સમાવેશ થાય છે. બે પગવાળામાં પુત્ર, પુત્રી, સ્ત્રી, દાસ, દાસી, ચાકર, પોપટ, સારિકા ગણવા, અને ચાર પગવાળામાં ઘેડ ગાય, ઉંટ, ભેંસ વગેરે ગણવા. તેમની એક વર્ષની હદ બાંધી હોય એ વર્ષ દરમ્યાન ગર્ભાધાન કરાવવાથી અતિચાર લાગે છે; જે વર્ષ દરમ્યાન તેમને પ્રસવકાળ આવે તો તેમની રાખેલી સંખ્યાથી અધિક પ્રાણીઓ થાય તેથી ત્રત ભંગને ભય રહે તે હેતુથી વર્ષને કેટલેક ભાગ વીતી ગયા બાદ તે ગર્ભાધાન કરાવે છે, કે વર્ષ દરમ્યાન તેને પ્રસવ થાય નહિ. હવે ગર્ભમાં પ્રાણ રહેલા છે તેથી સંખ્યાને અતિક્રમ થાય છે, અને તેથી વ્રત ભંગ થાય છે પણ બહાર દેખાતા નથી તેથી વ્રત ભંગ થતો નથી, આ રીતે ભંગાભંગથી અતિચાર લાગે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] ધ બિન્દુ ૫. કુષ્ય—રાચરચીલું, આસન, શય્યા, ખુરસી, વાસણુ વગેરે પરચુરણ સામાન તે કુખ કહેવાય છે. તેની સંખ્યા વધારવાથી અતિચાર લાગે છે. ધારા કે ત્રાંબાની દશ કથરોટા રાખવાનું પ્રમાણ કર્યુ હોય, પછી તે પાત્ર બમણાં થાય ત્યારે વ્રત ભંગના ભયથી એ પાત્ર મેળવી એક મેાટુ' પાત્ર કરાવી નાંખે, આ પ્રમાણે પાત્રના આકારમાં ફેરફાર કરે, પણ સ ંખ્યા તેટલીને તેટલી રાખે, આ રીતે સ`ખ્યા તેટલીજ રાખવાથી વ્રત ભંગ થતા નથી, પણ આકારમાં ફેરફાર કરવાથી વ્રત ભંગ થાય છે, આવી રીતે ભંગાભંગથી અતિચાર. લાગે છે. ક્ષેત્ર આદિ પરિગ્રહની વસ્તુ નવ પ્રકારની છે, પણ સરખા ગુણવાળમાં તેમના સમાવેશ થઈ જતા હેાવાથી પાંચની સંખ્યા રાખી છે. વળી દરેક અણુવ્રતના પાંચ વિભાગ છે તા આ પરિગ્રહ અણુવ્રતના પણ પાંચ ભેદ રાખવાથી શિષ્યને-બાળજીવને ગણત્રી કરવામાં. અનુકુળતા રહે. આ રીતે પાંચમાં પરિગ્રહ અણુવ્રતના અતિચારાનુ વષઁન કરવામાં આવ્યું. માણસની આ દુનિયાના પદાર્થક્ ઉપરથી જેમ બને તેમ મૂર્છા ઉતરે; તે હેતુથી આ વ્રતની શાસ્ત્રકારોએ પ્રરૂપણા કરી છે; દુનિયાના બધા પદાર્થોં ઉપરથી એકદમ મેાહ ઉતરી ન શકે તેથી અમુક પ્રમાણમાં ધન, ધાન્ય, રૂપું, સેાનું, જાનવર, દાસદાસી, રાચરચીલું, ધરક્ષેત્ર વગેરે હું રાખીશ એવી પ્રતિજ્ઞા શ્રાવક ગ્રહણ કરે છે, અને તેટલું મળ્યેથી સ ંતાપ ધારણ કરે છે. આખી પૃથ્વીનું રાજ્ય મળે તાપણ માણસના લાભના અંત આવતા નથી. હજુ વધારે મેળવવાને તે લલચાય છે, પણ પરિગ્રહની મર્યાદા કરનાર, ધારેલા પ્રમાણમાં ધન વગેરે મળવાથી, સંતુષ્ટ થાય છે. પ્રાચીન સમયમાં જેતે આપણે મા શેખની વસ્તુએ ગણતા Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૩૧ હતા, તે વસ્તુઓ હવે જરૂરની થઈ પડી છે, અને જરૂરીયાતો દિવસે દિવસે આપણી તૃષ્ણાઓની વધવા સાથે વધેજ જાય છે; આ તૃષ્ણાઓને, આ બહારના વિભના પદાર્થોની ઈછાઓને અંત ક્યારે આવશે તે સમજાતું નથી તે માટે પરિગ્રહની મર્યાદા એ ઉત્તમ સાધન છે; પણ તે સાથે જાણવું જરૂરનું છે કે જેમ બને તેમ મૂછને ત્યાગ કર. જનક રાજા રાજ્યરિદ્ધિ છતાં અંતરના વૈરાગ્ય ભાવને લીધે જનક વિદેહી કહેવાતા, અને ફક્ત એક લંગોટી અને તુંબડું ધારણ કરનાર સંન્યાસી જે તેના ઉપર મમત્વ રાખે તો તે પરિગ્રહી છે, માટે અંતરથી અને બહારથી પરિગ્રહ ઉપરથી મમત્વ ઉતારવો, અને જે વધે તે સન્માર્ગે વાપરવું એજ આ ઉત્તમ અણુવ્રતનું રહસ્ય છે. આ પ્રમાણે પાંચ અણુવ્રતને વિચાર કર્યો, હવે ત્રણ ગુણવ્રતને વિચાર કરીએ, તેમાં પ્રથમ ગુણવ્રત દિગ્વિરમણનું છે, તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. उर्ध्वाऽघस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तरर्धानानि ॥२७॥ ૧. ઉચા ક્ષેત્રને વ્યતિક્રમ, ૨. નીચા ક્ષેત્રનો વ્યતિક્રમ. ૩. તિફ ( તિ૭) લેકને વ્યતિક્રમ. ૪. ક્ષેત્રવૃદ્ધિ. ૫. સ્મૃતિ નાશ-આ પાંચ પ્રથમ ગુણવ્રતના અતિચાર છે. ૧-૩ આટલા પ્રમાણથી પર્વત કે વૃક્ષ ઉપર ઊચું ન જવું, આટલા પ્રમાણની કુવા ખાડા વગેરેમાં નીચે ન ઉતરવું, અને આટલા પ્રમાણથી સિંધુ આગળન જવું એ પ્રમાણે દિશાઓમાં જવા સંબંધી માણસ વ્રત લે છે. હવે તે દિશાઓમાં પોતે જાય તે વ્રત ભંગ થાય, પણ પિતે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] ધર્માન્જી ત્યાં જાય નહિ, અને બીજા પાસે તે સ્થાનેથી વસ્તુ મંગાવે પાતે મેાકલે, અથવા મેકલાવરાવે તા અતિચાર લાગે, જેણે અમુક દિશાની હદ બહારથી વસ્તુ મંગાવવી નહિ—એવુ પ્રત્યાખ્યાન કર્યું હોય તેને આમ મ`ગાવવાથી અતિચાર લાગે છે, પણ ભીન્નને લાગતા નથી. પાતે જેટલી હદ રાખી હાય તેની પેલી બાજુ જે કાંઈ પાપ વ્યાપાર થતા હોય, તેના સહેજ પણ ઢાલ પોતાને ન લાગે તે હેતુથી આવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે; માટે વ્રતની મુદત દરમ્યાન તે દેશામાં તેણે જવું નિહ, એટલુ જ નહિ પણ તે દેશે! સાથે કશા સંબધ પણ આ વ્રતથી તે રાખી શકે નહિ. અને રાખે તા અતિચાર લાગે. ૪. એક દિશામાં ઘટાડા કરી તેને વધારેા બીજી દિશામાં ઉમેરવે, તે ક્ષેત્રવ્રુદ્ધિ નામે ચોથા અતિચાર છે. જેમકે પૂર્વ દિશામાં સા ચેાજન અને પશ્ચિમ દિશામાં સા યેાજન સુધી જવાની પ્રતિજ્ઞા લીધી હાય, તેમાં પૂર્વમાંથી દશ યેાજન એછા કરી, પશ્ચિમમાં દશ યેાજન વધારે એટલે સેાના એકશા દશ કરે તા અતિયાર લાગે છે. વ્રત રાખવાની તેની બુદ્ધિ છે, પણ વ્રતને ભંગ થાય છે, તેથી ભ'ગાભ'ગથી અતિચાર લાગે છે; વળી તેથી ઉલટા ફેરફાર પણ તે કરે તા પણ આ વ્રત પણ ધારણ કરનારને અતિચાર લાગે છે. ૫. ચિત્તભ્રમના કારણે અથવા પ્રમાથી નીમેલી હદ કરતાં વધારે જવું તે સ્મૃતિ નાશ નામના પાંચમે અતિચાર છે. ઢાય, આ સંબંધમાં વૃ પર પરાથી ચાલતા આવેલે। નિયમ નીચે પ્રમાણે છે. “ જેટલે ઉચે જવાનું પ્રમાણુ કર્યું તેના કરતાં ઉ ંચે પર્વતના શિખર અથવા વૃક્ષ ઉપર વાંદરૂ અથવા પક્ષી કાંઈ વસ્ત્ર આભારણ વગેરે લઈ ગયેલું હૈાય, તેા આ વ્રત લેનાર ત્યાં જઈ શકે નહિ, પણ તે વસ્તુ નીચે પડે, અથવા કાઈ લાવી આપે લેવામાં બાધ નથી. એજ રીતે કૂવા તે Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ર૩૩ વગેરે નીચા સ્થળાને વિષે પણ વિચારી લેવું; અને તિર્યં ક પ્રમાણમાં પણ વૃદ્ધિ ન કરવી. અને ક્ષેત્રવૃદ્ધિ પણ કરવી નહિ. પૂર્વ દિશામાં જેટલી હદ સુધી પેાતાને જવાના નિયમ હતા ત્યાં સુધી તે આવી પહેાંચ્યા, અને ત્યાંથી વજ્રપાત્ર કરીયાણાં વગેરે જે ખરીદ કરવાનું હતું તે ખરીદ્યું . હવે તેથી આગળ જવાથી વધારે સારાં વસ્ત્ર પાત્ર તથા કરીયાણાં મળવાના, અને તેથી વધારે લાભ મળવાના સંભવ હેાય, તા પશ્ચિમ દિશામાં જવાના યોજન પૂર્વમાં નાંખી પૂમાં આગળ વધે, તા ક્ષેત્રવૃદ્ધિ નામના અતિયાર લાગે છે, અને જો સ્મરણ શક્તિમદ પડવાથી આમ થયુ. હાય, તા યાદ આવે ત્યારે પણ આગળ ચાલવું નહિ. બીજને પણ આગળ અને કાઇ આજ્ઞા સિવાય આગળ ગયા હોય, અને તે જે કાંઈ લાવે તે આ વ્રત ધારીએ ગ્રહણ કરવું નહિ, અને પોતે ભૂલથી આગળ ગયેા હાય, તા આગળના સ્થળમાંથી કાંઈ પણુ વસ્તુ ખરીદ કર્યા સિવાય પાછાં ફરવું. આથી વિપરીત રીતે વર્તવાથી સ્મૃતિવિનાશ નામનેા અતિચાર લાગે છે. આ રીતે પ્રથમ ગુણવ્રતને અતિયાર ન લાગે તેવી રીતે વર્તવું. તરત પાછા ફરવુ, મેકલવે નહિ, હવે ભાગાપભાગ નામના ખીન્ન ગુણવ્રત સંબધી અતિચાર નીચે પ્રમાણે છે. सचित्तसंबद्धसम्मिश्राभिषवदुः पकवाहारा इति ॥ २९ ॥ ૧. ચિત્ત. ૨. સચિત્ત સાથે સ`બંધ ધરાવનાર. ૩. સચિત્ત સાથે મિશ્ર થયેલું. ૪. મદિરા, આસવ વગેરેના સ’સવાળું, પ. અર્ધું... કાચું અને અર્ધું. પાકુ, ૧. સચિત્ત એટલે શાક-ભાજી ફળ વગેરે. તે ન ખાવાની Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] ધર્મબિન્દુ પ્રતિજ્ઞા લીધી હેય, છતાં તે વાપરવામાં આવે તે વ્રત ભંગ થાય, પણ અજાણતાં તે ગ્વાયા હોય, તે વ્રતભંગને બદલે અતિચાર લાગે. ૨. સચિત્ત એવા વૃક્ષને ગુંદર વગેરે અથવા પરિપકવ ફળ વગેરે લાગેલાં હોય, તેનું ભક્ષણ કરનારે જે સાવદ્ય આહારનું પ્રત્યાખ્યાન કર્યું હોય, તે આ રીતે સાવદ્ય આહારના ભક્ષણથી વત ભંગ થાય, પણ અજાણતાં તે કામ કરે તે અતિચાર લાગે. અથવા ફલાદિકના અંદરના ભાગમાં રહેલા ઠળીયા વગેરે સચિત્ત બીજને ત્યાગ કરીશ, અને ઉપરને બીજો ભાગ જે અચિત્ત છે તે. ખાઈશ એવા વિચારથી ફળાદિકનું ભક્ષણ કરે તેને સચિત્ત સંબદ્ધ, નામને બીજે અતિચાર લાગે, પણ વ્રત ભંગ થાય નહિ. ૩. વળી અડધું ઉષ્ણ અને અર્ધ શીત એટલે કાંઈક સચિત્ત. અને કાંઈક અચિત્ત એવું જળ પીવાથી અથવા તત્કાળ દળેલા લોટમાં રહેલા ઝીણું ધાન્યકણને લીધે સચિત્ત અચિત્ત લેટ વગેરેનું ભક્ષણ કર વાથી સંમિશ્ર સચિત્ત અતિચાર લાગે, આ પણ જે અજાણતાં ખાવા પીવામાં આવે તેજ અતિચાર લાગે, નહિ તે વ્રત ભંગ થાય. ૪. અનેક જીવોના સંહારથી ઉત્પન્ન થયેલા તથા અનેક પ્રકારના ઉન્માદને ઉત્પન્ન કરનાર. શરીરનાં ફેફસાંને બગાડનાર મદિરા તથા મધના પાનથી, તથા કાળાતીક્રમ થયેલા અથાણું વગેરે પદાર્થો અજાણતાં ખાધાથી ચોથે અતિચાર લાગે છે. , પાન, એક પ્રકારની ઘેલછા ઉત્પન્ન કરે છે. તે એક જાતનું એવું વ્યસન છે કે તેને વશ થયેલા લાજ, મર્યાદા, બધવેને નેહ, તથા ધનમાલ વગેરે કઈ પણ વસ્તુની દરકાર રાખ્યા સિવાય, તે શરીર તથા મનને નીચ બનાવનાર મદિરાપાન કરે છે. તેના સંબંધથી બીજા અનેક પ્રકારના ખરાબ વ્યસને તે માણસમાં આવે છે, તે બાબત બાજુએ મૂકીએ તેપણ મદિરાને વશ બનેલા અફીણના બંધાણીની જેમ વખત થયે, તેને પીધા સિવાય ચાલતું Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૩૫ જ નથી. તે તે વખતે માણસને ખોટી શક્તિ આપે છે, પણ નશો ઉતરતાં શરીરનું બળ પણ સાથે ખેંચી જાય છે. તેના પીનારા ઈન્દ્રિયોના ગુલામ બને છે; અને મન તેમને વશ રહેતું નથી, જેનું મન તથા ઈન્દ્રિયો વશ ન હોય, તે કેવાં કુકર્મો કરે છે તે જરા બારીકાઈથી દુનિયાનું સ્વરૂપ વિચારનારાના ધ્યાનની બહાર હશે નહિ. પદાર્થો કેહવરાવવીને તે બનાવવામાં આવે છે, તેથી અનેક જીવોનો તેમાં સંહાર થાય છે. જે માણસ તેને વશ થયો તેને આ ભવ તથા પરભવ બગડજ સમજવો; આ બાબત એટલી મહત્ત્વની છે, કે બુદ્ધ ધર્મના સંસ્થાપક શ્રી ગૌતમબુદધે તેને (મદિરા ત્યાગનો) પરિગ્રહને સ્થાને, પાંચમા મહાવ્રતરૂપે ઉપદેશ કર્યો છે. બુદ્ધધર્મને ચાર મહાવ્રતો શબ્દ શબ્દ આપણા જૈનધર્મના ચાર મહાવ્રત સાથે મળતા છે, અને જ્યારે આપણું પાંચમું મહાવ્રત પરિગ્રહ ત્યાગનું છે, ત્યારે બુદ્ધધર્મનું પાંચમું મહાવ્રત કહે છે કે મદ્ય મદિરા તથા સધળા માદક પદાર્થોને ત્યાગ કરવો. પશ્ચિમ દેશના સંસર્ગથી જે અનિષ્ટ સંસ્કારે આ દેશમાં આવેલા છે, તેમાં મદિરાપાન એ મુખ્ય છે. અફસોસની વાત છે કે છેલ્લા દશ પંદર વર્ષમાં આપણા જૈન બાંધવામાં, તે અધમ, કુરીવાજ કેટલેક અંશે પ્રવેશી ગયો છે, ખરી વાત છે કે હજુ પ્રમાણ બહુ અપ છે, પણ તે સડાને દૂર કરવા ચાંપતા ઉપાય નહિ, લેવામાં આવે, તે ચેપીરોગની જેમ તે સડો વૃદ્ધિ પામશે, અને તેનું ભવિષ્યમાં કેવું માઠું પરિણામ આવશે, તે આ ક૯પી શકાતું નથી. પરમાત્મા પાસે નમ્ર પ્રાર્થના એ છે કે કેટલાક જૈન બાંધવામાં મદીરા પાનને પેઠે સડે તેઓ સુવિચારથી દૂર કરે, અને આ અધમ અનાચારની અસર બીજા જુવાનવર્ગ ઉપર ન પડે. ૫. અરધા કાચા અને અરધા પાકા ધાન્ય (પક) વગેરે પણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] ધર્મબિન્દુ સાવદ્ય આહાર ગણાય છે, તે પણ અજાણતા ખાવાથી અતિચાર લાગે છે. આ ભોગપભોગ નામના ગુણવ્રતના પાંચ અતિચાર કહ્યા, તે ભેજન આશ્રયી કહેલા છે, બધા વ્રતના પાંચ અતિચાર છે, માટે અહીંયાં પણ પાંચ અતિચાર કહ્યા છે, પરંતુ કર્મથી પણ અતિચાર લાગે છે, આવશ્યક નિર્યુક્તિમાં કહેલું છે. આજીવિકાને અર્થે જે પાપસહિત આરંભ તે આ ઠેકાણે કર્મ શબ્દથી સમજવું. તેવાં પંદર પ્રકારનાં કર્માદાન છે. વદિતાસૂત્રમાં આ પ્રમાણે તેની ગાથા છે. इंगालीवणसाडीभाडीफोडीसुवइजए कम्म । वाणिज्ज चव दंतलक्ख-रसकेस-विसविसयं ॥१॥ एवं खु जन्तपीलणकम्म निल्लछण च दवदाण । सरदहतलायसोस असइपोसौं च वज्जिजा ॥२॥ વૃદ્ધ સંપ્રદાયથી આ ૫દર કર્માદાનને અભિપ્રાય નીચે મુજબ છે. ૧. અંગારકમ –વૃક્ષ આદિ બાળીને તેને કેલસા કરીને વેચવાનું કર્મ ન કરવું જોઈએ, કારણ કે તેમાં છ જવનિકાયનો વધ થાય છે. ૨. વન –વન ખરીદ કરી, તે કપાવી, તે વેચી ગુજરાન ચલાવવું. એજ પ્રમાણે ઝાડ, પાંદડા વગેરે કપાવી, વેચી, ગુજરાન ચલાવવું. આ પ્રકારને વ્યાપાર ન કર. ૩. શકટીકમ –ગાડી વગેરે રાખી આજીવિકા કરવી તે. તે - વ્યાપારને ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમાં બળદ વગેરે જનાવરના બંધ વધ વગેરે દોષો થાય છે. ૪. ભાટીકમ–ભાડું લઈને પોતાનાં ગાડાં વગેરેથી પારકાને માલ એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવો. અથવા બીજાને બળદ આદિ ભાડે આપે છે. આ વ્યાપાર પણ ન કરો, કારણ કે વધારે ભાર -વગેરે ભરવાથી પ્રાણું હેરાન થાય છે તેથી દેષ લાગે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૩૭ ૫. સ્ફટીકમટાંકવું. ફોડવું, ખોદવું, હળથી જમીન ઉખેડવી વગેરે ફેટીકમ કહેવાય છે, તેને ત્યાગ કરે. કારણ કે તેમ કરવામાં અનેક પ્રકારના જીવની વિરાધના થાય છે. ૬. દંતવાણિજ્ય- હાથીના દાંતને વ્યાપારને નિષેધ છે. તેવો વ્યાપાર કરનાર ભીલ આદિ પૈસા આપે છે, અને ચેડા વખતમાં મને દાંત લાવી આપે, એમ તેને કહે છે. તેઓ છેડા વખતમાં દાંત લેવા આવશે, એવા ઈરાદાથી, તે હાથી વગેરે જનાવરોની હત્યા કરે છે. એ પ્રમાણે તેવું કામ કરવાવાળાને શંખદાંત વગેરેનું મૂલ્ય આપે, અને પ્રથમ લાવેલા હોય તે વેચાણથી રાખે. આવો વ્યાપાર કર શ્રાવકને ન ઘટે. કારણ કે તેથી પંચેન્દ્રિયજીવની. હત્યા થાય છે. ૭. લક્ષવાણિજ્ય–લાખને વ્યાપાર પણ શ્રાવકે ન કરે, કારણ કે તેમાં કૃમિ વગેરે જીવોની હિંસા થાય છે. ૮. રસવાણિજ્ય–દારૂ વગેરેને વ્યાપાર. દારૂના અનેક . કફાયદા તે ઉપર જણાવ્યા, વળી દારૂની અસરથી માણસ બીજાને મારે છે, ગાળે ભાંડે છે, હિંસા કરે છે, માટે આવા અનર્થ પરિ. ણામને ઉપજાવનારા દારૂને વ્યાપાર ત્યાગવા યોગ્ય છે. ૯. કેશવાણિજ્ય-વાળને વ્યાપાર. અહીંયા વાળ શબ્દથી : વાળવાળા દાસદાસી, ગુલામ વગેરે સમજવા. દાસદાસી અને ગુલામને લઈ તેમને બીજાને ત્યાં વેચવાને હલકે ગુલામનો ધંધો શ્રાવકને કરે ન ઘટે. જેને ત્યાં તે દાસદાસી વગેરે વેચવામાં આવે તે તેમને દુઃખ દે, અને પરવશ રાખે તે સધળાનું પાપ એવો ધંધો કરનારન લાગે. ૧૦. વિષવાણિયં-ઝેરને વ્યાપાર. ઝેરથી અનેક માણસનાં અકાળ ખૂન થાય છે, માટે તે હિંસાને વ્યાપાર શ્રાવક ન અદરે. ૧૧. યંત્રપીડન કમ –પીલવાનો ધંધે શેરડી તલ વગેરે પીલવા, પીલાવવાને ધંધો કરવો નહિ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ધ બિન્દુ ૨૩૮ ] ૧૨. નિલાંછન ક્ર`:.બળદ, ઘેાડા પ્રમુખને લાંછન (પુરૂષચિન્હ) રહિત કરવા; આથી તે પ્રાણીને બહુજ ઈજા થાય છે. ૧૩. દેવદાન કર્મી-ક્ષેત્રરક્ષણ માટે વનને ખાળવું. ઉત્તર તરફના પ્રદેશમાં એવી રીત છે, કે ક્ષેત્રમાં અગ્નિ સળગાવવી. જમીનમાં રહેલાં કાપી નાંખેલા થડાના મૂળીયા બાળી નાખવા કે જેથી જલદી નવા તૃણ ફૂટી નીકળે, આમ કરવાથી શ્વાસની સાથે ઘણા ત્રણ વાના નાશ થાય છે. ૧૪. સર,દતડાગશેાષણ-સરાવર, ઝરેા, તળાવ વગેરેને ધાન્ય વગેરેને ધાન્ય ઉગાડવા નિમિત્તે સુકવી નાંખવું. આ વ્યાપાર શ્રાવકે કરવા નહિ, કારણ કે તેમાં રહેલા અનેક જળચર જીવા જળ વિના મરણુ પામે. વળી આ સાથે પેાતાની માલીકીના તળાવા મચ્છીમારોને ભાડા માટે સોંપવા નહિ; કારણ કે મચ્છીમારે તે તળાવમાં રહેલાં અનેક જળચર જીવાના વિનાશ કરે છે. ૧૫, અતિ પાષણ : વ્યભિચારી સ્ત્રીને તથા હિંસક • જાનવરેશને પેષણ આપી ઉત્તેજન આપવું, એ વ્યાપાર શ્રાવકને કરવા ઉચિત નથી. . આ પ્રમાણે આ પંદર કર્માદાનનું બહુજ સ ́ક્ષેપથી વર્ણન કર્યું છે. આવાં ખીન્ન ઘણાં કર્યાં છે, તે બધાની ગણતરી કરી નથી. આ પ્રમાણે પ્રથમના પાંચ અને આ પંદર મળી વીસ અતિચાર થયા. અને ખીજામાં પાંચની સંખ્યા વર્ણવી છે, પણ આ વીસમાંના કાઈથી કાઈને હાનિ લાગતી હાય, ા તે વ્રતને અતિચારરૂપ ગણવા. ઃ અને તે ટાળવા યથાશક્તિ પ્રયત્ન આદરવા જોઈએ. શકા—આ પંદર કર્માદાનનું ઉપર વર્ણન કરવામાં આવ્યું તે યા વ્રતને વિશે અતિચાર ગણવા. સમાધાન—કૂરકમ ના. શકા—જો ક્રૂર કર્યાંના તમે અતિચાર ગણા તે અતિચાર Page #280 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૩૯ અને વ્રતમાં ભેદ શે। રહ્યો. કારણ કે વ્રત પણ ક્રૂરકનું અને અતિચાર પણ ક્રૂરકમ' છે. માટે આવું ક્રૂરકમ' કરનારને વ્રત ભંગ થાય પણ અતિચાર શી રીતે થાય ? સમાધાન—જેણે ક્રૂરકર્મનું પ્રત્યાખ્યાન કર્યુ છે તેને તેા સર્વથા તેના ત્યાગ કરવા, અને જો તેમાં અાપણે પ્રવર્તે તા *રકર્મ વ્રતના અતિચાર થાય, અને જાણી જોઇને ક્રૂરકમ કરે તા વ્રત ભંગ નિશ્ચ થાય. હવે અનથ ટેંડ નામે ત્રીજા ગુણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. कंदर्पकौ कुच्य मौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानिति ૧. કામને ઉદ્દીપન કરનાર, ૨. આંખ વગેરેની વિડંબન ક્રિયા (વિકાર) ૩. મુખરતા (વાચાળપણું). ૪. વિચાર વગર સાધનાનું રાખવું. ૫. ઉપભાગ અધિક કરવેા. ॥૨૦॥ ૧. અનથ થાય એવું પ્રયેાજન વગરનું વચન અથવા કાર્ય તે અન ક્રૂડ કહેવાય. જે વચનથી સામા મનુષ્યના મનમાં કામવિકાર ઉત્પન્ન થાય અથવા જે કમ મેાહ ઉત્પન્ન કરે તે કદ કહેવાય. શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકે ખડખડ હસવું નહિ, કામ પડે માં મલકાવવું. શ્રાવકના એકવીસ ગુણામાં એક ગુણ ગંભીરપણાના છે, એટલે આવકે ગંભીર થવું જોઈએ, હલકું વચન અથવા બિભત્સ શબ્દ, જેથી સાંભળનારના મન કામ પ્રદીપ્ત થાય, તેવું કદાપિ ખેલવું નહિ; કારણ કે તેવા વચનથી માન ધટે તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] ધમબિન્દુ નિદૈ લેક” તેવો બિભત્સ શબ્દ બેલનાર પિતાનું હલકાપણું પ્રકટ કરે છે; તેથી લેકે તેને વિશ્વાસ કરતા નથી. ૨. નિન્દવાયોગ્ય નેત્રના વિકારની ચેષ્ટાને કકુએ કહે છે. ભાટ ભવૈયા, ભાંડ લેકે આંખના ચેનચાળા અને હાવભાવથી જેનારના મનમાં કામ પ્રદીપ્ત કરે છે તેવા પ્રકારની આંખની આકૃતિ, શ્રાવકે ન કરવી. શ્રાવકે એવા વચન બોલવા કે જેથી લોકેને હાસ્ય ઉત્પન્ન ન થાય અને શ્રાવકે પોતાને યોગ્ય જવા સ્થાને જવું જોઈએ, અને બેસવા યોગ્ય સ્થાને બેસવું જોઈએ. માણસના મુખ, અને આંખ ઉપરથી તેના હૃદયમાં રહેલા ભાવની ખબર પડે છે. કહ્યું છે કે, 'Face is an index to the heart માણસને ચહેરે તેના હૃદયના ભાવને સૂચક છે. માટે કામને ઉત્પન્ન કરનારા હાવભાવ આંખ વડે ન કરવા... કામી પુરૂષની આંખ પરખાયા વિના રહેતી નથી, અને એવા માણ સોને કે સ્ત્રીઓના સંબંધમાં વિશ્વાસ કરતું નથી, અને તેની હલકી છાપ પડે છે. આપણામાં કહેવત છે કે “એની આંખજ કહી આપે છે કે તે કામી છે, અથવા ક્રોધી છે, અથવા વિશ્રવાસ કરવા. લાયક નથી” માટે તેવી દષ્ટિ ન રાખવી. આ બે અતિચાર પ્રમાદથી ઉત્પન્ન થાય છે, માટે પ્રમાદને. ત્યાગ કરવો. મુખરતા–આ અતિચારનું બીજુ નામ પાપોપદેશ છે. નિલ.. જજપણે, અસભ્ય, અસત્ય અને સંબંધ વિનાના વચન બેલવાં તે મુખરતા કહેવાય. આવાં વચનથી સાંભળનાર પાપકર્મો કરવા. પ્રવૃત્ત થાય છે, માટે તેવાં વચન આ વ્રતધારી શ્રાવકે બોલવાં નહિ. - નિર્લજજ વચને નિર્લજજ કર્મ કરવા માટે પ્રેરે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૪૧ અસભ્ય વચનથી બોલનારની હલકાઈ પ્રકટ થાય છે. અસત્ય વચનથી ઘણીવાર પરનિંદા થાય છે. અસત્ય વચન ઉપર વિશ્વાસ રાખી વર્તનાર કુમાર્ગે પડે છે. રસંબંધ વગરનું વચન જણાવે છે કે બોલનારને વિવેકની ખબર નથી; તેથી તેની માન પ્રતિષ્ઠા ઘટે છે. આ રીતે સઘળાં અનર્થ ઉત્પન્ન થાય છે. માટે શ્રાવકે મિત હિત, પ્રિય, અને સત્ય વચન બોલવું. ૪. શું પરિણામ આવશે તેને વિચાર કર્યા સિવાય કાંઈપણ કાર્ય કરવું નહીં, અથવા કાંઈ પણ વસ્તુ પિતાને ત્યાં રાખવી નહિ. શ્રાવકે ઘંટી, યંત્ર, વાંસલે, ખાયણુઓ, તલવાર ધનુષ્ય વગેરે સાધન પિતાને ત્યાં ન રાખવા, કારણ કે તેને દુરઉપયોગ થવાને સંભવ છે, આ સંબંધમાં ટીકાકાર લખે છે કે “શ્રાવકે જોડયા વિનાનાં ગાડાં વગેરે રાખવાં, કારણ કે જોડીને રાખેલાં હોય તે કઈ માંગી લઈ જાય, અને તે નિર્દય હોય તો હિ સપ્રદાન વ્રતનો અતિચાર લાગે છે, કારણ કે તે બળદ વગેરેને ખાવા ન આપે, અથવા વધારે ભાર ભરે, અથવા તેમની શક્તિ હોય તેના કરતાં વધારે દૂર ગાડું તેમની પાસે ખેંચાવે.” માટે હિંસાના સાધન અવિચારીપણે આ વ્રતધારીએ ન રાખવાં. ૫. ઉપભગ તથા ભોગ સંબંધી અધિકપણાથી પણ વ્રતમાં અતિચાર લાગે છે; પિતાને જેટલી વસ્તુની જરૂર હોય તેના કરતાં વધારે વસ્તુઓ રાખવાથી આ અતિચાર લાગે છે, કારણ કે વધારે વસ્તુઓ હોવાથી માણસની મૂર્છા વધે છે, અને તે વસ્તુઓને અસદુપયોગ જે બીજે કઈ કરે, તે તેને દેશ તે વસ્તુવાળાને પણ લાગે છે. આ રીતે અનર્થદંડને પાંચ અતિચારનું વર્ણન થયું અને ત્રણ ગુણવ્રતનું વર્ણન પણ સમાપ્ત થયું, હવે શિક્ષાવ્રતને વિચાર ૧૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર ] ધમબિન્દુ કરીએ, તેમાં પ્રથમ શિક્ષાવ્રત સામાયિકનું છે. તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. योगदुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानीति ॥३१॥ અર્થ–મન વચન અને કાયાના કૅગ પા૫ માર્ગે પ્રવર્તાવવા, અનાદાર અને સ્મૃતિનાશ એ પાંચ અતિચાર છે. ૧. મનના યોગનું દુષ્પણિધાન (મનને ખરાબ વિચારમાં વાપરવું તે.) ૨. વચનને ગનું દુપ્રણિધાન (વચનને ખરાબ વાણી બેલવામાં વાપરવું તે.) ૩. કાયાને યોગનું દુષ્મણિધાન (શરીરને ખરાબ કાર્યમાં વાપરવું તે.) ૪. સામાયિકના કાર્યમાં અનાદર (બહુમાનની ખામી.) ૫. સ્મૃતિને નાશ (સામાયિકમાં કરવા યોગ્ય ક્રિયાનું વિસ્મરણ.) આ રીતે સામાયિકના પાંચ અતિચાર છે. ૧. જે સમયે માણસે સામાયિક લીધું હોય તે સમયે મનમાં જેમ બને તેમ સંક૯પ ઓછા કરવા અને મનને આત્મામાં તલ્લીન બનાવવું, તે છતાં જે સંક૯પ ઉઠે તે ધર્મ સંબંધી વિચાર કરે. પણ અશુભવિચારમાં મનને જવા દેવું નહિ. જે જતું હોય, તે ખેંચીને એય વસ્તુ તરફ દેરવું; અને મનના દશ દશ ટાળવા. ૨. મીનાવલમ્બી રહેવું, અને તે ન બને તે ધર્મના પુસ્તકે મુખેથી વાંચવા, અથવા ભગવાનનું સ્તવન–ભજન કરવું. અથવા શીખેલાને મુખપાઠ કર પણ અશુભ વચન બોલવું નહિ, અને વચનના દશ દેષ ટાળવા. ૩. શરીરથી નિશ્રળ રહેવું, જરાપણ હાલવું નહિ. છત્તાં હાલવું પડે તે પ્રમાણનુકૂળ ક્ષેત્રમાં ધર્મક્રિયા માટે હાલવું, અને Page #284 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૪૩ શરીરને શુભ વ્યાપારમાં જોવું, તેમ કાયાના ખાર દેષ ટાળવા. ૪. પ્રબળ પ્રમાદના કારણથી સામાયિક જેમ તેમ કરવું, અથવા આરભ કરી સામાયિક પૂ કર્યા વિના જ તે ક્ષણે પારવું તે સામાયિકમાં અનાદર અતિચાર કહેવા. ૫. સામાયિક કયારે ગ્રહણ કર્યું અને કયારે પુરૂ થશે એવી તથા મેં સામાયિક ગ્રહણ કર્યું છે કે નહિ એવી રોતની સ્મૃતિના નાશ, તે સ્મૃતિ નાશ અથવા સ્મૃતિ અનુપસ્થાન નામે અતિચાર કહેવાય છે. શંકા— મનમાં દુષ્ટ વિચારેનું ચિંતવન થાય છે, તેથી સામાયિક તિરÖક ઠરે છે, અને તેથી સામાયિકને અભાવજ સિદ્ધ થાય છે. અતિચાર એ વ્રતની મલીનતા જેવા છે, પણ જયાં સામાયિકને અભાવ છે, ત્યાં અતિચાર શી રીતે સભવી શકે ? માટે મનના દુષ્ટ વિચારાથી વ્રત ભંગજ થાય છે. સમાધાન—તમારું કહેવું ઠીક છે, પણ જો તે વ્રતી પુરૂષ જાણી જોઈને દુષ્ટ વિચારા ચિતવતા હોય, તા તા ત્રત ભંગ થાય, તે વાત કબજાની નથી માટે અતિચાર લાગે. પણ શકા दुवितिबिणं मण वायाए कारणं न करेमि न कारवे ॥ બે પ્રકારે અને ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, અને કાયાથી નહિ કરૂં, અને નહિ કરાવરાવુ, એવી રીતે વ્રતી સામયિકનુ "પ્રત્યાખ્યાન કરે છે. હવે મન દ્વારા દુષ્ટચંતવનથી સામયિકના અભાવ્રજ થાય છે, અને સામયિકના વ્રતના ભંગથી પ્રાયશ્ચિત કરવું પડે છે અને મનને દુષ્ટ વિચારાથી વિમુખ કરવું તે કામ કાંઈ સહેલું નથી, મન બહુ ચ ંચળ છે, અને તેથી સામાયિકમાં દુષ્ટ વિચાર તા અવશ્ય આવવાના; તા પછી સામાયિક લઈ દુષ્ટ ચિંતવનથી તેના Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] ધમબન્દુ ભંગ કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરવું, તેના કરતાં સામાયિક જ ન કરવું એ હિતકારી નથી? સમાધાન-તમારું કહેવું યોગ્ય લાગતું નથી. કારણ કે સામાયિકમાં છ પ્રકારના પ્રત્યાખ્યાન છે. સાવદ્ય વ્યાપાર, ૧. મનથી નહિ કરું, ૨. વચનથી નહિ કરૂં ૩. કાયાથી નહિ કરું, ૪. મનથી નહિ કરાવું, ૫. વચનથી નહિ કરાવું, ૬. અને કાયાથી નહિ, કરાવું. આ રીતે છ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી મનથી સાવદ્ય વ્યાપાર નહિ કરૂં ફક્ત એ પ્રત્યાખ્યાનને ભંગ થાય છે, પણ બાકીના પાંચ હયાત રહે છે, માટે સર્વથા સામાયિકને અભાવ થતો નથી.. મનના દુષ્ટ ચિંતવનની શુદ્ધિ મિચ્છામિ દુકડથી થાય છે. અને. સર્વ વિરતિ સામાયિકમાં પણ તેમજ સમજવું, કારણકે મન, વચના અથવા કાય ગુપ્તિમાંથી ફઈને ભંગ થાય ત્યારે પ્રાયશ્ચિત્તજ કહેલું છે. સોલમાં પંચાશકની સેલમી ગાથામાં લખેલું છે કે “સમિતિ. ગુપ્તિના ભંગરૂપ બીજે અતિચાર પશ્ચાત્તાપથી શુદ્ધ થાય છે. માટે સામાયિકમાં લાગેલા દોષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. તેથી અતિચાર સહિત સામાયિક કરવા કરતાં ન કરવું એ સારૂં –એ તમારું કહેવું વ્યાજબી નથી. મનને વશ કરવાને અભ્યાસ પાડે, અતિચાર સહિત અનુષ્ઠાન કરતાં કરતાં નિરતિચાર અનુષ્ઠાન કરતાં માણસ શીખી શકશે, એમ પંડિત પુરુષ કહે છે. કહ્યું છે કે अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धःः ॥ ઘણું ભવ સુધી અભ્યાસ કરતાં કરતાં તે શુદ્ધ થાય છે પણ થોડા જ સમયમાં શુદ્ધ થઈ શકતો નથી. પ્રયત્ન કર્યા કરે, અને દરેક વખતે ભૂલ થાય તેને ભૂલ તરીકે કબૂલ કરતાં રહેવું, અને તે સુધારવા પ્રયત્ન કર, આથી આખરે નિરતિચાર શુદ્ધ સામાયિક, મન વશ કરવાથી થઈ શકશે. હવે દેશાવગાશિક વ્રતના પાંચ અતિચાર કહે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૪૫ आनयनप्रेष्यप्रयोगशब्दरुपानुपातपुद्गलप्रक्षेपा इति ॥३२॥ અર્થ– નિયમિત ક્ષેત્ર બહારથી લાવવું, સેવકને મકલ, શબ્દ શ્રવણ કરાવ, રૂપ દેખાડવું, કાંકરા વગેરે પદાર્થ નાંખવે. ભાવાથ–૧. પોતે જેટલા ક્ષેત્રનો નિયમ કર્યો હોય, તે ક્ષેત્રની બહાર રહેલા ક્ષેત્રમાંથી વસ્તુ મંગાવવી. ૨. તેવા ક્ષેત્રનાં માણસ–નોકરને મેકલ. ૩. શબ્દ શ્રવણ કરાવો. ૪. રૂપ દેખાડવું. ૫. કાંકરા વિગેરે વસ્તુ નાખી જાણ કરાવવી. ૧. પોતે જે ક્ષેત્રની હદ કરી રાખી હોય, તેનાથી બહાર આવેલા પ્રદેશમાં પે તાનાથી જવાય નહિ, અને ત્યાંથી કઈ વસ્તુ મંગાવવાની જરૂર પડે તે બીજા પાસે મંગાવે અથવા કોઈ જતો હેય તેની પાસે મંગાવરાવે તો તેને અતિચાર લાગે. પિતે તે ક્ષેત્રમાં જાય તો વ્રતને ભંગ થાય માટે આ રીતે કરે છે, તેથી વ્રત રાખવાની બુદ્ધિ હોવાથી વ્રત ભંગને બદલે અતિચાર લાગે છે. ૨. હદની બહારના ક્ષેત્રમાં પોતે જાય તો વ્રત ભંગ થાય, તે ભયથી પોતાના નોકર-ચાકરને તે ક્ષેત્રમાં કઈ પ્રયોજન અર્થે મોકલે તે પણ અતિચાર લાગે છે, કારણ કે પોતે તે કામ ક્યું નહિ, પણ બીજા પાસે કરાવરાવ્યું. આ અંતચારને પ્રખ્યપ્રયોગ કહેવાય છે. ૩. જે માણસનું પિતાને કામ હોય, તે મર્યાદિત ક્ષેત્રની બહાર હેય તે તેને બેલાવવાને ઉર્વસ (ઉઘરસ ખાંખારા વગેરેથી ચેતવણી આપવી, તે શબ્દાનુપાત અતિચાર કહેવાય છે ૪. બીજે પુરુષ પિતે નિયમ લીધેલા ક્ષેત્રની હદની બહાર હિય, તેને કોઈ કારણસર બોલાવવાને પિતાનું રૂપ આકાર વગેરે જણાવે તે રૂપાનુપાત અતિચાર કહેવાય. કારણ કે પિતે ત્યાં જાય Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] ધર્મબિન્દુ તો તે વ્રત ભંગ થાય, માટે વ્રત ભંગના ભયથી તે આ પ્રમાણે વર્તે છે. ૫. પિોતે જેટલા ક્ષેત્રની મર્યાદા કરી હોય, તેની બહાર રહેલા પુરુષને બોલાવવા માટે તેની તરફ કાંકરા વગેરે ફેંકવાથી પુદ્ગલ પ્રક્ષેપ નામને અતિચાર લાગે છે. આ ઠેકાણે દેશાવનાશિક અથવા દેશ વ્રતનું સ્વરૂપ બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે. દિગ્ગતને એક ભાગ દેશવ્રત છે. ચાર દિશાઓ, ચાર ખૂણાઓ, અને ઉંચે નીચે મળી દશ દિશાને લગતું દિગ્વત છે, ત્યારે દેશવ્રતમાં ઘર, ગામ, સીમા વગેરેના સંબંધમાં ગમનાગમનની હદ બાંધવાનો નિયમ કરવાનું છે. અને તે હદની બહાર રહેલા સકળ પ્રાણીઓની પ્રયોજન સહિત અથવા પ્રોજન રહિત હિંસાને ત્યાગ તેથી થાય છે, કારણ કે તે હદ બહાર રહેલા પદાર્થો સાથે તેને કઈ પણ પ્રકારને સંબંધ તે વ્રતની મુદત સુધી રહેતા નથી. ગમનાગમનથી (જવા આવવાથી) જે પ્રાણીની હિંસા થાય તેને અટકાવવા માટે આ વ્રત લેવામાં આવે છે અને તેથી પિતે ન જાય અને બીજાને મેકલે, તો તેના ફળમાં વિશેષતા રહેતી નથી; વળી પોતે જાય તે વધારે સારૂં, કારણ કે જતાં આવતાં બરાબર યતનાપૂર્વક ચાલે, અને સેવકને ઈર્યાપથિના નિયમનું જ્ઞાન નહિ, તેથી વધારે હિંસા અજાણતાં તેનાથી થઈ જાય. આમાના પ્રથમ બે અતિચાર કાચી બુદ્ધિને લીધે અથવા અવિચાર પણાથી થાય છે. અને છેલ્લા ત્રણ કોઈ બહાનાથી બીજાને પોતાને અભિપ્રાય જણાવવાની બુદ્ધિથી થાય છે. આ બાબતમાં વૃદ્ધપરંપરાથી ચાલતા આવેલા વિચારે આ પ્રમાણે છે – | દિવ્રતને સંક્ષેપ તે દેશવ્રત અથવા દેશાવળાશિક વ્રત કહેવાય આવી રીતે જે દરેક અણુવ્રતને સંક્ષેપ કરવામાં આવે તે થઈ શકે Page #288 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૪૭ પણ ત્રતાની સંખ્યા બહુજ વધી જાય, અને તેથી બાર વ્રતની સંખ્યાની મર્યાદા રહે નહિ. શકા—દિગ્દતના સંક્ષેપને દેશાવગાશિક નામ આપ્યુ, તેમ દરેક અણુવ્રતનું પણ દેશાવાશિક કહેવું જોઈએ. સમાધાન—તે કહેવાની જરૂર નથી, કારણ કે જે અતિચાર પ્રાણાતિપાત અણુવ્રતને લાગે છે, તેજ અતિચારા પ્રાણાતિપાતના દેશાવગાશિક વ્રતને લાગુ પડે, પણ વ્રિતને લાગુ પડતા અતિચારા દેશવ્રતને યથાર્થ લાગુ પડે તેમ નથી, અને તેટલા માટેજ તેના પાંચ અતિચારા જુદા કહ્યા છે; કારણ કે તેમાં ક્ષેત્રને સંક્ષેપ છે; દરેક ઠેકાણે અતિયાર દર્શાવવાની જરૂર નથી, દાખલા તરીકે રાત્રિભોજન વ્રતમાં અતિચાર જણાવવામાં આવ્યા નથી. હવે ત્રીન શિક્ષાવ્રતના અતિચાર કહે છે. તે શિક્ષાવ્રત પૌષધાષવાસનું છે. अप्रत्युपेक्षिताप्रमार्जितेात्सर्गादाननिक्षेप संस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानीति ॥३३॥ ૧. નહુિ તપાસેલા, અને નહિ પ્રમાર્જેલા (પુંજણીથી જીવ રહિત કરેલા) સ્થાનમાં મુત્ર-પુરીષ વગેરે પરવાં (નાંખવા.) ૨. તેવાજ સ્થાનમાં ધર્મનાં ઉપકરણા મૂકવા તથા ગ્રહણ કરવાં. ૩. જોયા વિના તથા પ્રમાન કર્યા સિવાય સંથારા (સંસ્તારન પથારી)ને ઉપભાગ કરવે. • ૪. ભક્તિ અથવા બહુમાન વગર પૌષધેાપવાસત્રત ગ્રહણ કરવુ સ્મૃતિને નાશ. ૫. નહિ પ્રમાન કરેલી અને નહિ તપાસેલી ભૂમિ, તે ઉપરથી અધી પ્રમાર્જન કરેલી અને અર્ધ તપાસેલી એ અર્થ પણ ગ્રહણ કરવા, પૌષધાપવાસ વખતે દરેક વસ્તુ તપાસીને અને સાફ કરીને લેવી, યુદ્ધનાપૂર્વક ચાલવું. અને જેમ જીવની વિરાધના ન થાય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] ધ બિન્દુ તેમ વવું. દરેક જીવની રક્ષા કરવાના પરિણામ રાખવા. શયન કરવાની ભૂમિ તપાસીને પુંજણીથી છત્રરહિત બનાવવી, પછી ત્યાં સંથારા કરવા. તેમ ધર્મનાં ઉપકરણ-પાટ, બાજોઠ, ઠવણી વગેરે પણ પૂંજી પ્રમાઈ ગ્રહણ કરવાં તથા મૂકવાં. આમ કરવાના હેતુ એ છે કે કાઈ પણ રીતે સૂમ જીવના પણ પ્રાણને હાનિ ન પાંચે તેમ વવું. ન આ વ્રતના જે ચોથે અને પાંચમા અતિયાર છે તે સામાયિક વ્રતના જેવાજ છે માટે વિસ્તારથી તેનું સ્વરૂપ ત્યાંથી જાણી લેવું, અને સર્વાં પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની ભાવનાએ ભાવવી અને તે ભાવનાએ આચારમાં મૂકાય તેમ વ ન રાખવુ. હવે અતિથિ સ’વિભાગ નામે ચેાથા શિક્ષાવ્રતનેા વિચાર કરીએ. તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. सचित्तनिक्षेप पिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमा इति ॥ ३४ ॥ અથઃ–૧. સાધુને આપવા યેાગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂક્વી. ૨. સાધુને આપવા ચેાગ્ય વસ્તુસચિત્ત વસ્તુથી ઢાંકવી. ૩. પેાતાની વસ્તુ હાવા છતાં પારકાની છે એમ કહેવુ. ૪. સાધુને આહાર આપવામાં મત્સર કરવા. ૫. સાધુને આહાર ગ્રહણ કરવાના કાળનું ઉલ્લંઘન કરવુ. ભાવાઃ—જેને સ તિથિએ સરખી છે. એ અતિથિ, તેમની સાથે પોતાના માટે તૈયાર કરેલા અન્નપાનાદિના વિભાગ કરવા, અર્થાત્ અન્નપાન વગેરે તેમને વિનય ભક્તિસહિત આપવું, તે અતિથિ સ`વિભાગ ત્રત કહેવાય. મહા પુણ્યના ઉદય વિના ખરા અતિથિઓ સાથે અન્નપાનનો વિભાગ થઈ શકતેા નથી; કારણ કે સત્પાત્રે પડેલા પદાર્થો સદ્ગુણના લાભને અર્થેČજ થાય છે. હવે તેવા અતિથિને ન આપવાની બુદ્ધિથી નીચે પ્રમાણે વ્યવસ્થા કરે તે વ્રત Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૪ ‘ભંગ થાય, પણ અજાણપણે તેમ થાય તે અતિચાર લાગે તે પાંચ અતિચાર આ પ્રમાણે છે. ૧. સાધુન સચિત્ત (જીવવાળે) આહાર ન કટપે, હવે કે ઈ માણસ સચિત્ત વસ્તુઓ સાથે સાધુને આપવાની વસ્તુઓ મૂકે, તે પહેલો અતિચાર થાય છે. સાધુને આપવા યોગ્ય વસ્તુઓ, બીજોરાં વગેરે સચિત્ત વસ્તુ ઓથી ઢાંકવાથી બીજે અતિચાર થાય છે. ૩. અમુક વસ્તુ પિતાની હોય, છતાં સાધુને ન આપવાની બુદ્ધિથી તે પારકી છે એમ કહી સાધુને ના પાડે, તે ત્રીજે અતિચાર થાય છે. ૪. મ-સરથી સાધુને અનપાન આપે તો ચોથો અતિચાર થાય છે. ૫. સાધુને ભિક્ષા નહિ આપવાના હેતુથી સાધુને ગોચરીને સમય વીતી ગયા પછી આહાર લેવા આવવા વિનંતી કરવાથી, પાંચમે અતિચાર થાય છે. આ રીતે બાર વ્રત અને દરેકના પાંચ પાંચ અતિચારનું વર્ણન સમાપ્ત થયું. આ બાર વ્રતની સમાપ્તિ સંબંધમાં શાસ્ત્રકાર લખે છે કે – एतद्रहिताणुवादिपालनं विशेषतो गृहस्थधर्म इति ॥३५॥ ' અર્થ–એ અતિચારો રહિત બાર વ્રત પાળવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ જાણો. ભાવાર્થ-આ રીતે જે જે અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તે છૂટવાની બારીરૂપ ન ગણતાં તે ન લાગે તેવી રીતે પાળવાં, તે પાળનાર વિશેષ ગૃહસ્થ ધર્મ પાળનાર ગણવામાં આવે છે. અહીં કેઈ શંકા કરે કે વિધિસહિત અંગીકાર કરનારને અતિચાર સંભવી શકેજ નહિ, અને અહીં તમે કહે છે કે અતિ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] ધર્મબિન્દુ ચાર રહિત વ્રત પાળવાં, તેા એ સભવેજ શી રીતે ? આ શ ંકાનું સમાધાન નીચે પ્રમાણે શાસ્ત્રકાર આપે છે. क्लिष्टकर्मोदयादतिचारा इति ॥ ३६ ॥ અઃ—કિલષ્ટ કર્મના ઉદયથી અતિચાર લાગે છે. ભાવા—જ્યારે માણસે વ્રત અંગીકાર કર્યાં ત્યારે તેના ગુંદ્ધ ભાવ હતા, પણ સત્તામાં રહેલા અશુભ કર્માંના ઉદ્યથી માણસ અતિચાર કરવા પ્રેરાય છે. જો સમક્તિ પ્રાપ્ત થયું તે વખતે મનની તદ્ન પરિશુદ્ધિ હોય અને સત્તામાં પણ અશુભ ખીજ ન હોય તા તે અતિચાર કરતા નથી. પણ સત્તામાં અશુભ કર્મોના સંસ્કાર હોય. તે તેને જ્યારે ઉદય થાય ત્યારે માણસ જ્ઞાન હૈાવા છતાં વ્રતને અતિયાર લગાડે છે. આવા અતિયાર શી રીતે દૂર થઈ શકે તેના જવાબ શાસ્ત્રકાર આપે છે. વિદિતાનુઠ્ઠાનવીયંતસ્તનય ત ારૂના અ તે અતિચાર ઉપર જય થાય છે. ભાવાર્થ: સત્પ્રદ્ધા, સદ્વિચારને ઉત્પન્ન કરે છે, અને સદ્વિચાર સકાય ને જન્મ આપે છે. માટે રેલ્વે ટ્રેનના ઈન્જીનને ચલાવનાર જેમ વરાળ છે, તેમ સત્કાર્યનેે બળ આપનાર સત્પ્રદ્દા એજ પરમ આધાર છે. તેના બળથી, વી થી, પરાક્રમથી અતિયારા ધીમે ધીમે નાશ પામે છે. અગ્નિની સાથે ધૂમાડા નીકળે છે, માટે ધૂમાડો બંધ કરવા અગ્નિ એલવી નાંખતા નથી, પણ અગ્નિને સત્તેજિત કરીએ છીએ તેમ શુદ્ધ વ્રતને અતિચાર લાગે તા તે અતિચારના ભયથી શુદ્ધ ત્રતના ત્યાગ ન કરવા, પણ જેમ શુદ્ધ ત્રતને પુષ્ટિ મળે, અને તે વધારેને વધારે વિશુદ્ધ અને એવી ભાવનાએ ભાવવી અને એવી ભાવનાને બળ આપનાર right belief સશ્રદ્ધા છે. અંગીકાર કરેલા અનુષ્ઠાન ફારવવાથી વીયમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૫૧ अत एव तस्मिन् यत्न इति ॥३८॥ અથ–એજ કારણથી તે જ અનુષ્ઠાનમાં ઉદ્યમવત થવું. ભાવાર્થ –માટે સતવસ્તુને સતવસ્તુ રૂપે ઓળખવી, અને અસ વસ્તુને અસ તરીકે ઓળખવી તેવી જે શ્રદ્ધા તેમાં પ્રયત્ન નિરંતર કરવો. આ બાબત પંચાશકમાં કહ્યું છે કે; “માણસને વિરતિને પરિણામ ન હોય, તો પણ પ્રયત્ન કરવાથી તે પરિણામ થાય છે, અને પ્રયત્ન વિના, અથવા અશુભ કર્મના ઉદયથી વિરતિને પરિણામ હેય, તે પણ ધીમે ધીમે નાશ પામે છે, માટે સમક્તિ અને અણુવ્રત અંગીકાર કર્યા પછી નિત્ય તેનું સ્મરણ કરવું. એટલે મેં આ વ્રત શા માટે ગ્રહણ કર્યા છે ? તેનું ફળ શું છે? તેથી મારી ઉન્નતિ શી રીતે થઈ શકશે ? તે વ્રતમાં વિદનરૂપ શું આવે છે. જે તે વિદન શી રીતે દૂર થાય ? એવા એવા વિચારોથી તે વ્રતમાં ચિત્તની સ્થિરતા થાય તેમ કરવું. તે વ્રતનું નિરંતર સ્મરણ કરવું. તેમના વિષે ઉચ્ચ ભાવનાઓ ભાવવી, અસવાદ અને પ્રાણિવધ, અસત્ય ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે માઠાં ફળ આપનારાં છે, અને બાર વ્રતનું અન્તર ફળ સ્વર્ગ અને પરંપરા ફળ મેક્ષ છે, એમ વિચાર કરો. આ તીર્થકરની ભક્તિથી તથા સાધુજનની અને ભાવયતિની સેવા કરવાથી, તથા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરવાની અભિલાષાથી, સમકિત હોય ત્યારે અણુવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા રાખવાથી, અને અણુવ્રત ગ્રહણ કર્યા પછી મહાવ્રત ગ્રહણ કરવાની ઉત્તમ ધારણ કરવાથી આવી રીતે નિરંતર ઉચ્ચ ભાવનાઓ ભાવવાથી વિરતિ અને સમ્યગ્દર્શનને પરિણામ (ભાવ) જે ગુપ્ત હોય તે પ્રકટ થાય છે. અને ઉત્પન્ન થયેલા પરિણામમાં વૃદ્ધિ થાય છે. પણ પરિણામ ઘટતા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] ધમબિન્દુ નથી; આ કારણથી લીધેલાં વ્રતનું નિત્ય સ્મરણ કરવામાં જરા પણ પ્રમાદ કરવો નહિ એ બુદ્ધિમાનનું લક્ષણ છે. હવે ન મેળવેલા ગુણની પ્રાપ્તિ માટે, અને મેળવેલાનું સારી રીતે રક્ષણ કરવા માટે વિશેષ ગૃહસ્થધામ પાળનારે શું કરવું જોઈએ - તે શાસ્ત્રકાર સામાન્ય હિતશિક્ષારૂપે કહે છે. સામાન્યજ્ઞતિ રૂા. અર્થ–આવા પુરૂષને સામાન્ય આચાર આ રીતે છે. ભાવાર્થ–ઉપર જણાવેલા બાર વ્રતધારી શ્રાવકે સામાન્ય રીતે શું કરવું કે જેથી નવા ગુણ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયેલાનું - રક્ષણ થાય અને વૃદ્ધિ પામે, તે હવે આગળ કહેવાય છે. समानधार्मिकमध्ये वास इति ॥४०॥ અર્થ–સમાન ધર્મવાળા પુરૂષ સાથે વસવું. ભાવાર્થ-પિતાના સમાન ગુણવાળા અથવા વિશેષ ગુણ - વાળા સાધર્મિક ભાઈઓની સાથે વસવું, તેવા પુરૂષો સાથે વસવામાં અનેક ગુણ છે. પ્રથમ તો પિતે અન્યાય આચરણ કરતાં ડરે, અને તેઓના સારા ગુણે જઈ, પિતાનામાં જે ગુણ ન હોય તે મેળવવા અભિલાષા થાય વળી દર્શન મોહનીય કર્મનાં ઉદયથી જો આપણે ધર્મથી પતિત થતા હોઈએ તો બીજા માણસો સદુપદેશ આપી આપણને ધર્મમાં સ્થિર કરે અને જે બીજો માર્ગ વિમુખ જીત હેય તે આપણે તેને સધ આપી ધર્મમાં નિશ્ચલ બનાવીએ. કહ્યું यद्यपि निर्गतभावस्तथाप्यसौ रक्ष्यते सद्भिरन्यैः । वेणुर्विलूनमूलोऽपि वंशगहने मही नैति ॥ ભાવ રહિત થયો હોય તે પણ બીજા પુરૂષાથી તેની રક્ષા થાય છે જેમ વાંસ મૂળ વિનાને થયો હોય તે પણ વાંસના સમૂહમાં રહેવાથી પૃથ્વી પર પડી જતા નથી. માણસને સારા પુરૂષોના Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૫૩ સહવાસમાં રહેવાથી તેઓના સદ્ભિચારાનુ બળ મળે છે, અને તેથી પેાતે પણ શુદ્ધ વિચારવાળા તેમજ શુદ્ધ આચારવાળા થાય છે. तथा वात्सल्यमेतेष्वति ॥ ४१ ॥ અથ :-—સમનધમ વાળા તરફ વાત્સલ્ય દેખાડવુ. ભાવા:–પોતાના સમાન ધર્મવાળા મળે, ત્યારે હૃદયમાંથો સ્વાભાવિક પ્રેમ તેમના તરફ વહેવા જોઈએ. લેાહીના સંબંધ કરતાં ધર્મોના સંબંધ વધારે ઘટ્ટ છે. લેાહીના સ્થૂલ સબધ છે, પણ સમાન ધર્મવાળાના આધ્યાત્મિક સ`બંધ છે, માટે સાધી મળે ત્યારે પરસ્પર પ્રેમથી મળવું, અને એક ખીજની આત્મિક ઉન્નતિ કેમ ચાલે છે તેની ખબર પૂથ્વી. વળી એક બીજાને જમવા માટે કહેવુ, કોઈ રક થઈ ગયા હોય તેા તેને મદદ કરવી, કાઈ માં પડયા હાય તા રાત્રે ઉજાગરા વેઠીને પણ તેની યથાયેાગ્ય સેવા કરવી. કારણ કે સમાન વિચારવાળાના સંબંધ મરણ પછી પણ ટકે છે. પ્રવચનના સાર રૂપે કહેલું છે કેઃ जिनशासनस्य सारो जीवदया निग्रहः कषायाणाम् । साधर्मिक वात्सल्यं भक्तिश्च तथा जिनेन्द्राणाम् ॥ १ ॥ જીવદયા, કષાયનેા નિગ્રહ, સમાનધમી ભાઈ આનુ વાત્સલ્ય અને જિનેશ્વરાની ભક્તિ આ ચાર જિનશાસનના સાર રૂપે છે. तथा धर्मचिन्तया स्वपनमिति ॥ ४२ ॥ અઃધર્મનું ચિંતન કરતાં કરતાં સુઇ રહેવુ. ભાવાઃ:~આ બાબત બહુજ ઉપયાગી છેઃ માણસા સૌથી છેલ્લા જે વિચાર કરતાં કરતાં ઉંઘી ગયા હેાય, તે વિચાર ઉપર મન પેાતાની શક્તિ વાપરે છે. અને નિદ્રામાં નત નવા વિચાર કરવાની શક્તિ, જે યાગીએમાં હાય છે, તે નહિ હાવાથી ઘણે ભાગે રાત્રિના સમયમાં કરેલા છેલ્લા વિચાર ઉપર મન પરાવાયેલું રહે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ :૨૫૪ ] ધ બિન્દુ અને તેથી જો તે વિચાર શુભ ભાવનાવાળા હોય તો શુભ ભાવના દૃઢ થાય છે, અને અશુભ વિચાર હોય, તા અશુભ બાબતને પુષ્ટિ મળે છે; માટે રાત્રે સુતા પહેલાં દિવસ સધીના બધા વિચારોને મનમાંથી વિસારી દઈ (Throwing off) શુભ ચિ ંતન કરતાં કરતાં સૂઈ જવુ. * છેલ્લા વિચારની કૈટલી બધી અસર થાય છે તેના સંબંધમાં એક અગ્રેજ લેખક લખે કેઃ It will be remembered that Divine Wisdom attaches great weight to the last definire thought in a man's mind before he goes to sleep; because at our present state of evolution, we spend almost or quite the entire night in revolving and considering it. Naturally with a person who was fully awakened to the sleep-state this would matter less, as he would have the power to turn from one thought to another, and so could leave at will, subject which he was examining when he fell asleep, the general trend of his thought would be an imporrant thing in his case, for equally during the day and the night his mind would be likely to move in its accustomed fashion." માણસ નિદ્રામાં પડે તે અગાઉ તેના મનમાં છેલા ચાસ વિચાર ઉપર દૈવી વિદ્યા બહુજ ભાર મૂકે છે, કારણ કે ઉન્નતિક્રમની જે સ્થિતિમાં આપણે છીએ, તે સ્થિતિમાં આપણે તે વિચારનું મનન કરવામાં અથવા તે વિચારની પર્યાલાચન કરવામાં લગભગ અથવા તદ્દન આખી રાત્રિ પસાર કરીએ છીએ. જે માણસ નિદ્રામાં પણ જાગૃત અવસ્થામાં રહી શકે તેવી ચેાગ શક્તિ મેળવી હાય, તેને આ બાબત સ્વાભાવિક રીતે બહુજ અગત્યની ગણી શકાય નહિ. કારણ કે એક વિચાર ઉપરથી ખીન્ન વિચા૨ ઉપ૨ મનને તે ફેરવી શકે; અને તેથી જ્યારે નિદ્રામાં પડચે! ત્યારે જે વિષચ ઉપર વિચાર કરતા હતા, તે વિષયને ત્યાગ કરી શકે; તેની ખાખતમાં તેના વિચારાને સામાન્ય પ્રવાહ કઈ બાજુમાં વહે છે તે ઉપયેાગી છે, કારણ રાત્રિએ મન તેણે તૈચાર કરેલા માર્ગમાં સામાન્ય રીતે કરશે.” Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ * [ ૨૫૫ નિદ્રાની અંદર આપણું ભાન રહે તેવી સ્થિતિ હજુ આપણે પ્રાપ્ત કરી નથી, તેથી આપણી હાલની સ્થિતિમાં તે રાત્રિમાં ઉંધતા પહેલાં સૌથી છેલ્લો વિચાર બહુજ અગત્યનું છે. માટે તે વખતે દરરોજ શુભ વિચાર કરવો, ત્રણ નવકાર ગણવા, અથવા ટીકાકાર લખે છે તેવી કેઈ ઉચ્ચ ભાવના ભાવવી. જેમકે – धन्यास्ते वन्दनीयास्ते तैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जित. ॥१॥ જેઓએ ભુવનને જીતનાર કામમલ્લને જી છે તેમને ધન્ય છે, તેઓ વંદનીય છે, અને તેઓએ ત્રણ જગતને પવિત્ર કર્યું છે; અથવા નીચે પ્રમાણે વિચાર કરે. Pray that the whole mankind may be spiritually evolved, may not yield to the seductions of the senses, and may the sins of ommission and commission be forgiven." સર્વ મનુષ્ય અધ્યાત્મિક ઉન્નતિ પામે, સર્વ મનુષ્યો ‘ઇન્દ્રિયના વિકારોને આધીન ન થાઓ, અને કરવાનું નહિ કરવારૂપ, અને નહિ કરવાનું કરવારૂપ સર્વ અતિચારે માફ થાઓ, એવી પ્રાર્થના કરો. આવી ભાવના કરવાથી મનુષ્ય જેટલે સમય નિદ્રાવસ્થામાં રહે છે, ત્યાં સુધી શુભ પરિણામવાળે રહી શકે છે. વળી પ્રાત:કાળમાં જાગૃત થતાં સર્વ કલ્યાણકારી પંચપરમેષ્ઠિનું ભક્તિસહિત નામ લેવું. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] ધ બિન્દુ, तथा नमस्कारेणावबोध इति ॥ ४३ ॥ અ-નમસ્કાર સહિત જાગવુ. ભાવાર્થ :-નમાઅરિહંતાણું એ પદથી શરૂ કરી પ્રથમ . પાંચ પદના જાગૃત થતાં પ્રથમ ઉચ્ચાર કરવા. કારણ કે પોંચપરમેષ્ઠિના ગુણનું મહાત્મ્ય અયિન્ત્ય છે; તેના મહિમા તેનું સ્મરણુ. કરનારા જ જાણે છે. एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः । मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम् || આ પૉંચપરમેષ્ઠિને કરેલા પાંચનમસ્કાર સર્વ પાપના નાશ કરનારા છે, કારણ કે સવ માંગલામાં પ્રથમ મંગલ છે. આ પાંચ પદ છે તે આંકાર દર્શીક છે, અને યાગીએ પણ ઈચ્છિત પદાર્થ અને મેાક્ષને આપવાવાળા એકારનું નિરંતર ધ્યાન કરે છે. માટે જૈને એ પણ એકાર શબ્દસૂચક પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા. પછી શું કરવું તે શાસ્ત્ર કાર જણાવે છે. तथा प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवन्दनमिति ॥ ४४ ॥ અથ–પ્રયત્નથી આવશ્યક ક્રિયા કરીને વિધિ સહિત ચૈત્યવદન કરવુ. ભાવાઃઃ– આ આવશ્યક ક્રિયા નીચે પ્રમાણે છે. પ્રથમ મલમૂત્રના ત્યાગ કરવા, પછી રનાન કરવું, પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં, આ પ્રથમની આવશ્યક ક્રિયાએ કરી વિધિ સહિત પુષ્પ વગેરેથી ચૈત્યવંદન કરવું, એટલે જિનબિંબની પૂજા કરવી. તે પછી. ગુરૂવંદન અને માતાપિતા વિગેરે વડિલેને નમન કરવું, જિબિ’બની ભાવહિત પૂજા કરવાથી ભાવ શુદ્ધ થાય છે, કહ્યું છે કેઃ Page #298 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ चैत्यवन्दनतः सम्यक् शुभ भावो प्रजायते । तस्मात्कर्मक्षयः सर्वः ततः कल्याणमश्नुते || १|| [ ૨૫૭ ચૈત્યવ ંદનથી સારી રીતે શુભભાવ પ્રગટ થાય છે, તેથી સવ ૪ ક્ષય થાય છે, અને તેથી સર્વ કલ્યાણ પ્રાપ્ત કરે છે. આ વગેરે વંદનના અનેક ફળ છે. વળી તત્ત્વાર્થ સત્રમાં કહ્યુ છે કેઃअभ्यर्चनादर्द्दतां मनः प्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ||२|| : અ`ત્ ભગવાનની પૂજા કરવાથી મનની નિર્મ્યુલતા થાય છે, મનની નિ`ળતાથી સમાધિ થાય છે, સમાધિથી મેાક્ષ મળે છે, માટે જિનપૂજા કરવી એ ન્યાય યુક્ત છે. तथा सम्यक् प्रत्याख्यानक्रियेति ॥ ४५ ॥ અ-પછી સમ્યક્ પ્રકારે પ્રત્યાખ્યાન અંગીકાર કરે. ભાવાથ–માન, ક્રોધ, અવિચારીપણું વગેરે ટાળવા માટે, અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણની વૃદ્ધિ માટે પ્રત્યાખ્યાન કરવુ પ્રત્યાખ્યાનના હેતુ ઈચ્છાનિધિ છે. મન અને ઈન્દ્રિયા, પ્રત્યાખ્યાનથી આત્માને વશ થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી દુનિયામાં જેટલુ` સાવદ્ય કર્માં થાય છે તે સાવદ્ય ક`ના ત્યાગ થઈ પ્રત્યાખ્યાનની મર્યાદામાં આવેલા સાવદ્ય ક`નાજ માત્ર તે જોખમદાર રહે છે, માટે પ્રત્યાખ્યાનમાં બહુ લાભ છે; કહ્યુ છે કે— परिमितमुपभुञ्जानो ह्यपरिमितमनन्तकं परिहरंश्च । प्राप्नोति च परलोके ह्यपरिमितमन्तकं सौख्यम् ॥१॥ પ્રમાણ રાખેલા સાવદ્યતે ભાગવતા અને નહિ પ્રમાણ કરેલા અનન્ત સાવદ્ય વ્યાપારના ત્યાગ કરતા પુરૂષ પરલેાકમાં પ્રમાણ વિનાનું અનંત સુખ ભાગવે છે. ૧૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધબિન્દુ ૨૫૯ ] પ્રત્યાખ્યાન કર્યાં પછી શું કરવું તે કહે છે. तथा यथोचितंचैत्यगृहगमन मिति ॥ ४६ ॥ અથ—જેમ ચાગ્ય હાય, તેમ ચૈત્યગૃહ–મદિરમાં જવુ'. ભાવાથ—યાગ્યતાના વિચાર શ્રાવકના ભેથી કરવામાં આવેલા છે, અહીંયા શ્રાવકના બે પ્રકાર સમજવા. એક ઋદ્ધિવાળા અને ખીજો ઋદ્ધિ વગરનેા. ઋદ્ધિવાળા રાજા વગેરે પેાતાના પરિવારના સમુદાયસહિત ચૈત્યમાં જાય; કારણ કે તેથી પ્રવચનની પ્રભાવના થાય છે. અને સમૃદ્ધિ વિનાઞા માણસ તે પાતાના કુટુંબના માણુસા સાથે મળીને ચૈત્યમાં જાય. કારણ કે સમુદાયે ભેગાં મળીને કરેલાં કર્મી ખીજા ભવમાં સમુદાયથી જ ભોગવાય છે. तथा विधिनानुप्रवेश इति ॥ ४७ ॥ અ:—વિધિસહિત ચૈત્યમાં પ્રવેશ કરે. ભાવાઃ—જ્યારે ચૈત્યમાં પ્રવેશ કરવા હાય, ત્યારે પુષ્પ વગેરે સચિત દ્રવ્યના શરીર ઉપરથી ત્યાગ કરવે। પણ આભૂષણ વગેરે અચિત્ત દ્રવ્યના ત્યાગ કરવા નહિ. પ્રેસ આદિ એઢવાના વસ્ત્રનુ" ઉત્તરાસંગ કરવું, જિનબિંબ દૃષ્ટિએ પડે કે તરત અંજિલ કરવી એટલે હાથ જોડવા; અને મનને પ્રભુ ભક્તિમાં એકામ-તલ્લીન કરવુ". પાંચ પ્રકારના રાજ્ય ચિન્હાને રાજાએ ચૈત્યગૃહમાં પ્રવેશ કરતી વખતે ત્યાગ કરવા; ક્ષરણ કે જિન ભગવાન રાજાના પણ રાજ સમાન છે, માટે તેના આગળ રાજાએ પોતાની નમ્રતા તથા ભક્તિ બતાવવા વાહન, મુકુટ, તરવાર છત્ર, અને ચામર એ પાંચ રાજચિન્હ બહાર મૂકી મદિરમાં પ્રવેશ રવે. Page #300 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૫% तत्र च उचितोपचारकरणमिति ॥४८॥ અર્થ–ત્યાં ઉચિત ઉપચાર (સેવા ભક્તિ) કરવી. ભાવાર્થ:–ત્યાં ધૂપ પુષ્પ, વગેરેથી ભગવાનની ભક્તિ કરવી. ततो भावतः स्तवपाठ इति ॥४९॥ અર્થ–પછી ભાવથી સ્તોત્રનું પઠન કરવું. ભાવાથ–ભક્તિ કર્યા પછી, દરિદ્રી પુરૂષ, દ્રવ્યનો ભંડાર મળતાં એટલે સંતેષ ધરે તેમ, પ્રભુ પૂજનથી સંતોષ પામી, ભાવથી ગંભીર અર્થવાળા, પ્રભુના હયાત ગુણોના વર્ણનવાળા ભક્તિભાવ તથા પૂજ્યભાવ દર્શાવનારા સ્તવને સુસ્વર કંઠથી ગાવાં. સંગીત એ તેની ઉશ્ય ભવ્યતામાં એક દૈવી શાસ્ત્ર છે. જ્યારે રાવણ ભક્તિમાં લીન થયો હતો, અને સિતાર સાથે પ્રભુ ગુણ કીર્તન કરતો હતો તેવામાં એકાએક સિતારને તાર તુટયો, તે સમયે તેણે ભક્તિના આવેશમાં સાથળમાંથી નસ કાઢી તે નસ તે તારની જગ્યાએ સ્થાપી, આથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું, તેથી ભક્તિને માટે સંગીત એ ઉત્તમ સાધન છે. ततः चैत्यसाधुवन्दनमिति ॥५०॥ અર્થ–પછી અરિહંતના બિંબનું તથા સાધુનું વંદન કરવું. ભાવાદ–તે અરિહંતના બિંબ, તેમજ ભાવ અરિહંત, દવ્ય અરિહંત, અને નામ અરિહંત તથા વ્યાખ્યાન વગેરે કારણોથી આવેલા, વંદનીય સાધુ પુરૂષને વંદન કરવું. પ્રથમ પ્રભુ વંદન કરવું. પછી ગુરુ વંદન કર્યું. ગુરૂ વંદન કર્યા પછી શું કરવું ? Page #301 -------------------------------------------------------------------------- ________________ ઘર્મબિન્દુ ૨૬૦ ] ततः गुरूसमीपे प्रत्याख्यानाभिव्यक्तिरिति ॥५१॥ અર્થ–ગુરુ પાસે પ્રત્યાખાન પ્રગટ કરે. ભાવાર્થ: ઘરમાં કરેલું હોય તે ગુરૂને જણાવે, અને ગુરૂની સાક્ષી સહિત ગુરૂ પાસે પ્રત્યાખ્યાન લે. તો વિનવવનકાળ નિજ નિ પણ અર્થ–પછી જિન વચન સાંભળે. ભાવાર્થ –શ્રાવકને અર્થ જ એ થાય છે કે જે સાધુ પુરૂષ પાસેથી પિતાનું શું કર્તવ્ય છે તે સંબંધી ઉપદેશ સાંભળનાર તે. શ્રાવક (શ્રુ સાંભળવું) માટે પ્રતિદિન ધર્મ શ્રવણ કરવું. સંસારના પ્રાચિક જીવનની દિવાલ એવી જબરી છે કે તેને તેડવા એકાદ વાર ઉપદેશ સાંભળવાથી ચાલે નહિ. વારંવાર ઉપદેશના હડા તે દિવાલ ઉપર પડે, ત્યારેજ દિવાલને કઈક ભાગઃ તુટે. જેમ રોગને નાશ કરવા માટે એક વખત લીધેલું ઔષધ વારંવાર લેવાય છે, અને તેમ કરવામાં દેશ ગણાતો નથી, તેમ ધર્મ, ભાવના સજીવન રાખવા અને પ્રાપંચિક જીવનની અસારતાને ખ્યાલ આપવા વારંવાર ઉપદેશ શ્રવણ કરવામાં જરા પણ દોષ નથી. માટે ધર્મશ્રવણ કરવું. ततः सम्यक् तदर्थालोचनमिति ॥५३॥ અર્થ–સાંભળ્યા પછી સમ્યફ પ્રકારે સાંભળેલા પદાર્થો વિશે મનન કરવું. ભાવાર્થ –કેવળ સાંભળવાથી બહુ લાભ નથી, સાંભળેલી બાબત ઉપર મનન કરવું જોઈએ; મનન કરવાથી તે સત્ય પદાર્થમાં રહેલી ખુબીઓ જણાઈ આવે છે; જેટલે વખત સાંભળતાં લાગ્યો. Page #302 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [[ ૨૬૧ હેય, તેના કરતાં ત્રણ ગણે સમય તે વિષે મનન કરવામાં પસાર કર, ત્યારે જ તેની સાથે મન તન્મય થાય છે અને મન ઉપર તેની સમ્યગ છાપ પડે છે, અને તે પ્રમાણે આચારમાં મૂકવા પ્રેરાય છે; જે બાબત ઉપર મનન કરેલું નથી તે બાબત થોડા દિવસ પછી ભૂલી જવાય છે, અને આ રીતે સાંભળવાને ગુણ થતો નથી. માટે શાંત ચિત્તથી સદ્દબોધ ઉપર મનન કરવું. તતઃ ગામૈ પરસિ પકો અથ– આગમનેજ પ્રધાન માને. ભાવાથ–સર્વ ક્રિયામાં આગમ-સ્યાદ્વાદસિદ્ધાન્ત અનેકાન મતના ઉપરજ આધાર રાખે. જ્યાં જ્યાં શંકા પડે, ત્યાં આગમમાં -કહેલા બોધ પ્રમાણે તે માણસ વતે. તતઃ અતશયપાત્રનમિતિ ૨. અર્થ–પછી સાંભળેલામાંથી શક્તિ પ્રમાણે પાલન કરે. ભાવાથ–ગુરૂ પાસેથી સબોધ શ્રવણ કરે, પછી પોતે વિચાર કરે, કે આ બોધમાંથી મારાથી શું થઈ શકે એમ છે ? જે થઈ શકે એવું હોય, તે પાળવા માટે ઉદ્યમ કરે; શક્તિ હોવા છતાં, ગ્ય કામ જે કરતો નથી, તેને એવી શક્તિ ફરીથી પ્રાપ્ત થતી નથી, અને વીર્યાચારમાં દોષ લાગે છે. માટે યથાશક્તિ પ્રર્વતન કરવું, એટલે કે પૌષધ, સામાયિક વગેરે કરવાં. તથા મશર માવતિવર્ષ ત પદ્દા. અથ–અશક્ય અનુષ્ઠાનમાં ભાવ રાખે. ભાવાર્થ-જેટલું પિતાનાથી બની શકે તેમાં તો જરૂર ઉદ્યમ કરે, પણ પિતાનાથી ન બની શકે એવું હોય, તે કયારે હું ફરી શકીશ એવી ભાવના ભાવવી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ધર્મમિનું. ૬૨ ] માણસ જે વસ્તુની ભાવના ભાવે છે, તે ભાવના સિદ્ધ થાય તેવા સંજોગો તેને મળા આવે છે. કહ્યું છે કે “જેના ઉપર માણસ વિચાર કરે છે તેવા તે થાય છે”, માટે ભાવના નિર'તર ઉચ્ચ પ્રકારની રાખવી. જે ભાવને આચારમાં ન મૂકી શકતા હોઈએ તેવા. સવિરતિ અનુષ્ઠાનમાં ભાવ રાખવા. તે ભાવનાના એક ટૂંક દાખલા નીચે પ્રમાણે છે. અપૂર્વ અવસર એવા કયારે આવશે, થઈશું. બાહ્યાંતર નિગ થયો; સ સંબંધના તીક્ષણ ધન છેદીને વિચરશુ‘ કવ મહપુરૂષને પ’થજો. આવી ભાવના ભાવનાથી શાસ્ત્રકાર લખે છે કે તે ભાવનાને કારણે થતા અનુષ્ઠાનનું ફળ મળે છે. કહ્યું છે — नार्या यथान्यसत्तायास्तभावे सदा स्थिते । तद्योगः पापबन्धाय, तथा धर्मेऽपि दृश्यताम् ॥ જેમ પરપુરૂષમાં આસકત થયેલી સ્ત્રી તે પુરૂષને જ ભાવથી ઈચ્છે છે, પણ ઉપરથી પેાતાના પતિની સેવા બજાવે છે, તા પણ તેને પાપ બધજ થાય છે, તેજ રીતે ધમ માં પણ સમજવું. તેમ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં, યયાશકિત ગૃહસ્થ ધમ પાળવા છતાં યતિધ'માં જે ખરે ભાવ રાખે છે, તે યતિધમ પાળવાનું ફળ મળે છે. આ ઉપર પૃથ્વીચદ્ર રાન્નનુ દૃષ્ટાંત વિચારવા જેવું છે ન્યુ છે કે— • ઉત્તમ રાખવા. સમકિતવતા જીવડા, કરે કુટુ·બ પ્રતિપાળ, અતરથી ન્યારા રહે, જેમ ધાવ ખેલાવત માળ. માટે ભાવ ઉપર ઘણો આધાર છે; અને તેથી ભાવ સદા. Page #304 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૬૩ तथा तत्कर्तृषु प्रशंसोपचाराविति ॥५७॥ અથ–તે અશક્ય અનુષ્ઠાનને કરનારાઓની પ્રશંસા તથા સહાય કરે. ભાવાથ–પોતાની અપેક્ષાથી જે અનુષ્ઠાન અશકય લાગતું હેય તેવું કરનારા મહાપુરૂષની પ્રશંસા કરવી; અને તેમની સેવા કરવી, તથા અન્નપાન વસ્ત્ર વગેરેની તેમને જરૂર હેય, તે તેમને ભક્તિપૂર્વક આપવા. ગુણાનુરાગ અને ગુણીજનાનુરાગ એ ઉત્તમ ગુણે છે, માટે નિરંતર આપણુથી જ્ઞાનમાં તથા ગુણમાં આગળ વધેલાની પ્રશંસા કરવી. જે ચાર ભાવનાઓ દરેક જૈનને ભાવવાની છે તેમાં એક પ્રમાદ ભાવના પણ છે. આપણાથી જે આગળ વધેલા હોય તેમનાં ઉત્તમ જ્ઞાન, ભક્તિ ક્રિયા વગેરે જઈ આપણું હૃદયમાં આનંદ થાય તે અમેદ જાણો. તેથી આગળ વધેલાની ઈર્ષ્યા કરવાને બદલે આપણે તેવા ગુણ મેળવવા ઉત્સાહિત થઈએ છીએ; પ્રમોદ ભાવના તેવા ગુણ પ્રાપ્ત કરવા માટે આપણને ઉત્સાહ આપે છે. માટે જ્ઞાની, ભકત અને ઉત્કૃષ્ટ અનુષ્ઠાન કરનારની પ્રશંસા કરવી, અને તેવા લોકેની સેવા કરવી. તેમની સેવા કરવાથી, તેમના આશીવાદથી, તેવા ગુણે સહજ પ્રાપ્ત થાય છે. __ तथा निपुणभावचिन्तनमिति ॥५८॥ અર્થ : અતિસૂક્ષ્મ ભાવોનું ચિંતવન કરવું. ભાવાર્થી—ધર્મની અંદર દ્રવ્ય ગુણ પર્યાયનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવું. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત પદાર્થ સત્ કહેવાય તે લક્ષણ દરેક પદાર્થને લગાડવું. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] ધમબિન્દુ ચાર નિક્ષેપથી વસ્તુનું વિવેચન કરવું. સપ્તભંગીનું સ્વરૂપ વિચારવું. આવા સૂક્ષ્મ ભાવોનું ચિન્તવન કરવાથી બુદ્ધિ ખીલે છે, હદયમાં સત્યને અસર થાય છે, અને તે ત વર્તન ઉપર પણ અસર કરે છે. દષ્ટાંત તરીકે – अनादिनिघने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् ।। उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ॥१॥ · स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथागात्रम् । रागद्वेषादिक्लिन्नस्य कर्मबन्धो भवत्येव ॥२॥ * જેમ જળમાં કલેલો ઉત્પન્ન થાય છે, અને તરત જ વિનાશ પામે છે. તેમ જેને આદિ તથા અંત નથી એવા દ્રવ્યમાં ક્ષણે ક્ષણે પર્યાયો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. તેલથી ખરડાયેલા શરીરને જેમ જ લાગે છે, તેમ રાગદ્વેષથી ખરડાયેલા પુરૂષને કર્મબંધ થાય છે. આવી રીતે શાસ્ત્રવાનું તાત્પર્ય શું છે તે સમજવું અને વિચારવું. તથા ગુણ પ્રશ્ન રીત | અર્થ—ગુરૂ પાસે જઈને પ્રશ્ન કરવા. ભાવાથી–ઘણીજ બારીકાઈથી વિચાર કરવા છતાં કોઈ વિષય ઘણો ગંભીર હોવાથી, પોતાની મેળે તેને યથાર્થ નિશ્ચય ન થઈ શકે તેમ લાગે, તે જ્ઞાની ગુરૂ પાસે જઈ વિનય પૂર્વક આ પ્રમાણે કહેવું. “હે ભગવન ! આ બાબતને અર્થ મેં વિચાર્યો, ઘણું મહેનત કરવા છતાં હું તે સમજી શકતા નથી; માટે આપના જ્ઞાનને પ્રકાશ આ વિષય ઉપર નાંખી મને કૃતાર્થ કરશે.” Page #306 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૬૫ પ્રથમ પિતાની શકિત પ્રમાણે વિચાર કરો. જરા સમજણ ન પડે કે બીજાની સહાય માગવા દેવાથી પિતાની બુદ્ધિ ખીલતી નથી, અને બાળકને તેની મા ચાવીને ખવરાવે તેવી સ્થિતિ આપણું થાય છે. બહુશ્રમ કરવા છતાં આપણને કોઈ બાબત ન સમજાય, તે નમ્રભાવે તે બાબતના જાણકાર ગુરૂને પૂછવું પણ એમને પૂછવાથી મારી હલકાઈ થશે એવા ખોટા ગર્વથી શંકાને હૃદયમાં દાબી દેવી નહિ; કારણકે તેથી તે બાબતનું એટલું જ્ઞાન ઓછું થશે; અને ગુરૂએ પણ શંકા કરનારને દાબી દેવાને બદલે તેના મનનું યંગ્ય રીતે સમાધાન થાય તેમ જવાબ આપ, અને પિતાને તે બાબતમાં બરાબર ખબર ન હોય તો મૌન રહેવું, પણ પિતાની પ્રતિષ્ઠા જાળવવાના લેભથી આડું અવળું સમજાવવા વ્યર્થ કાળક્ષેપ કરે નહિ. तथा निर्णयावधारणमिति ॥६०॥ અથ–ગુરૂએ નિર્ણય કરી કહેલા વચનનું આધારણ કરવું. ભાવાર્થ –-ગુરૂ જે વખતે શંકાનું સમાધાન કરે તે વખતે એક ચિત્તથી શ્રવણ કરવું, અને તે ગ્રહણ કરવું. सम्मं वियारियव्व अतृपय भावणापहाणेण । विसएय ठावियव बहुसुयगुरूणो सयासाओ ॥ બહુશ્રુત ગુરૂ પાસેથી સાંભળેલા અર્થ પદને ભાવના પ્રધાન શ્રાવકે સમ્યક પ્રકારે વિચાર કરે, અને તેના સ્વરૂપને વિચાર કરો એટલે શબ્દમાં તથા શબ્દમાં રહેલા ભાવને વિચાર કર. तथा ग्लानादिकार्याभियोग इति ॥६॥ અર્થ–પ્લાન દુઃખી આદિનાં કાર્યમાં સાવધાન રહેવું.. ભાવાર્થ ––Sલાન એટલે માંદા તથા આદિ શબ્દથી બાલક, વૃદ્ધ, આગમ ગ્રહણ કરવા માટે ઉદ્યમી તથા પરોણે વગેરે સાધુ તથા સાધ Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૬૬] ધમબિન્દુ ર્મિક પુરૂષના કાર્યમાં એટલે ઔષધ, અને, પાન, વસ્ત્ર, પુસ્તક આશ્રય, વગેરે આપવામાં સાવધાન રહેવું. કહેવાને સાર એ છે કે સાધુઓને તથા સાધર્મિક બંધુઓને પિતાથી બનતી, જેમ જેને ઘટે તેવી. મદદ આપવી; તેથી ધર્મમાં ભક્તિ રહે છે, અને તેવા પુરૂષ ધર્મમાં. દઢ રહી શકે છે. તથા શાંતાલુપતિ પાદરા અર્થ-કરેલા અને નહિ કરેલા કાર્યની તપાસ રાખવી.. ભાવાર્થ –દેરાસર સંબંધી અથવા સાધુ સંબંધી, અથવા સાધર્મિક બંધુઓ સંબંધી પિતાની શી શી ફરજૂ કરવાની છે તેને વિચાર કરે. તેમાંથી કેટલી ફરજો અદા કરી છે, અને કેટલી અદા કરવાની બાકી છે તે તપાસવું. અને જે અદા કરવાની બાકી હોય. તે અદા કરવા તત્પર રહેવું; જે એમ ન કરે તે પિતાની શક્તિ ક્ષય થવાને પ્રસંગ આવે; માટે જ્યાં જેટલી જઈએ તેટલી શક્તિ વાપરવી.. પણ જે કામ થઈ ગયું હોય તે સંબંધી ચિંતા કરવામાં નિરર્થક સમય ગુમાવ નહિ. આ ततश्च उचितवेलयागमनमिति ॥६३॥ અથ–પછી યોગ્ય વેળાએ ઘેર આવે. ભાવાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સમય પસાર કર્યા પછી વ્યાપાર, રાજસેવા અથવા બીજા વ્યવહારિક કાર્ય માટે ચૈત્યથી અથવા ગુરૂ પાસેથી, વખત થયે, ઘેર આવવા નીકળે. જ્યાં સુધી માણસ ગૃહસ્થાશ્રમી છે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમને ઉચિત ફરજો બજાવવી એ તેને ધર્મ છે, અને ન બજાવે ને ઉપાશ્રયેજ બેસી રહે તે ઉભય ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે યોગ્ય અવસરે ગ્યા. કાર્ય કરવું. એટલે વખત થયે ઘેર આવવું. Page #308 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૬૭ ततो धर्मप्रधानो व्यवहार इति ६४ || અ—પછી ધર્મની પ્રધાનતાપૂર્વક વ્યવહાર કરે. ભાવાઃ-ઘેર આવ્યા પછી પ્રથમ અધ્યાયમાં બતાવ્યા પ્રમાણે . ગૃહસ્થ ઉચિત સંસાર વ્યવહારનાં કાય કરે, પરંતુ તેમાં પણ ધમ ભાવનાનેા કદાષિ ત્યાગ કરે નહિ. એટલે વ્યવહારમાં પણ ઉચ્ચભાવનાને કદાપિ ત્યાગ કરે નહિ, અને ધને બાધ ન આવે તેમ વર્તે. तथा द्रव्ये संतोषपर तेति ॥ ६५ ॥ અઃ—દ્રવ્યમાં સંતાષપણું રાખવુ.. ભાવાઃ—ધન ધાન્ય વિષે સાષ રાખવેા, અને જેટલા ધનથી નિર્વાહ ચલાવી શકાય, તેટલા ધનથી ધમો જીવે સ તાષ માનવા.. પહેલાના લેાકા આજીવિકા અલ્પ સાધનેથી ચલાવતા હતા; પૂર્વે જે મેાજશેાખના—એશઆરામના પદાર્થો ગણવામાં આવતા હતા. તે હવે જરૂરી ચીજો તરીકે માનવામાં આવે છે, અને તે સાધના પુરા પાડવા માટે વધારે દ્રવ્યની જરૂર પડે છે, અને તે દ્રવ્ય મેળવવામાં માણસાના સઘળા સમય પસાર થઈ જાય છે. આ રીતે પદાર્થોની વધતી જતી તૃષ્ણા માણુસાને સાષ પામવા દેતી નથી, અને પરિણામ એ આવે છે કે માણસ, તે તૃષ્ણાએ સ ંતુષ્ટ થાય તે માટે જોઈતુ . દ્રવ્ય મેળવવામાં પેાતાના બધા સમય ગાળી દે છે. અસલમાં માણસ . કેટલા સાધનામાં પેાતાનું ગુજરાન ચલાવી શકતા અને સતાષી રહેતા તેના માટે પ્રાચીન શ્લાક અત્રે ટાંકવામાં આવે છે. अत्युष्णात्सघृतादन्नादच्छिद्रात्सितवाससः । अपरप्रेष्याभावाच्च शेषमिच्छन्पतत्यधः ॥ १ ॥ ઘી સહિત અતિ ઉષ્ણુ અન્ન, છિદ્ર રહિત સફેદ વસ્તુ અને Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] ધર્મબન્દુ પારકાની સેવાને અભાવ એ ત્રણ સિવાય બીજાની ઈચ્છા કરનાર નીચે પડે છે. કહેવાને સાર એ છે, કે માણસ સ્વતંત્ર રીતે ખાવાને અન્નપાન અને પહેરવાને વસ્ત્ર મેળવે તે તેણે ઘણું સંતોષથી રહેવું. અસંતોષ એ ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મને વિરોધી છે; ડું મળતાં માણસ વધારેની ઈચ્છા કરે છે અને વધારે મળતાં તેથી વધારેની ઈચ્છા જાગૃત થાય છે. આ રીતે લેભને અંત આવતો નથી. અને લેભને લીધે વધારેને વધારે દ્રવ્ય પેદા કરવાની લાલચમાં મરણ ને શરણ થાય ત્યાં સુધી તેને અવકાશ મળતો નથી. વળી કહ્યું છે કે सन्तोषामृततृप्तानां यत्सुख शान्तचेतसाम् । कुतस्तद्धनलुब्धानामितश्चतश्च धावताम् ॥ સંતોષ રૂપી અમૃત વડે તૃપ્તિ પામેલા અને શાન્તચિત્તવાળાને જે સુખ મળે છે, તે ધનને વિષે લુબ્ધ થયેલા અને ધનને માટે ચારે તરફ દેડતા પુરૂષોને ક્યાંથી મળી શકે? જેનું ચિત સદા ઉગમાં રહેલું હોય તેને સંતોષ કયાંથી સંભવે ? तथा धर्मे धनबुद्धिरिति ॥६६॥ અર્થ –ધર્મમાં ધનબુદ્ધિ રાખવી. ભાવાર્થ –સકળ ઈછન પદાર્થને આપનાર ધર્મમાં ધનબુદ્ધિ કરવી, એટલે ધર્મ તેજ ધન છે, તેમ માનવું धर्मधना: हि साधवः કહ્યું છે કે સાધુ પુરૂષોને ધર્મ એજ ધન છે. માટે ધર્મ અથવા પિતાના વર્તનને ચારિત્રને સજ્જને ધનરૂપ લેખે છે. તે ધન શાશ્વનું છે, કારણ કે મરણ સમયે ધન, લેભ, Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૬૯ પ્રીતિ, પદવી વગેરે સાથે આવતા નથી, પણ માણસનું ચારિત્ર ગુણ અને ધર્મ સાથે આવે છે, તેજ ખરી રિદ્ધિ છે, અને તે શાશ્વત રિદ્ધિને પ્રાપ્ત કરનારા સ્કૂલ ધન અલ્પ હોવા છતાં સંતાપથી રહે છે, અને પરમ આનંદ ભાગવે છે. तथा शासनोम्नतिकरणमिति ॥ ६७ ॥ અ:--જૈન શાસનની ઉન્નતિ કરવી. ભાવાઃ—આ સંસારમાં ત્યાગ કરવા ચેાગ્ય શું છે, અને ગ્રહણ કરવા યાગ્ય શું છે, એવી રીતે હેય, ઉપાદેય અને જ્ઞેય સ પદાર્થાને સૂની માફક પેાતાના જ્ઞાન બળવડે શ્રી જિનેશ્વરભગવતે પ્રકાશિત કર્યા છે, તેમણે ઉપદેશ કરેલો ખેાધ અને તે ખેાધને અનુસરનારા શાસન કહેવાય છે, તે શાસનની ઉન્નતિ કરવી. શાસનની ખરી ઉન્નતિ તે શાસનને અનુસરનારા ઉચ્ચવત નથી . થઈ શકે, માટેજ ટીકાકાર લખે છે કે, ન્યાય પ્રમાણે વ્યવહાર કરવાથી, જેમ ધટે તેમ લોકનેા વિનય કરવાથી, દીન, અનાથ, ગરીબ લોકાને ઉદ્દાર કરવાથી, સુવિહિત યતિ–સાધુ પુરૂષોની પૂજા સત્કાર કરવાથી, પરિશુદ્ધ શીલ પાળવાથી, નિભવન કરાવવાથી, ચાત્રા-સ્નાત્ર વગેરે જુદા જુદા પ્રકારના ઉત્સવ કરવાથી, શાસનની ઉન્નતિ થઈ શકે છે. શાસનની ઉન્નતિ કરવી એટલે શાસ્ત્રમાં હેલો બેષ ઉત્તમ. છે, એવી ખીજાએની પ્રતીતિ કરાવવી. તેને માટે ઉત્તમ એકજ ઉપાય છે, અરે તે ઉપદેશ નહિં પણ તમારા આચાર છે. જે જ્ઞાનથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] ધબિન્દુ તેના પાળનારાનુ જીવન ઉચ્ચ થયું, તે જ્ઞાન ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ એવી તમારા વર્તનથી, તમારા જીવનથી, તમારા ચારિત્રથી, તમારે અન્યને ખાતરી આપવી જોઈએ; બાકી બીજા બધા પુરાવાની - બહુજ થાડી અસર થાય છે. આવી રીતે શાસનની ઉન્નતિ કરવા માટે પ્રયાસ કરવાથી શું ફળ આવે છે તે કહે છે— कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः । अवन्ध्य कारणं ह्येषा तीर्थकृन्नमकर्मणः ||१|| ભાવાઃ—જ્યારે શક્તિ હૈાય ત્યારે શાસનની ઉન્નતિ અવશ્ય કરવી, કારણ કે તીર્થંકર નામ કમ પ્રાપ્ત કરવાનું તે ખરૂ' કારણ છે; જે આત્મા સર્વ જીવ હિતમાં તત્પર રહે અને સને સ`સાર સમુદ્રથી તારવા માટે પ્રયત્ન કરે તે તીર્થંકર; તેવા સંજોગા અને તેવી સ્થિતિ જેણે પેાતાની શક્તિ પ્રમાણે પરનું કલ્યાણ કરવા અને પરને સદ્ખાધ આપવા પ્રયત્ન કર્યાં હેાય તેનેજ મળી શકે. માટે આવુ ભવ્ય જગદુદ્ધારક થવાનું. ઉચ્ચકતવ્ય તમે બજાવી શકે તે માટે તમારી • હાલની સ્થિતિમાં તમારી શક્તિ પ્રમાણે પરનુ કલ્યાણ કરવાના અને તમારા જ્ઞાન પ્રમાણે બીજાને મેષ આપવાના સત્પ્રયત્નને આરભ કરવા. तथा विभवोचितं विधिना क्षेत्रे दानमिति ॥ ६८ ॥ અથ :--પોતાના વૈભવને ઉચિત દાન વિધિ સહિત ક્ષેત્રમાં દાન કરે. ભાવાર્થ:—પેાતાની શક્તિના વિચાર કરી ભાવપૂર્વક દાન *રવું. ક્ષેત્ર એટલે દાન લેવાને અધિકારી પાત્ર સમજવા, કારણ કે ચેાગ્યપાત્રને આપેલું દાન બહુજ ફળ આપનારું થાય છે. હવે કેથી વિધિથી દાન આપવું તે શાસ્ત્રકાર પોતેજ જણાવે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૭૧ सत्कारादिविधिनिसङ्गता चेति ॥६९॥ અર્થ --સત્કાર પૂર્વક તથા નિષ્કામ ભાવે દાન આપવું તે વિધિ કહેવાય. ભાવાથ–ઉભા થવું, બેસવા માટે આસન આપવું, વંદન કરવું વગેરે વિય કરે તે સત્કાર કહેવાય. સત્કાર સહિત દેશકાળને અનુસરીને, શ્રદ્ધા પ્રગટ થાય તેવી રીતે દાન આપવું તે વિધિપૂર્વક દાન કહેવાય. તે દાન નિષ્કામવૃત્તિથી આપવું એટલે દાન આપવામાં આલોક તથા પરલોક સંબંધી સુખની ઈચ્છા ન રાખવી. તેથી આત્માને આનંદ સ્વભાવ ખીલશે. કારણ કે ખરો આનંદ આપણી પાસે જે વતું હોય તેને બીજા સાથે ભાગ કરી વાપરવામાં જ સમાયેલ છે માટે દાન આપતી વેળા પારકે આપણે ઉપકાર માને અથવા જગતમાં કીર્તિ મળે, અથવા પરભવમાં સુખ મળે તેવી લાલસા રાખવી નહિ. કારણ કે જ્યાં સુધી માણસમાં અમુક તૃણ છે, અને તે તૃષ્ણ નાશ ન પામે ત્યાં સુધી તેને બીજે જન્મ લેવો પડે. આ રીતે તૃષ્ણ માણસને બાંધે છે, અને જે લેકે તૃષ્ણારહિતપણે કામ કરે છે તેમને સદ્દાનથી ઉત્પન્ન થયેલું કર્મ બંધાતું નથી, પણ જો બીજા કોઈ કર્મના વશથી બીજા જન્મ લેવા પડે તો તે સદ્દાનના પુણ્યનું ફળ તો મળ્યા વિના રહેતું નથી. જેમ ધાન્યની જોડે સાંઠા ઘાસ વગેરે ઉગે તેમ પુણ્યનું ફળ તો મળે, પણ આપણી વૃતિ ઉચ્ચ પ્રકારની રાખવી કે જેથી અંતે આત્મજ્ઞાન થાય અને તેથી સર્વ કર્મ ક્ષય થાય. હવે ક્ષેત્રને વિચાર કરીએ. वीतरागधर्मसाधवः क्षेत्रमिति ॥७०॥ અથ –વીતરાગ ધર્મને પાળનાર સાધુ એ ક્ષેત્ર ગણવું. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] બિન્દુ ભાવાર્થ –વીતરાગ જિનેશ્વરભગવંતે ઉપદેશ કરેલો ધર્મ છે પ્રધાન ગણે છે તે સાધુઓ ક્ષેત્ર સમજવા અને તેઓ દાનને પાત્ર છે. મહાપુણ્યોદય વિના નીચે જણાવેલા ગુણવાળા પાત્ર મળી શકે નહિ. क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागभयदाता । प्रोक्तस्त्रिदण्डविरततो विधिग्रहीता भवति पात्रम् ।।१।। ભાવાર્થ-ક્ષમાવાળ, ઇન્દ્રિયને કાબુમાં રાખનાર સર્વ સંગરહિત, તે દ્રિય ઈન્દ્રિય જીતી છે જેણે તે); સત્ય બોલનાર. અભયદાન આપનાર, મનદંડ વચનદંડ અને કાયદંડ એ ત્રણ દંડરહિત અને વિધિનું ગ્રહણ કરનાર એટલા ગુણવાળે યોગ્ય પાત્ર સમજવો. આવા આવા ગુણવાળા સાધુ પુરૂષે દાન આપવાના યોગ્ય પાત્ર છે; માટે તેમને દાન આપવું. અહીંયા કોઈને શંકા થાય કે શું સાધુ પુરૂષને જ દાન આપવું અને બીજાને દાન ન આપવું તો તેને જવાબ શાસ્ત્રકારજ આપે છે. तथा दुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भाक्तश्चेति ॥७१॥ અર્થ –દુઃખી પુરુષને વિષે દ્રવ્યથી તથા ભાવથી યથાશક્તિ દયા કરવી. ભાવાથ:–પૂર્વ ભવમાં તથા આ ભવમાં કરેલા અશુભ. કર્મના ઉદયથી જેની શારીરિક સ્થિતિ રોગગ્રસ્ત થઈ હોય અથવા . જે નિધન હેય, અથવા જેની:ધર્મ માર્ગમાં રૂચિ ન હોય તે સઘળા. દુઃખી સમજવા, તેમના પર અનુકંપા કરવી. જેટલા જગતમાં દુઃખના પ્રકાર છે તેટલા દયા કરવાના પ્રકાર છે, તે પણ તેના બે મુખ્ય ભાગ પાડી શકાય. એક દ્રવ્યદયા અને બીજી ભાવદયા. શરીર સંબંધી. અથવા આજીવિકા સંબંધી જે દુઃખ Page #314 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૭૩ દૂર કરવું તે દ્રવ્યયા. અને સંસાર ચક્રમાં જે સન્માના અજ્ઞાનથી ભ્રમતા હાય, તેને સદ્ભાધ આપી, સન્માર્ગે વાળવા તે ભાવદયા સમજવી. પરાપકાર જેવા સદ્ગુણ આ જગતમાં બીજો એક પણુ નથી. કહ્યુ છે કે, लोकान प्रवक्ष्यामि यदुकं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय વીકન શા अन्योपकारकरणं धर्माय महीयसे च भवतीति । अधिगतपरमार्थानामविवादो वादिनामत्र ||२|| જે કરાડા ગ્રંથમાં કહેવાયું છે તે હું અર્ધા શ્લોકથી કહીશ. પરોપકાર પુણ્યને માટે અને પરપીડન [પારકાને પીડા કરવી તે પાપને માટે છે. પારકાને ઉપકાર કરવા એ મેાટા ધમ છે, કારણ કે તત્ત્વને જાણનાર વાદી પુરૂષાના એમાં બે મત નથી. અર્થાત્ પરોપકાર એ માય ધમ છે તેને ભિન્ન ભિન્ન વિચારવાળા પુરૂષો પણ કબૂલ કરે છે. મેાક્ષ મેળવવાનું ઉત્તમાત્તમ સાધન દાન અને પાપકાર છે. પરોપકારનાં નિઃસ્વાર્થ પ્રેમમાં સધળા ગુણુના સમાવેશ થાય છે. પ્રથમ માનપ્રતિષ્ઠા માટે દાન આપે છે, પછી પરભવના સુખની ઈચ્છાથી આપે છે. પણ અંતે પરનુંદુ:ખ દૂર કરવાના ઉચ્ચ અને નિઃસ્વાર્થ અભિલાષથી દાન આપે છે. આ રીતે ક્રમે ક્રમે ચઢતાં ચઢતા પરાપકાર દાન આપવાની બુદ્ધિ તે તેના સ્વભાવજ બની જાય છે. તીર્થંકરો તે કરૂણાસાગર, કૃપાનિધિ વગેરે વિશેષણ્ણા આવા તેમના ઉચ્ચ ગુણને લીધેજ આપવામાં આવ્યા છે, માટે આપણે પણ તેમના પગલે ચાલીને તે ગુણુને ખીલવવા બનતા પ્રયત્ન કરવા આ ૧૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] ધમબિ-૬ સંબંધમાં Voice of silence નામના અધ્યાત્મિક ઉન્નતિના માર્ગદર્શક પુસ્તકમાં લખેલું છે કે, Let thy soul lend irs ear to every cry of pain, like as the lotus bares its heart to drink the morning sun, Let not the fierce sun dry one tear of pain, before thyself hast wiped it off from the sufferer's eye. But let each burning humin tear drop on thy heart, and there remain, nor ever brush it off, until the pain that caused it is re. moved. These tears, Oh thou of heart most mer. ciful, these are the streams that irrigate the fields of charity immortal. It is on such soil that grows the midnight blossom of Buddha, Achat and ot. her Great Ones. It is the seed of freedom from rebirth. It isolates the Arhat both frɔm strite and lust and it leeds him unto pleace and bliss kno yn only by the spirit. જેવી રીતે પ્રાતઃકાળના સૂર્યનાં કિરણ ગ્રહણ કરવા કમળ પિતાનું હૃદય ઉઘાડે છે, તે જ રીતે દુઃખને દરેક પિકાર સાંભળવા તારા કાન ખુલ્લા રાખ. તે દુઃખી મનુષ્યની આંખમાંથી તું આંસુ ન લુછી નાંખે ત્યાં સુધી સૂર્યના પ્રચંડ કિરણથી તે આંસુને સુકાવા દેતો નહિ. પણ મનુષ્યનું બળતું દરેક આંસુનું ટીપું તારા હદય ઉપર પડવા દેજે અને ત્યાં રહેવા દેજે, અને જે કારણથી તે આંસુ પડયું તે કારણ તું દૂર ન કરી શકે, ત્યાં સુધી તારા હૃદયપટપર પડેલા તે આંસુને ખંખેરી નાંખતે નહિ. Page #316 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૭૫ હે અત્યંત દયાળુ હૃદયના માનવી! આ આંસુના ઝરાથી શાશ્વત દયાનું ખેતર પોષાય છે, અને આવી જગ્યા ઉપર જ બુદ્ધ અહેતુ અને બીજ મહાત્માઓ પુષ્પની માફક ખીલી નીકળે છે. તે અહંતને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરનાર બીજ છે. તેથી અહંત ભગવાન કલહ અને કામથી છુટા થાય છે. અને તેજ બીજ તેમને કેવળ આત્માથી જ અનુભવી શકાય તેવી શાંતિ અને આનંદના ધામ તરફ લઈ જાય છે” દયાને પરોપકારની આ ઉચ્ચ ભાવના એકદમ આપણાથી પ્રાપ્ત ન કરી શકાય એ સ્વાભાવિક છે, પણ તે માટે હાલ જે સ્થિતિમાં આપણે હેઈએ તે સ્થિતિમાંથી પ્રારંભ કરવો જોઈએ. तथा लोकापवादभीरुतेति ॥७२॥ અથ –લોકના અપવાદથી ડરતા રહેવું. ભાવાર્થ-સર્વ જનને આપણુ ઉપર દ્વેષ થાય તેવું વર્તન ન કરવું. નિપુણ બુદ્ધિથી વિચાર કરી નિરંતર વર્તવું. લેકમાં અપયશ મળે તેવું અધમ કાર્ય ન કરવું, કારણકે તેથી પ્રતિષ્ઠા ઘટે છે, તેટલું જ નહિ પણ તે માણસમાં કાંઈ સારું હોય તેને લાભ તે બીજાને આપી શકતા નથી. જેમ સર્ષ મણિવાળે હેય પણ તે કરશે તેવા ભયથી કોઈ તેનું મણિ લેવા લલચાતું નથી, તેમ જેને વિષે લેકમાં ખોટું બોલાતું હૈય, જેને વિષે લેકેનો હલકે અભિપ્રાય હેય, તેવા માણસમાં બીજા ગુણ હેય તો પણ તે ગુણને લાભ બીજા લઈ શકતા નથી, અને તે આપી શકતા પણ નથી. માટે કાર્યાકાર્યને વિચાર કરી યોગ્ય માર્ગે પ્રવર્તવું. લોકાપવાદ-અપયશ મરણ કરતાં પણ અધિક છે. કહ્યું છે Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ] ઘમ બિન્દુ वचनीयमेव मरण भवति कुलीनस्य लोकमध्येऽस्मिन् । मरणं तु कालपरिणतिरियं जगतोऽपि सामान्या ॥ १ ॥ અર્થ—આ લેકમાં કુળવાન પુરૂષને કલંક અપયશ. તેજ મરણ છે. અને કાળ આવે મરણ થાય તે તે સર્વ. જનને સામાન્ય છે. માટે હલકા કામમાં પ્રવૃત્તિ ન કરવી. तथा गुरुलाघवापेक्षणमिति ॥७३॥ અર્થા–ગુરૂ લાઘવનો વિચાર કરવો. ભાવાર્થ:–ડા લાભને આપનાર પક્ષ લાઘવપક્ષ કહેવાય.. અને વધારે લાભ આપનાર પક્ષ ગુરૂપક્ષ કહેવાય. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થમાં ગુણ શેમાં વધારે રહે છે, અને અવગુણ, શેમાં વધારે રહે છે તેને બરાબર વિચાર કરવો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા ધ્યાનમાં રાખી આ વિચારવું જોઈએ, એ બુદ્ધિમાનોનું આવશ્યક કર્તવ્ય છે. એ પ્રમાણે થોડા લાવાળા અને વધારે લાભવાળા પક્ષને વિચાર કરી, શું કરવું તે શાસ્ત્રકાર, પિતે જણાવે છે. बहुगुणे प्रवृत्तिरिति ॥७४॥ - અર્થ–બહુ ગુણવાળામાં પ્રવૃિત્તિ કરવી. ભાવાર્થ :-- ઉત્સર્ગ માર્ગમાં તે આ પ્રશ્નને માટે અવકાશ જ નથી; કારણ કે ઉત્સર્ગ માર્ગ તે સર્વદા લાભકારી છે, પણ જ્યાં અપવાદ માર્ગ હોય ત્યાં ગુણ અને દેશનું વિવેચન મનથી કરવું, અને જે કાર્યમાં લાભ બહુ હેય, અને દેશ છેડે હેય, તે કાર્ય કરવું. વણિકની માફક આયવ્યય (આવક અને ખર્ચ અથવા લાભ અને ગેરલાભ)ને વિચાર કરી વધારે ગુણ પ્રાપ્ત થતા હોય, અને જેમાં બને તેમ ઓછો ગેરલાભ થતો હોય, તેવા કાર્યમાં પ્રવર્તન કરવું. મહામુનિઓ નીચે પ્રમાણે આ સંબંધમાં કહે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ अप्पेण बहु में सेञ्जा एयं पंडियल रख्खणं । सव्वासु पडि सेवासु एयं अठ्ठपदं विऊ ॥१॥ [ ૨૭૭ અર્થ:—અલ્પદોષથી ઘણા ગુણુની ઇચ્છા કરવી તે પડિતનું લક્ષણ છે, અને સઘળા અપવાદ માર્ગમાં આજ સૂત્ર ધ્યાનમાં રાખવું. આ અપૂણૅ જગતમાં એવુ· એક પણ કાર્ય નથી કે જે સ` રીતે સંપૂર્ણ અને શુદ્ધ કહી શકાય, માટે ગુણદોષના વિચાર કરી વધારે લાભકારી કાર્ય કરવા તત્પર થવુ. तथा चैत्यादिपूजापुरस्सरं भोजनमिति || ७५ || અ:—તથા ચૈત્ય વગેરેની પૂજા કર્યા પછી ભેાજન કરવુ. ભાવા:--ભાજન કરતાં પહેલાં શ્રાવકે ચૈત્ય એટલે અ રહંત ભગવાનની પ્રતિમાની તથા આદિ શબ્દથી સાધુ સાધક વગેરેની સેવા કરવી. એટલે ભગવાનની સુખડ, ધૂપ, પુષ્પ વગેરેથી તેમજ સ્તેાત્રથી એટલે દ્રવ્યથી અને ભાવથી પૂજા કરવી. તેમજ અન્નપાન, વગેરેનું સાધુને દાન આપવું, તથા પોતાની શક્તિ પ્રમાણે સામિ ક માંધવેશને જમાડવા. અને જરૂર પડે તેમના ઉદ્ધાર કરવા. પેાતાની શક્તિ અલ્પ હાય, તે એક અનાથને પણ ભેજન આપવું. આટલું કામ કર્યા પછી પોતે ભાજન લેવુ. શાસ્ત્રમાં અન્ય સ્થળે લખેલું તો કેઃ— जिणपूओचियाणं परियणसंभाळणा उचियकिच्च । ठाणुववेसो य तहा पच्चखाणस्स संभरणम् ॥ १ ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ધર્માંબિન્દુ. અર્થ :—જિન પૂજા કરવી, ઉચિત દાન આપવુ, પરિજનની સંભાળ રાખવી, પેાતાને ઉચિત કાર્ય કરવુ', પેાતાને ચૈાગ્ય સ્થાને બેસવુ', તથા કરેલ. પચ્ચક્રૃખાણુ સંભારી જવું. तथा तदन्वेव प्रत्याख्यानक्रियेति ॥ ७६ ॥ અર્થ : તે પછી પ્રત્યાખ્યાન કરવુ. ભાવાથ :—ભાજન કર્યાં પછી પણ શ્રાવક નીચે પ્રમાણે પ્રત્યાખ્યાન કરે. અશત, પાન, ખામિ, અને સ્વામિ એ ચાર પ્રકારના આહાર છે, તેમાંથી કાઈ એ પ્રકારના આહારના ત્યાગ કરે,. કાઇ ત્રણ પ્રકારના આહારના ત્યાગ કર્યું, અને કાઇ ચાર પ્રકારના આહારના ત્યાગ કરે. એ રીતે પોતાની શક્તિ મુજબ દરેક પ્રત્યાખ્યાન. કરવુ. तथा शरीरस्थितौ प्रयत्नेति ॥७७॥ અર્થ :—શરીરની સ્થિતિના સબધમાં પ્રયત્ન કરવા. ભાવાર્થ :--પછી શરીરની સ્થિતિના સબંધમાં વિચાર કરે,. એટલે શરીર જેથી મજબૂત અને નિરાગી રહે, પેાતાનું કામ કરવા માટે સમર્થ સાધન થાય, અને ધર્મકાર્ય માં તથા જ્ઞાન પ્રાપ્તિના કામાં વિઘ્નરૂપ ન થાય તેવુ શરીર રાખવા માટે જે યાગ્ય ઉપાયા હોય તેને આશ્રય લે. શરીરને તેલ ચેાળાવવું, શરીરની ચંપી કરા વવી, અને પછી સ્નાન કરવું, વગેરે ઉપચારા શરીર રક્ષણ અર્થે કરે. પ્રાચીન સમયમાં લેાકેા ધર્માંને મુખ્ય ગણતા, અને જ્ઞાન મેળવવા બુદ્ધિ વાપતા પણ શરીરને! તદ્દન અનાદર કરતા ન હતા; અને તેથી ધાર્મિ ક અને માનસિક ઉન્નતિની સાથે તેઓનાં શરીર પણ સુદૃઢ હતાં. તેઓ સારી રીતે સમજતા હતા કેઃ— धर्मार्थकाममोक्षाणां शरीर कारणं यतः । ततो यत्नेन तद्रक्ष्य यथेोक्तैरनुवर्तनैः ||१|| Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૭૯ અ:--ધમ, અથ, કામ અને મેાક્ષનું સાધન શરીર છે, માટે ઉપર જણાવેલી શરીરને સુખકારી વનથી શરીરનુ રક્ષણ કરવુ જોઈએ. જૈતેની શારીરિક સ્થિતિ હાલમાં બહુજ અધમ દશામાં આવી પડી છે. ભત્ર્ય મુખાકૃતિ અને શરીર ઉપર તંદુરસ્તીનું નૂર ભાગ્યેજ જોવામાં આવે છે. જ્યાં જોઈએ ત્યાં માંદગી અને શારીરિક નિબ ળતા નજને પડે છે. સ્થિતિ ઘણી શૈાચનીય છે. હાલની હિંદુસ્તાનના લેાકાની શારીરિક સ્થિતિના સબંધમાં જે વિચારે એક મીરતના હિંદુ. એમ. એ. લખે છે તે કાઈપણુ શબ્દ ફેરવ્યા વિના જૈનેને લાગુ પડી શકે. તે લખે છે કેઃ In the past they reached very high on he ladder of intellectual and spiritul progress. The desire for intellectul and spiritual progress be came very keen. National physique was neglected They were dragged down from their heights, and now we see the sorry spectacle of a nation with large capacities for intellectual and spiritual life, but with no nerve to take up either with any hope of success. What a sorry spectacle this a nation of weaklings with high aspirations, but with no power to take up work earnestly and persistently. The weakness of the Hindus is due to his fall from the heights of the past, due to the neglect of the laws of the lower planes of life. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] ધમબિન્દુ : “ભૂતકાળમાં હિંદવાસીઓ માનસિક અને અધ્યાત્મિક નીસર . ના ઉચ્ચ પગથીઆપર ચડ્યા હતા. માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ કર્યું, તેઓ પોતાની ઉચ્ચાઈથી નીચે પડયા, અને તેથી ધાર્મિક અને માનસિક જીવનને માટે મેટી શક્તિવાળી, પ્રજા આપણી નજરે પડે છે, પણ તે બેમાંથી એક પણ માર્ગમાં ફતેહ મળે, તે માટે જોઈતું શરીરબળ તે પ્રજામાં દષ્ટિગોચર થતું નથી. ઉંચી અભિલાષાઓ હોવા છતાં, તે તૃપ્ત કરવા ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હોય, તેવા નિબળા મનુષ્યોની બનેલી પ્રજા જોઈ કોણ દિલગીર ન થાય! આ સ્થૂળ ભુવનના કાયદાઓની બેદરકારીથી હિંદવાસીઓ પિતાની ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે. આવી જૈનની શારીરિક સ્થિતિ ઘણે ભાગે થયેલી છે, તેનાં મુખ્ય ત્રણ કારણે નીચે પ્રમાણે છે. બાળલગ્ન, શારીરિક કેળવણી (કસરત) વગેરેને અભાવ અને આરોગ્યવિદ્યા અને શરીરના બંધારણું સંબંધીના નિયમનું અજ્ઞાન. આ ત્રણ વિષય ઉપર સવિસ્તર વર્ણન કરવાથી ગ્રન્થ ગૌરવ થાય. માટે તે સૂચવીને જ આગળ ચલાવીશું. જે જેનેએ ખરેખરૂં પુરૂષાર્થ પ્રાપ્ત કરવું હોય, તે બાળલગ્ન અટકાવવાની પ્રથમ જરૂર છે, તે સાથે દરેક જૈને કસરત કરવી જોઈએ, અને બીજા વ્યવહારિક વિષયોની સાથે આરોગ્યવિદ્યાના અને શરીર બંધારણના નિયમ સંબંધી જ્ઞાન નિશાળમાં તેમને મળે તેવી ગોઠવણ થવી જોઈએ. આમ થશે ત્યારેજ જૈને ખરેખર શુરવીર નીકળશે, અને કર્મ શત્રુને જીતનાર જિનેશ્વરનું ખરૂં નામ સંપાદન કરશે. માટે શરીર તરફ બહુજ લક્ષ આપવાની હાલમાં જરૂર છે. तथा तदुत्तरकार्यचिन्तेति ॥७८॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૮૧ અર્થ:-(શરીર સ્થિતિને માટે) ભવિષ્યકાળમાં કરવાના કાર્યો સંબંધી વિચાર કરવો. ભાવાર્થ – શરીરના નિભાવ માટે અન્નપાનની જરૂર છે, તે સઘળું દ્રવ્યથી મળી શકે, તો દ્રવ્ય કેવી રીતે મળે તે સંબંધી વિચાર કરવો, એટલે પિતાને ઉચિત એ વ્યાપાર કરવો. શરીર ટકે તેમજ પિતાના ઉપર આધાર રાખતા કુટુંબ વગના ગુજરાન અર્થે દ્રવ્ય પ્રાપ્તિ માટે વ્યાપાર કર, પણ આળસુ નિરૂદ્યમી બેસી રહેવું નહિ. - તેમ છતી શક્તિએ બીજાનો ઉપર ગુજરાન માટે આધાર રાખવો નહિ. तथा कुशलभावनायां प्रबन्ध इति ॥७९।। અર્થ --સારી ભાવનાઓમાં ચિત્તને પરોવવું. ભાવાર્થ –દુનિયાના તમામ જીવો સુખી થાઓ. સર્વે જીવો મોક્ષ પામે, સંસારમાંથી ફલેશ કંકાસ નિર્મૂળ થાઓ, સર્વત્ર શાંતિ પ્રસરે, લોકમાં સદ્ભજ્ઞાન અને સદ્વિચારેને ફેલા થાઓ. આવી રીતે અનેક પ્રકારે શુભ ભાવનાઓ ભાવવી. શુભ ભાવનાઓ નિરર્થક જતી નથી. શુભ ભાવનાઓ એ શુભ વિચારો છે, અને શુભ વિચારેની આકૃતિઓ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે. તે શુભ વિચારની આકૃતિઓ ચારે તરફ ફેલાય છે, તે અન્ય મનુષ્યોના મનના સંબંધમાં આવે છે, અને તેનામાં પણ એવા વિચારે જાગૃત કરે છે. આવી તે શુભ ભાવનાઓને લીધે જગતમાંથી ઘણે અંશે ફલેશ, કંકાસ મટી જાય, અને લોકે સુખી થાય, પણ એવી ભાવનાઓ કરનારનું પ્રમાણ તેથી વિરૂદ્ધ વિચાર કરનારાની સંખ્યા તપાસતાં બહુ અલ્પ છે અને તેથી જ જગતમાં જ્યાં ત્યાં કલહ કંકાસ નજરે પડે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] ધર્મબિન્દુ જે શુભ ભાવનાઓ કરે છે તે પોતે શુભ વિચારેનું કેન્દ્રસ્થાન (મધ્યબિંદુ) બને છે, અને તેથી જગતમાં જે જે સારા વિચારનાં રૂપે હય, તે તેના તરફ આકર્ષાય છે, અને તેથી તેના શુભ વિચારને પુષ્ટ આલંબન મળે છે. આવી ભાવનાઓથી સકળ પ્રાણી માત્ર સાથે તેને મૈત્રી થાય છે, અને ઘણા પુરૂષો સાથે પૂર્વભવના અશુભ કર્મબંધ વિખરાઈ જાય છે. વળી શુભ ભાવનાઓ માણસને શુભ કર્મ-કાર્ય કરવાને પ્રેરે છે. માટે નિરંતર ઉચ્ચ અને શુભ ભાવનાઓ ભાવવી. सर्वेऽपि सुखिन सन्तु सर्वे सन्तु निरामयाः । । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्पापमाचरेत् ॥ સર્વે સુખી થાઓ, સવે રોગરહિત થાઓ, સર્વે કલ્યાણને પામે અને કઈ પણ પ્રાણુ પાપ કર્મ કરે નહિ. અથવા બ્રહશાંતિમાં લખ્યા પ્રમાણે – शिवमस्तु सर्व जगतः परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥१॥ | સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીને સમૂહ પારકાના હિતમાં તલ્લીન થાઓ, સર્વેદેષો નાશ પામે અને સર્વત્ર લેકે સુખી થાઓ. આ રીતે નિરંતર ઉચ્ચ ભાવનાઓ ભાવવી, અને તેને વ્યવહારમાં અનુભવવા યથાશક્તિ પ્રયત્ન કરો. तथा शिष्टचरितश्रवणमिति ॥८॥ અર્થ શિષ્ટ પુરૂષના ચરિત્રનું શ્રવણ કરે. ભાવાર્થ–પ્રથમ અધ્યાયમાં શિષ્ટાચાર પ્રશંસનમ્ એ સૂત્રમાં શિષ્ટ પુરૂષોને કેવો આચાર હેવો જોઈએ તેનું સવિસ્તાર વર્ણન કરેલું છે, તેવા ગુણવાળા પુરૂષેના ચરિત્ર નિત્ય સાંભળવા Page #324 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૮૩ મહાન પુરૂષાના જીવનયરિત્રપરથી જે ખેાધ મળે છે, તે કરાડા નેવેલા અથવા રસિક પુસ્તકો વાંચવાથી મળી શકતા નથી. તેમાં જીવનચરિત્રો વાંચવાથી જો તે મહાન પુરૂષપર ભક્તિ જાગૃત થાય, અને તેમનાં અલૌકિક ગુણામાંથી એકાદ ગુણ પુરેપુરી રીતે પ્રાપ્ત કરવા આપણામાં દઢ અભિલાષા ઉત્પન્ન થાય, તેા આપણી . જીંદગી ખરેખરી સાક નીવડે. ચિરત્રો અને ખરા વૃત્તાંતેા વાંચવાથી, તેએનાં કૃત્યનેા, જ્ઞાનના અને ઉમદા ગણુના કાંઈક ખ્યાલ આપણને આવે છે. અને આપણે આત્મનિરીક્ષણ કરતાં શીખીએ છીએ. પોતાનામાં કયા દુગુ ણા તથા સદ્ગુણા છે, તે આ રીતે આપણે સહજ જોઈ શકીએ છીએ. માટે મહાન પુરૂષનાં ચરિત્રો, અનુકરણ કરવા લાયક દૃષ્ટાંત તેમજ આપણી સ્થિતિનું ભાન કરાવનાર માનસિક કષ્ણુ છે. तथा सांध्यविधिपालनेति ॥८१॥ અઃ—પછી સધ્યાકાળની વિધિનું પાલન કરે. ભાવાઃ—સંધ્યાકાળે કરવા યાગ્ય જે અનુષ્ઠાન તે કરવા તત્પર રહે. દિવસના આઠમેા ભાગ એટલે આશરે ચાર ઘડી બાકી રહે એટલે ભાજન વગેરે કરી લઈ સાંજતે યેાગ્ય જે ક્રિયા કરવાની હેય તેને માટે શ્રાવકે તત્પર થવું જોઈએ. यथोचितं तत्प्रतिपत्तिरिति ॥ ८२ ॥ અઃ—યથાયાગ્ય તે વિધિ અગીકાર કરવા. ભાવા :—પેતાનું જેટલુ* સામર્થ્ય હોય, તથા તે ભાવ જેવા ભાવ વતા હોય તે શક્તિ સધ્યાકાળની વિધિ અંગીકાર કરે. અને પેાતાના ધ્યાનમાં લઈ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] ધર્મબિન્દુ હવે સંધ્યા વિધિ કેવા પ્રકારની છે તે શાસ્ત્રકારજ જણાવે છે. पूजापुरस्सरं चैत्यादिवन्दनभिति ।।८३॥ અર્થ–પૂજા સહિત ચૈત્ય વગેરેનું વંદન કરવું. ભાવાર્થ ––સંધ્યાકાળને યોગ્ય જે પૂજા તે કર્યા પછી રત્યવંદન કરવું, અને આદિ શબ્દથી યતિનું વંદન કરવું અને માતપિતાને વંદન કરવું. तथा साधुविश्रामणा क्रियेति ॥८४॥ અર્થ–સાધુને વિશ્રામ મળે તેવી ક્રિયા કરે. ભાવાર્થ –--મેક્ષ પ્રાપ્ત કરવાનું યોગ્ય સાધન જે વેગ તે યોગક્રિયાને આચરનારા, તેમજ સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં મન તલ્લીન કરવાથી થાકી ગયેલા સાધુઓની, તેમની સેવા કરનાર સાધુઓના અભાવમાં, સેવા કરી વિશ્રામ પમાડવો. સાધુ પુરૂષ ગ માર્ગમાં પ્રવૃત્ત થવાથી, અથવા સ્વાધ્યાયમાં તલીન થવાથી અથવા ધ્યાનમાં મગ્ન થવાથી થાકી ગયા હોય, તે શ્રાવકે તેમની વૈયાવચ્ચ કરી તેમને વિશ્રામ આપવો, એટલે તેમને થાક ઉતરે તેવી રીતે તેમના શરીરની સેવા કરવી. तथा योगाभ्यास इति ॥८५॥ અર્થ—ગને અભ્યાસ ક. ભાવાર્થ –ોગને અભ્યાસ કરવો. મહિષ પતંજલિ લખે છે કે, योगश्चित्तवृत्तिनिरोधः ચિત્તની વૃત્તિને નિરોધ તે યોગ. જે વસ્તુના સંબંધમાં ઈન્દ્રિયે આવે છે, તે તે વસ્તુઓની છાપ તેઓ યિત ઉપર પાડે Page #326 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય [ ૨૮૫ છે, તેથી ચિત્તની વૃત્તિઓ તે તે વસ્તુ પ્રતિ દોરાય છે, વળી ઈન્દ્રિયોને વશ કરીને માણસ બેસે, તો પણ પૂર્વે કરેલા વિચારોના તરંગે ચિત્તને ડોલાયમાન કરે છે, અને તેથી ક્ષણે ક્ષણે ચિત્તમાં નવા નવા સંકલ્પવિકલ્પ જાગૃત થયાજ કરે છે. એક ક્ષણભર પણ ચિત્ત સ્થિર રહેતું નથી, તેવા ચિત્તને અભ્યાસ અને વૈરાગ્યથી સ્થિર કરવા પ્રયત્ન કરવો, અને આમ તેમ ભટકતા મનને એક વસ્તુ અથવા એક તત્ત્વ ઉપર સ્થિર કરવું તે એકાગ્રતા કહેવાય. છે; અને તે એકાગ્રતાથી ચિત્ત તથા તે વસ્તુ અથવા તત્ત્વો યોગ -સંયોગ થાય છે. આવા યુગના ટીકાકાર બે ભાગ પાડે છે. એક સાલંબન યોગ અને બીજે નિરાલંબન યોગ. કોઈ પણ પદાર્થની સ્થળ અથવા માનસિક મૂતિ ઉપર ચિત્તને એકાગ્ર કરવું તે સાલંબન યોગ કહેવાય. કઈ પણ તત્ત્વ અથવા નિરાકાર પદાર્થનું ધ્યાન કરવું તે નિરાલંબન યોગ કહેવાય. કહ્યું છે કે सालंबनो निरालंबनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरुपध्यान खल्वाद्यस्तत्त्वमस्तवपरः ॥१॥ ઉત્કૃષ્ટ યોગના સાલંબન અને નિરાલંબન એવા બે ભાગ. જાણવા. જિનેશ્વર ભગવંતની પ્રતિમા અથવા સમવસરણ સમયે બેઠેલા અહં ભગવાનના સ્વરૂપનું ધ્યાન તે સાલંબન યોગ, અને તત્વને લગતું ધ્યાન તે નિરાલંબન યુગ સમજ. નિરાલંબન યોગ સહજ પ્રાપ્ત થાય નહિ, માટે તેના પ્રથમ પગથીયા રૂપે સાલંબન ધ્યાન કરવું એજ હિતકારી છે, એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] ધર્મબિંદુ तथा नमस्कारादिचिन्तनमिति ॥८६॥ અર્થ –નમસ્કાર વગેરેનું ચિન્તવન કરવું. ભાવાર્થ –નમસ્કાર એટલે નવકારમાં કહેલા પંચ પરમેષ્ઠિનું ચિંતન કરવું તેમજ આદિ શબ્દથી સ્વાધ્યાય એટલે પિતાને અભ્યાસ કરવાના જ્ઞાનના ગ્રન્થનું ચિંતન કરવું. तथा प्रशस्तभाबक्रियेति ॥८७॥ અર્થ–વખાણવા લાયક અંતઃકરણ કરવું. ભાવાર્થ –જે ક્રિયા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય તેવી ક્રિયા કરવી, અને જેથી મન મલીન થાય તેવી ક્રિયાને ત્યાગ કર. મનને શુદ્ધ કરવું એ કામ અતિ કઠિન છે. The evil passions, rising within the mind. Hard to be overcome, should manfully be foght, He who conquers these, Is the conqueror of the world. મનની અંદર ઉત્પન્ન થતા દુધ દુષ્ટ મને વિકારની સામે - બહાદુરતાથી લડવું જોઈએ. જે તેમના ઉપર જષ મેળવે છે, તે ત્રણ ભુવનને જીતનાર છે. - મનને મલિન કરનાર ચાર કષાય છે. ક્રોધ, માન, માયા અને લેભ. ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા તે મિત્રતા અને સરળતાનો નાશ કરે છે, અને લોભ સર્વને વિનાશ કરે છે, એ પ્રમાણે તે ચારને અનર્થ રૂપ વિચારી તેને ત્યાગ કરી - અંતઃકરણને શુદ્ધ બનાવવા મથવું. કહ્યું છે કે – Page #328 -------------------------------------------------------------------------- ________________ અયાય-૩ [ ૨૮૭ चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोस्तस्य शिष्टा विपत्तयः ॥१॥ કલેશ રહિત ચિત્તરત્ન તે માણસનું અંતર્ધન છે. જેનું આ “ધન ક્રોધાદિ દેવોથી ચેરાઈ ગયેલું છે તેને સમગ્ર વિપત્તિઓ આવી મળે છે. માટે અંતઃકરણ જેમ શુદ્ધ રહે, તેમ પ્રયત્ન કરે; જે આરીસો મેલ રહિત હોય છે તે ઉપર સૂર્યનું પ્રતિબિંબ યથાર્થ રીતે પડે છે, તેમ જેનું અંતઃકરણ શુદ્ધ હોય છે, તેના ઉપર આત્મસૂર્યના કિરણે બરાબર રીતે પડે છે, અને તેથી તે માણસ જ્ઞાની થાય છે. ____ तथा भवस्थितिप्रेक्षणमिति ॥८८॥ અર્થ–સંસારની સ્થિતિને વિચાર કરે. ભાવાથ:-સંસારનું સુખ કેવું દુઃખગર્ભિત અને ક્ષણિક છે તે ઉપર વિચાર કરવો જોઈએ જેમકે यौवनं नगनदास्पदोपम शारदाम्बुदविलासि जीवितम् । स्वप्नलब्धधनविभ्रमं धनं स्थावर किमपि नास्ति तत्त्वतः॥१॥ विग्रहा गदभुलगमालयाः संगमा विगमदोषदूषिताः। संपदोऽपि विपदा कटाक्षिता नास्ति किंचिदनुपद्रवं स्फुटम् ॥२॥ યૌવન પર્વત ઉપરથી વહેતી મોટી નદીઓના પ્રવાહ જેવું અતિ ચંચળ છે; એટલે પ્રવાહમાં પાણી એક જગ્યાએ સ્થિર રહેતું નથી, પણ એક ક્ષણમાં ઘણું જ દૂર અને નીચે જાય છે તેમ યૌવન પણ અસ્થિર અને ચંચળ છે. શરદ ઋતુમાં દેખાતા વાદળાંના વિલાસ જેવું જીવતર છે. વાદળાં ક્ષણમાં દેખાય છે, અને બીજી ક્ષણે અદશ્ય થઈ જાય છે, તેમ મનુષ્યનું જીવતર એક ક્ષણમાં હતું ન હતું થઈ જાય છે એટલે ચંચળ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] ધ બિન્દ સ્વપ્નમાં મળેલાં ધન બરાબર આ ધન છે. સ્વપ્નમાં જોયેલુ ધન જાગ્યા પછી દેખાતું નથી, તેમ ધન પણ અચાનક ચાલ્યા જવામાં વિલંબ કરતું નથી. માટે તત્ત્વથી એટલે પરમાથ દષ્ટિથી વિચારીએ તા આ સંસારમાં કાઈ વસ્તુ સ્થાયી નથી, કિ ંતુ સવ પદાર્થા અસ્થિર, ચ'ચળ અને ક્ષણભ་ગુર છે. શરીરા, રાગ રૂપ સૌને રહેવાના સ્થાન છે, સંયેગા, વિયેાગરૂપ દોષથી દૂષિત છે, સ`પત્તિ તરફ વિપત્તિ કટાક્ષ દૃષ્ટિથી જુએ છે,. તેથી આ સ ંસારમાં ઉપવ રહિત કાંઈ પણ નથી. ભતૃ હિર લખે છે કેઃ— ભાગમાં રાગના ભય છે, કુલમાં તે નાશ પામવાના ભય છે, ધનમાં રાજ્યના ભય છે, મૌન રહેવામાં દીનતાના ભય છે, બળમાં શત્રુના ભય છે, રૂપમાં વૃદ્ધાવસ્થાના ભય છે, શાસ્ત્રમાં વાદના ભય છે, ગુણમાં દુષ્ટ પુરૂષના ભય છે, શરીરમાં યમદેવના ભય છે. સ વસ્તુઓમાં ભય રહેલેા છે; આ જગતમાં વૈરાગ્ય એજ અભયનુ કારણ છે, આ રીતે સ`સાર સ્વરૂપના વિચાર કરવે. तदनु तन्नैर्गुण्यभावनेति ॥८९॥ ભાવાર્થ :-સંસાર સાર રહિત છે; એટલે સવ પદાર્થા આખરે અસાર છે. કારણ કે તે મરણ સમયે સાથે આવતા નથી, એવી. રીતે સસારની નિ:સારતા ચિ ́તવવી. જેમકે:— इतः क्रोधों गृध्रः प्रकटयति पक्ष निमितः । शृगाली तृष्णेयं विवृतवदना धावति पुरः ॥ इतः क्रूरः कामों विचरति पिशाचश्चिरमहों । । श्मशान' संसारः क इह पतितः स्थास्यति सुखम् ॥ १॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ અિધ્યાય-૩ T ૨૮૯ एतास्तावदसंशयं कुशदलप्रान्तोदबिन्दूपमा । लक्ष्म्यो बन्धुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् ॥ यच्चान्यत्किल किंचिदस्ति निखिल तच्छारदाम्बोधर- : च्छायावच्चलतां बिभर्ति यदतः स्वस्मै हित चिन्त्यताम् ॥२॥ આ સંસાર ખરેખર સ્મશાન તુલ્ય છે; એક તરફ કાંધરૂપ ગીધ પક્ષી પિતાની પાંખે ફફડાવે છે, બીજી બાજુ તૃષ્ણારૂપ શિયાલણ મોઢું પહેલું કરીને આગળ દોડે છે. ત્રીજી બાજુ ભયંકર કામરૂપ પિશાચ વિચારે છે, આવા સ્મશાન રૂપ સંસારમાં પડેલો કયો માણસ સુખી થઈ શકે ? અર્થાત ક્રોધ, તૃષ્ણ અને કામ જ્યાં વ્યાપી રહેલા છે ત્યાં તેમની છાયા નીચે રહેનાર કદાપિ સુખની આશા રાખી શકે નહિ. આ જુદા જુદા પ્રકારની લમીઓ કુશવાસના એક ભાગની અણુ ઉપર રહેલા જળના ટીપા સમાન છે, એમાં કોઈ સંશય નથી. જેમ પાણીનું બિન્દુ ક્ષણવારમાં ખરી પડી અદશ્ય થાય છે તેમ વૈભવ અને લક્ષ્મી હતાં નહતાં થઈ જાય છે. ખલ (દુષ્ટ) પુરૂષોની પ્રીતિ જેવો સ્વજનને સંબંધ છે. હલકા માણસો સાથે બાંધેલી પ્રીતિ લાંબા વખત ટક્તી નથી, તેમ બધુઓને સમાગમ પણ સમજ. સંસારમાં જે કાંઈ બીજુ અસ્તિત્વ ધરાવે છે તે સર્વ શરદઋતુના વાદળાની છાયાની માફક ચંચળ છે. શરદઋતુના વાદળા આકાશમાં ( પળવાર દેખાઈને અદશ્ય થાય છે તેની માફક દુનિયાના સઘળા પદાર્થો બદલાયા કરે છે. માટે પિતાનું હિત જેથી થાય તેવા ઉપાય: વિચારવા; અને તે ઉપને અમલમાં મૂકવા ઉદ્યમ કરવો. તથા ગપત્રોવનમિતિ અર્થ : પછી મિક્ષને વિચાર કરે. ભાવાર્થ-સંસારની અનિન્યતા અને અસારતા આપણે પ્રથમ વિચારી ગયા, પણ ઉચ્ચવસ્તુ તરફ લક્ષ ગયા વિના હલકી વસ્તુને ૧૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] ધમબિ ત્યાગ થઈ શકે નહિ, માટે મોક્ષરૂપ ઉપદને વિચાર કરો કે જેથી સંસાર તરફ ખરે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય. મેક્ષમાં સર્વ ગણે છે, અને તે સુખ છે, અને અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, માટે તે મેક્ષ મેળવવા યોગ્ય છે, તેવી ભાવના કરવી. કહ્યું છે प्राप्ताः श्रियः सकलकामदुधास्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किम् ॥ संपूरिता प्रणयिनो विभवैस्ततः किम् । कल्प भृतं तनुभृतां तनुभिस्ततः किम् ॥१॥ तस्मादनन्तमजरं परम प्रकाशम् । तच्चित्त चिन्तय किमेभिरसद्विकल्पैः ॥ यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्य । योगादयः कृपण जन्तुमतो भवन्ति ॥२॥ આ સકળ ઈચ્છિત પદાર્થને આપનાર લમી મળી તે પણ શું થયું? - શત્રુઓના માથા પર પગ મૂક્યો તે પણ શું થયું ? વૈભવ વડે સ્નેહી પુરૂષોને સંતોષ આપ્યો તે પણ શું થયું ? વળી કપાન્તકાળ સુધી માણસનું શરીર ટકી રહ્યું તો પણ શું થયું ? આ સર્વ મળ્યું હોય પણ જે શાશ્વત સુખને આપનારી મુક્તદશા પ્રાપ્ત ન થઈ તો આ સર્વ મળ્યું તે ન મળ્યા બરાબર સમજવું. કારણ કે આ વસ્તુથી ઉત્પન્ન થતું સુખ નાશવંત અને દુઃખમિશ્રિત છે. જેને પામરજને બહુજ મહત્વની માને છે, એવી ચક્રવતિપણાની, અથવા દેવેન્દ્રપણાની પ્રાપ્તિ જેના પછવાડે ચાલી આવે છે તે અંતરહિત, જારહિત પરમ પ્રકાશરૂપ મેક્ષ સુખને હે ચિત્ત ! વિચાર કર. કારણ કે ઉપર જણાવેલા અસદ વિકલ્પ કરવાથી શું લાભ? જેમ હાથીના પગલામાં સઘળાં પગલા સમાઈ જાય છે, તેમ મોક્ષના સુખમાં Page #332 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૯૧ સઘળાં સુખ સમાઈ જાય છે, માટે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય સાધનાને આશ્રય કરો. तथा श्रामण्यानुराग इति. ॥९॥ અર્થ–સાધુપણું ઉપર પ્રીતિ રાખવી. - ભાવાર્થ –ગૃહસ્થ ધર્મ પાળવા છતાં, એવો સમય ક્યારે આવે કે જ્યારે જગતના કલ્યાણ અર્થે હું સાધુ પણ અંગીકાર કરૂં એ વિચાર કરવો. ઉચ્ચ ભાવનાઓ ઉચ્ચ કાર્ય કરવા પ્રેરે છે, અને કદાચ તે પ્રમાણે વર્તન ન થાય તો પણ તેનો લાભ અકથ્ય છે હવે કેવા પ્રકારની ભાવના ભાવવી તે સંબંધમાં ટીકાકાર લખે છે કે – जैन मुनिव्रतमशेषभवात्तकर्मसंतानतानवकरं स्वयमभ्युपेतः। कुर्या तदुत्तमतरं च तपः कदाऽहं भोगेषु निस्पृहतया परिमुक्तसंग ॥१॥ પૂર્વભવમાં ગ્રહણ કરેલાં સમસ્ત કર્મ સમૂહને પાતળાં કરનાર એવા જૈનમુનિવૃત પિતે પામીને, ભેગ માત્રમાં સ્પૃહા રહિત થઈને, સર્વ સંગને ત્યાગ કરીને, કયારે હું ઉત્તમ પ્રકારને તપ આદરીશ. એવા સાધુપણની પ્રાપ્તિ માટે આવી શુદ્ધ ભાવના કરવી. तना यथोचितं गुणवृद्धिरिति ॥९२॥ અર્થ–જેમ ઘટે તેમ ગુણની વૃદ્ધિ કરવી. ભાવાર્થ: દયા, જીતેંદ્રિય, ક્ષમા, પરોપકાર, નમ્રતા, સત્યવાહીપણું, આત્મસંયમ વગેરે અનેક સદ્ગુણો છે, તેમાંથી જે પિતાનામાં હેય, તેમાં વૃદ્ધિ કરવી, અને જે ગુણ ન હોય, તે ખીલવવા પ્રયત્ન કરે. તે ગુણમાંથી એકાદ ગુણ ઉપર પ્રાત:કાળમાં મનન કરવું, અને પછી આખા દિવસના જીવનવ્યવહારમાં જુદે જુદે પ્રસંગે તે મુણ આચારમાં મૂકવા પ્રયત્ન કરવો.. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] ધ મંબિન્દુ રાત્રિએ વિચાર કરો કે કેટલે અંશે તે ગુણ મારાથી આજના દિવસમાં અમલમાં મૂકાયા છે, અને કેટલે અંશે તે ગુણ પ્રમાણે વર્તવામાં ખામી આવી છે. ફરીથી ખામી ન આવે તે માટે દઢ. નિશ્ચય કરે. વળી બીજે દિવસે પ્રાતઃકાળે તેજ ગુણ ઉપર મનની કરો, અને રાત્રિના સમયમાં આખા દિવસને કાર્યક્રમ તપાસી જાઓ, આવી રીતે એક બે માસમાં તે ગુણ ખીલશે, પછી બીજે ગુણ ખીલવવા પ્રયત્ન કરે. વળી ગુણે એક બીજા સાથે સંબંધ ધરાવતા હોવાથી એક ગુણ બરાબર ખીલવાથી બીજા અનેક ગુણના કેટલાક અંશે ખીલશે, અને તેથી માર્ગ ધીમે ધીમે સરળ થતા જશે, આ રીતે પ્રયત્ન કરતાં કરતાં તમારું જીવન ઉચ્ચ બનતું જશે અને આત્મિક આનંદ અને શાંતિ તમે અનુભવશો. तथा सत्त्वादिषु मैत्र्यादियोग इतीति ।।९३॥ અર્થ–સર્વ જીવ પ્રત્યે મૈત્રી આદિ ભાવનાઓ રાખવી. ભાવાર્થજૈનધર્મમાં આ ચાર ભાવનાઓ કહેલી છે, તે ચાર ભાવના જેનામાં નથી તે ધર્મ પાળવાને લાયક જ નથી. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.. તે ચાર ભાવનાઓ નીચે પ્રમાણે છે-મૈત્રી, કરૂણા, પ્રમાદ અને માધ્યસ્થ, અથવા ઉપેક્ષા. તે ચારનું ટુંક સ્વરૂ૫ એક શ્લોકથી જણાવવામાં આવે છે. परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोंपेक्षणमुपेक्षा ॥१॥ પરનાહિતને વિચાર કરે તે મૈત્રી, પરના દુઃખને વિનાશ કરનારી તે કરૂણા, પરના સુખથી સંતેષ પામે તે મુદિતા, અને પારકા દોષ તરફ લક્ષ ન આપવું તે ઉપેક્ષા. Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૯૩ ચાર ભાવનાનું સ્વરૂપ જૈનધર્મના સંબંધમાં વ્યાખ્યાન આપતાં વિદુષી એનીબીસેન્ટ લખે છે કે “કેઈ મનુષ્ય ધારે તે જૈનધર્મને સાર સૂત્રકૃતાંગ શાસ્ત્રમાં કહ્યું છે તેમ એક વાક્યમાં સમાવી શકે, અને તે વાક્ય એ છે કે મનુષ્ય કોઈ પણ જીવતાં પ્રાણીને હેરાન નહિ કરવાથી અત્યંત શાંતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે; શાંતિ–પ્રેમ; મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પ્રેમ, મનુષ્ય અને પ્રાણુ વચ્ચે પ્રેમ, સઘળે ઠેકાણે અને સર્વ વસ્તુઓમાં પ્રેમ, જેમાં પ્રાણ છે તે સર્વની ભ્રાતૃતા-આવી જેની (ઉચ્ચ ભાવના (Ideal) છે; અને તે અનુભવવાને પ્રયત્ન કરે છે.” હાલના પાશ્ચાત્ય માનસિકશાસ્ત્ર જ્ઞાનીઓ જેવી રીતે દરેક મનની વૃત્તિના વિભાગ પાડે છે; તેજ પ્રમાણે આપણું પ્રાચીન આચાર્યો પ્રેમની વૃત્તિના યથાર્થ વિભાગ પાડે છે. પ્રેમ એજ મોક્ષ મેળવવાનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે, આ પ્રેમના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. ઉચ્ચ પુરૂષ પ્રતિ પ્રેમ, સમાન પુરૂષ પ્રતિ પ્રેમ, અને આપણુથી ઉતરતા પુરૂષો પ્રતિ પ્રેમ. આપણાથી ઉચ્ચ પુરૂષો પ્રતિના પ્રેમને પ્રમાદ ભાવના કહે છે. આપણા સમાન પુરૂષો તરફના પ્રેમને મૈત્રી ભાવના કહે છે. આપણુથી હલકા દરજજાના પુરૂષો તરફના પ્રેમને કાર્ય ભાવના કહે છે. ચથી ભાવના માધ્યસ્થ અથવા ઉપેક્ષા છે. જેવી ભાવના તેવા વિચારે, અને જેવા વિચારે તેવાં કાર્યો; માટે ભાવનાએ ઉત્તમ રાખવી. આ ઉપર જણાવેલી ચારે ભાવનાનું સંથાર્થ સ્વરૂપ સમજી તેમને હૃદયની સાથે તન્મય બનાવવી જોઈએ. અને આપણું સંબંધમાં આવતા મનુષ્યો તથા પ્રાણુ વર્ગ સાથેના આપણું વર્તનમાં તે ચાર ભાવમાંથી એક ભાવમાં આપણે વર્તવું જોઈએ. આ ભાવનાઓ જેના હૃદયમાં નિરંતર વાસ કરી રહેલી છે, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] ધર્મબિંદુ તે મનુષ્યમાંથી ઠેષ સર્વથા નાશ પામે છે અને દેશની સાથે બને લગતા સર્વ દુર્ગણે પણ સ્વયમેવ વિલય થાય છે. પ્રથમ પ્રમોદ ભાવના:-અમેદ એટલે આનંદ, ગુણમાં, જ્ઞાનમાં વિદ્યામાં, કલામાં અથવા અન્ય કોઈ વિષયમાં કોઈપણ મનુષ્યને આપણું કરતાં આગળ વધે છે, અથવા વધારે નિપુણ દેખી આપણું હૃદયમાં આનંદ થે જોઈએ; પણ ઈર્ષાને સ્થાન આપવું નહિ. તે વધારે જ્ઞાની છે, ધર્મિષ્ઠ છે, અથવા કળા કૌશલ્યવાન છે તે જોઈ આપણામાં ઉત્સાહ આવે જોઈએ કે, તે પણ માણસ છતાં આવું કામ કરી શકો તે આપણે પણ તે કાર્ય કરી શકીશું; આપણને આ રીતે તે ઉત્સાહનું કારણ થયો માટે તેને હૃદયથી આભારી માનવો જોઈએ. જે પદ તેણે પ્રાપ્ત કર્યું તે પદ પ્રાપ્ત કરવાની હેયમાં અભિલાષા જાગૃત કરવી અને તે મનુષ્યને પગલે પગલે ચાલવું; તે આપણે માર્ગદર્શક છે-એમ માનવું. જે મનુષ્ય ઉચે ચઢી શકતા નથી, તેઓ ઉંચે ચઢેલાને નીચે લાવી પિતાના સરખા કરવા માગે છે, તે ખરેખર માણસની અદેખાઈ અને ઠેષ વૃત્તિનું જ પરિણામ છે; પણ ઈર્ષાથી અથવા ઠેષથી કદાપિ ઉચ્ચ પદ પામતું નથી. ઉલટું સામાના જ્ઞાનને ગુણને, ધનને વૈભવ જોઈ આપણું હૃદય બળે છે, અને તેથી આ તથા રૌદ્ર ધ્યાન થાય છે, અને કર્મ બંધ થાય છે, માટે સુજ્ઞ પુરૂષોએ બીજાનું ઉચ્ચ વર્તન જોઈ આનંદ પામવો જોઈએ, અને ગુણાનુરાગી થવું જોઈએ. કારણ કે ગુણાનુરાગથી તેવા ગુણ મેળવવા આપણું હૃદય દરવાશે. અને સજજન સમાગમથી, અને સન્માર્ગે ચાલવાના પ્રયાસથી ઉત્કૃષ્ટ પદ પામવા આપણે ભાગ્યશાળી થઈશું. બીજી મૈત્રીભાવના આ ભાવના આપણુ જેવા ગુણકર્મવાળા પુરૂષો સાથે મૈત્રી બાંધવાનું જણાવે છે, પ્રાણી માત્ર તરફ Page #336 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૮૫ સુહભાવે રાખવાનું તે જણાવે છે. પણ હાલમાં ખરે સુહભાવ ભાગ્યેજ જોવામાં આવે છે. જગતમાં ચારે બાજુએ દ્રષ્ટિ ફેરવતાં આપણને જણાય છે કે કહેવાતા સુધારા વધારા છતાં દુનિયામાં દિનઉગતે એક અનર્થનું મૂળ વધતું જતું જણાય છે અને તે અહતા. અને સ્વાર્થતા છે. પિતાના ક્ષણિક લાભને માટે બીજાને ગમે તેવું નુકશાન કરતાં મનુષ્યો આંચકે ખાતાં નથી; સ્વાર્થ આંધળો છે તે નિઃશંસય સત્ય છે; સ્વાર્થથી જેટલું નુકશાન થાય છે, તેટલું બીજા કશાથી થતું નથી. દરેક જણ બીજાને નુકશાને પિતાનું ભલું કરવા ઈચ્છે છે; અને તેમ કરતાં પિતાના સહેજ સ્વાર્થને માટે આસપાસનાઓને તે કેવું અને કેટલું નુકશાન કરે છે, તેમજ તે કાર્યથી પિતાને આગળ ઉપર કેવાં દુઃખદાયક પરિણામ ભોગવવા પડશે તેને તે રતિમાત્ર વિચાર કરતા નથી. માટે જેમ બને તેમ સ્વાર્થનો ત્યાગ કરી ખરી મૈત્રી થાય તેમ પ્રયત્ન કરવો, બીજા જ તે આપણું મિત્રો છે, અને તેમના સુખે સુખી, અને દુઃખે દુઃખી આવી ભાવના હદયમાં રાખવી જોઈએ. કારણકે સર્વ આત્માઓ સ્વરૂપે એક સરખા છે; આથી તેમના ઉપર સમાનભાવ અથવા સમભાવ ઉત્પન્ન થશે. અને આવી રીતે આપણું સંબંધમાં આવતા મનુષ્યો સાથે સમભાવ રાખવાથી અને ક્રમે ક્રમે સમભાવની વૃદ્ધિ કરવાથી એવો. સમય આવશે કે જે સમયે સર્વ મનુષ્ય તથા પ્રાણ વર્ગ સાથે આપણે સમભાવથી વતી શકીશુ. : : : - તે સ્થિતિ વિષે સંબેધસિત્તરી નામના ગ્રન્થમાં એક ઉત્તમ ક લખેલે છેसेयंबरों वा आसंबरों वा, बुद्धो अहवा अन्नो कोवा । समभावभाविअ अप्पा लहई मुकख न संदेहो ॥१॥... Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] - ધર્મબિન્દુ અર્થ : Aવેતાંબર હોય કે દિગંબર હેય, બૌદ્ધ હોય કે અન્ય કેઈ ધમનુયાયી હોય, પણ જેના આત્મામાં સમભાવ વસે છે, તેજ મોક્ષ મેળવે છે, તેમાં જરા માત્ર સંદેહ નથી. આ ઉત્તમ બધ હૃદયમાં રાખી સમભાવ તથા મૈત્રી ભાવના વધે તેમ વર્તવું. વંદિતા સૂત્રમાં પણ વર્ણવેલું છે કે – खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु में ॥ मित्ति मे सव्वभूएसु वेर मज्ज्ञ न केणइ ॥१॥ અર્થ–મારે સર્વ પ્રાણી સાથે મિત્રતા છે, મારે કઈ સાથે વેર નથી. હું સર્વ જીવના મારી તરફ થયેલા અપરાધની ક્ષમા આપું છું; અને સર્વે જીવો મારા અપરાધની ક્ષમા આપે. આ વાક્યો આપણે પ્રતિદિન ઉચ્ચારીએ છીએ પણ તેને અર્થ સમજવા અથવા અર્થમાં કહેલા બેધ પ્રમાણે ચાલવા જરાપણ શ્રમ લેતા નથી. જીવન વ્યવહારમાં કોઈ મનુષ્ય આપણું ખોટું કર્યું હોય તે તે મનુષ્યના અપરાધની ક્ષમા આપતા નથી, પણ તે મનુષ્યનું વેર લેવાના વિચારે હૃદયમાં કર્યા જ કરીએ છીએ અને લાગ આવે સામા મનુષ્યને નુકશાન કરવા પણ આપણે ચૂકતા નથી માટે ઉપર જણાવેલી વંદિતા સૂત્રની ગાથા જેમને આપણે દિવસમાં બેવાર પ્રતિક્રમણકાળે ઉચ્ચાર કરીએ છીએ તેનું રહસ્ય સમજી જેમ વેર વિરોધ ટળે, અને મૈત્રીભાવ વધે તેમ વર્તન રાખવું. ત્રીજી કારૂણ્ય ભાવના તે ભાવના આપણને આપણાથી ઉતરતા સર્વ મનુષ્ય પ્રતિ કરૂણદયા રાખવાનું શીખવે છે. જે લેકે આપણાથી બુદ્ધિમાં, જ્ઞાનમાં, સદ્ગણમાં ઉતરતા હોય તેમના તરફ તિરસ્કાર વૃત્તિથી જોવાનું નથી, પણું અજ્ઞાનને કારણે તેઓ Page #338 -------------------------------------------------------------------------- ________________ અ યાય-૩ [ ૨૯૭ શુદ્ધમાર્ગે ચાલી શકતા નથી, માટે તેઓ દયાને પાત્ર છે, આ વિચાર કરી તેમની તરફ દયા બતાવવાની જરૂર છે. આપણે રસ્તામાં પડેલું એક લંગડું કૂતરૂ જઈ દયા લાવીએ છીએ તો જેઓ દુરાચારી છે, વ્યસની છે, તેઓ શું નીતિની અપેક્ષાએ લંગડા નથી ! શું તેઓ કૂતરા કરતાં પણ હલકા છે? શું તેઓ કુતરા જેટલી પણ દયાને પાત્ર નથી ! કેઈમાં થોડો દોષ હેય તે કઈમાં વધારે હોય, પણ જ્યાં સુધી માણસ મુક્ત થયો નથી ત્યાં સુધી તે દેષને પાત્રતો છે જ. માટે બીજાના દેષ જઈ તેના તરફ તિરસ્કાર બતાવવાને બદલે, દયા લાવવી જોઈએ, અને બને તેટલા પ્રયાસે શુદ્ધ જ્ઞાન આપી તેને તેના દેવને ત્યાગ કરતાં શીખવવું જોઈએ, પણ તે મનુષ્યની નિંદા કરવી નહિ. કારણ કે નિંદાથી તેને તેમજ આપણને જરાપણ લાભ થતો નથી. તેથી તે આપણું ઉપર વિરૂદ્ધ દષ્ટિથી જોતા શીખે છે, અને આપણું ઉપદેશની અસર તેના પર લાગુ પડતી નથી. પણ જે ખરી દયાની લાગણીથી, તે મનુષ્યના હિતને ખાતર પ્રેમભાવથી, આપણે તેને સજ્ઞાન આપીશું તે તે પ્રમાણે તે ખુશીથી ચાલશે. વળી કારૂણ્યભાવના જે મનુષ્યના હૃદયમાં વસે છે તે બીજાનું દુઃખ અજ્ઞાન વગેરે જુએ છે, ત્યારે તેનું હદય દયાથી પીગળે છે અને તે દુઃખ અને અજ્ઞાન દુર કરવા પિતાનાથી બનતું કરે છે, કદાચ - આપણી શક્તિ ન હોય, અને તેનું દુઃખ દૂર કરવાને કાંઈ આપી શકવાની સ્થિતિમાં ન હોઈએ, તે પણ મધુર અને શાંત વચનથી તેનું દુખ દૂર કરવાના ઉચ્ચ કર્તવ્યથી ચૂકવું નહિ. દુનિયા જેટલી ગરીબાઈથી દુઃખી છે તેના કરતાં વિશેષ દુખી પ્રેમ ભર્યા વચનોના અભાવથી છે. આ પ્રેમના શબ્દોના સંબંધમાં એક અંગ્રેજ લેખક લખે છે કે: Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] ધર્મબિંદુ જે તમારે આનંદદાયક સંદેશ પહોંચાડવાને હેય, અથવા પ્રીતિ ભર્યા શબ્દો કહેવાને હેય તે તમે ભૂલી જાઓ ત્યાં સુધી. બેસી રહેતા નહિ. આજને આજ, આની આ ક્ષણે તે સંદેશો પહોંચાડે, અને તે શબ્દો ઉચ્ચાર કરે. આપણે વર્તમાન કાળના મુસાફર છીએ, ભવિષ્ય અગમ્ય છે. આવતી કાલ શું બનશે તે રહસ્ય આપણાથી અજાણ્યું છે, આપણે આ ક્ષણના સ્વામી છીએ. નહિ બેલેલા આનંદકારક શબ્દો માટે નહિ મોકલેલા સ્વજનના પત્ર માટે નહિ ખરચેલા પ્રેમધન માટે કેટલાક હદ તપે છે, અને પૂરી પૂરી કરે છે. સ્થૂલ ધનના અભાવથી નહિ પણ હૃદયના પ્રેમના અભાવથીજ જગત ગરીબ તેમજ દુ:ખી છે માટે તમારા હૃદયના ઉંડામાં ઉંડા કતરમાંથી પ્રેમને પ્રવાહ વહેતો કરો. આ રીતે મનુષ્ય પ્રાણી તરફ દયા બતાવવી એટલુજ નહિ, પણ અનાથ, નિરપરાધી ગરીબ પ્રાણું વર્ગ તરફ પણ દયાની લાગણી રાખવી. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે–ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના અહંત અને ભગવંતે ઉપદેશ કરે છે કે સઘળા પ્રકારના જીવતાં પ્રાણીને, વધ કરવો નહિ, તેમની તરફ કુરતા વાપરવી નહિ તેમને દુરૂપયોગ કરવો નહિ અને તેમને હાંકી મૂકવાં નહિ. સઘળી વસ્તુઓના રહસ્યને જાણનાર સુજ્ઞ પુરૂષોએ આ નિત્ય શાશ્વત, સનાતન, સત્ય નિયમ શીખવ્યું છે. જોકે પ્રાણવ ર્ગમાં મનુષ્યના જેટલી બુદ્ધિ ખીલેલી નથી, પણ સુખ દુઃખ અનુભવવાની લાગણી. મનુષ્યની સરખીજ છે. માટે કારૂણ્યભાવ રાખી સર્વ પ્રાણ તરફ દયાની લાગણીથી વર્તવું.. ચેથી ઉપેક્ષા અથવા મધ્યસ્થ ભાવના:-આ ભાવનાનું સ્વરૂપ બહુજ ચેડા મનુષ્યના સમજવામાં આવેલું છે, અને જેઓ Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૨૯૯ સમજે છે. તેમાંથી પણ વ્યવહારમાં મૂકનારા બહુજ થાડા જણાય છે. જે મનુષ્યા આપણાથી જુદા મતના હાય, અથવા જુદી રીતે વ તા હાય, તેમના તરફ મધ્યસ્થ ભાવના રાખવી. અર્થાત્ તેમની તરફ રાગ તેમજ દ્વેષ કરવા નહિ. જેવુ આપણને આપણાં ધર્મ માટે માન છે, તેવુ ખીન્તને તેના પેતાના ધર્મ તરફ માન હેાય, તે સ્વાભાવિક છે. તેા પછી બીજા ધર્માંની, અથવા ધમ પાળનારાની નિંદા કરવી ઘટતી નથી. સહનશીલતા એ ઉત્તમ ગુણ છે, પણ ધર્માંધતાને લીધે તે ગુણની ખામી ઘણે ભાગે જોવામાં આવે છે. આ જમાના બુદ્ધિને છે, અને તેથી બુદ્ધિારા મનુષ્યા વિવિધ પ્રકારના વિચારા કરે છે, અને એક હજાર પુરૂષ એકઠા કરીએ છતાં દરેક બાબતમાં વિચારમાં મળતા થાય તેવા બે પુરૂષ પણ મળવા કહ્યુ પડશે. માટેવિચારમાં મતભેદ તે રહેવાના, જો આપણને એમ જણાય કે સામા પુરૂષાના વિચાર ત ખાટા છે, તેા તેના ઉપર દ્વેષ કરવાને બદલે આપણી દલીલે તેને મૈત્રીભાવથી સમજાવી અને જો તે સમજવા તરફ પણ દુર્લક્ષ કરે તેા તેની ઉપેક્ષા કરવી, એટલે તેના તરફ ઉદાસીન ભાવ રાખવા એજ ઉત્તમ પુરૂષનુ લક્ષગુ છે. જે મનુષ્ય ઉપર જણાવેલી ચાર ભાવનાં હૃદયમાં રાખી વશે તેનુ જવન પ્રેમમય થઈ જશે. આખા જગતને તે પેાતાના બંધુ સમાન ગણશે, અને વિરાધ ટાળી શાંતિ અને સપના ફેલાવા કરવા પ્રયત્ન કરશે, આવે। મનુષ્ય છેવટે સર્વ જગત તરફ સમભાવથી વતતાં શીખશે, અને સ ખાસિતરીમાં લખ્યા પ્રમાણે સમભાવથી અવસ્ય મેક્ષ પામશે, માટે આપણા સંબંધમાં આવતા મનુષ્યા. તથા પ્રાણીઓ સાથે ઉપર જણાવેલી ચાર ભાવનાઓ પ્રમાણે વર્તવું. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] ધમબિન્દુ ઉપસંહાર विशेषतो गृहस्थस्य धर्म उक्तो जिनोत्तमैः । एवं सद्भावनासारः परं; चारित्रकारणम् ॥१॥ અર્થ –શ્રેષ્ઠ ભાવના જેમાં મુખ્ય છે અને જે ચારિ. ત્રનું ઉત્કૃષ્ટ કારણ છે તે ગૃહસ્થને વિશેષ ધર્મ ઉત્તમ જિનેશ્વરભગવતેએ આ પ્રમાણે કહેલું છેગૃહસ્થધર્મ ચારિ. ત્રનું કારણ શી રીતે છે, તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે. पदं पदेन मेघावी यथोरोहति पर्वतम् । सम्यकू तथैव नियामाद्धीश्चारित्रपर्वतम् ॥२॥ અર્થ –જેમ કે બુદ્ધિમાન પુરૂષ ધીમે ધીમે પગલે પર્વત ઉપર ચઢી શકે છે. તેમ ધીર પુરૂષ નિયમથી ધીમે ધીમે સારી રીતે ચારિત્ર પર્વત ઉપર ચઢે છે. ભાવાથી–મોટા પર્વત ઉપર એકદમ ચઢી શકાય નહિ, પણ ધીમે ધીમે એક પગ પછી બીજે પગ મૂકે. અને દઢતાથી તે કાર્યને વળગી રહે તે પર્વતની ટોચે જઈ પહોંચે તેજ રીતે માણસ એકદમ ચારિત્ર ગ્રહણ કરી શકે નહિ, પ્રથમ માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરે, પછી ગૃહસ્થને વિશેષ ધર્મ પાળે, અને પછી ચારિત્ર ગ્રહણ કરવા ચોગ્ય અધિકારી થઈ શકે. એજ બાબત મળસૂત્રમાં જણાવે છે. स्तोकान्गुणान् समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ॥३॥ અર્થ-ડા ગુણની આરાધના કરવાથી બહુ ગુણ આરાધન કરવા માટે માણસ એગ્ય થાય છેમાટે પ્રથમ ગૃહસ્થ ધર્મ પાળવો. Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૩૦૧ ભાવાથ–જે માણસ યથાર્થ રીતે ગૃહસ્થ ધર્મ પાળી શકે નહિ, તે સાધુના ઉચ્ચ કર્તવ્ય બજાવવા અને સંયમને ભાર વહન કરવા સમર્થ થઈ શકે નહિ, માટે પ્રારંભ ગૃહસ્થાશ્રમથી થ જોઈએ એ સામાન્ય નિયમ છે. ત્રીજુ પ્રકરણ સમાપ્ત થયું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ચોથું પ્રકરણ હવે ચોથા અધ્યાયને આરંભ કરતા શાસ્ત્રકાર ફરમાવે છે કેएवं विधिसमायुक्तं सेवमानो गृहाश्रमम् । चारित्रमोहनीयेन मुच्यते पापकर्मणा ॥१॥ અર્થ-આ પ્રમાણે ગુણ સંપન્ન થયેલ અને ગૃહસ્થાશ્રમને સેવતે માણસ ચારિત્ર મેહનીયરૂપ પાપકર્મથી છુટ થાય છે. | ભાવાર્થ-જે માણસ ગૃહસ્થાશ્રમમાં રહીને યથાર્થ રીતે સામાન્ય ગૃહસ્થ ધર્મ, અને વિશેષ ગૃહસ્થ ધર્મ પાળે છે, તે માણસ ચારિત્રને અંતરાય કરનાર ચારિત્ર મોહનીય કર્મથી છુટે છે, એટલે -ધીમે ધીમે તે મનુષ્ય ચારિત્ર લેવાને યોગ્ય થાય છે. સામાન્ય ગૃહસ્થ ધર્મ વિશેષગૃહસ્થયમને માટે તૈયારી રૂપ છે, અને વિશેષ ગૃહસ્થ ધર્મ ચારિત્રને માટે તૈયારી રૂપ છે. યતિ જે મહાવ્રત પાળે છે. તે વ્રત પાળવા પોતે સમર્થ થાય માટે ગૃહસ્થાશ્રમમાં શ્રાવક અણુવ્રત પાળે છે, અને મહાવતને અધિકારી થતા જાય છે. હવે તે ચારિત્રને અંતરાય કરનાર કર્મથી આત્મા શી રીતે મુક્ત થાય તે બાબત શાસ્ત્રકારજ જણાવે છે – सदाज्ञाराधनयोगाद्भावशुद्धनियोगतः । उपायसंप्रवृत्तेश्च सम्यकूचारित्ररागतः ॥२॥ અર્થ–ભગવાનની શુભ આજ્ઞાનું આરાધન કરવાથી થયેલી ભાવશુદ્ધિથી અને સમ્યક ચારિત્ર ઉપર અનુરાગથી Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૩ અને તેના સાધનમાં પ્રવૃતિ કરવાથી માણસ ચારિત્ર મોહનીયકર્મથી મુકત થાય છે. ભાવાર્થ :- બીજા તથા ત્રીજા પ્રકરણમાં આપણે વિચારી ગયા કે જે માણસ યતિધર્મ પાળવાને અસમર્થ હોય તેણે સામાન્ય અને વિશેષગૃહસ્થ ધર્મ પાળવો એવી ભગવાનની આજ્ઞા છે. ' આ પ્રમાણે વર્તવાથી ભાવશુદ્ધિ થાય છે, એટલે મન નિર્મળ બને છે. તેમજ બીજે સ્થળે વિચારી ગયા છીએ કે શ્રાવક યતિધર્મ પાળવાને અશક્ત હોય, તો પણ યતિપણાનો ભાવ રાખો. જે પિતાથી બની શકે તેવું હોય તેમાં પ્રવૃત્તિ કરવી, અને જે પિતાનાથી ન બને તેવું હોય, તે કરવાને સમય સમીપ આવે એવી ભાવના ભાવવી. આ રીતે સમ્યફ ચારિત્રમાં ભાવ રાખવાથી તેના કારણભૂત જે વિશેષ ગૃહસ્થ ધર્મ અથવા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીત બારવ્રત પાળવાને તે પ્રેરાય છે. આ પ્રમાણે મનની શુદ્ધતાથી, અને અણુવ્રત પાળવાથી ચારિત્રમેહનીયકર્મને ક્ષય થાય છે. જયારે તે ચારિત્રને અંતરાય કરનાર કમથી છુટે થાય છે, ત્યારે અણુવ્રતને બદલે મહાવ્રત ગ્રહણ કરવાને લાયક થાય છે. તેજ બાબત આ ગ્રન્થ જણાવે છે. विशुद्धं सदनुष्ठानं स्तोकमप्यतां मतम् । આ તન તેના પ્રત્યાઘાનું જ્ઞા યુવા રૂા. અથ શુદ્ધ સારી ક્રિયા અ૮૫ છતાં, પણ અહંદ ભગવાન તેની પ્રસંશા કરે છે, કારણ કે તેથી તાવથી પ્રત્યા* ખ્યાનનું સ્વરૂપ સમજીને બહુ કરવાનું પણ વિચાર થાય છે. ' ' ભાવાથ–શુદ્ધ ધર્માદિકનું અનુષ્ઠાન જે અતિચાર વિના પાળવામાં આવે છે, તે ડું હોય, તો પણ અરિહંત ભગવાનને માન્ય Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] ધર્મબિંદુ છે, એટલે અતિચાર સહિત વિશેષ અનુષ્ઠાન કરતાં અતિચાર રહિત થેંડું અનુષ્ઠાન ઉત્તમ છે. જે માણસ થોડું પણ પ્રત્યાખ્યાન ભાવસહિત કરે છે, તે તેનું સ્વરૂપ, હેતુ, ફળ વગેરે સમજી શકે છે, અને વિશેષ પ્રત્યાખ્યાન કરવાને લાયક થાય છે. આ રીતે જે શ્રાવક પાંચ અણુવ્રત વગેરે ભાવા સહિત આદરે છે. અને અતિચાર ન લાગે તેવી રીતે પાળે છે તે, શ્રાવક મહાવ્રત પાળવાને લાયક બને છે; કારણ કે પ્રત્યાખ્યાનથી નવા કર્મ અટકે છે, આશ્રવને નિરોધ થાય છે, તે તે સારી રીતે સમજે છે અને તેથી મેટાં પ્રત્યાખ્યાન લેવા તત્પર થાય છે. इति विशेषतो गृहस्थधर्म उक्तः सांप्रत यतिधर्मावसर इति यतिधर्ममनुवर्णयिष्याम इति ॥१॥ અર્થ –આ પ્રમાણે વિશેષથી ગૃહસ્થ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું, હવે યતિધર્મ કહેવાને અવસર જાણે યતિધર્મનું વર્ણન કરીશું, એમ શાસકાર કહે છે. अ) अहंसमीपे विधिप्रजितो यतिरिति ॥२॥ અર્થ:–ગ્ય અધિકારીએ રેગ્ય પુરૂષ પાસે દીક્ષા લીધી હોય તે યતિ કહેવાય. . ભાવાથ-દીક્ષા લેવાને ૧ પુરૂષ, દીક્ષા આપવાને યોગ્ય પુરૂષ પાસે, દીક્ષાની યોગ્યવિધ વડે. દીક્ષા ગ્રહણ કરે ત્યારે તે દીક્ષિત પુરૂષ યતિ કહેવાય છે. આમાં જે ગ્યતા બાબત કહ્યું છે તે યોગ્યતા કેવા પ્રકારની હેવી જોઈએ તે ગ્રન્થકારજ જણાવે છે. પ્રત્રક, શારવા, વિશિષ્ટત્રાતિજ્ઞાન્વિતા, क्षीणप्रायःकर्ममलः, ततएव विमलबुद्धिः, दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे Page #346 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૦૫ वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः, इत्यवगतसंसारनैर्गुण्यः तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, विनीतः, प्रागपि राजामात्यपौरजनबहुमतः, अद्रोह#ી, રચના, શ્રાદ્ધ, થિર, સમુપસંઘનશ્ચતિ રૂ. અથડ–દીક્ષા લેવાને કણ ખરો અધિકારી છે, તે પ્રથમ જાણવું જરૂરનું છે. માટે દીક્ષા લેવા આવનારના ગુણનું વર્ણન કરવામાં આવે છે. ૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલું. ૨. ઉચ્ચ જાતિ અને કુળવાળા. ૩. ઘણે ભાગે જેના કર્મરૂપ મળ ક્ષય પામ્યા છે તે. ૪. તેથી નિર્મળ બુદ્ધિવા. ૫. મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે, સંપત્તિ ચંચળ છે, ઇન્દ્રિયના વિષય દુઃખના કારણભૂત છે, સંગમાં વિયોગ રહેલો છે, મરણ ક્ષણે ક્ષણે થયાંજ કરે છે. કર્મનાં ફળ ભયંકર છે; આ પ્રકારે સંસારની અસારતા જાણનારે. ૬. તેથી સંસાર ઉપર વૈરાગ્ય ભાવ ધારણ કરનાર. ૭. અપકષાયવાળો. ૮. હાસ્ય વગેરે છ નેકષાય જેના અલ્પ છે તે. ૯. કૃતજ્ઞ (કરેલા ગુણને જાણનાર ). ૧૦. વિનયવંત. ૧૧. દીક્ષા લીધા પહેલાં પણ રાજા, પ્રધાન અને શહેરના લેઓમાં પ્રતિષ્ઠા પામેલો. ૧૨. કેઈને દ્રોહ નહિ કરનાર. ૨૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] ધર્મબિન્દુ ૧૩. કલ્યાણકારી અંગવાળા (પાંચે ઈન્દ્રિયો સહિત, તેમજ ભવ્ય મુખાકૃતિવાળે). ૧૪. શ્રદ્ધાવંત. ૧૫. સ્થિર-(વિન આવતાં આરંભેલું કાર્ય મૂકી દે તે.) ૧૬. અને દીક્ષા લેવા માટે ગુરૂ પાસે આવેલે. આવા સોળ ગુણવાળો હોય તે દીક્ષા લેવાને યોગ્ય અધિકારી જાણ. ભાવાર્થ –જૈનધર્મમાં પાત્ર ભેદે બે વિભાગ પાડેલા છે. એક શ્રાવિક અને બીજો યતિ. દીક્ષા ગ્રહણ કરે તે યતિ. યતિવ્રત પાળવું એ અસ્ત્રાની ધાર જેવા દુર્ગમ માર્ગ પર ચાલવા બરાબર છે. સંયમને ભાર વહન કર, બ્રહ્મચર્ય પાળવું, પરને ઉપદેશ આપવા દેશદેશ વિચરવું, ટાઢ, તડકા સહન કરવા, પરિષહ. સહવા જ્ઞાનને અભ્યાસ કરે. અને તપ આદરવું, આ વગેરે અનેક વિષમ કાર્યો યતિને કરવાનાં છે, માટે જે તેવા પદને માટે લાયક હેય, તેણે તે પદ ગ્રહણ કરવું તેવો માણસ સાધુપણાને શેભાવે છે. અને પિતાના આત્માનું કલ્યાણ કરે છે. સંસારની જોખમદારી સ્વતંત્ર થવાને નહિ, પણ સંયમની ભારે જોખમદારી સહન કરવા માટે તેણે ત્યાગ કરવો જોઈએ. તેટલા માટે જ ગ્રન્થકાર સેળ વિશેષણે આપી દીક્ષા લેવાને ક પુરૂષ ય છે, તે જણાવે છે. આ સોળમાંનાં કેટલાક ગુણ સરળતાથી સમજાય તેવા છે, માટે તેમનું નામ માત્ર જણાવશું અને બીજા ઉપર જે કાંઈ લખવું ઘટશે તે અત્રે વર્ણવીશું. ૧. આ દેશમાં તે જન્મેલો હો જોઈએ. ટીકાકાર જણાવે છે કે મગધ વગેરે સાડા પચીસ દેશને આ દેશમાં ગણવા જોઈએ. એ વાત કાળને અનુસરી ઉચિત હતી, પણ તે ક્ષેત્રની મર્યાદા હાલ રહી નથી, માટે આય કોને કહે, અને અનાર્ય કેને કહેવો તેની Page #348 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૦૭ વચ્ચે હદ બાંધવી અશકય લાગે છે; છતાં જે લેા માંસમિદરાનું ભક્ષણ ન કરતા હાય, વેશ્યાગમન ન કરતાં હોય, ચારી ન કરતા હાય, જુગટુ' ન રમતા હોય, પુનર્જન્મ અને કમ ના નિયમને, અને આત્માના અસ્તિત્વને માનતા હોય, તે લેાકેા જયાં જયાં વસતા હોય તે દેશને આ કહેવા, અને તેની વિરૂદ્ધ ગુણુવાળા જ્યાં વાસ કરતા હાય, તેવા દેશને અના કહેવા એમ આ લેખકને લાગે છે; તત્ત્વ તા જ્ઞાની જાણે. ૨. દીક્ષા ગ્રહણ કરનાર વિશિષ્ટ જાતિ કુળવાળા હોવા જોઈએ જેના માતાના તેમજ પિતાના પક્ષ ઉચ્ચકુળ તથા જાતિવાળા હાય તેવા માંસ વિશિષ્ટ કુળજાતિવાળા કહેવાય છે, ઉચ્ચ કુળ અને ઉચ્ચજાતિમાં પ્રાય; ઉદારતા દાક્ષિણ્યતા વગેરે ઉચ્ચ ગુણા સ્વભાવિક હોય છે તે ગુણા પણ તેનામાં હોય એમ માનીને આ વિશેષણ આપવામાં આવ્યુ` છે. ૩. જ્ઞાનાવરણીય, મેાહનીય વગેરે કર્યું જેના ઘણે ભાગે ક્ષય પામ્યા છે, અને તેથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યુ. હાય, અને તેના રાગદ્વેષ ઘટી ગયા હોય તેવા માણસ આ કામને માટે વધારે લાયક ઠરી શકે. ૪. જેનામાં જ્ઞાન હોય, અને જેનામાંથી રાગ દ્વેષ ઓછા થયા હોય, તેની ખુદ્ધિ પણ નિમ ળ થાય છે, જ્ઞાનથી ખુદ્ધિ નિમ`ળ થાય છે, તેટલુંજ નહિ પણ મનને ઉદ્વેગ કરનાર રાગદ્વેષ નાશ પામવાથી મન શાંત થાય છે, અને આત્મ જ્યેાતિના પ્રકાશથી તે વિશુદ્ધ થાય છે. આવી રીતે જેનાં મન તથા બુદ્ધિ નિર્મળ થાય છે, તે દીક્ષાને માટે લાયક છે. ૫. તેણે સૌંસારની અસારતા અનુભવેલી હાવી જોઈએ. આ સંસારની અસારતા માણસે એ પ્રકારે શીખે છે, અનુભવથી અને ઉપદેશથી. Page #349 -------------------------------------------------------------------------- ________________ એજ મારી અને ભાભલુભવથી ન ૩૦૮ ] ધમબિન્દુ ઉપદેશથી શીખનારા તે પૂર્વભવના સંસ્કારી વિરલા હોય છે. પણ ઘણે ભાગે કડવો અનુભવ મેળવીને માણસ શીખે છે; જેણે ગૃહસ્થાશ્રમ સે હેય, અને ઈન્દ્રિયોના સુખોની અસારતા અને અનિત્યતા અનુભવી હેય તે વિશેષ વૈરાગ્યવાન થઈ શકે. જગતના ઉદ્ધાર માટે જ્યારે મહાન પુરૂષે જન્મે છે, ત્યારે તેઓ બાળપણમાંથી સાધુપણું ગ્રહણ કરી શકે, પણ સામાન્યરીત એજ છે કે જેણે સંસારને અનુભવ લીધે હોય, અને સંસારના પદાર્થો અસાર અને ક્ષણભંગુર છે, અને શાશ્વત સુખ આપી શકે તેમ નથી, તેમ ઉપદેશથી તેમજ અનુભવથી જાણ્યું હોય તે જ માણસ વૈરાગ્ય ધારણ કરી શકે અને દીક્ષા લઈ શકે. તેટલા માટેજ લખ્યું છે કે મનુષ્યપણું દુર્લભ છે, જન્મનારને માટે મરણ નિશ્ચિત છે, સઘળા પ્રકારની સંપત્તિઓ વિજળીના ચમકારાની જેમ ક્ષણિક છે, ઈન્દ્રિયોના વિષ, સુખ રૂપ જવા છતાં અંતે દુઃખથી ભરપૂર છે, સંગમાં વિયોગને ભય છે, ક્ષણે ક્ષણે આવીચિ મરણ થાય છે, અને દુષ્ટ કર્મના ફળ ભયંકર છે. આ સર્વને દીક્ષા લેનાર પુરૂષને અનુભવ થયેલો હોવો જોઈએ. કેવળ શાસ્ત્રથી તે જાણેલું હોવું જોઈએ નહિ, પણ અનુભવની જરૂર છે. આ અનુભવ જ્ઞાનને વિવેક કહેવામાં આવે છે, નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન, તે વિવેક છે. એક વાર ખરે વિવેક જાગ્રત થતાં સંસારનું સ્વરૂપ જ તેને બદલાયેલું ભાસે છે; ભલેને તે સંસાર વ્યવહારમાં જોડાય,. પણ સંસારના પદાર્થો પર એક પ્રકારની ઉદાસીનતા છવાયેલી તેને જણાય છે અને પદાર્થોનું મેહકપણું તેને લાગતું નથી; વસ્તુઓ ઉપરથી મૂચ્છ ઉતરી જાય છે, અને પછી. ૬. તેમના ઉપર વૈરાગ્ય આવે છે; આ વૈરાગ્ય તે ખરે વૈરાગ્ય છે; આ વૈરાગ્યવાન મનુષ્ય કદાપિ બાહ્ય પદાર્થોથી લેપાતા નથી, આત્મા સિવાયના અન્ય સર્વ પદાર્થો અનિત્ય છે એવા અનુભવ જ્ઞાનથી Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૦૯ ઉત્પન્ન થયેલા જ્ઞાન ગભિત વૈરાગ્ય કપિ ક્ષય પામતા નથી; અને તેવા માણુસ સાધુપણાને આભૂષણરૂપ થાય છે. ૭. ક્રોધ, માન, માયા અને લાભ દોક્ષા લેનારમાં એછા પ્રમાણમાં હેાવા જોઈએ. અનંતાનુબંધી કષાયને માટે તે તેના હૃદ ચમાં સ્થાન હેવુ જોઇએ નહિ. કારણકે તે જેનામાં હોય, તે દીક્ષાની પવિત્ર પદવીને કલંકિત કરે. ૮. હાસ્યાદિ છ દુર્ગુણા પણ અલ્પ પ્રમાણમાં હોવા જોઈએ. તેમનાં નામ નીચે પ્રમાણે છે. હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જુગુપ્સા અને શેક, તે છ દુગુણા પણ ઓછાં કરવા જોઈએ. ૯. તે કૃતન હાવા જોઈએ : કેાઈએ કરેલા ઉપકાર તેણે ભૂલવે જોઇએ નહિ. બીજાના કરેલા ઉપકારને ભૂલવુ તેનું નામ કૃતઘ્નતા છે. બીજા બધાં દુગુ ણા કરતાં આ દુર્ગુણુ બહુ મેટા છે. કહ્યુંં છે કે “ ચેારી, વ્યભિચાર, ખૂન જેવા પાપા માટે ઋષિમુનિઓએ પ્રાયશ્રિત બતાવ્યાં છે, પણ કૃતઘ્નપાના દોષ માટે કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે જ નહિ. જે કરેલા ઉપકાર ભૂલી જાય છેતે મેટામાં મેટા પાપી છે.” માટે જે ગુરૂ પાસે જ્ઞાન મળ્યુ` હાય અથવા જેનાથી ગુણુની પ્રાપ્તિ થઈ થઈ હેાય તેમને કદી વિસરવા જોઈએ નહિ, આવા ગુણવાળા દીક્ષાના અધિકારી જાણવા. ૧૦. વિનયવંત તેણે થવુ... જોઈએ. જૈનધર્મ વિનયને, ગુરૂપાદ શુશ્રષાને મુખ્ય પદ આપે છે અને તે વાસ્તવિકજ છે. વિનયમૂજો ઘમ્મો ધર્મનું મૂળ વિષય છે. જે માણુસમાં વિનય નથી. પેાતાના કરતાં અધિક જ્ઞાન તથા ગુણવાળાને જે માન આપી શકતા નથી, અને જે પેાતાના અલ્પ જ્ઞાનને સજ્ઞપણારૂપ માને છે, તે માણસ કદાપિ વિશેષ જ્ઞાન તથા ગુગુ મેળવી શકતે નથી . Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] ધ બિન્દુ ચાંડાળતા વિનય કરવાથીજ શ્રેણીકરાજા બે વિદ્યા તેની પાસેથી શીખ્યા હતા, એ શાસ્ત્રનું દૃષ્ટાંત પણ વિનયની મહત્વતા સૂચવે છે. માટે જ્ઞાન મેળવવાના ઉત્તમ માર્ગ જે વિનય, તે દીક્ષા લેનારમાં હાવા જોઈએ. ૧૧. દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પણ તે ઉત્તમ ચારિત્ર–વત નવાળા હેવા જોઈએ, બીજા શબ્દોમાં કહીએ તા પોતાના ગુણથી તે લોક પ્રિય હાવા જોઈએ; તેવા ગુણવાળા પેાતાના ઉપદેશની છાપ બીજાપર સારી પાડી શકે છે; પણ જે વિષયી હાય, દુરાચારી હાય, તાલમબાજ હોય, તેવા મનુષ્ય એકદમ દીક્ષા ગ્રહણ કરે, તા લોકાને તેને માટે જોઈએ તેવા પૂજ્યભાવ હૃદયમાં ઉત્પન્ન થતા નથી અને સામાન્ય રીતે લોકા તેના ઉપદેશથી વિમુખ રહે છે. તે પરતું તેમજ પેાતાનુ હિત યથા સાધી શકતા નથી. ૧૨. ક્રાઈને દ્રોહ ન કરે તેવા તે હોવા જોઈએ, વિશ્વાસછાતી મહાપાપી ” એ કહેવત સત્ર જાહેર છે; માટે જે માણસમાં તે અવગુણુ હાય, તે દીક્ષાને લાયક નથી; વિશ્વાસના ધાત કરનાર ઉપર ક્રાઇ વિશ્વાસ રાખતું નથી; અને તે નિન્દાપાત્ર થાય છે, ૧૩. પાંચે ઈન્દ્રિએ સહિત અને ભવ્ય મુખાકૃતિવાળા હવે જોઈએ; આ જો કે તેના હાથમાં નથી, તાપણ તેવી ખેાડવાળા શાસનમાં પ્રભાવિક થઈ શકતા નથી. અને તેવા પુરૂષને આચાર્ય પદ ન આપવું એવી શાસ્ત્રની આજ્ઞા છે. ૧૪. ધર્માંમાં તે શ્રદ્ધાવાળા હાવે જોઈએ, કારણ કે ધર્મ તરફ શ્રદ્ઘા ન હેાય, અને ઉંદર પોષણ અર્થેં યતિત્રત ધારણ કરે તેા તે સ્વ તથા પરહિત સાધી શકતા નથી, અને ધમ ના ફેલાવા કરી શકતા નથી. ૧૫. પેાતે જે કામતા આર`ભ કર્યો. હાય તેમાં ગમે તેટલાં વિઘ્ના આવે છતાં, પેાતાના નિશ્ચયથી ડગે નહિ. તેવી સ્થિરતા તેનામાં હોવી જોઈએ. આ ગુણ બહુજ અમૂલ્ય છે. ઘણીવાર એમ બને છે Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૧૧ કે માણસાને સ ંસાર મળી આવતા કેટલાક અનિષ્ટ સજોગોથી વૈરાગ્ય આવે છે, પણ તે વૈરાગ્ય ક્ષણિક છે, અને કાળ જતાં, તે અનિષ્ટ સજોગા નાશ પામતાં તે વૈરાગ્ય અદશ્ય થતા જાય છે. અને પછી સંયમ તે ખેડીરૂપ લાગે છે. તે તેવું પરિણામ નવા દીક્ષા લેવા આવનારના સંબધમાં ન બને તે માટે તેના વૈરાગ્ય ક્ષણિક છે કે સ્થિર છે, તે બાબતની દીક્ષા આપનારે તપાસ કરવી જોઈએ કહ્યું. છે કેઃ— धर्माख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत् । यदि सा निश्चला बुद्धिः को न मुच्येत बन्धनात् ||१|| ધર્મ શ્રવણ કરતી વખતે, અને સ્મશાનમાં રાગી માણસને જેવિચાર થાય તે વિચાર, તે યુદ્ધ જે નિશ્રળ રહે તા બન્ધનથી ક્રાણુ મુક્ત ન થાય ? અર્થાત્ સ કાઈ બંધનથી છુટી શકે. પણ તે સ્મશાન વૈરાગ્ય છે; ખરા જ્ઞાનથી, ઉદ્ભવેલેા નથી, માટે ગ્રહણ કરેલું વ્રત પાળવાની સ્થિરતા તેનામાં છે કે નહિ તેવે દીક્ષા આપનારે ખાસ વિચાર કરવા. ૧૬. ગુરૂ પાસે દીક્ષા લેવાને આવેલે હેવા જોઈએ. ગુરૂએ શિષ્યની શોધમાં ફરવું નહિ, પણ શિષ્યાએ ગુરૂને શેાધી કાઢવા જોઈએ ને ખરે વૈરાગ્ય થયા હશે તે નિરંતર યોગ્ય ગુરૂની શોધ કરી પેાતાનું સર્વસ્વ તેને સ્વાણુ કરશે; અને ગુરૂ આજ્ઞા પ્રમાણે વરશે. તે દીક્ષા ગ્રહણ કરનાર પુરૂષ ગુરૂ તરફ અત્યત ભક્તિવાળા હોવા જોઈએ. એટલા ગુણ જેનામાં હેાય, તે દીક્ષા લેવાને સંપૂર્ણ રીતે અધિકારી છે. હવે દીક્ષા આપનારમાં ખાસ ક્યા ગુણાની યાગ્યતા હાવી જોઈએ તે શાસ્ત્રકાર લખે છેઃ— गुरुपर्दा स्वित्थंभूत एव; विधिवत्प्रतिपन्नप्रव्रज्यः, समुपासितगुरुकुळ;, अस्खलितशीलः सम्यगधीतागमः, तत एक 9 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ધમ બિન્દુ વિગતવારી, વાત , કવનનવસ, સરतरतः, आदेयः, अनुवर्तकः, गम्भीरः, अविषादी उपशमलध्यादिसंपन्नः, प्रवचनार्थव का, स्वगुर्वनुज्ञातगुरुपदश्चेति इति || ૪ | અર્થ–ગુરૂપદને લાયક આવા ગુણવાળ હાય ૧. વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરનાર. ૨. ગુરૂ કુળની સમ્ય રીતે ઉપાસના કરનાર, ૩. અખંડ શીલ પાળનાર. ૪. આગમને સમ્યફ પ્રકારે અભ્યાસ કરનાર. ૫. તેથી નિર્મળ બોધને લીધે તત્ત્વને જાણકાર. ૬. ઉપશાંત. ૭. સંઘનું હિત કરવા તત્પર. ૮. પ્રાણી માત્રનું કલ્યાણ કરવામાં મશગુલ, ૯. જેનું વચન સર્વ માન્ય રાખે તેવ. ૧૦. ગુણી પુરૂષને અનુસરી વર્તનાર, ૧૧. ગંભીર. ૧૨. વિવાદ (શાક) રહિત. ૧૩. ઉપશમ લબ્ધિવાળા ૧૪ સિદ્ધાંતના અર્થને ઉપદેશ આપનાર. ૧૫. અને ગુરૂ પાસેથી ગુરૂપદ મેળવનાર આ પંદર ગુણ દીક્ષા આપનારમાં હોવા જોઈએ. ભાવાર્થ:-દીક્ષા આપનાર ગુરૂમાં ઉપર જણાવેલા પંદર ગુણ હેવા જોઈએ, કારણ કે જે ગુરૂમાં તથા પ્રકારના ગુણનો અભાવ હેય, તે શિષ્યમાં તે ગુણનાં બીજ ગુર રોપી શકે નહિ. બાપ તેવા બેટા, અને ગુરૂ તેવા ચેલા એ કહેવત ભૂલવી જોઈએ નહિ. જેને નાયક આંધળે તેનું લશ્કર કૂવામાં” એ ઉક્તિમાં રહેલું સત્ય પણ ગુરૂમાં ઉચ્ચ ગુણની આવશ્યકતા સિદ્ધ કરે છે. ૧. ગુરૂ વિધિસહિત દીક્ષા લેનારા હેવા જોઈએ. આગળ વિધિ કહેવામાં આવશે તે યોગ્યવિધ પ્રમાણે તેણે દીક્ષા લીધી હોય તે જ તે વિધિ સહિત અન્યને દીક્ષા આપવા યોગ્ય થઈ શકે. અર્થાત શુદ્ધ ગુરૂ પરંપરાએ દીક્ષા પામેલા પાસે દીક્ષા લેવી. પણ ગુરૂ પાસે Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૧૩ દીક્ષા લીધા સિવાય પેાતાની મેળે યતિ વસ્ત્ર ધારણ કરી બેઠો હાય તેવાની પાસે દીક્ષા ગ્રહણ ન કરવી. ૨. ગુરૂકુળમાં તે રહેલા હેાવા જોઈએ. જે ગુરૂની સાથે રહ્યો હાય, તે સાધુ પોતાના સંપ્રદાયના આચાર વિચાર ખરાબર સમજતા હાય માટે તેની પાસે દીક્ષા લેવી ોઈએ. ૩. જ્યારથી તેઓૢ દીક્ષા લીધી હોય ત્યારથી પાંચમાંથી એક વ્રતના જેણે ભંગ ન કર્યાં હોય તેવા ગુરૂ પાસે દીક્ષા લેવી કારણકે જેણે વ્રતના ભંગ કર્યો હોય, તેવા સાધુ, ચેલા ઉપર પોતાના વ - નની સારી છાપ પાડી શકે નહિ. ૪. સૂત્ર તેના અર્થી તથા ક્રિયાને જાણનાર. ગુરૂની સેવા કરીને તીર્થંકરે ખેાધ કરેલા સિદ્ધાંતા સંપૂર્ણ રીતે જે સમજ્યા છે તેવા સાધુ પાસે દીક્ષા લેવી. કારણકે જે જ્ઞાની છે, તેજ પુરૂષ પેાતાના સબંધમાં આવતા પુરૂષાને જ્ઞાની બનાવી શકે. ૫. શાસ્ત્રના સમ્યફૅ પ્રકારે અભ્યાસ કરવાથી જેને બહુ સારૂં જ્ઞાન થયેલું છે, તે તત્ત્વાને સારી રીતે સમજી શકે છે અને પ્રરૂપી પણ શકે છે, માટે તેવા જ્ઞાની ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરવી. ૬. તે ઉપશાન્ત હોવા જોઈએ; એટલે જેણે મન, વચન અને કાયાના વિકારે। શમાવ્યા છે, અને તે ત્રણેને પેાતાના નિગ્રહમાં લાવી દીધા છે, તેવા ગુરૂ દીક્ષા આપવાને યોગ્ય અધિકારી છે. ૭. સંધ ઉપર ભક્તિ રાખનાર ગુરૂ હોવા જોઈએ. સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ રૂપ ચતુર્વિધ સંઘ સમજવા. તેઓનું કલ્યાણુ કેમ થાય તેવા વિચાર જેના મનમાં નિર ંતર સ્ફુરતા હાય અને તેમનું કલ્યાણ જે રીતે થાય, તે રીતના સદ્બાધ આપતા હાય તે ગુરૂ દીક્ષા આપવાને અધિકારી છે. કારણકે દીક્ષા સ્વ તેમજ પરહિતને માટે ગ્રહણ કરવામાં આવે છે; પણુ જો દીક્ષા આપનાર સંધ તરફ પ્રેમભાવ ન રાખતા હાય, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] ધમબિન્દુ તે તે અવગુણ શિષ્યમાં પણ ઉતરી આવવાને ભય રહે છે; માટે યોગ્ય રસ્તે શાસનની ઉન્નતિ કરનાર ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. ૮. સર્વ પ્રાણી માત્રના હિતમાં તે મશગુલ હે જોઈએ. જે જે માર્ગે જેનું કલ્યાણ થઈ શકે છે તે માર્ગ બતાવીને પ્રાણ માત્રનું જેથી હિત થતું હોય તેવા કાર્યમાં પ્રવૃતિ કરનાર તે હે જોઈએ. સર્વ પ્રાણી ઉપર મૈત્રીભાવ હેવો જોઈએ; અને કેઈપણ પ્રાણીનું અહિત થાય તેવા માર્ગને ઉપદેશક હો ન જોઈએ. ૯. તેના વર્તનની તેમજ વિચારની એવી ઉત્તમતા હેવી જોઈએ કે દરેક માણસ તેનું વચન માન્ય રાખે; તે જે કહે છે તે. આપણું હિતનું અને સત્યજ હોવું જોઈએ એ જેના વિષે લોકેને ઉચ્ચભાવ હેય, તે દીક્ષા આપવાને લાયક છે. ૧૦. આ જગતમાં મનુષ્યો વિચિત્ર વિચિત્ર સ્વભાવના છે. બધાના વિચાર એકસરખા હોઈ શકે નહી. માટે પોતાના વિચારથી કેઈ વિરૂદ્ધ વિચારવાળે આવે તે તેને એકદમ તોડી પાડવાને બદલે પ્રથમ શાંતચિત્તથી તેની વાત સાંભળવી, તેના વિચારમાં જે સત્યતા હોય, તે પ્રથમ જણાવવી, અને પછી અસત્ય ભાગ કેટલું છે તે દર્શાવો. અને આ પ્રમાણે તેની પ્રીતિ મેળવીને તેને બીજા ગુણ શીખવવા. આ ગુરૂ અનુવક કહેવાય છે. એટલે સર્વ સાથે. મૈત્રીભાવ રાખે અને સધ આપે. ( ૧૧. તે ગંભીર હોવા જોઈએ, જે ગંભીર હૃદયને સાધુ ન હોય, અને કેઈએ પ્રાયશ્ચિત્ત નિમિતે કહેલી પોતાની છાની વાત બીજા. આગળ પ્રકટ કરે, તે તેમાં આપઘાત વગેરે મહા અનર્થ થવાને, સંભવ રહે છે, સુખ દુઃખ વખતે તેણે ફુલાઈ જવું તેમજ અતિ ખિન્ન થવું જોઈએ નહિ, પણ તે સર્વ ક્ષણિક છે એમ વિચારી મનનું સમતલપણું જાળવી રાખવું જોઈએ. ૧૨. વિવાદ રહિત હે જોઈએ. પરિસહ સહન કરતાં તેના Page #356 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૧૫ મનમાં વિષાદ ઉત્પન્ન ન થવા જોઈએ, તેમજ વ્રત પાળવામાં જોઈતું ધૈય તેનામાં હેાવુ જોઈએ; તેના ચહેરા તથા તેનુ` મન સમ્રા પ્રફુલ્લિત હાવાં જોઈએ. આત્મમાર્ગમાં જે પુરૂષો આગળ ચઢેલા છે. તેનાં મુખ ઉપર નિર ંતર આન ંદની ઉર્મિ એ ઉછળવી જોઈએ. આ તેની એક ખાસ નિશાની છે. જેના મનમાં નિર ંતર ચિંતા અને ઉદ્વેગ છે, તે ગમે તેવા વિદ્વાન હોય, તેા પણુ તેની વિદ્વતા તેને પરિણમી નથી એમ કહેવામાં અતિશયેક્તિ નથી. આત્માના સ્વભાવજ આનઢ છે, અને તે આત્મા તે હું તા પછી બહારની ઉપાધિએ અને સજોગે ગમે તેવા વિપરીત. અને પ્રતિકૂળ હોય, છતાં આત્મિક આનંદમાં ભગ થવા જોઈએ નહિ. સહનશીલતાથી સુખ દુઃખ ભાગવવા જોઇએ, માટે ગુરૂ વિષાદઃ રહિત હૈાવા જોઈએ. ૧૩. શ્રીજને શાંત પમાડવાના ગુણ ગુરૂમાં હાવા જોઈએ. જે શાંત હોય તે બોજાને શાંત કરી શકે, માટે ગુરૂ શાંત. અને અલ્પ કષાયવાળા હોવા જોઈએ, ૧૪. ગુરૂ, કેવળ -શાસ્ત્રને અભ્યાસ કરનાર નહિ પણુ તેને બીજાને ખેાધ કરનાર હોવા જોઈએ. આ જગતમાં એવા ધણા જણાય. / છે કે જેઓ ઘણી મામતે જાણુતા હેાય, પણ તે જ્ઞાનના ગર્વિષ્ઠ હાય છે, અને બીને પેાતાના જ્ઞાનના લાભ આપતા નથી, અને. તે જ્ઞાનને ઉપયેગ જો કરે તા તે વાદવિવાદમાંજ કરે છે માટે તેવા મનુષ્યા ગુરૂપણાને લાયક નથી. જે માણસ જ્ઞાન મેળવે છે, તેના જેમ જેમ બીજાઓના હિતને માટે ખેાધ આપવામાં સદુપયેગ કરે છે, તેમ. તેમ તે વધારે જ્ઞાનનેા અધિકારી થાય છે. માટે જ્ઞાનને સ`તાડી નહિ. રાખતા તેના એધ બીજાને આપવા એ ગુરૂનું લક્ષણ છે. ૧૫. પોતાના ગચ્છનાયકે તેને ગુરૂપદ આચાય પદ આપેલુ હોવુ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] ધમબન્દુ જોઈએ, એટલે પિતાની મેળે કોઈ આચાર્ય પદ લઈ બેસે તે તે માન્ય થઈ શકે નહિ, એમ ટીકાકારને કહેવાનો આશય છે. - આ રીતે દીક્ષા આપનારના પંદર ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. દીક્ષા લેનારના સોળ ગુણ તથા દીક્ષા આપનારના પંદર ગુણ જે કહેવામાં આવ્યા તે ઉત્સર્ગ માગે છે, પણ એવા ગુરૂ અને એવા શિષ્યને સંગમ થ દુર્લભ છે, માટે શાસ્ત્રકાર આ સંબંધમાં અપવાદ માર્ગ બતાવે છે. ઘાણીની મધ્યમાંવિતિ | ક | અર્થ -ચેથા ભાગના અને અર્ધા ભાગના ગુણરહિત હોય તે મધ્યમ અને અવર (જઘન્ય) જાણવા. - ભાવાર્થ-પૂર્વે જે ગુણે કહ્યા તે સર્વગુણ હેય તે તે દીક્ષા આપનાર તથા લેનાર ઉત્તમ જાણવા, પણ જો તેમાંથી થાં "ભાગના ગુણ ઓછા હોય તે મધ્યમ જાણવા અને અધ ભાગનાગુણ ઓછા હોય તે જધન્ય જાણવા. - હવે આ સંબંધમાં ધર્મશાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન મત છે; . કેટલાક કહે છે કે જે ઉપર જણાવેલા સર્વ ગુણ દીક્ષા આપનાર તથા લેનારમાં હોય, તેજ તેઓ દીક્ષા આપવા તથા લેવાને અધિકારી છે વળી બીજાઓના વિચાર પ્રમાણે ઓછા ગુણ પણ મળી શકે; આમ જુદા જુદા દશ વિદ્વાનોના અભિપ્રાય નીચે ટાંકવામાં આવ્યા છે તે પછી ગ્રંથકાર પોતાનો અભિપ્રાય જણાવે છે. नियम एवायमिति वायुरिति ॥६॥ અર્થ-દીક્ષા લેનાર તથા દીક્ષા આપનારમાં ઉપર જણાવેલા સોળ તથા પંદર ગુણ અવશ્ય હોવા જ જોઈએ એ વાયુ નામના આચાર્યને મત છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૧૭ ભાવા:–ઉપર જણાવેલા સધળા ગુણાદીક્ષા આપનાર તથા લેનારમાં હેવા જોઈએ. ચેાથેા ભાગ આ! હાય અથવા કેવળ અર્થા હાય તા ચાલે નિહ એવા વાયુનામના આયાય"ના દૃઢ મત છે. તેનુ કારણ તે નીચે જણાવે છે. समग्रगुणसाध्यस्य तदर्द्धभावेऽपि तत्सिद्धय संभवादिति ॥ ७॥ અ:–જે સકળ ગુણથી સાધ્ય હોય તે કાની સિદ્ધિને અર્ધ્યગુણ હોય ત્યારે અસભવ છે. ભાવા:-જે કાર્યં સમગ્ર ગુણ હોય ત્યારેજ સિદ્ધ થઈ શકે. તેવું હોય તે કા` અર્ધા ગુણથી અથવા ચોથા ભાગના આછા ગુણુ વડે થઈ શકે નહિ, જો એમ માનીએ કે તે થઇ શકે તેા કારણુ કાર્ય વચ્ચેના સંબધની અવ્યવસ્થા થઈ જાય; સઘળા કારણેાની સામગ્રી મળે જે કાર્ય ઉત્પન્ન થાય તે કા અર્ધા કારણેાથી પણ ઉત્પન્ન થઇ શકે સઘળા કારણાની સામગ્રીના કાણુ ખપ કરે? માટે અર્ધું ગુણવાળા દીક્ષા લેવા અને આપવા ચેગ્ય નથી. नैतदेवमिति वाल्मीकिरिति ॥ ८ ॥ અ:-તે પ્રમાણે નથી એવા વાલ્મીકીના મત છે. ભાવા:-વાયુ નામના આચાર્ય જે મત દર્શા−ાં તે વાસ્તવિક નથી એવા વાલ્મીકીને અભિપ્રાય છે, તેનું કારણ શુ? તે કહે છે.. निर्गुणस्य कथंचित्तग्गुणभावोपपत्तेरिति ॥ ९ ॥ અ -નિર્ગુણને પણ કોઈક પ્રકારે ગુણની પ્રાપ્તિના સંભવ છે. ભાવા:-માણસ નિગુ ણી હોય છતાં તેનામાં જો યાગ્યતા હાય તા તે ગુણ પ્રાપ્ત કરી શકે. તેજ રીતે યેાગ્યતાવાળા દીક્ષા લેનાર અને આપનારમાં ગુણુની ખામી હાય, છતાં જે યાગ્યતા હાય, તે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] ધબિન્દુ ચેાગ્યતાના બળથી તે ગુણુની ન્યૂનતા દૂર કરશે. ટીકાકાર લખે છે કે ક્રાઇ માણસ નિર્ગુ*ણુ હોય તા પણ વિશિષ્ટ કાર્યના કારણભૂત ગુણા પ્રથમ મેળવે છે, તેવીજ રીતે ગુણના અભાવમાં પણ વિશેષ કાર્ય થઈ શકે; તેમાં વિરાધ જેવું નથી, દરિદ્રી પણ અકસ્માત્ રાજ્યાદિ વિભૂતિના લાભ મેળવે છે. अकारणमेतदिति व्यास इति ॥ १० ॥ અ:—ઉપર જણાવેલુ. નિષ્કારણ છે એમ વ્યાસ કહે છે. ભાવાઃ—કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહે છે કે વાલ્મીકિએ કહેલા માર્ગ ન્યાયયુક્ત નથી. કારણ કે તેમને બતાવેલું કારણ અપેાગ્ય છે. અયેાગ્ય કેવી રીતે છે તે જણાવે છે. गुणमात्रा सिद्धौ गुणान्तरभाव नियमाभावादिति ॥ ११ ॥ અઃ—ગુણમાત્રની સિદ્ધિ હાય, તેા ખીજા વિશેષ ગુણની ઉત્પત્તિ નિશ્ચે થઈ શકે નહિ. ભાવાઃ—જે મનુષ્યમાં સામાન્ય ગુણુ પણ નથી તેમાં અસામાન્ય (વિશેષ) ગુણ ઉત્પન્ન થઈ શકે એ માની શકાય નહિ. કારણ કે કાર્ય કારણુપૂર્ણાંક થઈ શકે છે. કહ્યું છે : .. नाकारणं भवेत्कार्य नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः कचित् ॥१॥ અ:-કારણ વિના કાય થઇ શકે નહિ, અને એક “કા નું કારણુ ખીજા કાના કારણ રૂપે થઇ શકે નહિ. જે એમ માનીએ તે કાર્ય કારણ વચ્ચેની વ્યવસ્થા કદાપિ ઘટી શકે નહિ. દાખલા તરીકે વર્ક્સનુ ઉપાદાનકારણ સૂત્રના તતુઓ છે; તે ઘડારૂપ અન્ય કાર્યના કારણુરૂપે Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૩૧૯ આવી શકે નહિ. અર્થાત્ ઘડાનું... ઉપાદાનકારણ સૂત્રના તંતુએ થઈ શકે નહિ. नैतदेवमिति सम्राडिति ॥ १२ ॥ અઃ—વ્યાસનુ કહેવુ યથાથ નથી એમ સમ્રાડ્ નામના કાઈ રાજર્ષિ કહે છે. ભાવાઃ—સુગમ છે. શા કારણથી બ્યાસનું કહેવું યથા નથી તેના ઉત્તર આપે છે. संभवादेव श्रेयस्त्वसिद्धेरिति ॥ १३ ॥ અ:—ાગ્યતાથીજ શ્રેયપણાની સિદ્ધિ થાય છે. ભાવાર્થ:—ખરેખર યોગ્યતાથીજ કલ્યાણુની પ્રાપ્તિ થાય છે, પણ ચાગ્યતા વિના કેવળ ગુણથી કલ્યાણ મળતું નથી; માણુસમાં ગુણ ભલે હાય, પણ દીક્ષા લેવાની ચાડ્યતા ન હોય, તે! તે આરભેલા કાર્ય માં સિદ્ધિ પામતા નથી; કારણ કે જે યાગ્ય છે તેજ અધિકારી છે, અને જે લેાક્રા યાગ્ય નથી, તેમના સ કાર્યોંમાં નિષેધ કરેલા છે; માટે યોગ્યતા-અધિકારીપણુ. તેજ સ કાર્યોમાં કલ્યાણને અપનાર છે. Deserve befor you derire. કાઈ પણ વસ્તુની તમે ઇચ્છા કરી તે પૂર્વે તે મેળવવાને તમે લાયક બનેા એ કહેવત પણ આ વિષયને પુરતુ' અનુમેાદન આપે છે. यत्किचिदेतादिति नारद इति ॥ १४ ॥ અ:-સમ્રાટનુ કહેવુ વાસ્તવિક નથી એમ નારદ કહે છે. ભાવાર્થ :—અ સુગમ છે. સમ્રાટનુ કહેવુ" કેમ વાસ્તવિક નથી તેના ઉત્તર આપે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ ] ઘબિન્દુ गुणमात्राग्दुणान्तर भावेऽप्युत्कर्षायोगादिति ॥ १५ ॥ અર્થ –ગ્યતા ગુણ માત્રથી બીજા ગુણની ઉત્પત્તિ થાય તે છતાં ઉર્ષની પ્રાપ્તિ થાય નહિ. ભાવાર્થ –ોગ્યતા હોય તે કેટલાક ગુણે મળી શકે, પણ કેવળ યોગ્યતાથી ઉત્કૃષ્ટ ગુણ મળી શકે નહિ. કેવળ યોગ્યતાથી સર્વ કાર્યની સિદ્ધિ થતી નથી; જે એમ ન માનીએ, અને તાને જ પ્રધાન પદ આપીએ તો યોગ્યતા સર્વ મનુષ્યોમાં ઘણે ભાગે પિતાની સ્થિતિ અનુસાર જણાય છે. તે સર્વ ઉત્કૃષ્ટ ગુણવાળા બને, અને 'કઈ પણ સામાન્ય ગુણવાળે આ જગતમાં રહે નહિ; માટે કેવળ યોગ્યતા નહિ પણ વિશિષ્ટ (ઉચ્ચ પ્રકારની યોગ્યતા ઉત્કૃષ્ટ ગુણેને આપનારી છે એમ માનવું છે. सोऽप्येवमेव भवतीति वसुरिति ॥ १६ ॥.. અથ–ગુણત્કર્ષ પણ એમને એમ થાય છે, એ વસુ રાજાને મત છે. ભાવાથ–ગુણથી ગુણની વૃદ્ધિ થાય છે. સામાન્ય ગુણમાંથી વિશેષ ગુણ થાય છે, પણ કેવળ યોગ્યતાથી ઉચ્ચ ગુણ પ્રાપ્ત થતા નથી, કારણ કે બીજ વિના વૃક્ષ ઉગે એ માનવું અઘટિત છે. માટે ગુણ હેય તે તે વૃદ્ધિ પામે એ જરા વ્યાસના મતને અનુસરનારા વસુરાજને અભિપ્રાય છે. ' अयुक्त कार्षापणधनस्य तदन्यविढपनेऽपि । कोटिव्यवहारारोपणामिति क्षीरकदम्व इति ॥ અર્થ-હલકા રૂપાના ધનમાં બીજા હલકા રૂપાના ધનને ઉમેરો કરીએ તે પણ તેને માલિક કેટધ્વજ (કેરેડાધિપતિ)ની ઉપમાને લાયક નહિ. એવો ફીરકદમ્બને મત છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ [ ૩૨૧ ભાવાથS :-કઈ પાસે હલકું નાણું હોય, તેમાં બીજા હલકા નાણાને ઉમેરે કરવામાં આવે, તે હલકું નાણું વધે, પણ તેથી ઉચ્ચ પ્રકારના નાણાવાળે તે કહી શકાય નહિ. જેમ કઈ પાસે સો મણ લેતું હોય, તેમાં તે બીજુ હજાર મણ લેતું ઉપાજેને કરી ભેગું કરે છતાં તે સેનાવાળા કહેવાય નહિ; તેમ સામાન્ય ગુણ મેળવ્યા કરે પણ તેથી ઉચ્ચ ગુણવાળા કહેવાય નહિ. કારણ કે આ રીતે તે બહુ સમય પસાર થઈ જાય અને જીવિતવ્યને અંત આવી જાય. ઉચ્ચ ગુણાત યેગ્યતાથી જ આવી શકે એ ક્ષીરકદબક ઋષિનો અભિપ્રાય છે. નારદના અને આ ઋષિના કહે. વાના શબ્દોમાં ભેદ છે, પણ અર્થમાં ભેદ જણાતો નથી. न दोषो योग्यतायामिति विश्व इति ॥ १८ ॥ અર્થ_યોગ્યતાને વિશે દોષ નથી એમ વિશ્વનામને આચાર્ય કહે છે. ભાવાર્થ –હલકું રૂપાનાણું માણસ ભાગ્યથી બહુજ ભેગું કરે, તો તે બહુ હલકા નાણાને વિક્રય કરી ઉચ્ચ પ્રકારનું નાણું મેળવી શકે. કારણ કે ઘણું નાના વ્યાપારીઓ પણ ભાગ્યવશથી કટિધ્વજની ઉપમા પામવાને લાયક બન્યા છે. ઘણા નાના ગુણોથી મોટા ગુણ ઉત્પન્ન થવાનો સંભવ છે એ વિશ્વ નામના આચાર્યને અભિપ્રાય છે, અને તે કેટલેક અંશે સમ્રાટના મતને મળતા આવે છે. __ अन्यतरबैकल्येऽपि गुण बाहुल्यमेव । सा तत्त्वतः इति सुरगुरुरिति ॥ १९॥ અર્થ –કેઈ ગુણની ખામી હોય છતાં બહુ ગુણ વિદ્યમાન હોય તે તેજ ખરી રીતે યોગ્યતા છે, એ સુર . ગુરૂને મત છે. ' ૨૧. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] ધર્મ બિન્દુ ભાવાર્થ – દરેક માણસ સર્વગુણ સંપૂર્ણ નથી. દીક્ષા લેનાર તથા આપનારમાં ભલેને કઈ ગુણની ખામી હોય, પણ જે ગુણ બહુ હેય તે તે યોગ્ય જ ગણ, કારણકે બહુ ગુણથી તે અવ ગુણ સ્વયમેવ નાશ પામશે, માટે ચોથે ભાગ ઓછો હોય, અથવા અર્ધગુણ હોય તે તેની ચિંતા કરવી નહિ. એ સુરગુરૂ બહપતિને અભિપ્રાય છે. - સર્વવપનમિતિ પિન રતિ રા અર્થ જે જેને ઘટે તેણે તે આદરવું એ સિદ્ધસેન સૂરિને મત છે. | ભાવાથ–બુદ્ધિમાન પુરૂષો કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જે એગ્ય ધારે તે કરવું; અર્થાત્ જે બુદ્ધિમાન પુરૂષને અમુક બાબત ઠીક લાગતી હોય તે તે પ્રમાણે ચાલવામાં કાંઈ બાધ નથી. એવો સિદ્ધસેન નામના આચાર્યને અભિપ્રાય છે. આવી રીતે સ્વપર દશ અન્ય આચાર્યોના અભિપ્રાય જણાવી હવે શાસ્ત્રકાર પિતાને મત દર્શાવે છે – भवन्ति त्वल्पा अपि असाधारणगुणाः कल्याणोत्कर्षसाधका इति ॥ २१॥ અર્થ-અસાધારણ ગુણ અ૫ હોય તે, કલ્યાણ અને ઉત્કર્ષને સાધવાવાળા છે. ભાવાર્થ-જે સામાન્ય મનુષ્યમાં દેખાતા નથી તે અસામાન્ય અથવા અસાધારણ ગુણ કહી શકાય. તેવા ગુણ બહુ થોડા હેય તે પણ તેઓ ઘણું કલ્યાણ સાધી શકે. કારણકે તેમનામાં બીજા ગુણોને આકર્ષવાનું સામર્થ્ય રહેલું છે, માટે પ્રથમ જે જણાવ્યું કે ચોથા ભાગના ગુણ એવા હેય અથવા અધગુણ હોય તેવા પુરૂષો ચોગ્ય થઈ શકે. Page #364 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩ર૩ આ સ્થળે વાયુ, વાલ્મીકી, વ્યાસ, સમ્રાટ, નારદ, વસુ અને ક્ષીરકદમ્ભક, આ સાત મતવાળાએ એક ખીજાના મતનું ખંડન કર્યું. છે; પણ આ ગ્રન્થકાર લખે છે કે અમે તા તટસ્થ રહ્યા છીએ; એટલે અમારે તેવુ... ખંડન કરવાના વિચાર નથી. વળી વિશ્વ, સુરગુરૂ અને સિદ્ધસેને અસાધારણ ગુણુના અનાદર કરી યેાગ્યતાને અંગીકાર કરી છે તા તે ચેગ્ય નથી, કારણકે કેવળ યાગ્યતાથી સ કાર્યની સિદ્ધિ થવાના અસંભવ છે. જો કાઈ તેમના શબ્દો પરથી એમ ધારે કે કેવળ યોગ્યતાનુ જ પ્રતિપાદન તેઓએ કયુ ' નથી, પણ અસાધારણ ગુણને પણુ મુખ્યતા આપી છે, તા અમારા મત પણુ તેવા જ પ્રકારના છે. આ સતા સાર એ છે કે માણસમાં ભલે સવ ગુણ ન હોય, છતાં જો તેનામાં કેટલાક અસાધારણ ગુણુ હાય અને વધારે ગુણ મેળવવાનો યેાગ્યતા હાય ! ખરેખર તે દીક્ષા લેવાને યેાગ્ય થાય છે. હવે આવા કાઈ માણસ દીક્ષા લેવા આવે, તા ગુરૂએ એકદમ દીક્ષા આપી દેવી કે તેની થાડા સમય કસાટી કરવી, તેના નિય કરતા શાસ્ત્રકાર લખે છેઃ— उपस्थितस्य प्रश्नाचारकथनपरीक्षादिर्विधिरिति ॥ २२ ॥ અ: દીક્ષા લેવા આવનારને પ્રશ્ન આચારકથન તથા પરીક્ષા કરવી વગેરે વિધિ જાણવા. ભાવાર્થ :-પોતાની મેળે જે મનુષ્ય દીક્ષા લેવા ગુરૂ સીપે આવે તેની તરફ ગુરૂએ કેમ વર્તવું તે બતાવે છે. સદ્મની કથાથી જેનું મન સ`સાર ઉપરથી વૈરાગ્ય પામ્યું છે, એવા દીક્ષા લેવાને આતુર શિષ્યને પ્રથમ ગુરૂએ પૂછ્યું કે, હે વત્સ ! તું કાણુ છે ? તું શા કારણથી દીક્ષા લેવા ઉત્સુક થયા છે? તેના જવાબમાં જે તેદીક્ષા લેનાર એવા ઉત્તર આપે કે હે ભગવન ! હું અમુક કુળમાં ઉત્પન્ન · થયેલા છુ, આ દેશના અમુક ભાગમાં રહું છું, અને આ સંસાર તદ્દન અસાર મને અનુભવથી જણાયાથી હું સંસાર બંધનથી મુક્ત Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] ધર્મબિન્દુ થવાને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છા રાખું છું, તે તે શુદ્ધ પ્રશ્ન થયે સમજ.. પછી ગુરૂએ નીચે પ્રમાણે શિષ્યને બોધ આપ. આ દીક્ષાના માર્ગ કાયરને માટે નથી પણ શરીરને માટે છે, માટે તારે વીરવ દેખાડવું; પણ હીંમત હારવી નહિ. જે લેકેએ વ્રત લીધાં છે તે લોકોને આ. ભવમાં તથા પરભવમાં અનેક પ્રકારને લાભ થાય છે; પણ આ સંબંધમાં એક બાબત અવશ્ય બહુ મનન કરવા જેવી છે કે જિનેશ્વરની આજ્ઞા અનુસાર વર્તન કરવામાં આવે, તે જેમ અનંત લાભ થાય એટલે મોક્ષ પ્રાપ્તિ થાય, તેમ જે સંયમ ગ્રહણ કરી તે પ્રમાણે ન ચાલવામાં આવે તો તે આજ્ઞા અનંત દુ:ખને ઉત્પન્ન કરવાવાળી થાય છે. એક માણસને કઢને રોગ થયેલો છે, તેથી તે બહુ હેરાન થાય છે, હવે તે રોગને દૂર કરવા ઔષધનું ભક્ષણ કરે છે; પણ ઔષધ ભક્ષણ કર્યા પછી ચરી ન પાળે તે સામાન્ય રીતે ધીમે ધીમે તેને નાશ થાત, તેના કરતાં ઔષધ ખાધેલું હોવાથી તેને ઝટ નાશ થાય છે, તેવી રીતે કર્મરૂપ વ્યાધિને નાશ કરવા માણસ સંયમરૂપ ઔષધનું પાન કરે, પણ પછી જે અસંયમરૂપ અપશ્ય વસ્તુ ગ્રહણ કરે તો તે અધિક કમને ઉપાર્જન કરે છે. એટલે દીક્ષા લીધા અગાઉ જે કર્મ તે ઉપાર્જન કરતા હતા તેના કરતાં દીક્ષા લઈ અસંયમ માર્ગ સેવન કરવાથી વધારે કર્મ ઉપાર્જન કરે છે આ પ્રકારે સાધુના આચારનું તેની આગળ વર્ણન કરવું, આ સાંભ * When once the threshold of nature is reached, the confusion and vacci!ation about the initiate begins to lessen, and calm decision to take their place. It this decision be for good and for higher ideal, the forces of will and mentality increase enormously. An occult student, if true, can never be fain tror half-hearted, nor can her eturn, when once he has passed ths thres-hold, Page #366 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૨૫ ત્યા છતાં તેનું મન જો ડગે એમ લાગતું હોય તા પણ તેની નિપુણ રીતે પરીક્ષા કરવી. કહ્યું છે કેઃ ―― असत्याः सत्यसंकाशाः सत्याश्चासत्यसन्निभाः । हृदयन्ते विविधा भावास्तस्माद्युक्त परीक्षण ॥ કેટલાક અસત્ય પદાર્થોં સત્ય જેવા જાય છે, અને કેટલાક સત્ય પદાર્થોં અસત્ય તુલ્ય જણાય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારના તત્ત્વ જાય છે, માટે (સત્ય શું અને અસત્ય શુ' તેની) પરીક્ષા કરવી. अतथ्यान्यपि तथ्यानि दर्शयन्त्यति कौशलाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः ॥ જેમ ચિત્ર કમ તે જાણનારાએ (ચિતારા) ચિત્ર વિષે નીચા તથા ઉંચા ભાવ દેખાડી શકે છે; તેવી રીતે કુશળ પુરૂષ! અસત્ય બાબતાને પણ સાચી કરી દેખાડે છે. ચિત્રમાં કાંઈ ઉચ્ચ ભાગ તથા નીચાણવાળા ભાગ નથી. છતાં ચિતારા એવી ખુબીથી ચિતરે છે કે પ્રેક્ષકને અમુક ભાગ ઉંચા અને અમુક ભાગ નીચાણવાળા જણાય છે. તેવીજ રીતે કપટકળામાં પ્રવીણ મનુષ્યા એવા ડાળ રાખે કે જે ગુણુ પાતાનામાં ન હેાય, તે ગુણુ પોતે ધરાવે છે એવું બીજા સમજે. માટે એકદમ દીક્ષા ન આપતાં પરીક્ષા કરવી. તેનામાં જ્ઞાન, દર્શીન, અને ચારિત્રના અતર્યંત ધ્રુવા ભાવ વર્તે છે, તેની જુદા જુદા ઉપાયાથી પરીક્ષા કરવી. પરીક્ષાના કાળ શાસ્ત્રકારે છ માસના રાખ્યા છે. પાત્ર અપેક્ષાએ તે સમયમાં ઘટાડા તથા વધારા કરી શકાય. એટલે ક્રાઈના બાર માસ સુધી પણુ પરીક્ષા કરવી પડે, અને કાઇને બે માસમાં પણ દોક્ષા આપી શકાય, પણ સામાન્ય નિયમ આ કામ માટે છ માસનેા છે. વળી ઉપધાન ન વહન કર્યું. હાય, તે પણ મેાઢેથી સામાયિક સૂત્ર ભણાવવું. અને પાત્ર અપેક્ષાએ બીજુ સૂત્ર પણ ભણાવી શકાય. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ધમબિન્દુ તથા ગુનાઘતિ | ૨૩ . અર્થગુરૂજનની આજ્ઞા ગ્રહણ કરવી. ભાવાર્થ--દીક્ષા ગ્રહણ કરનારે માતપિતા, બહેન, ભાઈ, સ્ત્રી, પુત્ર વગેરેની સંમતિથી દીક્ષા લેવી એવો વિધિ છે. આપણું પરમ પૂજ્ય ચોવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર સ્વામી ભગવાને માતપિતાને દીક્ષા લેવાથી દુઃખ થશે એવા ભયથી જ્યાં સુધી તેઓ જીવતા રહ્યા ત્યાં સુધી દીક્ષા લેવાને શબ્દ સરખો ઉચ્ચાર્યો ન હતો, અને માતપિતાના મરણ પછી પોતાના ભાઇની આજ્ઞા માગી, અને જ્યારે ભાઈએ કહ્યું કે “માતપિતાને વિયોગ તાજેજ છે, અને તેથી હું દુઃખી છું. તે દુઃખમાં આપના વિયેગથી ઉમેરે થશે. માટે હાલમાં દીક્ષા લેવાને વિચાર માંડી વાળે ત્યારે વડિલ બંધુની આજ્ઞા પાળવા બીજા બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા; મોટા પુરૂષ જે માગે ચિાલે તે પ્રમાણે બીજાએ ચાલવા પ્રેરાય, તે હેતુથી જ મહાવીર ભગવાને પિતાના આચારથી લેકેને દષ્ટાન આપ્યું કે માતપિતા તથા સ્વજનની અનુમતિથી દીક્ષા લેવી. આ ગ્રંથકારેજ રચેલા અષ્ટકમાં માતૃપિતૃભક્તિના અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિ લખે છે કે – દીક્ષા સર્વ પ્રાણીને હિત કરનારી ગણવામાં આવેલી છે માટે જે દીક્ષા માતપિતાને ઉગ કરાવનારી હોય તે ન્યાયુક્ત ગણાય નહિ.” માટે માતૃપિતૃ તથા સ્વજનની અનુમતિ મેળવીને જ દીક્ષા લેવી. * ___ * अत्र श्रीहरिभद्रसूरिः दीक्षाप्रतिबन्धकेषु मातृपितृस्वजनादिषु दीक्षामिच्छुना पुत्रेण किं कर्तव्यम् तद् वर्णयाति । दुरुपयोग संभवात्तु तन्न विशदीक्रियते । किंतु ग्रन्थकर्तुर्वचनानि टीकाकारेण भाषांतरकारेण वा त्यक्तुं न युज्यन्ते । तस्मात्तान्यत्र टिप्पण्यां लिख्यन्ते तथातथोपधायोगः । दुःस्वप्नादिकथनम् । विपर्ययलिङ्गसेवा । दैवतैस्तथातथा निवेदनम् । न धर्मे माया । उभयहितभेतद् । यथाशक्तिसौंविहित्यापादनम् । म्लानौषधादिज्ञातात्याग इति । Page #368 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૨૭ तथा गुरुनिवेदनमिति ॥ २४ ॥ અ:—દીક્ષા લેનારે સવ` બાબતગુરૂને નિવેદન કરવી . ભાવા:-ગુરૂથી કાંઈ પણ વાત છાની રાખવી નહિ. પેાતાના આત્મા ગુરૂને સ્વાધીન કરવા. ગુરુ કહે તે માગે વવું. અને ગુરૂ આના એજ સર્વસ્વ શિષ્યને મન હોવું જોઈએ. ગુરૂ એજ માતા, ગુરૂ એજ પિતા, ગુરૂ એજ બંધુ, ગુરૂ એજ સખા, ગુરૂ એજ વિદ્યા, ગુરૂ એજ ધન, ટુંકમાં ગુરૂ એજ સČસ્વ-આવા ભાવ-શિષ્ય ગુરૂપ્રત્યે રાખવે! જોઈએ. अनुग्रहधियाऽभ्युपगम इति. ॥ २५ ॥ અર્થ:—અનુગ્રહ બુદ્ધિથી ગુરૂએ શિષ્યને સ્વીકાર કરવો જોઇ એ. ભાવા:-આ આત્મા મારા હાથ તળે આવ્યા છે, માટે હું તેનું કલ્યાણ કરૂં, અને તેનામાં યોગ્ય ગુણુ ખીલવું એવી ઉપકાર કરવાની બુદ્ધિથી ગુરૂએ શિષ્યને અગીકાર કરવા જોઈએ. ટીકાકારના શબ્દોમાં કહીયે તા પેાતાની પદા વધશે એ હેતુથી' સ્વીકાર કરવાના નથી. તથા નિમિત્તરીક્ષેત્તિ ! ૨૬ ॥ અઃ—નિમિત્ત શાસ્ત્રથી તેની પરીક્ષા કરવી. ભાવાર્થ :--ભાવી કાય ની સૂચના કરનાર શકુનાદિ નિમિત્તથી શિષ્યની પરીક્ષા કરવી. નિમિત્ત શુદ્ધિની પણ જરૂર છે. તથા કવિતાનાપેક્ષળમિતિ ॥ ૨૭ ॥ અ:--દીક્ષા આપવા માટે ઉચિત કાળની અપેક્ષા રાખવી. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] ધબિન્દુ ભાવાર્થ:—દીક્ષા આપવાનું શુભ મુદત્ત જોવુ. તેમાં તીર્થ, નક્ષત્ર વગેરેના અનુકૂળ યાગ હોય તેવા સમય પસંદ કરવા. ગણિત વિદ્યા નામના યાતિષ વિદ્યાને લગતા ગ્રંથમાં આ સંબંધમાં કહેલુ છે કેઃ ત્રણ ઉત્તરા નક્ષત્ર ( એટલે ઉત્તરાષાઢા; ઉત્તરા ભાદ્રપદ, અને ઉત્તરા ફાલ્ગુની) અને રોહીણી એ ચાર નક્ષત્રને વિષે શિષ્યને દીક્ષા આપવી તથા ગણીપ, અથવા વાચકપદની અનુજ્ઞા તથા મહાવ્રતની આપણા પણ એ થિમાં જાણવી. વળી દીક્ષા ગ્રહણ કરવામાં ચતુર્દશી, પૂર્ણિમા અષ્ટમી, નવમી, ષષ્ઠી, ચતુથી, દ્વાદશી (બારસ) એટલી શુકલ તથા કૃષ્ણ એ પક્ષની તિથિએ ત્યાગ કરી અન્ય તિથિએ અનુકૂળ છે. તથા ઉ૫યતઃ દાયવાનનૈમિતિ ॥ ૨૮ ॥ અ`:—પૃથ્વીકાય વગેરેનુ રક્ષણ કરે તેવા ઉપાય જણાવવા. ભાવા:-જે માણસ દીક્ષા લેવા તત્પર થયેલા છે, તે માણસ અકાયના જીવાની રક્ષા કરવા આતુર હવા જોઈએ. માટે પૃથ્વી પાણી તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવાની રક્ષા તે કરે, તેવા અભ્યાસ પડાવવા જોઇએ કે દીક્ષા લીધા પછી તેને તે બાબત સુગમ થાય; અને દીક્ષા લીધા પછી તે પાળી શકશે કે નિહ તેની પણ ખાતરી આ રીતે થઈ શકે. तथा भाववृद्धिकरणमिति ॥ २९ ॥ અ:—દીક્ષા લેવાના ભાવની વૃદ્ધિ કરવી. ભાવાર્થ :-દીક્ષાથી આવા પ્રકારના ઉત્તમ લાભ છે; એવાં વચના કહી તેના દીક્ષા લેવાના ભાવની વૃદ્ધિ કરવી. સાધ્ય અથવા ફળ સમજ્યા વિના આ જગતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થતી Page #370 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય [ ૩૨૯ નથી. માટે દક્ષાનું ફળ બતાવી તે ફળ મેળવવાના કારણરૂપ દીક્ષા લેવામાં તેને ઉત્સાહ વધારો. तथा अनन्तरानुष्ठानोपदेश इति ॥ ३० ॥ અથ–પછી કરવા યોગ્ય અનુષ્ઠાનને ઉપદેશ આપે. ભાવાર્થ –દીક્ષા લીધા પછી શિષ્ય ગુરૂ પ્રત્યે કેમ વર્તવું, ધર્મક્રિયા કેમ કરવી ગુરૂ સમીપે રહી ગુરૂની આજ્ઞા અનુસાર કેવી રીતે વર્તવું, વગેરે બાબતો જે આગળ સવિસ્તર કહેવામાં આવશે તેને બોધ પ્રથમથી જ આપવો. આમ કરવાનું કારણ એ લાગે છે કે જે આ સર્વ સાંભળી તે દીક્ષા લેવા આવનારનું મન ડગી જાય તો સમજવું કે તેનામાં હજુ ખરા વૈરાગ્ય જાગૃત થયેલો નથી. અને વખત જતાં તે વૈરાગ્યને ઉપજાવનારાં કારણે અદશ્ય થતાં વૈરાગ્ય પણ અદશ્ય થઈ જવાને “ઘણે ભાગે સંભવ છે; માટે આ રીતે શિષ્યની પરીક્ષા પણ કરવી. तथा शक्तितस्त्यागतपसीति ॥ ३१ ॥ અથ-શિષ્યની શક્તિ પ્રમાણે ત્યાગ તથા તપ કરાવવાં. ભાવાર્થ:–ત્યાગ એટલે દાન. દીક્ષા લેનાર શિષ્યની શક્તિ અનુસાર સ-માર્ગમાં ધન વ્યય કરાવ. દેવ, ગુરૂ, સંધની ભક્તિના કાર્યમાં તેમજ જ્ઞાનના કાર્યમાં, તેમજ સ્વામી ભાઈઓનું દુઃખ દૂર કરવામાં વગેરે જે જે સન્માર્ગો લાગે, તેમાં દીક્ષા લેનારે પિતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે ધનનો સદ્વ્યય કરે. જે થોડા પણ ધનને ત્યાગ કરી શકે નહિ, તે માણસથી અપરિગ્રહ વ્રત જે સર્વ વસ્તુના ત્યાગરૂપ છે તે કેમ પાળી શકાશે એ સંશય રહે છે. માટે ત્યાગ કરવાની બુદ્ધિ તેનામાં સતેજિત કરવી જોઈએ. તેમજ તેના શરીરની સ્થિતિ અનુસાર ઉપવાસ આયંબિલ આદિ તપ કરાવો કે Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] ધમબિન્દુ જેની તેને તેના શરીર તથા ઈન્દ્રિો ઉપર કેટલે અંશે સંયમ છે તેથી યથાર્થ ખબર પડે. तथा क्षेत्रादिशुद्धौ वन्दनादिशुद्धया शीलारोपणमिति ॥३२॥ અર્થ-ક્ષેત્ર વગેરેની શુદ્ધિ કરી, વદન આદિની, શુદ્ધિથી શીયલનું આરોપણ કરવું. ભાવાર્થ –પ્રથમ જે સ્થળે દીક્ષા આપવાની હોય, તે ભૂમિની તથા દિશાઓની શુદ્ધિ કરવી; પછી મૈત્યવંદન તથા કાર્યો સ કરવવાં અને પછી સાધુને વેષ આપવો. આવા પ્રકારના સુંદર આચારથી શીલનું આરોપણ કરવું. શીલ એટલે આ સ્થળે સામાયિક સમજવું. ગુરૂએ દીક્ષા લેનારને કરેમિભતે સામાયિયં” વગેરે દંડકના પાઠ કહી દીક્ષા આપવી. ક્ષેત્રશુદ્ધિથી શેરડીનું વન વગેરે જ્યાં આવેલું હેય, તેવી જગ્યા સમજી લેવી. શાસ્ત્રમાં કહ્યું. છે કે શેલડીનું વન ડાંગરનું ક્ષેત્ર, પદ્મસરેવર, ફુલવાળા વનને ભાગ, ગભીર શબ્દ કરતુ અને પ્રદક્ષિણાકારે વહેતું–જળાશય, આટલા સ્થળેની સમીપમાં દીક્ષા આપવી. પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ શિષ્યને બેસાડી દીક્ષા આપવી. અથવા જે દિશામાં કેવળજ્ઞાની વિચારતા હોય, અથવા જિનેશ્વર ભગવાનનાં ચૈત્ય આવેવાં હોય તે દિશા સન્મુખ દીક્ષા લેનારહું મુખ રાખી દીક્ષા આપી. असङ्गतया समशत्रुमित्रता शीलमिति ॥ ३३ ॥ અર્થ—અસંગપણે (પ્રતિબન્ધ રહિતપણે) શત્રુ તથા મિત્ર પ્રતિ સમભાવ રાખવો તેનું નામ શીલ સમજવું. | ભાવાથ–સંગ એટલે આસક્તિમમત્વ, રાગ એટલે મારાપણની બુદ્ધિ તેથી ઉપજતા રાગદ્વેષને ત્યાગ કરી સાધુએ મિત્ર તથા શત્રુને સરખા ગણવા. એટલે આ મારા સંબંધને છે, માટે તેમને મિત્ર ગણવા, અને આ મારા સંબંધના નથી માટે તેમને શત્રુ ગણવા Page #372 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૩૧ આવા વિચાર સાધુએ રાખવા નહિ. તેને મન તો સર્વ સરખા હેવા જોઈએ. કારણકે સર્વેમાં આત્મા છે. આવો જે સમાનભાવ તે શીલ સમજવું. આ શીલતે પિતાના મનના ભાવ ઉપર આધાર રાખે છે, અને પ્રથમ કહ્યું કે ક્ષેત્રની શુદ્ધિવડે શીલનું આરોપણ કરવું માટે તે શી રીતે ઘટી શકે ? તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે - __अतोऽनुष्ठानात्तद्भावसंभव इति ॥ ३४ ॥ અર્થ એ અનુષ્ઠાનથી શીલના ભાવને સંભવ છે. ભાવાથ દ્રવ્યક્રિયા તે ભાવક્રિયાના કારણભૂત છે, અને તેથી શીલ આરોપણની ક્રિયાથી શીલના ભાવની ઉત્પત્તિ થાય છે. અને પ્રથમ જે મનમાં તેવા ભાવ હોય, તો તેમાં વૃદ્ધિ થાય છે. માણસ સારી ક્રિયા કરવા બેસે તો સારા ભાવ ઉત્પન્ન થાય, એવું ઘણે ભાગે બને છે. જે માણસ બીજાને દાન આપે તે વખતે ઘણે ભાગે પરનું ભલું કરવાની ઉદારવૃત્તિ તેનામાં ખીલે છે અને જે તે વૃત્તિ પ્રથમથી જ હેય તે તેને પુષ્ટિ મળે છે. બાહ્યશુદ્ધ કારણે. પણ કેટલેક અંશે અંતરશુદ્ધિ રૂ૫ કાર્યને સહાયકારક થાય છે, એ. બાબત વિસરવી ન જોઈએ. તથા તાવાર રેતીતિ ૫ રૂ૫ / અર્થ–તે શિષ્ય પાસે તપેગ કરાવવો. ભાવાર્થ-વિધિ પ્રમાણે દીક્ષા લીધેલા શિષ્ય પાસે આયં. બિલ ઉપવાસ એ તપ કરાવો; કારણ કે તે તપ જે મર્યાદામાં રહીને કરાવવામાં આવે છે, તો તે ઈન્દ્રિયોને, મનને સ્વાધીન કરે છે અને ઈચછાને રોધ થાય છે. આ રીત પતિવ્રત ધારણ કરવાની વિધિની સમાપ્તિ કરતા ગ્રન્થકાર લખે છે કે – Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] ધર્મબિન્દુ एवं यः शुद्धयोगेन परित्यज्य गृहाश्रमम् । संयमे रमते नित्यं स यतिः परिकीर्तितः इति ॥ १ ॥ અથ—આ રીતે જે પુરૂષ શુદ્ધ આચારથી ગૃહસ્થા શ્રમના ત્યાગ કરી સંયમમાં નિત્ય રમે છે, તે યતિ કહેવાય છે. ભાષા: यतते ऽसौ यतिः જે પ્રયત્ન કરે તે યતિ. ધર્મ શ્રવણુ કરી જે બેસી રહેતા નથી, પણ ज्ञानस्य फल विरति, જ્ઞાનનું ફળ વિરતિ છે. એ સૂત્રને માન આપી જે વિરતિ ગ્રહણ કરે છે, અથવા સંયમ— ચારિત્ર ત્ર ધારણ કરે છે. અને તેમાં જે આનંદ માને છે તેજ ખરા -તિ સમજવા. આજ વાતને સમર્થાંન કરતા શાસ્ત્રકાર બીજો શ્લોક કહે છેઃ एतत्तु संभवत्यस्य सदुपायप्रवृत्तितः । ― अनुपायातु साध्यस्य सिद्धिं नेच्छन्ति पण्डिताः ॥ २॥ અ: `ઃ—સાચા ઉપાય વડે પ્રવૃત્તિ કરવાથી આયતપણું સ’ભવે છે. પામવા ચાગ્ય પદાર્થીની પ્રાપ્તિ ઉપાય સિવાય થઈ શકતી નથી. ભાવા સદુપાયથી દીક્ષા લેનાર પતિપણને લાયક થાય છે. ઉપર આપણે વિચારી ગયા છીએ, કે યાગ્ય પુરૂષ યાગ્ય ગુરૂ પાસે યાવિધિ સહિત દીક્ષા ગ્રહણુ કરવી. આ સર્વ સદુપાય છે; અને તેવા સદુપાયથી જેણે દીક્ષા લીધી હોય, તેજ ખરેખરા યતિ કહેવાય Page #374 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૪ [ ૩૩૩ અને તેજ યતિવ્રતને દીપાવે. અને શાસનને શોભા આપે. જ્યાં ઉપાય સાધન સારાં ન હોય, ત્યાં સફળની આશા રાખી શકાય નહિ. જેવાં કારણે તેવાં કાર્યો. માટે જે માણસમાં ઉપર જણાવેલા ગુણે હેય તે. પુરૂષ વિધિ પ્રમાણે યોગ્ય ગુરૂ પાસે દીક્ષા લે છે તે ખરેખર યતિ છે,. અને તેજ સાધ્ય વસ્તુ મેળવી શકશે એ નિઃસંશય છે. આથી વિરૂદ્ધ, જે ચાલે તેને દોષ બતાવતા શાસ્ત્રકાર આ ચોથા પ્રકરણની સમાપ્તિ કરે છે – यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्रबाधया । . स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः इति ॥ ३ ॥ અર્થ–જે ઉપર જણાવ્યા પ્રમાણે નથી વર્તતે, અને મોહથી શાસ્ત્રનું ઉલ્લંઘન કરી વતે છે, તે યતિલિંગ ધારી હોય તે પણ તે યતિ પણ ન કહેવાય તેમ ગૃહસ્થ પણ ન કહેવાય. | ભાવાર્થ –જે પુરૂષમાં ઉપર જણાવેલા ગુણે નથી, તેવો કઈ પુરૂષ ઉપર કહેલી વિધિથી વિરૂદ્ધ પ્રમાણે ચાલતા હોય, અને મોહના આવેશથી શાસ્ત્રોના અર્થોનું ઉલ્લંઘન કરતા હોય, તે પુરૂષે શુદ્ધ યતિ વસ્ત્ર ધારણ કર્યો હોય અને ખરા સંયતિમાં ને તેનામાં બાહ્ય. વેષથી જરા પણ ભેદ ન હય, છતાં તે યતિ નથી; પણ કેવળ નામધારી યતિ છે. ભાવચારિત્ર રહિત છે, માટે તે યતિ નથી, અને તે ગૃહસ્થી પણ નથી. કારણકે ગૃહસ્થને યોગ્ય આચાર રહિત છે. આ રીતે યતિના ગુણ જેનામાં નથી. તે યતિત્રત મોહગર્ભિત વૈરાગ્યથી ધારણ કરે તો તે ઉભય ભ્રષ્ટ થાય છે. તેને ગૃહસ્થાવાસ. બગડે છે, અને યતિવ્રતને લાયકજ હોતા નથી. આવાં ખેદકારક પરિણામ કેટલીક વાર આવે છે. તેથી જૈનધર્મની અને તેના અનુ. યાયીઓની હેલના થાય છે; અને લેકે માં તેનું બહુમાન ઘટી જાય છે. માટે દીક્ષા આપતાં તેની યોગ્યતા સંબંધમાં ગુરૂએ બહુ વિચાર, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] ધ બિન્દુ કરવા. અચેાગ્ય શિષ્યના ઉપર સયમના ભાર મૂકવામાં, તેમાંથી જે અનિષ્ટ પરિણામ આવે અથવા જૈનશાસનની અપકીતિ થાય તેની જોખમદારી તે દ્વીક્ષા આપનારને શિર છે. આ બાબત યથાર્થ રીતે સ્મરણમાં રાખી દીક્ષાની માટી જોખમદારી શિષ્યને માથે મૂકવી. સુનેષુ કિ બહુના ! આ રીતે યતિવિધિને નિરૂપણુ કરનારૂ ધબિન્દુનું ચોથું પ્રકરણ સમાપ્ત થયું. || T)) Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ મુ. દીક્ષા લેનારમાં કયા ગુણા જોઈએ ? દીક્ષા આપનારમાં કયા ગુણ્ણા જોઈએ ? અને કેવી વિધિથી દીક્ષા લેવી ? તે આપણે ચેથ પ્રકરણમાં વિચારી ગયા. હવે દીક્ષા લીધા પછી યતિએ શું શું કરવું તે યતિધ'નું વર્ણન આ પાંચમાં પ્રકરણમાં કરવામાં આવશે. તેનુ પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. बाहुभ्यां दुस्तरो यद्वत्कुरनको महोदधिः । यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ॥ १ ॥ અ—ક્રૂર મગરમચ્છે જે સમુદ્રમાં છે, તેવા મહા સમુદ્રને એ ભુજાવર્ડ તરવુ. જેટલુ· મુશ્કેલ છે, તેવુ' યતિપણું દુષ્કર છે, એવી રીતે તત્ત્વના જાણનાર પડિતા કહે છે. કાઇ મેાટુ' ફળ મોટા પુરૂષાર્થ વિના પ્રાપ્ત થઇ શકે નહિ તેજ વાતને જણાવતાં શાસ્ત્રકાર મીજો લેાક કહે છે– अपवर्गफलं यस्य जन्ममृत्य्वादिवर्जितः । परमानन्दरूपश्च दुष्करं तन्न चाभ्दुतम् ॥ २ ॥ અઃ—જન્મ અને મરણુ રહિત, પરમ :આનન્દરૂપ માક્ષ જેનુ ફળ છે, તે માગ દુષ્કર હોય, તેા તેમાં આશ્ચય જેવુ' નથી. ભાવા:--સામાન્ય રીતે એવા નિયમ છે કે પેાતાની પ્રવૃ ત્તિનું શું ફળ આવશે; તે જ્યાં સુધી ધ્યાનમાં ન આવે ત્યા સુધી માસ પ્રવૃત્તિ કરવા પ્રેરાતા નથી. માટે શાસ્ત્રકાર યતિપાનુ ફળ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] ઘમંબિન્દુ કહે છે, તે ફળ મેક્ષ છે. મેક્ષ પ્રાપ્ત કર્યા પછી જન્મમરણના ચક્રમાંથી તે આત્મા મુક્ત થાય છે. અને પરમ આનંદ મેળવે છે. જે પ્રાપ્ત થયા પછી બીજા સુખની આકાંક્ષા રહેતી નથી. આવું ઉચ્ચ ફળ છે તે તે મેળવતાં જરા માર્ગ વિકટ લાગે. તે પણ સાધ્યબિન્દુ લક્ષમાં. રાખી માગથી ભ્રષ્ટ થવું નહિ. વિદ્યામંત્ર વગેરે સાધવામાં પણ મહા પ્રયાસની જરૂર પડે છે, તે પછી આત્મિક ઉન્નતિ સાધવામાં વધારે પ્રયાસ, પુરૂષાર્થ, અને આત્મબળની જરૂર પડે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જે કે મેક્ષમાર્ગ બહારથી બહુ દુષ્કર લાગે છે, પણ ખરી રીતે તે એટલું દુષ્કર નથી, કારણ કે, આત્મશક્તિનું સામર્થ્ય અત્યન્ત છે. આ દુષ્કર માર્ગ શી રીતે સાધી શકાય એવી આશંકા દૂર કરવા શાસ્ત્રકાર લખે છે કે – भवस्वरूपविज्ञानाद्विरागाच्च तत्त्वतः। अपवर्गानुरागाच स्यादेतन्नान्यथा कचित् ॥३॥इति॥ અર્થ-સંસારનું સ્વરૂપ સમજવાથી, પરમાર્થથી (ખરી રીતે) સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી અને મેક્ષ તરફના અનુરાગથી યતિમાર્ગ પાળી શકાય. આ સિવાય બીજા કઈ પણ કારણથી પાળી શકાય નહિ. | ભાવાથ–સંસારના પદાર્થ માત્ર અનિત્ય છે, ક્ષણભંગુર છે અને સુખરૂપ જણાવા છતાં દુઃખગર્ભિત છે, એ જેને પરોપદેશથી નહિ પણ જાતને અનુભવ થયો છે, તે માણસને ખરી રીતે સંસાર પદાર્થો ઉપરથી રાગ- મેહ છૂટી જાય છે. પૂર્વભવના ગાઢ સંસ્કાર હેય તે પુરૂષ કદાચ અનુભવ સિવાય ઉપદેશથી પણ સમજી શકે પણ સામાન્ય રીતે એજ કહી શકાય કે જે સંસારમાં રહેલ હોય જે ગૃહસ્થાવાસમાં રહી ધીમે ધીમે પિતાની વૃત્તિઓ અને ઈન્દ્રિયને Page #378 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૩૭ સંયમમાં લાવતાં શીખ્યો હોય, અને જેણે જગતના પદાર્થોની અસારતા અને અનિત્યતા અનુભવી હેય, તે પુરૂષજ આ સંયમ માર્ગને લાયક થાય છે. અનિત્ય વસ્તુ તરફ વૈરાગ્ય થવાથી પણ બસ નથી. નિત્યવસ્તુ ઉપર અનુરાગની પણ જરૂર કારણ કે જે મનુષ્યો ઉચ્ચ આલંબન ગ્રહણ કર્યા વિના નીચેના આલંબનને ત્યાગ કરે છે, તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. અને નિત્યવસ્તુ તરફને રાગજ મનુષ્યને અનિત્ય વસ્તુને રાગ છોડાવવા ખરી રીતે સમર્થ છે. માટે શાસ્ત્રકાર લખે છે કે – સંસારનું સ્વરૂપ વિચારી તેના ઉપર વૈરાગ્ય વધારો, પણ તેની સાથે સાથે મેક્ષતરફ અનુરાગ રાખો. આ પ્રમાણે જેનું મન વૈરાગ્ય સહિત છે. અને પરમાત્માસ્વરૂપ અનુભવવા માટે અનુરાગ વાળું છે, તેજ મનુષ્ય ખરી રીતે યતિવ્રત પાળી શકે. બીજા બધા કારણે નિરર્થક તે ન કહીએ પણ બહુજ ઓછા લાભકારી છે. ___ इत्युक्तो यतिरघुनाऽस्य धर्ममनुवर्णयिष्यामः। यतिधर्मा द्विविधः सापेक्षयतिधर्मो निरपेक्षयतिधर्मश्चेति ॥१॥ અર્થ–આ પ્રકારે યતિનું વર્ણન કર્યું. હવે યતિધર્મનું વર્ણન કરીએ છીએ. તે યતિધર્મ બે પ્રકારનો છે; ૧. સાપેક્ષ યતિધર્મ. ૨. નિરપેક્ષ યતિધર્મ ભાવાથ-અર્થ સુગમ છે. ગુરૂ તથા ગચ્છ વગેરેની સહાયતાની અપેક્ષા રાખી જે દીક્ષા પાળે છે, તે સાપેક્ષ યતિ કહેવાય અને તેનાથી જુદા ગુણવાળો નિરપેક્ષયતિ કહેવાય. તેનાં બીજા નામ ગચ્છવાસ અને જિનક૯પ છે. तत्र सापेक्ष यतिधर्म इति ॥ २॥ ' અર્થ-તેમાં સાપેક્ષ યતિધર્મનું પ્રથમ વર્ણન કરે છે. ૨ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] ધર્મબિન્દુ યથા ગુન્તવાણિજોતિ રૂ અર્થ-ગુરૂના શિષ્યપણે રહેવું. ભાવાથ:--પિતે જેની પાસે દીક્ષા ગ્રહણ કરી હેય, તેવા આચાર્યને જીવનપર્યત શિષ્યભાવ રાખવો. ગુરૂકુલમાં રહી સંયમ પાળવાથી શાસ્ત્રમાં બહુ લાભ વર્ણવેલા છે. કહ્યું છે કેनाणस होइ भागी थिरयरओ दसणे चरिते य । धण्णा आवकहाए गुरुकुलवास न मुञ्चन्ति ।। १ ॥ જેઓ યાવજછવ (જીવતાં સુધી) ગુરૂકુળ વાસને ત્યાગ કરતા નથી તે પુરૂષ જ્ઞાન મેળવે છે, અને દર્શન તથા ચારિત્રમાં બહુજ સ્થિર થાય છે, માટે તેવા પુરૂષોને ધન્ય છે. એક બીજાના સહવાસથી, તેમજ ગુરુપરંપરાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે; ગુરૂકુલમાં વસવાથી અન્યાય માર્ગે પગ મૂકતાં ડર રહે છે તેથી ચારિત્રશુદ્ધિ રહે છે. અને મોટા ગુરૂ વગેરેની શ્રદ્ધા શિષ્યમાં શ્રદ્ધા (દર્શન) ની વૃદ્ધિ કરે છે. આ રીતે ગુરૂકુલ વાસથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની અધિકતા થાય છે. तथा तद्भक्तिबहुमानाविति ॥४॥ અર્થ-ગુરૂની ભક્તિ તથા બહુમાન કરવાં. ભાવાર્થ ભક્તિ આ સ્થળે બાહ્યક્યિા આશ્રયિને કહેલી છે, અને બહુમાન હૃદયને પ્રેમ બતાવવાને મૂકેલે છે. કહેવાને ભાવાર્થ એ છે, કે ગુરૂને બહારથી વિનય કર, અને હૃદયથી પણ તેમના પર અત્યંત પ્રેમ દર્શાવ, ગુરૂને યોગ્ય અને પાન વગેરે લાવી આપવા તથા તેમના પગ દાબવા, અને ગુરૂ આવે ઉભા થવું તેમનું આસન પાથરવું વગેરે ભક્તિના ભેદ છે, અને આ સર્વબહાર બતાવવા નહિ પણ ખરા હૃદયથી કરવું તે બહુમાન સમજવું. Page #380 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૨ તથા તાજ્ઞાાનિતિ | ક | અર્થ–સર્વદા તેમની આજ્ઞા પાળવી. ભાવાર્થ –ગુરૂ જે જે આજ્ઞા કરે, તે નિરંતર પાળવી. પિતાને કોઈક સમયે ગુરૂ આજ્ઞાને હેતુ ન સમજાય તો પણ તે સમયે તે આજ્ઞા પાળવી અને પછી એકાન્તમાં ગુરુ પાસે તેનું કારણ જાણવું. आज्ञा गुरूणामविचारणीय ગુરૂની આજ્ઞાને વિચાર કરવાનું નથી. અર્થાત આજ્ઞા થતાં તે અમલમાં મૂકવી. तथा विधिना प्रवृत्तिरिति ॥ ६ ॥ અથ –વિધિસહિત પ્રવર્તન કરવું. ભાવાથ:--શાસ્ત્રમાં જે વિધિ વર્ણવેલી છે, તદનુસાર પડિલેહણ પૂજવું (પ્રમાજન) ગોચરી વગેરે સાધુના આચારમાં પ્રવૃત્ત થવું. પિતાની ઈચ્છા પ્રમાણે નહિ વર્તતા જે શુદ્ધ માર્ગે ચાલ્યો આવતા હોય, તે પ્રમાણે વર્તન કરવું. तथा आत्मानुग्रहचिन्तनामिति ॥७॥ અર્થ –પિતાના ઉપર કરેલા ઉપકારનું ચિંતવન કરવું. ભાવાથી–ગુરૂએ પિતાના ઉપર જે જે ઉપકાર કર્યા હોય, તેનું ચિંતન કરવું કે જેથી ગુરૂ ઉપર પૂજ્ય બુદ્ધિ વધે. ટીકાકાર આ શબ્દને એમ અર્થ કરે છે કે ગુરૂ જ્યારે આજ્ઞા કરે ત્યારે પિતાના ઉપર ઉપકાર થયો એમ સમજવું કહ્યું છે કે धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥ અહિત આચરણરૂપ ગરમીને શાંત પાડનાર, ગુરૂના મુખરૂપ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] ધ બિન્દુ મલયાચલથી નીકળેલા વચનરસ તે ચંદનના સ્પર્શી સમાન છે; અને તે વચનરસ જેના ઉપર પડે તેણે પોતાને ભાગ્યશાળી માનવે. જેમ ખાવના ચંદન ગરમીને શાંત કરે છે, તેમ દુષ્ટકામ કરવા રૂપ ગરમીને શાંત પાડનાર ગુરૂના વચન રસ છે, અને ભાગ્યશાળી મનુષ્યા ઉપરજ એવા વચન રસના વરસાદ વરસે છે. તથા વ્રતરામ ક્ષેતિ । ૮ ।। અર્થ :-વ્રતના પરિણામની રક્ષા કરવી. ભાવાથ:—ચારિત્રના માર્ગમાં ચાલતાં ઉપસર્ગ, પરિષદ્ધ રૂપ કટકા આવે તા તેથી ડરી ન જતાં તેમના ચુરેચુરા કરી સન્માર્ગે આગળ ચાલ્યા જવું. પેાતાના વ્રત પાળવાના પરિણામ ન બગડે. તેની નિરંતર ક્ષÌ ક્ષણે સંભાળ રાખવી. તે બાબતમાં જરાપણુ પ્રમાદ કરવા નહિ, વ્રત તે ચિંતામણિ રત્નરૂપ છે અને ચિન્તામણિ રત્નનું ગમે તેવા સ ંકટા હૈઠી રક્ષણ કરીએ છીએ, તેમ વ્રતનું રક્ષણ કરવુ. તથા બારમયાન કૃતિ । વ્ અઃ—આરભના ત્યાગ કરવા. ભાવાથ—જેથી છકાયજીવની વિરાધના થાય તેવા આર્ભ: કરવા નહિ. पृथिव्याद्यसंघट्टनमिति ॥ १० ॥ અથ–પૃથ્વીકાયાદિ જીવનેા સ‘ઘટા કરવા નહિ. ભાષા:પૃથ્વીકાયાદિ જીવના સ્પર્શ કરવા નહિ. કહેવાને ભાવાર્થ એ છે કે તેવા જીવાને પિરતાપ ઉપજે નહિં, તેઓની વિરાધના ન થાય, તેમજ તેઓને નાસવું પડે, તેવી રીતે વર્તન રાખવું, ટૂંકમાં છકાયના જીવાની રક્ષા કરવી. Page #382 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૪૧ तथा त्रिशुद्धिरिति ॥ ११ ॥ અ -ત્રણ પ્રકારની ઇર્ષ્યા શુદ્ધિ કરવી. ભાવાઃ—રસ્તામાં જતાં આવતાં કાઈ જીવ પગ તળે ચંપાય નહિ માટે ય્યશુદ્ધિ રાખવી. ઊંચી નીચી અને તીર્થોં એ ત્રણુ દિશાની અપેક્ષાએ તે ત્રણ પ્રકારની છે. ગાડાની ધુંસરી પ્રમાણુ ષ્ટિ રાખી ચાલવું તે ઈય્યશુદ્ધિ સમજવી. तथा भिक्षाभोजनमिति ॥ १२ ॥ અ-વળી ભિક્ષા માગી લેાજન કરવું. ભાવા—ભિક્ષાના ત્રણ પ્રકાર છે. સવ સ ́પકરી, પૌરૂષની અને ત્રીજી વૃત્તિ ભિક્ષા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. यतिर्थ्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदानारंभिणस्तस्य सर्वसंपत्करी मता ॥ १ ॥ वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयादतः । गृहिदेहोपकाराय विहितेति शुभाशयात् ॥ २ ॥ प्रवज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरूषनो प्रकीर्त्तिता ॥ ३ ॥ निःस्वान्धपङ्गवो येतु न शक्ता वै कियान्तरे । भिक्षामन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते ॥ ४ ॥ ધ્યાનાદિ કરવાવાળા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વનાર, અને નિરંતર આર ંભને ત્યાગી, વૃદ્ધ ગુરૂ વગેરે માટે આસક્તિ રહિતપણે ભ્રમરની માફક કરનાર યતિ જે ભિક્ષા ગ્રRsસ્ય તથા દેઢુના ઉપકાર માટે કરે, તે સ`સંપકરી ભિક્ષા સમજવો, કારણુ કે તેમાં આશય શુભ છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ]. ધર્મબિન્દુ જે માણસે દીક્ષા લીધી છે, પણ દીક્ષાના નિયમ પ્રમાણે વર્તતા નથી, અને અસદ્ આરંભ કરનાર છે,ની તે ભિક્ષા પૌરૂષળી પુરૂષાર્થને (નાશ કરનારી) છે. જે પુરૂષો નિર્ધન, અંધ તથા પાંગળાં છે, અને બીજી ક્રિયા. કરવા અસમર્થ છે, તે લેકે આજીવિકાને માટે ભિક્ષા કરે તે વૃત્તિ ભિક્ષા સમજવી. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંથી યતિએ સર્વસંપન્કરી નામની ભિક્ષા કરવી. तथा आघाताद्यदृष्टिरिति ॥ १३ ॥ અર્થ-જે સ્થાનમાં જીવહિંસા થતી હોય તેવા સ્થાન વગેરેમાં સાધુએ દષ્ટિ ન કરવી. ભાવાર્થ-જે સ્થળે જવને આઘાત થતો હોય તે સ્થળને આઘાત સ્થાન કહે છે. તેવા સ્થાનમાં તેમજ આદિ શબ્દથી જુગારી લેકનું સ્થાન, નાટકશાળા તથા લુચ્ચાલફંગા પુરૂષના સ્થાન તરફ સાધુ પુરૂષે જરાપણ દ્રષ્ટિ ન કરવી. કારણ કે તે જોવાથી ઘણું ભવના તે સંબંધી સંસ્કાર જાગૃત થાય, અને પ્રમાદથી તે તરફ મન આકર્ષાઈ જવાનો ભય રહે છે; અને તેમાંથી અનર્થકારી પરિ ણામ આવવાને ભય રહે છે; માટે સાધુ પુરૂષોએ તે તરફ દ્રષ્ટિ સરખી પણ કરવી ઉચિત નથી. तथा तत्कथाऽश्रवणमिति ॥ १४ ॥ અર્થ તેવા સ્થાનની વાત પણ ન સાંભળવી. ભાવાર્થ –પોતે જાતિ તે સ્થળ જેવું નહિ, તેટલું જ નહિ પણ તે સ્થળ સંબંધી કઈ વાત કરતું હોય, તે તે પણ સાંભળવી નહિ, કારણ કે સાંભળવાથી પણ પૂર્વ સંસ્કારો જાગૃત થાય છે, અને સન્માર્ગથી પતિત થવાને ભય રહે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય૫ [ ૩૪૩ તથા ગાદિપતિ છે ) અર્થા–રાગદ્વેષને ત્યાગ કરે. ભાવાર્થ –કેઈ ઉપર રાગદ્વેષ કરવો નહિ, પણ સર્વને સરખા ગણવા; પણ આ ઉપરથી એમ સમજવાનું નથી કે પ્રાણ માત્ર ઉપરનો પ્રેમ દૂર કરવો; દરેક પ્રાણીમાં આત્મા રહેલે છે, માટે તે પ્રાણી ઉપર પ્રેમ તો રાખવો. રાગ અને પ્રેમ એ બે ભિન્ન વસ્તુઓ છે. મારાપણાના વિચારને લીધે જે આસક્તિ થાય તે રાગ છે, પણ આ દેહમાં આત્મા રહે છે, અને તે આત્માનું કલ્યાણ કરવું એ મારે ધર્મ છે, એ વિચારથી તેના ઉપર મૈત્રીભાવના, યા કણ ઉપજે તે પ્રેમનાં લક્ષણ છે. દેષ તે સર્વથા ત્યાજ્ય છે. જગતમાં સઘળા અવગુણોનું મૂળ તે દ્વેષ છે. ઠેષ અજ્ઞાનથી ઉદ્દભવે છે. સામન: પ્રતિ ટાઉન gai 7 તમારા પિતાને જે પ્રતિકૂળ હેય, તે બીજા પ્રત્યે ન આચરવું. આ સૂત્ર પ્રમાણે લેકે પિતાને જીવન વ્યવહાર ચલાવતા હોય તે ઘણે ભાગે દ્વેષને નાશ થઈ જાય અને લેકે પ્રેમમય જીવન ગાળે. આપણને કઈ ગાળ દે તો આપણને દુઃખ થાય છે. અને કઈ ગાળ દે તો આપણને પ્રતિકુળ લાગે છે, તો તેજ કાર્ય આપણે સામાં મનુષ્ય તરફ ન કરવું; એટલે સામા મનુષ્યને ગાળ ન દેવી. આપણા ઉપર કોઈ ક્રોધે ભરાય તો આપણને દુઃખ થાય છે. માટે આપણને જે પ્રતિકૂળ ક્રોધનું કાર્ય છે, તે આપણે બીજા તરફ ને કરવું. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સામા મનુષ્ય ઉપર ક્રોધ ન કરવો. આવી રીતે દરેક કાર્ય કરતી વખતે પિતાના ઉપર તે કાર્ય બીજે કરે તે શી અસર થાય, તેને પ્રથમ વિચાર કરવો; અને પોતાને જે તે પ્રતિકુળ લાગતું હોય, તો બીજા પ્રતિ તેવું વર્તન Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] ધર્મબિન્દુ ન રાખવું. આ એક જ સૂત્ર ઉપર બરાબર મનન કરવામાં આવે, અને તદનુસાર વર્તન રાખવામાં આવે, તે ઘણા દુર્ગણે સ્વયમેવ નાશ પામે, અને તેની સાથે ઠેષ પણ નાશ પામે. तथा ग्लानादिप्रतिपत्तिरिति । १६ ॥ અર્થ–માંદા વગેરેની સેવા કરવી. ભાવાર્થ-જ્ઞાન એટલે તાવ વગેરે રોગથી પીડાયેલો સમછે, અને વગેરે શબ્દથી બાળ, વૃદ્ધ પુરૂષ બહુશ્રુત, પ્રાહુણો વગેરે સમજવાં. એ સર્વની સેવા કરવી એટલે આ સર્વેને માટે અનપાન વગેરે વસ્તુઓ લાવી આપવી. તે સેવા-વૈયાવૃત્યને ગુણ અમૂલ્ય છે. રોગથી પીડાતા હોય તેને ઉચિત અનપાન લાવી આપવાથી તેનું શરીર નિરોગી થાય, અને તેના જીવને શાંતિ વળે, તથા તે ધર્મ કાર્ય કરવા લાયક બને, તેથી જે શુભ કર્મ કરે, તેના કારણભૂત તે સાધુ થયે, માટે તેને મહા પુણ્ય થાય. જે સાધુ વયથી બાળ અથવા વૃદ્ધ હેય તેમને માટે પણ યોગ્ય આહાર વગેરે લાવી આપો. તેમજ જે બહુ વિદ્વાન સાધુ છે, અને ભણવાના કાર્યમાં મશગુલ રહે છે, તેને માટે પણ ઉચિત આહાર લાવી આપવાથી તે વિદ્વાન સાધુની કૃપાને પાત્ર થાય છે, અને જ્ઞાન મેળવી શકે છે. આવી રીતે સેવા કરવી તે મહાફળને આપનારી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયેલે મરણ પામે તો તેનું ચારિત્ર નાશ પામે છે. અને ગણ્યા વિના શાસ્ત્ર નાશ પામે છે, એટલે વિસરી જવાય છે. પણ શુભ ઉદયવાળું વૈયાવૃત્ય કર્મ (સેવા) નાશ પામતું નથી. કેમકે તે ગુણ અપ્રતિપાતી છે, એટલે આ સ્થૂળ શરીરના મરણ સાથે તેનો નાશ થતો નથી, પણ આત્માની સાથે તે ગુણ રહે છે. પુષ્પથી પ્રફુલ્લિત થયેલા વનના ભાગમાં જેમ ભ્રમર અને ભ્રમરીઓનાં ટોળાં આવી વસે છે, તેમ પ્લાન વગેરેની સેવા નિમિતે Page #386 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૪૫ કપટ રહિત ભાવથી, હર્ષ સાથે સાધુઓએ જવું જોઈએ. માંદા વગેરેની સારવાર આદર સહિત કરવી કે જેથી તેના ચારિત્રના પરિગામ બગડે નહિ. તથા પોnતુતિ | ૭ | અર્થ–પરને ઉદ્વેગ થવાનું કારણ પિતે ન બને. ભાવાથ–પોતાના પક્ષમાં રહેલા તથા પર પક્ષમાં રહેલા ગૃહસ્થ અથવા પાખંડી લકને જે કાર્યથી ઉગ થાય, તેવું કાર્ય કરે. અથવા ઉગ કરનારું વચન પણ ન બોલે. સાધુ પુરૂષો જ્યાં જાય ત્યાં તેમના પ્રભાવથી શાંતિ વ્યાપવી જોઈએ; અને ઉગનાં કારણે હેય, તે પણું નાશ પામવા જઈએ. તેને બદલે જે સાધુ પુરૂષો ઉદ્વેગના કારણભૂત થાય તે ખરા સાધુ પદને લાયક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ધમ કાર્યમાં ઉદ્યમવન્ત થયેલા પુરૂષે પરને અપ્રીતિ થાય તેવું કાર્ય કરવું નહિ. પરને અપ્રીતિ થવાનું કારણ દૂર કરવાથી સંયમ અધિક શેભે છે; આ સ્થળે મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વિચારવા લાયક છે. કાઈક સમયે મહાવીર ભગવાન કઈ તપાસના આશ્રમમાં 1 ઉતર્યા; પણ ત્યાં પોતાના વસવાથી તે તાપસ લોકોને અપ્રીતિ થશે, અને તેથી બીચારા બેધિબીજ મેળવી શકશે નહિ, એવું જણાવાથી સાધુને જે કાળમાં વિહાર કરવો ઘટતો નથી તેવા અકાળમાં પણ મહાવીર ભગવાને ત્યાંથી વિહાર કર્યો. તેજ રીતે સંયમના અથો સાધુ પુરૂષોએ ભાવ શુદ્ધિ રાખવા માટે લેકને અપ્રીતિ થાય તેવા સ્થાનને ત્યાગ કરવો, અને જે તે સ્થાનેથી બીજા સ્થળે વિહાર કરવાનું કેઈ કારણ વિશેષથી અશક્ય લાગે, તે પોતાને દેષ ચિન્તવવો.” નીચે પ્રમાણે તે સાધુએ વિચાર કરો. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] ધ બિન્દુ લે મારા ઉપર અપ્રીતિ રાખે છે તેનું ખરૂં કારણ હું પેાતેજ છું, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે સુખદુ:ખના કર્તા તથા ભોક્તા પોતે જ છે, ભીંજાતા નિમિત્ત માત્ર છે. માટે મારામાં કાઈ અપરાધ હાવા જોઈએ કે જેથી લેાકા મારા પર દ્વેષ રાખે છે. મેં ગયા ભવમાં પુન્ય ઉપાન કર્યું નહિ હૈાય, તેથી જ લેકે મારા ઉપર દ્વેષની નજરથી જુએ છે, પણ જો મે' શુભકમ કર્યું હેત, તા નક્કી લેાકાની અપ્રીતિના પાત્ર હું થાત નહિ; કારણ કે બીજાએ શા માટે મારા ઉપર મત્સર કરત ? માટે મારા પેાતાનાજ અપરાધ છે” આવા વિચાર કરવા. પણ અન્ય ઉપર ક્રોધ કરવા નિહ. માવતઃ પ્રયત્ન કૃતિ ॥ ૨૮ ॥ અર્થ : ભાવથી પ્રયત્ન કરવા. ભાવા:–પરના ઉદ્વેગ ટાળવા પ્રથમ કાયથી વ્યાપાર કરવા. એટલે જે સ્થાને પોતે હાય, તે સ્થાનના ત્યાગ કરી બીજી જગ્યાએ જઈ વસવું. અથવા મધુર વચનથી સમા મનુષ્યને શાંત. પાડવેા. કારણ કે સાધુ પુરૂષના મધુર વચનય: સામા પુરૂષને ક્રોધ શમી જાય છે. પણ કાયાથી તેમજ વચનથી આ કામ બની શકે. તેવા સંજોગા ન હોય, તેા ભાવથી પણ ખીજાને ઉદ્વેગ થવાનાં કારણેા ટાળવા પ્રયત્ન કરવા. કહ્યું છે કે Hatred ceases by Love and not by hatred.. દ્વેષ દ્વેષથી નાશ પામતા નથી પણ પ્રેમથી નાશ પામે છે. આપણે જો સામા મનુષ્ય પર ખરા હૃદયથી પ્રેમજ રાખીએ અને તેનું કલ્યાણ થાય તેવા શુભ વિચારા જ તેના સંબંધી કર્યા કરીએ તા ઘણા થોડા સમયમાં સામા મનુષ્યના દ્વેષ આપણા તરફથી ટળી જશે. બે જણની વચ્ચે ઉભી થયેલી દ્વેષની દીવાલ પ્રેમના ધાથી તુટી જશે. કેટલા સમયમાં તે દીવાલ તુટશે ! Page #388 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૪૭ તેના આધાર દીવાલના બળ, અને આપણા પ્રેમના સામર્થ્ય ઉપર આધાર રાખે છે, જેમ દ્વેષની દીવાલનું બળ એવું, અને આપણા પ્રેમનું સામર્થ્ય વધારે તેમ દ્વેષના વહેલા અંત આવવાના. માટે અપ્રીતિનું કારણ જો કાયિક તથા વાચિક વ્યાપારથી ન ટળે તે હૃદયના શુદ્ધ પ્રેમથી તે ટાળવુ જોઈએ. ઉત્તમ ભાવ એ અપ્રીતિને નાશ કરવામાં સબળ કારણ છે. કહ્યું છે કે— · अभिसन्धेः फलं भिन्नमनुष्टाने समेपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥ १ ॥ અનુષ્ઠાન સરખાં છતાં અંત:કરણના પરિણામ પ્રમાણે ફળ જુદું જુદું આવે છે. જેમ ખેતી સંબંધી કાય માં પાણી એજ પરમકારણ છે. तथा अशक्ये बहिवार इति ।। १९ ।। અ—અશકય અનુષ્ઠાનના ત્યાગ કરવા. - ભાવાર્થ :— દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિકૂળપણાથી તવિશેષનું અનુષ્ઠાન પેાતાનાથી ન બની શકે તેવુ લાગે, તેા તેના આરંભ કરવા નહિ; કેમકે તેનું પરિણામ સારૂં આવતું નથી. હૃદયમાં કલેશ થાય છે, અને તેથી સાધ્ય સિદ્ધ થતું નથી. અને મનુષ્યને પોતાની આત્મશક્તિમાં ખામી લાગતાં શકય અનુષ્ઠાનને પશુ આરંભ કરી શકતેા નથી. માટે પેાતાનું સામર્થ્ય વિચારી દરેક ધર્મ કાર્યને પ્રારભ કરવા એજ સાર છે. तथा अस्थानाभाषणमिति ।। २० ।। અ—ન ખેલવાની જગ્યાએ ન ખેાલવુ. ભાવા:-પોતાને જે ઉચિત હાય તે ખાલવું. અને યાગ્ય જગ્યાએ તે ખેાલવું. કારણ કે અયોગ્ય જગ્યાએ ખાલવાથી; અથવા. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] ધ બિન્દુ અયેાગ્ય ખાલવાથી ભાષા સમિતિ રહી શકતી નથી; પાતે જે ખેલે તે વચન સત્ય પ્રિય અને હિતકારી હાવુ જોઈએ. તેથી વિરૂદ્ધ ગુણ વાળું વચન ખાલવાથી અપકીતિ થાય છે, અને ભાષા સમિતિને દાષ લાગે છે. तथा स्खलित प्रतिपत्तिरिति ॥ २१ ॥ · અથ–દોષનુ પ્રાયશ્ચિત કરવુ . ભાવા-કાઈપણ મૂળ ગુણુમાં અથવા આચાર વિશેષમાં પ્રમાદને લીધે દાષ લાગ્યા હોય તા પ્રથમ પેાતાના દોષ કબૂલ કરવા, અને શાસ્ત્રમાં તે દોષનું જે પ્રાયશ્ચિત વર્ણવ્યુ હોય તે પ્રાયશ્ચિત લેવું. માણસ ભૂલ તા કરે, પણ જો તે ભૂતે ભૂલ તરીકે કબૂલ ન કરે, અને તેનું પ્રાયશ્ચિત ન લે તે તે ભૂલ ન કબૂલ કરવાથી અનન્ત ગણા દેષ લાગે છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ ભૂલ થાય તે ભૂલ તરીકે કબૂલ કરે તેને સુધરવાના સમય સમીપ છે. પણ ભૂલ કરીને, પેાતાની લઘુતા થવાના ભયથી તે ભૂલના બચાવ કરવા જે પ્રયત્ન કરે છે, તેવા માણસ કપિ સુધરી શકશે નહિ. દાજ હજાર વાર થાય તેા પણ દરેક વખતે તે દોષને દોષરૂપ જ માનવા અને તેનું પ્રાયશ્રિત લેવું, અને ફરીથી તેવા દાબ નહિ કરવા દૃઢ સંકલ્પ કરવા. શાસ્ત્રમાં કહ્યુ છે કેઃ “પેાતાના પ્રમાદ દોષથી મૂળ ગુણુની જે વિરાધના થઈ હોય, તેની આલાયા, નિન્દના અને ગાથી તથા તે ફરીથી નહિ કરવાથી તે વિરાધનાના નાશ કરવા, એટલે જે દેષ લાગ્યા ડ્રાય તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવુ. શુદ્ધ બુદ્ધિવાળા, વિષયાદિથી નહિ અંધાયેલા અને જીતે દ્રિય પુરૂષ કદાચ પાપ કર્મી સેવે, તા પણ ગુરૂ પાસે તત્કાળ તેનુ પ્રાયશ્ચિત્ત લે, પરંતુ તે બાબત છાની રાખે નહિં. तथा पारुष्यपरित्याग इति ॥ २२ ॥ અથઃ–કઠારપણાના ત્યાગ કરે. Page #390 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૪૯, ભાવાર્થ-જે મનુષ્યના હૃદયમાં આદ્રતા નથી, પ્રેમ નથી. તે મનુષ્ય સ્વભાવે બહુ કઠોર હોય છે. તેમની કઠોરતા તેમના ચહેરા પર તેમજ ચક્ષુમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓનાં વચન પણ સાંભળનારના હૃદયમાં ઝેરી બાણની માફક વાગે છે. અને આવો પુરૂષ ગમે તેટલા દિવસને સંબંધ ક્ષણવારમાં તોડી નાખે છે. આવા પુરૂષ ઉપર લેકે વિશ્વાસની નજરથી જોતા નથી. કારણ કે તેનાં કાર્યો દરેક સ્થળે અશાંતિ–ઉગ ઉત્પન્ન કરનારાં હોય છે. મનુmોને તેના ઉપરથી ભાવ તથા વિશ્વાસ ઉઠી જાય છે; અને વિશ્વાસ એ તો સર્વ સિદ્ધિનું મૂળ છે. કહ્યું છે કે सिद्धेर्विश्वासितामूल याथपतयो गजाः । सिंहो मृगाधिपत्येऽपि न मृगैरनुगम्यते ॥१॥ વિશ્વાસ બેસાડ એજ સિદ્ધિનું મૂળ છે, વિશ્વાસથી જ હાથીઓ યુથપતિ થઈ ફરે છે, અને સિંહ સર્વ જાનવરનું અધિપતિપણું ભગવે છે, છતાં જાનવરે તેની પછવાડે જતાં નથી. વનનાં જાનવરોને હાથી ઉપર વિશ્વાસ છે કે એ નહિ મારે; તેથી તેઓ તેને અનુસરે છે; પણ સિંહ જે કે મૃગેન્દ્ર છે, એટલે સર્વ જાનવરોને રાજા છે છતાં તેના ક્રર સ્વભાવથી પ્રાણી માત્ર બીએ છે, અને તેથી તેની પછવાડે કઈ ભમતું નથી. માટે મિલનસાર સ્વભાવ રાખી મનુષ્યને પોતાના ઉપર વિશ્વાસ. બેસાડે કે જેથી મનુષ્યો આપણું ઉપદેશ તરફ રૂચિવાળા થાય, તથા સર્વત્ર ઉપશુનત્તેતિ | ૨૨ છે. અર્થ–સવ સ્થળે ચડીયાપણાને ત્યાગ કર. - ભાવાર્થપિતાના પક્ષના મનુષ્યના તેમજ પરપક્ષના મનુ–. Mના દેષ તરફ સાધુએ દૃષ્ટિ કરવી નહિ. તેમજ કોઈની ગુપ્ત વાત, Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] ધ બિન્દુ પેાતાના જાણવામાં આવી હેાય, તે બીજા સન્મુખ પ્રગટ કરવી નહિં. સાધુએ હુ ંમેશાં ગંભીર પેટ રાખવુ જોઈએ. જેનામાં ગંભીરતા નથી તેવા સાધુ પાસે કાઈ શ્રાવક પેાતાના પાપની આલેાયણા (પ્રાયશ્ચિત) લઈ શકે નહિ. ગુણગ્રાહીપણાના લાભ ઉપર પ્રથમ હુજ વિવેચન કરવામાં આવ્યું છે, છતાં ક્રૂ'કમાં એ જાણવું આવશ્યક છે કે જે લેાકા બીજાના દોષ જોવા ષ્ટિ રાખે છે, અને તે પ્રગટ કરવા તત્પર થાય છે, તેઓ પેાતાના આત્માને જ મલિન કરે છે. કહ્યું છે કે, लोओ परस्सदो से हत्थाहत्थि गुणेय गितो । अप्पाणमप्पणच्चिय कुणइ सदोस' च सगुणं च ॥ १॥ Ο જે માણસ પારકાના દોષને પોતાની મેળે ગ્રહણ કરે છે, તે પેાતાને જ દોષવાળા બનાવે છે, અને જે પાતાની મેળે બીજાના ગુણ ગ્રહણ કરે છે, તે પોતાના આત્માને ગુણવાળા બનાવે છે. એકના દોષ બીજાને કહેવારૂપ ચાડીયાપણું તે બહુજ અધમ ગુણ છે માટે તેના સાધુ પુરૂષ ત્યાગ કરવા ઉચિત છે. तथा विकथावर्जनमिति ॥ २४ ॥ અથ-વિકથાના ત્યાગ કરે. ભાવા:–વિકથા ચાર પ્રકારની છે. સ્ત્રીકથા, ભક્ત (ભાજ– -નની) કથા, દેશથા, અને રાજકથા; આ થાનેા સાધુ પુરૂષે ત્યાગ કરવા. કારણ કે સ્વભાવથી જ તે સ્થાએમાં અશુભ આશય મળેલા હાય છે. સ્ફટિકમણિ નિમળ છે, છતાં જે જે રંગના સંબધમાં આવે તેવા તેવા રંગવાળા તે દેખાય છે, તેમ આત્મા સ્વભાવે નિ`ળ– પવિત્ર છે, છતાં સ્ત્રી વગેરેની કથા સાંભળી તેમાં તલ્લીન થાય છે, અને તેના ભાવ પણ તેવા પ્રકારના થાય છે. માટે જે થા Page #392 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૫૧ કરવાથી આત્માને કંઈ પણ લાભ ન થાય અને કષાયને ઉદય થાય તેવી કથાઓ સાધુએ કરવી નહિ, તેમ સાંભળવી પણ નહિ, એજ અસાર છે. તથા કવનકથાનત્તેરિ | ૨૫ | અર્થ–ઉપયોગની પ્રધાનતા રાખવી. ભાવાર્થ-જે જે ધર્મક્રિયા અથવા અનુષ્ઠાન કરવામાં આવે તેમાં ઉપયોગ રાખો. એટલે બરાબર ભાવસહિત તે ક્રિયા કરવી. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મના પ્રકારમાં ભાવ મુખ્ય છે, બાકીના ત્રણ ગુણને પોષનાર ભાવ છે. માટે ખરા ભાવ સહિત ધર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. અનુયાગદ્વાર સૂત્રમાં લખ્યું છે કે ઉપયોગ વગરની જે ક્રિયા છે, તે માત્ર વ્યક્રિયા છે; તેથી વિશેષ લાભ મળતો નથી માટે ઉપગ રાખવો. तथा निश्चित्तहितोक्तिरिति ॥ २६ ॥ અર્થ-નિશ્ચિતહિત વચન બોલવું. ભાવાથ–જ્યારે સાધુના મનમાં બરાબર ખાતરી થાય, કે અમુક વચન એકાંત હિતકારી છે, ત્યારે તેને તેણે એ ઉચ્ચાર કર. જે વચનમાં સંશય વિપર્યય અને અનધ્યવસાય એ નામના ત્રણ દોષ ન હોય તેજ વાક્ય નિશ્ચિત સમજવું. કહેવાને ભાવાર્થ એ છે કે જે બાબતનું પિતાને યથાર્થ જ્ઞાન ન હોય, તે બાબતને બીજાને ઉપદેશ આપવાની ખાટી મગરૂબી કરવી નહિ. બરાબર નિશ્ચિત કરેલું વચન હોય, છતાં તે શ્રોતા વર્ગને હિતકારી હોય તોજ બોલવું. જે સાંભળવાથી શ્રોતા વર્ગમાં કલેશ ઉત્પન્ન થાય, વેરવિરોધ વધે, તેવું વાક્ય સત્ય હેય, તો પણ ખરા સાધુ પુરુષે બોલવું નહિ. કહ્યું છે કે. 1 . સંશય, વિપર્યય અને અનયવસાય એ ત્રણ શબ્દની વ્યાખ્યા માટે જૂઓ પ્રથમ પ્રકરણ સૂત્ર નંબર ૨૨. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] ધમબિન્દુ कुदृष्टं कुश्रुतं चैव कुज्ञात कुपरीक्षितम् । कुभावजनकं सन्तो भाषन्ते न कदाचन ॥ १ ॥ જે ખરા સન્ત પુરૂષો છે, તે જોયેલી, સાંભળેલી, જાણેલી, પરીક્ષા કરેલી અને નિદિત ભાવોને ઉત્પન્ન કરનારી ખરાબ વાતને કદાપિ. પ્રગટ કરતા નથી. તથા વિનાનુતિ | ર૭ | અર્થ-અંગીકાર કરેલા સદાચારની ઉપેક્ષા કરવી નહિ. ભાવાર્થગુરૂને વિનય, સ્વાધ્યાય વગેરે સાધુને સમ્યગાચાર જે એકવાર અંગીકાર કર્યો હોય, તેની ઉપેક્ષા ન કરવી પણ તે યથાર્થ રીતે પાળવા. જે ઉત્તમ પુરૂષ છે તે પ્રારંભેલા કાર્યમાં વિન આવતાં તેનો ત્યાગ કરતા નથી, પણ તે કામમાં રક્ત રહે. છે, કારણ કે – नियूंढ प्रतिपन्नवस्तुषु सतां एतद्धि गोत्रव्रतम् ।। અંગીકાર કરેલી બાબતમાં મંડયા રહેવું તે સરૂષને કુલીન ધર્મ છે. અને ટીકાકાર લખે છે કે જે પુરૂષો સાધુના આચારને. તિસ્કાર કરે છે તેમને પરભવમાં તે મલ દુર્લભ થાય છે. ___असत्प्रलाश्रुतिरिति ॥२८॥ અર્થ-અસત્ (દુ) પુરૂષના પ્રલાપ (બકવાદ) સાંભળવા નહિ. ભાવાર્થ –સાંભળવા નહિ એ શબ્દ ઉપરથી આ સ્થળે એમ સમજવાનું છે કે તે ઉપર લક્ષ આપવું નહિ; દુષ્ટ પુરૂષોના. અનર્થકારી વચને સાંભળવામાં આવે તે પણ તે બોલનાર ઉપર ઠેષ કર નહિ પણ અનુગ્રહ કરે, કારણ કે તે આપણું ઉપર Page #394 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૫૩ એક પ્રકારને ઉપકાર કરે છે. અનર્થકારી અથવા અપમાન કરાવનારા વચનોને બોલનાર આપણું ઉપર કેવી રીતે ઉપકાર કરે છે તે નીચેના શ્લોકથી સ્પષ્ટ સમજાશે. निराकरिष्णुर्यदि नोपलभ्यते भविष्यति क्षान्तिरनाश्रया कथम् । यदाश्रयात्क्षान्तिफलं मयाप्यते स सत्कृति कर्म च नाम नाहति ॥१॥ વિશેષાથજે કેઈ અપમાન કરનાર પુરૂષ ન હોય તો આશ્રય વગરની શાતિ (ક્ષમા) નું શું થશે ! જે મારૂં સર્વ કઈ સન્માન કરે, અને અપમાન ન કરે તો મારે ક્ષમાને કયે સ્થળે આશ્રય આપ ! તેણે અપમાન કર્યું તે ઠીક થયું, કારણ કે તેથી ક્ષમાને રહેવાનું આશ્રય સ્થાન મળ્યું. માટે તેણે મારા ઉપર ખરે. ખર ઉપકાર કર્યો. ક્ષમાને આશ્રય મળવાથી ક્ષમાનું ફળ મને મળે છે. તે ફળ બે પ્રકારનું છે, એક તો મારામાં ક્ષમા ગુણ છે તે સર્વ કઈ જાણતું થયું, તે આ લોકિક લાભ થયો, અને કેત્તર ફળ મોક્ષ છે. વળી અપમાન કરનાર પુરૂષને આ લેકમાં પણ સત્કાર નહિ થાય, અને પરલોકમાં પણ તે કામ સત્કર્મનાં ગણવામાં નહિ આવે માટે એ બિચારાની શી ગતિ થશે એવો વિચાર કરી તેના ઉપર દયા લાવવી. तथा अभिनिवेशत्याग इति ॥२९॥ અર્થ –મિથ્યા આગ્રહને ત્યાગ કરે. ભાવાર્થ-બટે આગ્રહ ન રાખો. પોતાની ભૂલ કોઈ વધારે જ્ઞાની સમજાવે તો તરત કબૂલ કરી, તે ભૂલને સુધારવા પ્રયત્ન કરો; જે લેકે ખોટો આગ્રહ લઈ બેસે છે, અને બીજાના કથન ઉપર લક્ષ આપતા નથી, તેઓ કોઈ દિવસ સન્માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. સત્ય ગ્રહણ કરવા માટે હૃદયદ્વાર ખુલ્લાં રાખવા જોઈએ, અને પિતાનું તે સારું નહિ ગણતાં સારું તે પોતાનું માનતા શીખવું જોઈએ. ૨૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] तथा अनुचिताग्रहणमिति ॥ ३० ॥ અથ :-અયાગ્યનુ ગ્રહણ ન કરે. ધબિન્દુ ભાવા:-સાધુ જનના આચારને જે બાધ કરે તે અયેાગ્ય કહેવાય. યાગ્ય એવા અશુપિડ, શય્યા, વસ્ત્ર વગેરે ધર્મના ઉપકરણાના ત્યાગ કરવા. વળી દીક્ષા લેવાને અયાય એવા ભાળ, વૃદ્ધ અને નપુંસકતે દીક્ષા ન આપવી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પિડ શટયા, વસ્ત્ર અને પાત્ર, એ સર્વ અકલ્પિત હોય, તેને ગ્રહણ ન કરે, અને પેાતાને કલ્પે એવું હોય, તેમાંથી પણ પોતાને જેટલું ખપનુ હોય તેટલું ગ્રહણ કરે.” પુરૂષાને વિશે અઢાર પ્રકારના પુરૂષો દીક્ષાને યેાગ્ય નથી અને સ્ત્રીને વિષે વીસ પ્રકારની સ્ત્રીએ દીક્ષાની અધિકારી નથી અને નપુ'સકને વિષે દશ પ્રકારના નપુંસક દીક્ષાને લાયક નથી એમ વીતરાગે કહ્યું છે.” ૧ બાલક, ૨ વૃદ્ધ, ૩ નપુંસક, ૪ કલબ, ૫ જડ, ૬ રાગી, ૭ ચાર, ૮ રાજાના અપકાર કરનાર, ૯ ઉન્મત્ત, ૧૦ આંધળા, ૧૧ દાસ, ૧૨ કુષ્ઠી, ૧૩ મૂઢ. ૧૪ કરજદાર, ૧૫ જાતિકમ અને શરીરથી દૂષિત, ૧૬ કાંઈપણ સ્વાથી બધાયેલા, ૧૭ અમુક દ્રવ્યના ઠરાવથી રાખેલા ચાકર અને ૧૮ માતાપિતાદિની રત્ન વગર આવનાર એ અઢાર પ્રકારના પુરૂષો દીક્ષા લેવાને લાયક નથી. આવા જ દોષવાળી અઢાર પ્રકારના દાષવાળી સ્ત્રીએ તથા સગર્ભા અને નાના છેકરાવાળી એ રીતે વીસ પ્રકારની સ્ત્રી દીક્ષાને લાયક નથી. ૧૦ પ્રકારના નપુ સંકા પણ દીક્ષાને લાયક નથી, તેથી વિશેષ હકીક્ત શાસ્ત્રમાંથી જોઈ લેવી. तथा उचिते अनुज्ञापनेति ॥ ३१ ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૫ અઃ-યાગ્ય વસ્તુ ગ્રહણ કરવામાં પણ ગુરૂની અનુજ્ઞા અધ્યાય-૫ માગવી. ભાષા:-ઉચિત પિ'ડાદિ ગ્રહણ કરવામાં પણ ગુરૂની તથા દ્રવ્યના સ્વામીની રજા માગવી. “મને આ વસ્તુ ગ્રહણ કરવાની રજા આપેા” એમ કહી તે તે વસ્તુ ગ્રહણ કરવી, નહિ તે। અદત્તાદાનના પ્રસંગ આવે. શાસ્ત્રમાં કહેલા ગુરૂ અદત્તના દોષ લાગે. તથા નિમિત્તોયો તે ॥૩૨॥ અ:-શકન વગેરે નિમિત્તને વિચાર કરવા. ભાવા:–ઉચિત એવા આહાર ગ્રહણ કરવા ઈચ્છતા સાધુ પુરૂષે શુદ્ધિ અને અશુદ્ધિને સૂચવનારા, સાધુજનને વિષે પ્રસિદ્ધ, એવા શકુનના વિચાર કરવા. જો નિમિત્તે અશુદ્ધ લાગે તેા ચૈત્યયવન્દન આદિ શુભક્રિયા કરવી. તે પછી ફરીથી નિમિત્તે શેાધવું, એમ કરવા છતાં જો ત્રણવાર નિમિત્તે અશુદ્ધ લાગે તા સાધુએ તે દિવસે કાંઇપણ ગ્રહણ કરવું નહિ. જો બીજે કાંઈ લાવ્યા હાય તા ભાજન કરવામાં બાધ નથી. નિમિત્ત શુદ્ધ ભલે હાય પણ— યોગ્યેપ્રળમૂ ફતિ "રૂરૂા અથ :-અયોગ્યનુ. ગ્રહણ ન કરવું. ભાવાઃ-અયેાગ્ય આહાર ગ્રહણ ન કરે, કારણ કે તેથી પેાતાના ઉપર ઉપકાર થતા નથી. શાસ્ત્રમાં જે પ્રકારના આહાર ગ્રહણ કરવાના વિધિ બતાવ્યેા છે, તે વિધિ પ્રમાણે ખેતાલીસ દાવ રહિત આહાર ગ્રહણ કરવા. તથા અન્યયોગ્યન્ય પ્રશ્ન વૃત્તિ Üા અ:-ખીજાને ચેાગ્ય હાય તેવી વસ્તુ ગ્રહણ કરે. ભાવા:-પેાતાને ખપ ન હોય છતાં • ખાલ વૃદ્ધ માંદા Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] ધર્મબિન્દુ સાધુને જે વસ્તુ ઉપયોગી હોય, તે તેમના પર ઉપકાર કરવા માટે ગ્રહણ કરે. આ પ્રમાણે ગ્રહણ કરી લાવ્યા પછી શું કરે ? તે કહે છે. પુનઃમિતિ રૂા - અર્થ-ગ્રહણ કરેલી વસ્તુનું ગુરૂને નિવેદન કરવું. ભાવાર્થ –ઉપાશ્રયથી સ હાથ ઉપર દૂર લઈ જવાયેલી વસ્તુનું નિવેદન જવા આવવાની શુદ્ધિ માટે આયણ લીધા પછી કરવું. અને જો સે હાથની અંદરથી તે વસ્તુ લાવવામાં આવી હોય તે તરત જ ગુરૂને નિવેદન કરવું. જેના હાથથી જે રીતે વસ્તુ મળી. હોય, તે સર્વ નિવેદન કરી તે વસ્તુ ગુરૂને સોંપવી. स्वयमदानम् इति ॥३६॥ અર્થ-પોતે કેઈને આપે નહિ. ભાવાર્થ-પતે લાવે છતાં તે વસ્તુ જાતે કેઈને આપે નહિ. કારણ કે તે વસ્તુ ગુરૂને સ્વાધીને કરેલી છે, માટે ગુરૂ આશા સિવાય કેઈને તે આપી શકે નહિ. જે તેમાંથી બાળ, વૃદ્ધ માંદા સાધુ વગેરેને પિતાની મેળે ગુરૂ આપે તો બહુ સારું કાર્ય; જે ગુરૂ કઈ પણ કારણથી વ્યગ્ર ચિત્તને લીધે પોતે આપે નહિ અને લાવનાર શિષ્ય પાસે અપાવે તે तदाज्ञया प्रवृत्तिरिति ॥३७॥ અર્થ – તેમની આજ્ઞાથી પ્રવૃત્તિ કરે. ભાવાર્થ-ગુરૂની આજ્ઞા લઈને શિષ્ય સર્વ વસ્તુઓ વહેચી આપવી. उचितछन्दनामिति ॥३८॥ અર્થ - ચગ્ય પુરૂષની નિમંત્રણા કરવી. Sાડે Page #398 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-પ [ ૩૫૭ ભાવાર્થ :-પેાતાની સાથે ભાજન કરવાવાળા બાલ સાધુ વગેરેને અન્ન ગ્રહણ કરવામાં અભિલાષા ઉત્પન્ન કરાવી, તે તે વસ્તુ આપવી; પણ બીજાને ન આપવી, કારણ કે તેમને આપવાના તેના અધિકાર નથી, આ પ્રમાણે સાધુઓને વહેંચી આપતાં જે ખાકી રહે તેનુ શું કરે તે કહે છે. धर्मायोपभोग इति ॥३९॥ અથ ઃ-ધમ માટે ઉપભાગ કરે. ભાવા:-શરોર એ ધર્મનું પ્રથમ સાધન છે, તેથી ધર્મ – ઢા માં શરીર ચેાગ્ય સાધનરૂપ થાય તે માટે બાકી રહેલા આહાર તે વાપરે પણ શરીર, આકૃતિ અથવા બળવીય વધારવા પોતે અન્ન વાપરે નહિ. શાસ્ત્રમાં કશું છે કે. ભૂખની વેદના શમાવવા માટે વૈયાવચ્ચ (સેવા) કરવા માટે, ઈર્ષા સમિતિ શોધવા માટે, સયમ ધારણ કરવા માટે, પ્રાણુ ધારણુ કરવા માટે અને ધર્મચિંત્વન કરવા માટે અન્નાદિકના ઉપભાગ કરવા. तथा विविक्तवसतिसेवेति ॥४०॥ અર્થ-એકાંત સ્થળમાં નિત્રાસ કરવા. ભાવા:-જ્યાં સ્ત્રી, પશુ અને નપુ ંસક વાસ ન કરતા હાય, તેવા એકાંત સ્થળમાં સાધુએ બ્રહ્મચર્ય ના રક્ષણ માટે રહેવું. બ્રહ્મચય એ સાધુઓનું ઉત્તમેાત્તમ વ્રત છે. તે વ્રતના જે ભંગ કરે છે, તે પાંચે મહાવ્રતનેા ભગ કરે છે, એમાં જરામાત્ર સંશય નથી. આ પછીના જે આઠ સૂત્ર કહેવામાં આવશે તે સર્વે બ્રહ્મચય ના રક્ષણ માટે છે. બાહ્ય કારણેા પણ શરૂઆતના પગથીયામાં અંતરમાં તેવા પ્રકારના ભાવ ઉત્પન્ન કરવા સમર્થ થાય છે, માટે નિમિત્ત કારણા પણ શુદ્ધ અને પવિત્ર રાખવા. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] ધમબિન્દુ तत्र स्त्रीकथापरिहार इति ॥४१॥ અર્થ–સ્ત્રી કથાને ત્યાગ કરે. ભાવાર્થ-બ્રહ્મચારી પુરૂષે તો સ્ત્રીકથાને તદન પરિહાર કરે. હાલમાં લખાતાં નેવેલે તેમજ કથાઓ ઘણી ખરી સ્ત્રીઓના વર્ણનથી ભરપૂર હોય છે; કામને ઉદ્દીપન કરનારા તે ગ્રંથ નીવડે. છે. માટે સ્ત્રીકથા સાંભળવી નહિ તેમ વાંચવી નહિ. - તે કથા ચાર પ્રકારની ટીકાકાર લખે છે. જાતિકથા, કુળકથા, રૂપકથા, અને વસ્ત્ર કથા. આ કથાઓ મનને વિવલ કરી નાંખે છે, અને મન, ઈન્દ્રિયોને વિષય તરફ પ્રેરે છે, અને બ્રહ્મચર્યને ભંગ થવાને અથવા સ્વપ્નમાં વીર્યસ્ત્રાવ થવાને ઘણાજ ભય રહે છે. માટે જે લેકેએ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું મહાવ્રત અંગીકાર કર્યું છે, તેવા પુરૂષોએ કામને વિષયવાસનાને ઉદ્દીપન કરનારી સ્ત્રી કથાને ત્યાગ કર. નિવઘાનુvસનમ કૃતિ ઇરા અર્થ–સ્ત્રીના આસન ઉપર બ્રહ્મચારીએ બેસવું નહિ. ભાવાર્થ –પાટ, પાટલે પ્રમુખ વગેરે સ્ત્રીને બેસવાની જગ્યા ઉપર સ્ત્રી ઉઠી ગયા પછી પણ બે ઘડી સુધી સાધુએ બેસવું નહિ. કારણ કે જે તત્કાળ સાધુ તે સ્થાને બેસે, તે સ્ત્રીના શરીરના. સંગથી પાટલામાં આવેલા ઉષ્ણ સ્પર્શથી મનને વિવલ થવાને ભય રહે છે. શરીરમાંથી પરમાણુઓ સમયે સમયે ખરે છે, અને નવા નવા આવે છે, માટે જે સ્ત્રી વિષયી હેય, તેના વિચારના પરમાણુઓ તેજ સ્થળે ખરેલા હોય. પરમાણુઓ અદશ્ય છે, પણ શરીરના સબંધમાં આવતા તેવા પ્રકારને વિચાર ઉત્પન્ન કરવા સમર્થ થાય છે. માટે બ્રહ્મચારીએ તેજ સ્થળે તરતજ ન બેસવું. इन्द्रियाऽप्रयोग इति ॥४३॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૫૯ અર્થ–સ્ત્રીના શરીરના અવયવ તરફ પિતાની ઈન્દ્રિયને પ્રયોગ ન કરે. ભાવાથ–સ્ત્રીના અંગના અવય બ્રહ્મચારીએ ધારી ધારીને ન જોવાં. ત્યારે શું બ્રહ્મચારીએ દષ્ટિ બંધ રાખી વર્તવું ? ના. કહેવાનો ભાવાર્થ એવો છે કે સ્ત્રી આદિને બ્રહ્મચારી દેખે તે ખરે પણ આ સારી છે, આ નરસી છે, આ અવયવ મનહર છે, આ અવયવ સુંદર છે એ વિચાર તેણે કરે નહિ. તેમજ કઈ પ્રકારે સ્ત્રીઓનાં કઈ અંગ ઉપર સહજ દૃષ્ટિ પડી તે ફરીથી તે અંગ જોવા નેત્રને ઉપયોગ કરે નહિ. કેઈપણ ઈન્દ્રિયને સ્ત્રીના અંગ સાથે વ્યાપાર ન કરે, એ નિયમ બ્રહ્મચારીએ પાળવાને છે. શાસ્ત્રમાં લેખ છે કે જે સ્થળે સાધુઓ વસતા હેય, તે સ્થળે ચિત્રામણની પૂતળી પણ હોવી જોઈએ નહિ. કારણ કે તેના અંગ ઉપર દૃષ્ટિ પડવાથી મન પણ ચક્ષુની પાછળ ખેંચાય, અને તેથી વિષયની જાગૃતિ થતાં અનર્થ થવાને સંભવ રહે - कुडयान्तरदाम्पत्यवर्जनम् इति ॥४४॥ અર્થ –એક ભીંતને અંતરે સ્ત્રી પુરુષ વસતા હોય તેવા સ્થાનને સાધુએ ત્યાગ કરવો. ભાવાર્થ-જે સ્થાનમાં સ્ત્રી પુરૂષ સુતાં હોય તે સ્થાનથી ફક્ત એક ભીંતનું અંતર હોય, તેવી જગ્યાએ સાધુ પુરૂષે વસવું યોગ્ય નહિ. કારણ કે સ્ત્રી પુરૂષ કામ ક્રીડાની વાર્તા કરતા હોય તે જો તે સાધુના સાંભળવામાં આવે તો તેનું મન વિવળ થાય, અને ધ્યાન, સ્વાધ્યાય વગેરે થઈ શકે નહિ. માટે તેવા સ્થાનમાં બ્રહ્મચારીએ વસવું ઉચિત નથી. पूर्वक्रीडितास्मृतिरिति ॥४५॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] ધબિન્દુ અ——સ્ત્રી સાથે પ્રથમ ક્રીડા કરી હેાય તે સભારે નહિ. ભાવા:-સાધુ થતાં પહેલાં સ્ત્રી સાથે જે જે અનેક પ્રકારના વિલાસ વગેરે કર્યાં હોય તે સાધુ પુરૂષે સભારવા નહિ; કારણ કે તે સ‘ભારવાથી વશ થયેલું મન તેનું ચિંતન કરવા પ્રેરાય છે. અને, ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते. વિષયનું ધ્યાન કરનાર પુરૂષને તે તે વિષયેા પ્રત્યે આસક્તિ થાય છે. આસક્તિથી તે મેળવવાની ઈચ્છા થાય છે, અને પછી એક ઉપર ખીજો અનથ થાય છે. માટે જેમ સર્પ કાંચળીના ત્યાગ કર્યા પછી તે કાંચળી સામું જોતા પણ નથી, તે રીતે પૂર્વના વિલાસા કદાપિ સંભારવા નહિ. જેણે ભાગ ભોગવી સંસારની અસારતા સમજી સાધુ વેશ ગ્રહણ કર્યો હેાય તેને ઉદ્દેશીને આ ખાય છે. प्रणीताभोजनमिति ॥ ४६॥ અ:—અતિ સ્નિગ્ધ ભાજનના ત્યાગ કરવા. ભાવાઃ—જેમાંથી ધીના બિંદુએ ટપકે છે, તેવા સ્નિગ્ધ પદાર્થોના બ્રહ્મચારીએ ત્યાગ કરવા. ઉપલક્ષણથી કામ વિકારની વૃદ્ધિ કરે તેવા સર્વ પદાર્થાંના ત્યાગ કરવા એજ સાર છે. શરીર અને મનને નિકટના સંબંધ છે, અને શરીરને સંબધ આહાર ઉપર આધાર રાખે છે; માટે જેથી કામેાદ્દીપક વીયની વૃદ્ધિ થાય તેવા આહાર બ્રહ્મચારીએ લેવા નહિ. अतिमात्राभोग इति ॥४७॥ અર્થ : અતિશય આહારના ભાગ ન કરવા. ભાવા:–ો કે અતિ સ્નિગ્ધ ન હાય, તાપણુ ત્રીસ કાળીઆનુ' જે શાસ્ત્રમાં પ્રમાણુ બતાવવામાં આવ્યું છે, તેના કરતાં Page #402 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૬૧ વધારે આહાર કરવો નહિ. ઈન્દિરૂપી ઘોડા બહેકી ન જાય, અને તેમના સ્વામીને વશ રહે તે માટે આહાર યોગ્ય પ્રમાણમાં લેવાનો ઉપદેશ છે. विभूषापरिवर्जनमिति ॥४८॥ અર્થ-સાધુએ શણગારનો ત્યાગ કરવો. ભાવાર્થ-જે સાધુ પુરૂષે છે, તેમણે શરીર શોભાવવા નિમિતે કઈ પણ પ્રકારને શૃંગારી વેશ ધારણ કરે નહિ. આ જે નવ બાબત છે, તે બ્રહ્મચર્યનું રક્ષણ કરવાની નવ વાડ છે, માટે તેમાં અતિચાર ન લાગે તે રીતે પાળવી. કારણ કે મોહને ઉત્પન્ન કરવાના આ નવ પ્રબળ સાધન છે. तथा तत्त्वाभिनिवेश इति ॥४९॥ અર્થતત્વને વિષે અત્યંત આદર રાખે. ભાવાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેથી પુષ્ટિ થાય, તેવાં ધર્મ કાર્યોમાં બહુજ ભાવ રાખે. પોતાનાથી જે બની શકે તેવાં હેય, તે કરવા તે તત્પર થાય, અને જે પિતાને હાલ અશકય લાગતાં હોય તેમાં ભાવ રાખે, એટલે તે આદરવાને હું કયારેય શક્તિમાન થઉં એવી ઉચ્ચ ભાવના ભાવે. શકય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કર અને અશકય અનુષ્ઠાનને પ્રારંભ ન કરે, પણ તે સંબંધી ભાવ રાખ એજ સાર છે. तथा युक्तोपधिधारणमिति ॥५०॥ અર્થ–પિતાને ઉચિત ઉપધિ (ઉપકરણ) ધારણ કરે. ભાવાર્થ-શાસ્ત્રમાં જેટલું પ્રમાણ વર્ણવેલું છે, તેટલા પ્રમાણુવાળા ઉપકરણ હોવા જોઈએ. લે કે જેની નિંદા ન કરે, અને પિતાને તથા પરને રાગ–મમતા ઉતપન્ન ન થાય તેવા વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણ સાધુ રાખે; જેટલા ઉચિત હોય તેટલા રાખે, વધારે Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] ધર્મબિન્દુ હેય તે તેને ત્યાગ કરે. જેથી સંયમને બાધ ન આવે તેટલાં સાધને રાખવાં. तथा मू.त्याग इति ॥५१॥ અર્થ–મૂછને ત્યાગ કરે. ભાવાર્થ-પિતાને માટે સંયમ પાળવા માટે સાધનભૂત એવાં ઉપકરણે સાધુ ભલે રાખે, પણ તેમાં મૂર્છા ન રાખે તે મારાં છે. એવી મમત્વ ભાવનાને ત્યાગ કરે, કારણ કે પાંચમું અપરિગ્રહનું વ્રત તેણે લીધેલું છે, તેથી મૂછને મમત્વ ભાવને ત્યાગ કર જોઈએ. કારણ કે ડાં સાધને હેય, પણ જો તેમાં મૂછ ભાવ હેય, અત્યંત આસક્તિ હેય તે ત્યાં પણ પરિગ્રહ છે. આ સમજવા જેવી બાબત છે. तथा अप्रतिबद्धविहरणमिति ॥५२॥ અર્થ –પ્રતિબંધ રહિતપણે વિહાર કરે. ભાવાર્થ-સાધુઓને વિહાર પ્રતિબંધ રહિત છે. દેશ, ગામ કુલ ઈત્યાદિકને વિષે મમત્વ ભાવ રાખ્યા સિવાય જુદે જુદે સ્થળે. વિહાર કરે. અમુક શહેરમાં મારા બહુ ભક્તો છે, અથવા અમુક શહેરમાં મને માનપૂર બહુ મળશે એવો ભાવ રાખ્યા સિવાય લેકના કલ્યાણ અર્થે વિવિધ ગામમાં સાધુએ વિહાર કરવો. तथा परकृतबिलवास इति ॥५३॥ અર્થ-અન્ય પુરુષે કરેલા સ્થાનમાં વાસ કરે. ભાવાર્થ-ગૃહસ્થ સાધુ નિમિતે કરેલું ન હોય, પણ ગ્રહસ્થને પિતાના નિમિરોજ જે ઉપાશ્રય આદિ સ્થાન બંધાવ્યું હોય, ત્યાં સાધુએ વાસ કરે, તે સ્થાન સર્પને રહેવાના બિલ જેવું એટલે સાધુ માટે કોઈ પણ સંકાર કર્યા વિનાનું શભા કરાવ્યા: વિનાનું હોવું જોઈએ. તેવા સ્થાનમાં સાધુ વાસ કરે. Page #404 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ तथा अवग्रहशुद्धिरिति ॥ ५४ ॥ અ:-ગ્રહણ કરેલી ભૂમિની [ ૩૬૩ શુદ્ધિ કરી ત્યાં વાસ કરવા. ભાવાર્થ :—સાધુની પેતાની તા કાઈ જમીન નથી, માટે જમીનમાં વાસ કરતા પહેલા સાધુએ દેવેન્દ્ર, રાળ, ગૃહપતિ શય્યાતર (ધરનેા સ્વામી) અને સાધક આ પાંચેની અનુજ્ઞા માગવી. દક્ષિણ દિશાને ધણી સૌધર્મેન્દ્ર છે, માટે ભરતખંડના યતિએ તેની આજ્ઞા પ્રથમ માગવી, તેમજ ભરતક્ષેત્રના રાજા ચક્રવતી વગેરે હોય તેની આજ્ઞા માગવી, પછી ગૃહપતિની એટલે તે દેશના નાયકની રજા માગવી. પછી તે નિવાસ આપનાર ધરના સ્વામીની રજ માગવો, અને છેવટે જે નગરમાં વાસ કરે તેની આસપાસ પંચકાશ પન્તમાં રહેલા આચાય, ઉપાધ્યાદિની રજા માગે. પાતાને જેટલા જમીનના ભાગની જરૂર ાય, તેટલા ભાગને માટે આ રીતે આજ્ઞા માગવો એ અવગ્રહ શુદ્ધિ કહેવાય. આ રીતે અવગ્રહ શુદ્ધિ કરી સાધુ ત્યાં વાસ કરે. માસાપિ રૂતિ વા અઃ—માસાદિક કપ પ્રમાણે વિહાર કરે. ભાવા:—માસકલ્પ અને આદિ શબ્દથી ચતુર્માંસકલ્પ સમ જવા. એક માસ સુધી એકજ સ્થળે રહે, પછી બીજે સ્થળે વિહાર કરે, ત્યાં એક માસ રહી ત્રીજે સ્થળે વિહાર કરે, શાસ્ત્રમાં જે રીતે માસકલ્પ તથા ચતુર્માસકલ્પ કરવાના કહ્યો છે, તે રીતે કરે. પણ જો દુષ્કાળ પડે, રાજાએનુ પરસ્પર યુદ્ધ ચાલે, પેાતાને પગે ચાલી વિહાર કરવાનું બળ ઓછું થયું હોય, તેવા સમયમાં જુદા જુદા દેશમાં ફરી માસપ વગેરે કરવાનુ ન બને તેા શું કરવુ? તેને શાસ્ત્રકાર જવાબ આપે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] ધ બિન્દુ एकत्रैव तत्क्रियति ॥५६॥ માસકલ્પ વગેરે કરે. અ: એકજ ક્ષેત્રને વિષે તે ભાવા —એક માસ થાય ત્યારે તેમણે એક નગર છેાડી બીજા નગરમાં જવુ' એવા ઉત્સર્ગ નિયમ માસકલ્પ કરનાર સાધુને માટે છે, ઉપર જણાવેલા કારણેાથી તેમ ન બની શકે તેમ હોય તા જે સ્થાનમાં પોતે રહેતા હોય, તે અલી ખાજા સ્થાનમાં રહેવા જવું. તે ન બનતું હાય, તેા એક શેરી બદલી બીજી શેરીમાં વાસ કરવા, તે પણ કરવાને અસમથ' હોય, તા એકને એક સ્થળ વિષે રહી સંથારાભૂમિને બદલે, જે ભૂમિમાં પોતે સથારા કર્યાં હાય, તે ભૂમિને છેાડીને બીજી ભૂમિમાં સંથારો કરે; પણ પોતાના કપને દૂષણુ ન લાગે તેમ વર્તવું. 61 શાસ્ત્રમાં કહ્યું છે કે જિનશાસન વિશે રહેલા મુનિએ વિહાર અને પિંડમા વહેવાના સંબંધમાં છેવટે સંથારાનુ` પિરવત ન પણુ કરે.” તંત્ર ૬ સત્રામમમિતિ શાળા • અઃ—ત્યાં પણ સર્વ સ્થળે મમતાને ત્યાગ કરે. ભાવા :—વૃદ્રાવસ્થા વગેરે ઉપર જણાવેલાં કારણેાથી એક સ્થળે વાસ કરવા પડે છતાં તે સ્થળમાં રહેલી વસ્તુઓ, અથવા *ઉપાશ્રય, અથવા પુસ્તા ઉપર મમત્વભાવ ધારણ કરવા સાધુને કલ્પે નહિ. મમત્વના ત્યાગ કરવાના અને લેાકેાને ખાધ આપવાના કારણુથી જુદે જુદે સ્થળે વિહાર કરવાની શાસ્ત્રાજ્ઞા છે. પશુ શરીરની અશક્તિને લીધે વિહાર થઈ ન શકે તો પણ તે સ્થળ આશ્રયી મમત્વભાવ ન રાખવાના ઉપદેશ છે. तथा निदानपरिहार इति ॥ ५८ ॥ અ:—નિયાણાના ત્યાગ કરવા. Page #406 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૬૫ ભાવાર્થ:-ધર્મરૂપી કલ્પવૃક્ષ છે. તેનું મૂળ સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને વિનય વગેરે તેને સ્કન્ધ ભાગ છે; દાન, શીલ, તપ અને ભાવ રૂ૫ શાખા ઉપશાખા છે. અને મનુષ્ય સંબંધી સુખે રૂપ પુ૫ છે, અને પરમ કલ્યાણનું સ્થાન મેક્ષ તે રૂપ ફળ છે. આવા ધર્મરૂપ કલ્પવૃક્ષને છેદનાર નિયાણું છે; માટે ધર્મકરણ. કરી કદાપિ દેવતાની અથવા રાજદિકની ઋદ્ધિની વાંછના કરવી નહિ. હંમેશા લબિ૬ મેક્ષ હોવું જોઈએ. જેમ અનાજ ઉગાડવા જતાં ઘાસ વગેરે ઉગે છે. તેમ મોક્ષરૂપ ઋદ્ધિ મેળવવા જતાં દેવના તથા મનુષ્ય સંબંધીનાં સુખ તો ઘાસ રૂપે સ્વયમેવ મળી જશે. માટે નિરંતર નિષ્કામ વૃત્તિથી કામ કરવું. - જ્યાં સુધી મનુષ્યને કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુની ઈચછા. છે, ત્યાં સુધી તે વસ્તુ મેળવવા તેણે જન્મ લે જ પડે. પણ ઇચ્છા વગર શુભ કામ કરે છે, તેને શુભ કામે બંધનરૂ૫ થતાં નથી. અને કદાચ કોઈ પણ બીજ બાકી રહેલા કાર્યના ઉદયથી જન્મ લેવો પડે, તે શુભ કર્મથી બંધાયેલું પુણ્ય સમૃદ્ધિરૂપે તેને મળે છે. માટે કોઈ પણ પ્રકારનું નિયાણું બાંધવું નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે – यः पालयित्वा चरणं विशुद्धं करोति भोगादिनिदानमज्ञः। हि वर्द्धयित्वा फलदानदक्षं स नन्दनं भस्मयते वराकः ॥१॥ જે મૂર્ખ માણસ વિશુદ્ધ ચારિત્ર પાળીને, ભેગાદિક મેળવવાનું નિયાણું કરે છે, તે મંદ પુરૂષ ફળ આપવાને ચતુર એવા નન્દવનને વૃદ્ધિ પમાડીને બાળી દે છે. ત્યારે હવે કરવું શું તેને જવાબ આપે છે. વિદિતમિતિ પ્રકૃત્તિપિતિ 3 અથ–-શાસ્ત્રમાં કહ્યું છે એમ ધારીને પ્રવૃત્તિ કરવી. ભાવાર્થ –ભગવંતે કરણ કરી આપણને જણાવ્યું છે, કે: આ આપણું કર્તવ્ય છે, માટે તે કર્તવ્ય બજાવવું. ભગવદ્ગીતા. પણ તે જ સિદ્ધાન્તને પુષ્ટિ આપતાં કહે છે કે – Page #407 -------------------------------------------------------------------------- ________________ 1: 3 ] ધ બિન્દુ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ॥ તારા અધિકાર ક માં છે, પણુ કર્માંના ફળમાં નથી. માટે આપણે તા નિષ્કામ વૃત્તિથી કતવ્ય કરવું, ફળ શુ આવે છે તે આપણે વિચારવું નથી. કારણ કે નિષ્કામ વૃત્તિથી કરેલુ કામ બન્ધનકારક નથીં. પુણ્ય અને પાપ અને અન્ધનકારક છે. એક સેાનાની ખેડી છે, ખીજી લોઢાની ખેડી છે, પણ ખેડી તેા છે. પશુ આસક્તિ રહિત કરેલું પુણ્ય પાપને બદલે સવર અને નિરા કરે છે. तथा विधिना स्वाध्याययोग इति ॥ ६०॥ અથ’:-વિધિ પ્રમાણે સ્વાધ્યાય કરવા. ભાવા:-શાસ્ત્રમાં જ્ઞાન ભણવાના જે વિધિ બતાવવામાં આવ્યા છે, તદનુસાર અતિચાર ન લાગે તેવી રીતે સ્વાધ્યાય કરવા. એટલે શાસ્ત્રના પુસ્તકાનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું, ચેાગ્ય ઢાળે ભણવું, ગુરૂના વિનય કરવા, બહુમાન કરવું, આ વગેરે નિયમા ધ્યાનમાં રાખી સ્વાધ્યાય કરવા. तथा आवश्यका परिहाणिरिति ॥ ६१ ॥ અ—અવશ્ય કરવા યાગ્યની હાનિ ન કરવી. ભાવા:-જે જે કાળે જે જે અનુષ્ઠાન સાધુને કરવા યોગ્ય છે, તે તે સાધુએ તે તે કાળે કરવાં તે આવશ્યક કર્મી કહેવાય છે, તે કર્યો સિવાય ફ્રુટÈા જ નહિ. તે સાધુપણાનાં ચિન્હ છે. દશવૈકાલિક સૂત્રમાં લખ્યુ" છે કેઃ “સ“વેગ એટલે મેાક્ષાભિલાષ રાખવા; નિવેન્દ એટલે ભવથી વૈરાગ્ય રાખવા, વિષયવિવેક એટલે પ્રશસ્ત અને અપ્રશસ્ત વિષ ચના ભેદ સમજવા. વળી સારા શીલવંત સાધુજનની સંગતિ કરવી. જ્ઞાનાદિ ગુણુની આરાધના કરવી, બાહ્ય અને અભ્યંતર તપ કરવા. Page #408 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ L[ ૩૬૭ જ્ઞાન દર્શન અને ચારિત્રને વિનય કર. ક્ષમા રાખવી, મૃદુતા રાખવી એટલે માનનો નાશ કરે. આવભાવ રાખવો એટલે માયાને ત્યાગ કર. વિમુક્તતા એટલે તેને ત્યાગ કરવો. અદીનતા એટલે દીનપણાને ત્યાગ કર. તિતિક્ષા એટલે પરિસહ ઉપસર્ગ વગેરે સહન કરવાં, અને આવશ્યક કર્મની શુદ્ધિ કરવી; એટલે જે રીતે કરવાં જોઈએ તે રીતે ધર્માનુષ્ઠાન કરવાં એ સર્વ સાધુના લિંગ એટલે ચિહે છે. तथा यथाशक्ति तपःसेवनमिति ॥६२॥ અર્થપોતાની શક્તિ અનુસાર તપનું સેવન કરવું. ભાવાર્થ-શાસ્ત્રમાં દરેક સ્થળે કહેલું છે કે પોતાની શક્તિ પ્રમાણે તપ કરવું. હાલમાં જે તપ કરવામાં આવે છે, તેમાં ઘણીવાર પિતાની શક્તિને જરાપણ વિચાર કરવામાં આવતું નથી, અને શરીર એટલું બધું ગળીને સુકાઈ જાય છે કે ધર્મકાર્ય કરવા યોગ્ય સાધન રહેતું નથી. તેમ બીજી બાજુએ શરીરનું એટલું બધું લાલન પાલન ન કરવું કે તે આપણે વશ ન રહે; આજ બાબત ખુલ્લા શબ્દમાં શ્રી મુનિચંદ્રસૂરિ (ટીકાકાર) લખે છે, તે દરેક જૈને હૃદયમાં કોતરી રાખવા લાયક છે. कायो न केवलमयं परितापनीयो ।। मिष्टैरसैबहुविधैर्न च लालनीयः ।। चित्तेन्द्रियानि न चरन्ति यथोत्पथेन । वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥१॥ આ શરીરને કેવળ પરિતાપજ ઉપજે તેવો તપ ન કરવો, તેમજ બીજી બાજુએ મધુર વિવિધ પ્રકારના રસ વડે તેનું લાલનપાલન પણ ન કરવું ત્યારે શું કરવું તે કહે છે) ચિત્ત તથા ઇન્દ્રિએ જેનાથી ઉભાગે ન ચાલે, Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] ધર્મબિંદુ અને વશ થાય, એવું જિનેશ્વર પરમાત્માનું આચરેલું તમ છે. શરીર એ સાધન છે. અને તે સાધનને નાશ કરવાથી આત્મકલ્યાણ કદાપિ થવાનું નથી. તે સાધન સ્વેચ્છાએ ચાલી મનને તથા આત્માને પિતાના સ્વાધીન ન કરી લે તે માટે તેને વશ કરવાનું છે. આ બાબત ઘણીવાર પ્રસંગે પ્રસંગે આ પુસ્તકમાં વર્ણવામાં આવી છે, છતાં તેની એટલી બધી જરૂર છે કે ફરીથી તે કહેવામાં પુનરૂતિદોષ લાગતો નથી. તથા પરનુamતિ દ્દરા અર્થ–પરને અનુગ્રહ થાય તેવી કિયા સાધુએ. કરવી. | ભાવાર્થ-જેમ બને તેમ જ્ઞાનદાન આપી અન્યને ઉપકાર કરે. કારણ કે વિદ્યાદાન અન્યદાન કરતાં અધિક છે, અને ધર્મના જ્ઞાનનું દાન તે તેથી પણ અધિક લાભકારી છે, કારણ કે ધર્મના ઉચ્ચ સિદ્ધાંતનું જ્ઞાન અને કેવળ તેજ જ્ઞાન-મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરવા સમર્થ છે, માટે અનુગ્રહ બુદ્ધિથી લેકેને ઉપદેશ આપ. સાંભળનારને લાભ થાય યા ન થાય પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તો એકાન્ત લાભ છે, માટે જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ વધારે વધારે નમ્રતા ધારણ કરવી, અને તે જ્ઞાનને ફેલાવો થાય તેમ પ્રયત્ન કરવો એજ સાધુ પુરૂષોને. પરમધર્મ છે. तथा गुणदोषनिरूपणमिति ॥६४॥ અથ–સર્વ ક્રિયાને વિષે ગુણ દેવનું નિરૂપણ કરવું. Page #410 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-પ [ ૩૬૯ ભાવાર્થ :—કાઈપણ કાર્ય કરતા પહેલા તેના ગુણુ દોષનુ પેાતાના મન સાથે વિવેચન કરે. આ કાર્યથી લાભ કેટલેા થશે, અને હાનિ કેટલી થશે તેના પ્રથમ નિણ્ય કરે. પછી શું કરે તે જણાવે છે. ततो बहुगुणे प्रवृतिरिति ॥ ६५ ॥ અ:—ખડું ગુણવાળી ક્રિયામાં પ્રવૃતિ કરવી. ભાવા—બહુ ગુણુવાળું એટલે કેવળ ગુણમય જે કા લાગતું હોય, તે કા માં સાધુ પુરૂષે પ્રવૃત્તિ કરવી, પણ જે કાય માં ગુણુ કરતાં દેષ બહુજ હેાય અથવા દેવળ દોષમય હાય, તેવા કાર્ટીમાં પ્રવૃત્તિ કરવી સાધુને બ્રિટત નથી. આ અપૂણૅ જગતનું એવુ... એક પણ કાર્ય નથી કે જે કાંઈ પણ દોષ મિશ્રિત ન હોય. માટે લાભાલાભને વિચાર કરી જેમાં અધિક લાભ જણાતા હોય, તેવા કાય માં સાધુ પુરૂષે પ્રવૃત્તિ કરવી એ કહેવાનું તાત્પર્ય છે. तथा क्षान्तिर्मार्दवमार्जवमलोभतेति ॥ ६६ ॥ = અ:– ક્ષમા, મૃદુતા, સરલતા, અને સતાષ રાખવાં. ભાવા —ક્રોધ, માન, માયા, અને લેાભ રૂપ ચાર મહા શત્રુએ છે, અને સંસાર સમુદ્રમાં રખડાવનારા મેહુરાજાના તે સુભટા છે. તેમને હરાવવા તેમના નાશ કરવા તેમના પ્રતિસ્પી વધારે સામર્થ્યવાળા ચાર સુભટા સાધુએ રાખવાં. કાધના નાશ કરવા ક્ષમા, માનના નાશ કરવા મૃદુતા, માયાના નાશ કરવા સરલતા, લાભના નાશ કરવા સતાષ. ૨૪ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] ધર્મબિન્દુ આ ચાર ગુણે સાધુ ધર્મની મૂળ ભૂમિકા રૂપ છે, આધાર રૂપ છે, માટે નિરંતર તે હૃદયમાં રાખવા. પાદરા રતિ ૬ અર્થ—કોધાદિ ચાર શત્રુઓના ઉદય જ ન થાય તે પ્રયત્ન કરે. ભાવાર્થ –કાદવમાં પગ પડે અને પછી તે ધેવાને પ્રયત્ન કરે પડે તેના કરતાં કાદવમાં પગ ન પડે તે વધારે સારૂ–એ સવ કઈ કબૂલ કરે છે; માટે કેધ વગેરે મનેવિકારે જાગ્રત થાય, અને પછી તેમને વિફળ કરવા, તેના કરતાં ક્રોધ વગેરેને ઉદય જ ન થાય તેવો વ્યવહાર સાધુ પુરૂષે રાખવે. જે જે કારણેથી ક્રોધ, માન, માયા અને લોભ ઉદયમાં આવે તે તે કારણે જ સાધુ પુરૂષે વિચાર પૂર્વક ત્યાગ કરવો ઘટે છે, પણ કદાચ ક્રોધ વગેરેને ઉદય થયે તે શું કરવું તે વાત શાસ્ત્રકાર જણાવે છે. तथा वैफल्यकरणमिति ॥६८॥ અર્થ – ઉદય પામેલા ક્રોધ વગેરેનું નિષ્ફળપણું કરવું. ભાવાર્થ–પૂર્વ જન્મ ઉપાર્જિત કર્મના બળથી, તેવાં તેવાં નિમિત્તે કારણે મળવાથી કેધને ઉક્ય કદાપિ થાય, છતાં ક્રોધના આવેશમાં જે જે કામ આપણે કરવા ધારતા હોઈએ, તે તે ન કરવું, આથી ક્રોધ વગેરે નિષ્ફળ થશે. આમ થાય ત્યારે જ પૂર્વે જણાવેલા ક્ષમા, મૃદુતા, સરલતા, અને સંતેષ ગુણે ખરી રીતે પરિણમેલા કહી શકાય. વિપwવન્તરિ દશ અર્થ-ક્રોધ વગેરેના ફળને વિચાર કરે. Page #412 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૭૧ ભાવા :—ક્રોધ માન, માયા અને લાભથી આ ભવમાં કેવા માઠાં પરિણામ આવે છે, અને પરભવમાં પણ તેથી કેવાં દુ: ખ -સહન કરવાં પડે છે, તેને વિચાર કરી તેને ત્યાગ કરવા. કહ્યું છે કે, क्रोधात्प्रीतिविनाश, मानाद्विनयेापघातमाप्नोति । शाठचात्प्रत्ययहानिं सर्वगुणविनाशनं लोभात् ||१|| ક્રોધથી પ્રીતિના નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, (માયા) કપટથી વિશ્વાસનેા નાશ થાય છે, અને લાભથી સ ગુણુના નાશ થાય છે. આ રીતે ક્રેાધાદિના ઐહિક ગેરલાભનુ` ચિંતન કરે. આત્માના શુભ અવ્યવસાયને નાશ કરનાર આ દુર્ગુણ છે. અને તેથી અનેક ભવ સુધી માણસે તે સંસારમાં જન્મ મરણુના ચક્રમાં રખડવુ પડે છે, વગેરે વિચાર કરી તેના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. તથા ધર્માંત્તરો યૌન કૃતિ ॥ ૭॥ અ:—જેનુ ફળ ધર્મ છે તેવા મન, વચન અને કાયાને વ્યાપાર કરવા. ભાવા :—જેથી કલ્યાણ થાય, અને મન પવિત્ર રહે તેવા શુભ વિચારો કરવા. જેથી કાઈને શાંતિ થાય, અથવા જ્ઞાન મળે તેવા વચને ખેલવાં, અને જેથી કાઈનું દુઃખ દૂર થાય, અથવા કાઈને ઉપદ્રવ ન થાય તેવા કાઈ વ્યાપાર કરવા. પણ જેવુ ફળ પાપ છે તેવાં વિચારા, વચના તથા કાર્યાં કરવાં નહિ. तथा आत्मानुप्रक्षेति ॥ ७१ ॥ અથ ઃ—આત્માના વિચાર કરે. ભાવા:-પ્રાતઃકાળમાં ઉઠી સાધુએ આ પ્રમાણે વિચાર કરવા. હુ કાણુ ખ્રું ? હું અહીંયા કયાંથી આવ્યે ? મારા ધર્મ" Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] ધીમ શા છે ? મારું કર્તવ્ય શું છે? મારા સવ પ્રાણીઓ. સાથે શા સબધ છે ? મે` શુ` કયુ... અને મારે શું કરવાનું બાકી છે ? આ રીતે સાધુએ નિર ંતર આત્મનિરીક્ષણ (self-analysis) કરવાનુ છે, એક ક્ષણુ પણ આ કાર્યમાં પ્રમાદ કરવાના નથી. જે લે આ પ્રમાણે આત્મનિરીક્ષણ કરી શકે છે તેઓ. પોતાના ગુણદોષ યથાર્થ જોઈ શકે છે. ગુણની વૃદ્ધિ કરવા અને. દાષને ટાળવા તે મથે છે, અને બહુજ થાડા સમયમાં તે પેાતાની ઉન્નતિ સાધી શકે છે. માટે સાધુએ તેમજ શ્રાવર્ક આ પ્રમાણે આત્મ સંબધીવિચાર કરવા; આ પ્રમાણે વિચારકર્યાં પછી. શું કરવુ તે કહે છે. उचितप्रतिपत्तिरिति ॥७२॥ અ:યાગ્ય અનુષ્ઠાન અંગીકાર કરવુ. ભાવાઃ—જેથી ગુણની વૃદ્ધિ થાય, અને પ્રમાદના નિગ્રહ. થાય તેવું ઉચિત અનુષ્ઠાન અંગીકાર કરવુ જોઈએ. तथा प्रतिपक्ष सेवनमिति ॥ ७३ ॥ અઃ—દોષના શત્રુ–ગુણેાનુ આસેવન કરવુ. ભાવા : દોષને નાશ કરવાના સૌથી ઉત્તમ ઉપાય એજ કે જે દાષ આપણને પીડાકારી લાગતા હોય, તેનાથી વિરૂદ્ધ ગુણુનું આસેવન કરવું. અંધકારને વજ્ર મારવાથી નાશ ન પામે,. પણ કેવળ દીપકથીજ નાશ પામે છે. જેમ ઠંડીને નાશ કરવાના ઉપાય અગ્નિ છે, તેમ દેષને નાશ કરવાના ઉપાય તેથી વિરૂદ્ધ ગુણનું સેવન છે. Hatred ceases by Love and by hatred, Page #414 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૭૩ દેશ ઠેષથી નાશ પામતા નથી, પણ પ્રેમથી નાશ પામે છે, તેમજ ક્રોધ ક્રોધથી નાશ પામતો નથી પણ ક્ષમાથી નાશ પામે છે. તે જ રીતે સર્વે દુર્ગાનું સમજવું. જેમ જેમ પ્રેમ વધતો જશે તેમ તેમ ઠે૨ સ્વયમેવ નાશ પામશે. જેમ જેમ પક્ષમાં ગુણ વૃદ્ધિ પામશે તેમ તેમ ક્રોધ વિનાશ પામતો જશે. માટે જે દુર્ગણો ત્યાગ કરવા આપણે માગતા હોઈએ તેના વિરોધી સગુણને આશ્રય લે. તથા ગાંજ્ઞનુસ્મૃતિરિતિ ૭%ા. અર્થા–ભગવંતની આજ્ઞાનું સ્મરણ કરવું. ભાવાર્થ –ક્ષણે ક્ષણે દરેક કાર્ય કરતી વખતે ભગવંતની આજ્ઞા શી છે તેનું સ્મરણ કરવું. ભગવંતના વચનનું સ્મરણ કરવું એ ભગવંતને સ્મરણ કર્યા તુલ્ય હેવાથી બહુ લાભકારી છે. જે પુરૂષો ભગવંતને પૂજે છે, પણ તેમની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તે ખરી રીતે ભગવંતના ભક્ત કહી શકાય નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्नियमात्सर्वार्थसंसिद्धिः ॥१।। - જ્યારે ભગવંતનું વચન હૃદયમાં રહ્યું ત્યારે પરમાર્થથી ભગ-વંતજ હૃદયમાં રહ્યા છે એમ સમજવું. અને જ્યારે ભગવંત હૃદયમાં રહ્યા ત્યારે નિશ્ચ સર્વ અર્થની સિદ્ધિ થઈ એમ સમજવું; માટે 'ભગવંતની આજ્ઞા હૃદયમાં રાખી દરેક કાર્ય કરવું. तथा समशत्रुमित्रतेति ॥७५॥ અર્થ –શત્રુ તથા મિત્ર તરફ સમાન ભાવ રાખ. ભાવાર્થ-શત્રુ તિરસ્કાર કરે, અને મિત્ર સ્તુતિ કરે છતાં સાધુ પુરૂષોને તો મને ઉપર સમભાવ રહે છે; કારણ કે શત્રુ તથા Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] ધર્મબન્દુ મિત્રને તે રીતે ભલે સંતોષ મળે, એ ભાવ સાધુ પુરૂષના હૃદયમાં વર્તે છે. એક ઉપર રાગ નથી. અને બીજા ઉપર દ્વેષ નથી, પણ બનેને સમ ગણું બનેલું જેથી કલ્યાણ થાય, તેવી પ્રવૃત્તિ સાધુ. પુરૂષ રાખે છે. तथा परीषहजय इति ॥ ७६ ॥ અર્થ–પરીષહને જ કરે. ભાવાથ-ભૂખ, તરસ વગેરે બાવીસ પરીષહે છે, તેને. ઉદય આવે સમભાવે સહન કરવા અને કર્મની નિર્જરા કરવી. આ બાવીસ પરીષહમાં જે દર્શન પરીષહ છે, તેને હેતુ સમ્યમાર્ગથી પતિત થતાં બચાવવાને છે, અને બાકીના એકવીસ પરીષહને હેતુ, કર્મની નિર્જરા કરવાનો છે. એટલા માટે જ લખ્યું છે કે, मार्गाच्यवननिर्जरार्थ परिषोढव्या परीषहा इति ।। માર્ગથી પડી ન જવાય અને કર્મની નિર્જરા થાય તે માટે પરીષહેને સહન કરવા. तथा उपसातिसहनमिति ॥७७॥ અર્થ-ઉપસર્ગને અતિશય સહન કરવા. ભાવાર્થ –ધર્મ માર્ગે પ્રયાણ કરતાં માર્ગમાં જે જે સંકટ આવે તે ઉપસર્ગો કહેવાય. જે મનુષ્ય સમ્યમાર્ગે ચાલી ઘેડા સમયમાં પિતાની સંસારની પેઢી ઉપાડી નાંખવા માંગતા હોય, તેના લેણદારે એકદમ તેના ઉપર હલ્લો કરે, તેજ રીતે જે ધર્માત્મા થેડા જન્મમાં કર્મઋણથી મુક્ત થવા માંગતા હોય, તેમના પર કર્મના લેણદારો એકદમ તરાપ કરે છે; અને તેથી તેમના માર્ગમાં અનેક ઉપસર્ગો વિનિ આવે છે. કેટલાંક ઉપસર્ગો આ કારણથી આવે છે, વળી સમાગે ચાલનારને કેટલાક ઉપસર્ગો તેમના સગુણની કસોટી Page #416 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૭૫ કરવા આવી પડે છે; કારણ કે વિઘ્ન આવે માણુસના ખૈઈની પરીક્ષા થાય છે. ઉપસર્વાં ચાર પ્રકારના હાય છે, દેવા સંબંધી, મનુષ્ય સંબંધી, તિય પ્રાણી સ બધી અને ચેાથા પેાતાના અંતગ ત. આ ચારે પ્રકારના ઉપસગે આવે ત્યારે મનનુ ં સમાધાનપણુ ખાવું નહિ, પણ સહનશીલતાથી અને સમભાવથી, પૂર્વપાર્જિત કર્મીના ઉદ્ભયાનુસાર તે આવેલા છે“એમ સમજી તેમને સહન કરી તેમના પર જય મેળવવા, પણ જે સન્માગે આપણે ચાલવાના દૃઢ નિશ્ચય કર્યો હેાય છે તેથી જરા માત્ર પણ ડગવું નહિ. કારણ કે સકળ સંસાર જ દુઃખમય છે. કહ્યું છે કેઃ— संसारवर्त्यपि समुद्वीजते विपद्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनम् । अंभोनिधौ निपतितेन शरीरभाजा संसृज्यतां किमपरं सलिलं विहाय ||१|| જે પુરૂષ સંસારમાં રહ્યો છતાં દુ:ખથી ઉદ્બેગ પામે છે, તે માણસ ખરેખર મૂઢ મનવાળામાં પ્રથમ છે, એટલે મહા મૂઢ છે. જે પુરૂષ સમુદ્રમાં પડેલો છે, તેને જળ વિના બીજું શુ અડકવાનુ છે ? સમુદ્રમાં પડેલા મનુષ્ય જેમ જળના ભય રાખવા જોઈએ તે જ રીતે આ સૌંસાર સમુદ્રમાં પડેલા મનુષ્યે વિપત્તિના ભય રાખવે જોઈએ નહિ, કારણ કે સંસારમાં વિપત્તિ તેા સર્વ સ્થળે છે જ, કારણ કે સ'સારના પદાર્થોથી ઉપજતા સુખકિ પાક ફળ જેવા છે, એટલે દુઃખ `િત છે; માટે તે દુઃખથી જરા પણ ઉદ્બેગ પામ્યા વિના તે સહન કરવું, અને તેના પર જય મેળવવેા. तथा सर्वथाभयत्याग इति ||७८ || Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] ઘર્મબિન્દુ અર્થ–સર્વ પ્રકારે ભયને ત્યાગ કરવો. ભાવાર્થ-જે લેકેને કર્મના અચળ અને સનાતન નિયમમાં વિશ્વાસ છે, તેઓએ કોઈ પણ રીતે ભયને પિતાના હૃદયમાં સ્થાન આપવું જોઈએ નહિ. કારણ કે જે કમ પોતે કરેલાં છે તેનું ફળ ભોગવ્યા સિવાય છુટકે નથી, અને જે કર્મ પોતે કરેલાં નથી, તેનું ફળ કદાપિ પિતાને ભેગવવાનું નથી, માટે આપણી હાલની સ્થિતિ આપણા પૂર્વ જન્મના કર્માનુસાર થયેલી છે, અને સુખ દુખ પણ તદનુસાર મળે છે, તેથી કોઈ પણ પ્રકારના નિષ્કારણ ભયને માટે સ્થાન નથી. ભવિષ્ય આપણા હાથમાં છે. જે જે કાર્યો આપણે હાલ કરીએ છીએ, જે જે ઈચ્છાઓ રાખીએ છીએ, અને જે જે વિચારે ધારીએ છીએ તે તે કાર્યો, ઈચ્છાઓ અને વિચારોને અનુસારે આપણે બીજે ભવ નિમિત થવાને છે; તે તેમાં ભયને માટે સ્થાન કયાં છે ? વળી જે સાધુઓએ નિરતિચાર યતિધર્મ પાળેલો છે, અને તેથી અનંત સુખ મળે તેવું કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે, તેમને મૃત્યુને પણ ભય હેતું નથી, તે પછી બીજા સામાન્ય ભયની તે ગણત્રીજ શી ? મૃત્યુને ય આ જગતમાં મોટામાં મોટો છે, તે ભય પણ જેણે છળે છે તે બીજા ભયથી શું કરવા ઉગ ધરે? શાસ્ત્રમાં કહ્યું છે કે : प्रायेणाकृतकृत्यत्वान्मृत्योरूद्विजते जनः । कृतकृत्याः प्रतीक्षन्ते मृत्यु प्रियमित्रातिथिम् ॥१॥ જે લોકેએ કરવા યોગ્ય કામ કર્યું નથી, તેઓ મૃત્યુથી ઉગ પામે છે, પણ જે પુરૂષએ કરવા યોગ્ય કાર્ય કર્યું છે, તેવા પુરૂષ તે પ્રિય મહેમાનની વાટ જુએ તેમ મૃત્યુની વાટ જુએ છે, કારણ કે મૃત્યુ ઉચ્ચ જીવનને દરવાજ છે. * * Death is a gateway to higher life. Page #418 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૭૭ तथा तुल्याश्मकाश्चनतेति ॥७९॥ અર્થ–પત્થર અને સુવર્ણ સાધુને સરખાં હોવાં જોઈએ. ભાવાથ-સમગણે સુવર્ણ પાષાણ એ સાધુનું ચિન્હ છે; જેને મમત્વ ભાવ નથી તેના મનને સુવર્ણ સરખું છે, અને પાષાણ પણ સરખે છે. સાધુ પુરુષોએ સુવર્ણને પણ પાષાણ તુલ્ય -ગણી તેના ઉપરથી મમત્વ ભાવ છેડ; ધનની મૂછ ન રાખવી એ હિતબંધ આ વાક્યમાં સમાયેલો છે. तथो अभिग्रहणमिति ॥८॥ અર્થ–સાધુએ અભિગ્રહ ગ્રહણ કરે. ભાવાથ–અનેક પ્રકારના અભિગ્રહ લેવાનું શાસ્ત્રમાં કહેલું છે. આજે મારે અમુક દ્રવ્ય મળે તો લેવું, નહિ તો નહિ લેવું; અમુક દ્રવ્ય અમુક વસ્તુ વડે કાઈ આપે તો મારે આજે ગ્રહણ કરવું, અથવા છ પ્રકારની વિગઈમાંથી અમુક પ્રકારની વિગઈને મારે આજે ત્યાગ છે, અથવા અમુક વખત સુધી આજે હું મૌનવ્રત ધારણ કરીશ. એવાં જુદા જુદા પ્રકારનાં અભિગ્રહે શાસ્ત્રમાં વર્ણવેલાં છે, તેમાંથી પોતે અમુક ગ્રહણ કરે. આ અભિગ્રહ લેવાને મુખ્ય ઉદેશ એ છે કે તે લેનારે સાવધ રહેવું. જરા પણ પ્રમાદ કરે તો અભિગ્રહ ભંગ થવાનો ભય રહે છે; આથી શરીર તથા વાણી મનને અનુસરતાં શીખે છે. તે મનુષ્ય વિચાર કર્યા સિવાય બેલ નથી, તેમજ વિચાર કર્યા સિવાય કઈ પણ કાર્ય કરતા નથી. નિરંતર સાવધ રહે છે, તેવો ઉચ્ચ ઉદ્દેશ આ અભિગ્રહોમાં રહેલું છે. तथा विधिवत्पालनमिति ॥८१॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ ધમબિન્દુ ૩૭૮ ] અર્થવિધિ પ્રમાણે તે પાળવાં. ભાવાર્થ –કેવળ અભિગ્રહે લઈ બેસી રહેવાનું નથી પણ તે બરાબર પાળવા અને તે યથાર્થ પળાય છે કે નહિ, તે સાંજે સંભારી જવું અને જે પાળવામાં અતિચાર લાગ્યો હોય, તેની આયણ લેવી, અને ફરીથી અતિચાર ન લાગે તે નિશ્ચય કરે. तथा यथाऽहं ध्यानयोग इति ॥८२॥ અર્થ –ગ્યતા પ્રમાણે ધ્યાન એગમાં પ્રવર્તાવું. ભાવાર્થ –જેવા પ્રકારને ધ્યાન યોગ યાતાને વેગ હેય. તેવું ધર્મધ્યાન કે શુલ ધ્યાન યોગ્યતા પ્રમાણે કરવું અથવા થશાર્દ ને અર્થ જે દેશકાલ ક્યાનને અનુકૂળ હેય તેને અતિક્રમી ને બીજા કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહિં. પરમાત્માના શાસનમાં કહેલા અને ગુરૂગમથી મેળવેલા ધ્યાનમાર્ગે પ્રવૃત્તિ કરવી. આ અંગેનું વિશેષ પૂજ્યપાદ હેમચંદ્રાચાર્યનાં ગશાસ્ત્રના ૫ થી ૧૦ પ્રકાશમાં તથા તેવા અન્ય ગ્રંથી, જાણી લેવું. તથા સત્તસંતિ ૮રૂા. અર્થ –અંતકાળે સંલેખના કરે. ભાવાર્થ-જ્યારે સાધુને એમ લાગે કે અંતકાળ નજીક છે, શરીર એવી સ્થિતિ વાળુ થાય કે આત્માના સાધનરૂપ ન રહે, ત્યારે અંત સમયે સાધુ સંખના કરે. એટલે તપથી શરીરને કૃશ કરે, અને ભાવનાથી કષાયને પાતળા કરે. શું આ કામ દરેક સાધુ એક સરખી રીતે કરી શકે? તેના: જવાબમાં કહે છે કે – संहननाद्यपेक्षणमिति ॥८४॥ અર્થા–પિતાના સંઘયણ વગેરેની અપેક્ષા રાખવી.. Page #420 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૭૮ ભાવાર્થ:–શરીરના સામર્થ્યની પિતાની ચિત્તવૃતિની તથા આસપાસના સાધુઓની સહાયને વિચાર કરી સંલેખના કરવી એ. ભાવ છે. દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખના એ બેમાંથી કઈ ઉત્તમ છે ? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે. भाव संलेखनायां यत्न इति ॥८५॥ અથ––ભાવ સંલેખના કરવાનો પ્રયત્ન સાધુએ કરે. ભાવાર્થ --કષાય તથા ઈન્દ્રિયોના વિકારને મન્દ કરવા માટે : ભાવ સંલેખના કરવાની છે. અને દ્રવ્ય સં લેખના પણ ભાવ . સંલેખનાને મદદ કરવા માટેજ શાસ્ત્રકારોએ ઉપદેશી છે. આ સૂત્ર. ઉપર ટીકા નીચે પ્રમાણે છે. સંસારમાંથી મુક્ત થવા ઈચ્છા રાખનારા મુમુક્ષુઓએ મરણને સમય જાણવા માટે તત્પર રહેવું, મરણકાળને જાણવાના માર્ગ આગમથી, તથા દેવતાના વચનથી, તથા પોતાની સુંદર બુદ્ધિથી, માઠાં સ્વપ્ન જેવા વગેરે અનેક રીતે શાસ્ત્રમાં વર્ણવેલા છે.. એવી રીતે મરણનો સમય જાણીને ઉત્સર્ગ માર્ગે પ્રથમથી જ : બાર વર્ષ સુધી સંલેખના કરવી. પ્રથમના ચાર વર્ષ સુધી તપ કરવા; ચતુર્થ અષ્ટમ, દશમ દ્વાદશ વગેરે તપ કરવાં. પછી, ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરે, પણ પારણે વિગઈ રહિત . નવી તપ કરે એટલે ઉત્કટ રસને ત્યાગ કરે, પછી બે વર્ષ સુધી ચતુર્થ કરે એટલે ઉપવાસ કરે. પારણે આયંબિલ કરે. આ રીતે. દશ વર્ષ પુરા થયા પછી છેલ્લાં બે વર્ષમાં શું કરવું તે હવે બતાવે છે. અગીયારમાં વર્ષના પ્રથમ છ માસ સુધી ચતુર્થ, ષષ્ઠ, તપ, કરે, અને પારણે આયંબિલ કરે, પરંતુ કાઈક ઉણે આહાર ગ્રહણ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] ધમબિન્દુ કરે. અગીયારમા વર્ષના બીજા છ માસમાં અષ્ટમ, દશમ અને દ્વાદશાદિક તપ કરે અને પારણે આયંબિલ કરી અગીયારમું વર્ષ પુરૂં કરે, બારમા વર્ષના અંત સુધી કાટિ સહિત નિરંતર આયંબિલ કરે (ઉદરી વ્રત સાથે આયંબિલ કરે તેને કેટિ સહિત આયંબિલ કહેવાય છે.) કેટલાક આચાર્યને એ મત છે કે બારમા વર્ષમાં ચતુર્થ કરે, અને પારણે આયંબિલ કરે. આ બાબતમાં મતભેદ છે; માટે પિતાના સંપ્રદાયની પરંપરા પ્રમાણે કરે. બારમા વર્ષમાં આયંબિલ કરે તે ભજનને કળીઓ ઓછો કરતાં કરતાં એક કળીયા સુધી આવે. પછી એક કળીયામાંથી કણીઆ ઓછા કરતે કરતે એક કણીઓ સુધી આવે. દીવામાં તેલ - અને દીવેટને સમકાળે નાશ થાય તેવી રીતે શરીર અને આયુષ્યને સમકાળે નાશ થાય. વળી બારમા વર્ષમાં જ્યારે છેલ્લા ચાર માસ રહે ત્યારે એકાંતરે તેલને ગળે ભરી ઘણી વખત સુધી મુખમાં રાખી રાખમાં નાખી દે પછી ઉષ્ણ જળથી કેગળા કરે. જે એમ ના કરે તે મુખ ઘણું લખું પડે અને તેથી નવકાર મંત્રને ઉચ્ચાર થઈ શકે નહિ. એ રીતે બાર વર્ષની સંખના કરી પર્વતની ગુફામાં અથવા જ્યાં જ જવનિકાયની રક્ષા થાય તેવા સ્થાનમાં - જઈને પાદપોપગમન નામે અનશન અંગીકાર કરે, જ્યારે કોઈ પ્રકારે શરીરના અસામર્થથી એટલા બધા કાળ સુધી સંલેખના થઈ શકે તેમ ન હોય, તે જઘન્યપણાથી છ માસની સંખના કરવી; કેમ કે જેણે શરીરનું તથા કષાયનું છાપરું નથી કર્યું એ - સાધુ જે અનશન કરે, તે એકદમ ધાતુને ક્ષય થાય અને તેથી સમાધિ મરણ અને તેના પરિણામ રૂપે સુગતિ પ્રાપ્ત કરી શકે નહિ.” ततो विशुद्धं ब्रह्मचर्यमिति ॥८६॥ અર્થ–સંખના ર્યા પછી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. Page #422 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૫ [ ૩૮૧ ભાવાર્થસાધુએ શુદ્ધબ્રહ્મચર્ય પાળવાનું છે, એ તે વાત સુવિદિત છે, કારણ કે એથે મહાવ્રત પાળવાની આજ્ઞા છે જ, છતાં સંલેખન કર્યા પછી પણ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાને ઉપદેશ આપવાના હેતુ, શરીર શુષ્ક થઈ ગયું છે, છતાં પુરૂષ વેદનીય (મૈથુનાભિલાષા) વશ કરવું તે કામ સરળ નથી, તે બતાવવાનું છે.. હવે સંલેખના કર્યા પછી શરીરને શીધ્ર નાશ કરનાર વિષ• વિશુચિકા (કલેરા) ઈત્યાદિ કોઈ દેષ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું તે જણાવે છે. विधिना देहत्याग इतीति ॥८७॥ અથર–વિધિ પ્રમાણે દેહનો ત્યાગ કરવો. ભાવાર્થ-આલોયણા કરવી, વ્રતને ઉચ્ચાર કર. સર્વ જીવને ખમાવવા, અનશન કરવું, શુભભાવના ભાવવી, પંચપરમેષ્ટિનું સ્મરણ કરવું. વગેરે વિધિ સહિત દેહને ત્યાગ કરવો, પંડિત, મરણની આરાધના કરવી. આ રીતે સાપેક્ષ યતિધર્મનું વર્ણન. કરવામાં આવ્યું. હવે નિરપેક્ષ યતિ ધર્મનું વર્ણન કરે છે. निरपेक्षयतिधर्मस्त्विति ॥८॥ અર્થ –નિરપેક્ષ યતિ ધર્મ આ પ્રમાણે છે. ભાવાર્થ:–જેને ગુરૂકુળવાસની જરૂર નથી એવા જિનકપી? સાધુને નિરપેક્ષ યતિધર્મ હવે વર્ણવામાં આવે છે. वचनगुरुतेति ॥८९॥ અથ –આગમને ગુરૂ માને. ભાવાર્થજેમ સાપેક્ષ યતિધર્મને પાળનાર સાધુ સર્વ બાબતમાં ગુરૂને પૂછી, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે; તેમ નિરપેક્ષ. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] ઘર્મબિન્દુ યતિધર્મ પાળનારાં સાધુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે. શાસ્ત્ર એજ તેને ગુરૂ સમજવો. तथा अल्पोपधित्वमिति ॥९०॥ અર્થા–ઉપકરણ અલ્પ રાખે. ભાવાર્થ-સાપેક્ષ યતિ ધર્મ પાળનારની અપેક્ષાએ નિરપેક્ષ યતિધર્મ પાળનાર બહુ જ ચેડાં ઉપકરણ (વસ્ત્ર પાત્ર વગેરે) રાખે, तथा निःप्रतिकर्मशरीरतेति ॥११॥ અર્થ–પ્રતિકાર રહિતપણે શરીરને ધારણ કરે. ભાવાર્થ-નિરપેક્ષ યતિધર્મ પાળનાર માંદે થાય તે પણ રોગ પ્રતિકાર કર્યા સિવાય તેવી સ્થિતિમાં શરીર હોય, તેવી સ્થિતિમાં રાખે. अपवादत्याग हति ॥१२॥ અર્થ-અપવાદ માગને ત્યાગ કરે. ભાવાર્થ-જે સાપેક્ષ યતિધર્મ પાળનાર સાધુ છે, તે સામાન્ય રીતે ઉત્સર્ગ માર્ગ પાળે છે, અને ઉત્સર્ગ માર્ગે ન ચલાય તો બહુ લાભ અને અલ્પદોષવાળે અપવાદ માર્ગ ગ્રહણ કરે છે, પણ જે નિરપેક્ષ યતિધર્મ પાળનાર છે, તે જીવ જાય તો ભલે પણ અપવાદ માર્ગ ગ્રહણ કરે નહિ. કેવળ ગુણમય ઉત્સર્ગ માર્ગ જ ગ્રહણ કરે. तथा ग्रामैकरात्रादिविहरणमिति ॥९३॥ અર્થ –તથા ગામમાં એક રાત્રિ વિહાર કરે, ઈત્યાદિ પ્રકારે વિહાર કરે. . ભાવાર્થ – ગામને વિષે તથા ઉપલક્ષણથી નગર વિષે એક રાત્રિ રહે; કેઈ સમયે બે રાત્રિ રહે, અને વધારામાં વધારે માસ કલ્પ કરે. અને સ્પષ્ટપણે અર્થ આ પ્રમાણે છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૮૩ પ્રતિમા કલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ પાળનાર ચેમાસા વિનાને કાળ માં ગામમાં જ્ઞાતપણે એક રાત્રિ રહે, અને જે અજ્ઞાત હોય તે એક રાત્રિ પણ રહે અથવા બે રાત્રિ પણ રહે. પડિમાધર મુનિ આવ્યા એવું ગામના લેકે જાણે ત્યાં એક રાત્રિ રહે, અને લેકે ન જાણે તો એક રાત અથવા બે રાત રહે. જિનકલ્પિક જેવા બીજા નિરપેક્ષ સાધુઓ સાતપણે કે અજ્ઞાતપણે એક માસ પર્યન્ત રહે. तथा नियतकालचारितेति ॥९४॥ અથ–નિયમ કરેલા કાળને વિષે ભિક્ષાચરણ કરે. ભાવાર્થ –શાસ્ત્રમાં લખ્યું છે કે ત્રીજી પિરસીને સમયે - સાધુએ ગોચરી માટે નીકળવું તે તેજ પ્રમાણે આ નિરપેક્ષ યતિધર્મ પાળનાર તે સમયેજ ભિક્ષા ગ્રહણ કરવા નીકળે. तथा प्राय ऊध्वस्थानमिति ॥९५॥ અર્થ–પ્રાયઃ કાયોત્સર્ગ મુદ્રાએ રહે. ભાવાર્થ-જે નિરપેક્ષ યતિધર્મ પાળનાર છે, તે ઘણેભાગે કાર્યોત્સર્ગ મુદ્રામાં રહે.. तथा देशनायामप्रबन्ध इति ॥१६॥ અર્થ–દેશના દેવામાં બહુ ભાવ ન રાખે. ભાવાથી–નિરપેક્ષ યતિ ધર્મકથા કરવા બહુ ભાવ રાખતો નથી. છતાં સાંભળવા માટે જ્યારે શ્રેતાવર્ગ બહુ આગ્રહ કરે તો એક બે વચનમાં શાસ્ત્રને સાર સમજાવે. કારણ કે ઘણે ભાગે તે આ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાંજ મગ્ન રહે છે. तथा सदाऽप्रमत्ततेति ॥९७॥ અર્થ-નિરંતર પ્રમાદરહિતપણે વતે. Page #425 -------------------------------------------------------------------------- ________________ { ૩૮૪ ] ધમબિન્દુ ભાવાર્થદિવસે તેમજ રાત્રે પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ. કરી સાવધાન રહે. તે એક ક્ષણવાર પણ અસાવધ ન રહે. નિરંતર. મન તથા ઈન્દ્રિયોને પિતાને સ્વાધીન રાખે. તેમના પર પિતાને સંયમ એક ક્ષણવાર પણ જવા દે નહિ. तथा ध्यानकतानत्वमितीति ॥९८॥ અર્થ –ધ્યાનને વિષે એકાગ્રપણું રાખે. ભાવાર્થ –ધર્મધ્યાનમાં મનને તલ્લીન રાખે. મનને બાહ્ય. વિષયમાં ભટકવા દે નહિ, પણ ધર્મધ્યાનમાં અથવા સ્વાધ્યાયમાં સ્થિર એકાગ્ર રાખે. હવે યતિ ધર્મની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કે सम्यग्यतित्वमाराध्य महात्मानो यथोदितम् । संप्राप्नुवन्ति कल्याणमिह लोके परत्र च ॥१॥ અર્થ–મહાત્મા પુરૂષે સમ્યગ્ન પ્રકારે પૂર્વે કહ્યા પ્રમાણે યતિધર્મ પાળે છે, તે આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ પામે છે; એટલે પરંપરાએ મોક્ષ સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ લેકમાં શું કલ્યાણ મેળવે છે તે શાસ્ત્રકાર જણાવે છે – क्षीराश्रवादिलब्ध्योघमासाद्य परमाक्षयम् । कुर्वन्ति भव्यसत्त्वानामुपकारमनुत्तमम् ॥२ ॥ इति । અર્થ-તે મહાપુરૂષ ક્ષીરાવ વગેરે ઉત્તમ અને અક્ષય લબ્ધિના સમૂહને મેળવીને ભવ્ય પ્રાણીઓ ઉપર અતિશય ઉત્તમ ઉપકાર કરે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૫ [ ૩૮૫ ભાવાર્થ-જેનું વચન સાંભળનારના કાનરૂપ પડીયામાં દુધની માફક સ્ત્રવે, એટલે દુધની જેમ શ્રોતા વર્ગને મધુર લાગે તે લબ્ધિને ક્ષીરાશ લબ્ધિ કહે છે. વગેરે શબ્દથી મધુ, ધી, અમૃત ઈત્યાદિ ત્રવનારી લબ્ધિઓ સમજવી. આવી ઉત્તમ લબ્ધિઓ પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓ ઉપર તેઓ ઉપકાર કરે છે, જે ઉપકારનું ફળ મોક્ષ છે. પિતાને જે જે સિદ્ધિઓ અથવા લબ્ધિઓ શુદ્ધ માર્ગે પ્રયાણ કરતાં મળે છે, તેને પુરૂષ ગર્વને માટે અથવા માનમહત્તા મેળવવા ઉપયોગ કરતા નથી, પણ અન્ય જીના ઉપકાર માટે પોતાની શક્તિઓને ઉપયોગ કરે છે. मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमञ्जसात् । जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतात् ॥१॥ इति॥ અર્થ તે મહાપુરૂષો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શેક વગેરે ઉપદ્રવ યુક્ત અને અત્યન્ત અગ્ય સંસારથી તરત મુક્ત થાય છે. ભાવાર્થ – આ સંસાર જે અનેક પ્રકારના દુઃખથી પૂર્ણ છે તેના બંધનથી મહાપુરૂષ ઉચ્ચ યતિધર્મ પાળી મુક્ત થાય છે. કારણ કે તેઓ નિષ્કામ વૃત્તિથી સર્વકાર્ય કરે છે; પાછલાં કર્મ ઉદયમાં આવે તે સમભાવે ભગવી નિજર કરે છે, અને નવાં કમ ઉપાર્જન કરતા નથી. આ રીતે પૂર્વકૃત કમને ક્ષય થતાં, અને આત્માનું સંપૂર્ણ સ્વરૂપ યથાર્થ ખીલતાં તેઓ સચ્ચિદાનંદ સ્વરૂપી પરમાત્મા બને છે. . આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ રચેલા ધમ બિન્દુ ગ્રંથમાં પાંચમું પ્રકરણ. સમાપ્ત થયું. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] ધર્મબિન્દુ પ્રકરણ ૬ ઠું. નિરપેક્ષ અને સાપેક્ષ યતિધર્મનું કેટલુંક વર્ણન પાંચમા પ્રકરણમાં કરવામાં આવ્યું. હવે તે સંબંધી વિશેષ વર્ણન કરવા ઈચ્છતા શાસ્ત્રકાર નીચે પ્રમાણે આ પ્રકરણને આરંભ કરે છે – आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विदुः। साध्यसिद्वियङ्गमित्यस्माद्यतिधर्मों द्विधा मतः॥१॥ અર્થ–આશય વગેરેને ઉચિત અનુષ્ઠાનને આચાર્યો અતિ શ્રેષ્ઠ કહે છે. કેમ કે સાધવા ગ્ય સિદ્ધિનું તે અંગ છે, માટે યતિધર્મ બે પ્રકાર છે. | ભાવાર્થ –હદયને આશય, જ્ઞાન, શરીરબળ, પરને ઉપકાર કરવાની શક્તિ અથવા અશક્તિ; આ સર્વે ધ્યાનમાં લઈ જે અનુષ્ઠાન જિનધર્મની સેવા માટે કરવામાં આવે છે તે પ્રશસ્ય છે, એમ આચાર્યો કહે છે. તે સકલ કલેશને નાશ કરનાર જે મેક્ષ, તેની પ્રાપ્તિનું કારણ છે. આ કારણથી સાધુ પુરૂવની યોગ્યતા આશ્રયી બે વિભાગ પાડવામાં આવેલા છે. સાપેક્ષ યતિધર્મ, અને નિરપેક્ષ યતિધર્મ, - જે પ્રશસ્ય અનુષ્ઠાન છે, તે સાધ્ય વસ્તુ સિદ્ધ કરવાનું ઉમદા કારણ છે. તે જ બાબત ગ્રંથકાર બીજા ક્ષેકથી જણાવે છે – समग्रा यत्र सामग्री तदक्षेपेण सिध्यति । दवीयसाऽपि कालेन वैकल्ये तु न जातुचित् ॥२॥ અર્થ-- જે કાર્યમાં સર્વ સામગ્રી હોય છે, તે તરત જ સિદ્ધ થાય છે, પણ સામગ્રીના અભાવમાં તો ઘણું કાળ પછી પણ કાર્યની સિદ્ધિ કદાચ ન પણ થાય. Page #428 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૮૭ ભાવાર્થ – ઘટ બનાવ હેય, તો માટી, ચાક, દંડ, કુંભાર વગેરે સામગ્રીની જરૂર છે. જેમ સામગ્રીની ન્યૂનતા, તેમ વખત વધારે લાગે, અને સામગ્રીનો તદ્દન અભાવ જ હોય, તો ધણે કાળ વ્યતીત થાય છતાં, પણ ઘટરૂપ કાર્ય સિંદ્ધ ન થાય. તેવી રીતે અહીયાં પણ મોક્ષ રૂપ કાર્ય માટે સામગ્રીની જરૂર છે. હવે તે સામગ્રી કઈ તે જણાવે છે. तस्माद्यो यस्य योग्यः स्यात्तत्तेनालोच्य सर्वथा । आरब्धव्यमुपायेम सम्यगेष सतां नयः ॥३॥ અર્થ -: તેટલા માટે જે જેને યેગ્ય હોય, તેનો તેણે વિચાર કરીને ઉપાયથી આરંભ કરે, એ સહુરૂષોને સમ્યગ્નીતિ માગે છે. ભાવાથ:ઉપર આપણે સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મનું વર્ણન કર્યું તેમાંથી જેને જે ઉચિત લાગે તેને પ્રથમ બહુજ વિચાર કરો, અને પછી યોગ્ય સાધને દ્વારા તેનો આરંભ કરવે; કારણ કે આપણને જે યોગ્ય હેય, તેને આરંભ કર, એવો નીતિનો માગ સપુરૂષોએ પ્રરૂપેલો છે. इत्युक्तो यतिधर्म इदानीमस्य विषयविभागमनुवर्णयिष्यामः રૂતિ ને ? અર્થ --એ પ્રમાણેયતિ ધર્મ કહ્યો, હવે તેના વિષય વિભાગનું વર્ણન કરીશું. तत्र कल्याणाशयस्य, श्रुतरत्नमहोदधेः,उपशमादिलब्धिमतः, परहितोद्यतस्य, अत्यन्तगंभीरचेतसः, प्रधानपरिणतेर्विधूतमोहस्य, परमसत्वार्थकर्तुः, सामायिकवतः, विशुद्धयमानाशयस्य, यथोचितप्रवृत्तेः, सात्मीभूतशुभयोगस्य श्रेयान् सापेक्षयतिધર્મ પતિ . ૨. Page #429 -------------------------------------------------------------------------- ________________ ધર્માન્તુ અર્થ:—સાપેક્ષ અને નિરપેક્ષ યતિધમમાં શુભ આશયવાળા, સિદ્ધાંતરૂપ રત્નાને રાખવા રત્નાકર (સમુદ્ર) જેવા, ઉપશમ વગેરે બુદ્ધિવાળા, પરનુ હિત કરવામાં તત્પર, અત્યંત ગંભીર ચિત્તવાળા, ઉત્તમ મનના પિરણામવાળા, મૂઢ સ્વભાવના ત્યાગ કરનાર, ઉત્તમ મેાક્ષરૂપ પ્રત્યેાજનના સાધનાર, સામયિકવાળા, પવિત્ર આશચવાળા, ઉચિત પ્રવૃત્તિ કરવાવાળા, આત્મા સાથે શુભ ચૈાગને જોડનારા આવા ગુણવાળા જે સાધુ હાય, તેને માટે સાપેક્ષ યતિષ જ ઉત્તમ છે. ૩૮૮ ] ભાવાર્થ :—તિધમ બે પ્રકારના છે. તેમાં સાક્ષેપ યુતિધમ પાળવા જે મનુષ્ય લાયક છે, તેના ગુણનુ પ્રથમ વર્ણન કરવામાં આવે છે. સર્વ જીવાનુ` કલ્યાણ કરવાના આશયવાળા તે હાવા જોઇએ. જેમ રત્નાકર—સમુદ્રમાં રત્ના રહે છે તેમ સિદ્ધાંતના રતા તેના હૃદયમાં હોવા જોઇએ. ખીજા શબ્દોમાં કહીએ તે! તે જ્ઞાની વા જોઈએ; ઉપશમ વગેરે લબ્ધિએ તેનામાં હેવી જોઈએ; તે સદા પરને ખાધ આપી પરનું કલ્યાણ કરવા તત્પર હાવા જોઈએ, તેના. મનના ભાવ શુ છે તે એકદમ બીજા કળી શકે નહિ તેવા ગ ંભીર હૃદયના હોવા જોઈએ. બીજાએ કહેલી ગુપ્ત વાર્તા પ્રકાશ ન કરે. તેવું મોટું તેનું દિલ હોવું જોઈએ. તેના મનના ભાવ ઉચ્ચ પ્રકારના હેાવા જોઈએ. મેાહુ એટલે મૂઢભાવ અને આળસથી રહિત તે હાવા જોઈએ. ઉચ્ચમાં ઉચ્ચ દૃષ્ટિબિન્દુ રૂપ મેાક્ષઃ મેળવવાનાં કારણેા જે સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર તે બીજાને પમાડવામાં તેનું મન સદા મશગુલ રહેવું જોઈએ. સર્વ પ્રાણી ઉપર સમભાવ અને મધ્યસ્થદષ્ટિપણું તેનામાં હોવું જોઈએ. તેની પ્રવૃત્તિ કાળને ઉચિત હોવી જોઇએ. જેમ લેાહપિંડ અગ્નિથી તપતાં Page #430 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય [ ૩૮૯ અગ્નિ સદૃશ થઈ જાય છે. તેમ તેના આત્મામાં શુભભાવ વસેલા *હાવા જોઈએ બીજા શબ્દોમાં કહીએતેા શુભભાવનામય હોવા જોઈએ. આવા ગુણવાળા ખરેખર સાક્ષેપ યુતિધર્મને માટે લાયક છે. આવે માણુસ નિરપેક્ષ યતિધર્મ કેમ ન પાળે તેવી શંકાના સમાધાનાથે શાસ્ત્રકાર લખે છે કેઃ- — वचनप्रामाण्यादिति ॥ ३ ॥ અઃ—જિનવચનના પ્રમાણપણાથી. ભાવાર્થ :—ભગવંતની એવી આજ્ઞા છે કે ઉપર જણાવેલા ગુવાળાને નિરપેક્ષ યતિધમ પાળવું ઉચિત નથી. આમ તમે શાથી હેા છે! તેના જવાબ આપે છે, संपूर्ण दशपूर्वविदो निरपेक्ष धर्मप्रतिपत्तिप्रतिषेधादिति ॥४॥ અઃ—સ પૂર્ણ દેશપૂર્વ જાણુનાર યતિને નિરપેક્ષયતિધર્મ અગીકાર કરવાના નિષેધ કહેલા છે માટે. ભાવાઃ—સંપૂર્ણ દેશ પૂર્વ જાગુતાર ‘અમેધવચની’ છે. એટલે એમનું વચન તીર્થંકરના વચન સદ્દેશ છે. માટે એવા પુરૂષા તા ધમ દેશનાથી મનુષ્ય માત્રને ઉપકાર કરી તીથની વૃદ્ધિ કરે છે; માટે પ્રતિમા વહેવી વગેરે આચાર પાળતા નથી. આવા પુરૂષા માટે નિરપેક્ષ યતિધમ ને પ્રતિષેધ કર્યાં છે, તેનું કારણ શાસ્ત્રકારજ નીચેના સૂત્રથી જણાવે છે:— परार्थसंपादनोपपत्तेरिति ||५|| અ:—પાપકાર કરવાના કારણથી. ભાવાઃ—જે દશ પૂર્વાધારી છે, તે તીના આધારભૂત છે માટે તેમણે સાપેક્ષ તિધર્મ પાળી જગતના કલ્યાણને માગ સ્વીકારવા જોઈએ. પણ પારકાનું કલ્યાણ કરવાને માત્ર ગ્રહણ કરવાથી ફળ શું? એવી આ શંકાના જવાબ શાસ્ત્રકાર આપે છે: = Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] ધર્મબિંદુ तस्यैव च गुरुत्वादिति ॥६॥ અર્થ–પરનું કલ્યાણ કરવું તેજ ઉત્તમ છે. ભાવાર્થ-“ચ” શબ્દ ભાર રૂપે મૂકવામાં આવ્યો છે. સર્વધર્માનુષ્ઠાન કરતાં પારકાને ઉપકાર કરવો એ જ ઉત્તમ અનુષ્ઠાન છે.. જે મહાન પુરૂષો છે, તે સ્વાર્થ ત્યાગ કરીને પણ પરમાર્થ કરવા. પ્રેરાય છે. પરોપકારમાંજ ખરે સ્વાર્થ સધાય છે. પરોપકાર આટલો બધે ઉત્તમ કેમ ગણવામાં આવે છે? તેને. જવાબ આપે છે. सर्वथा दुःखमोक्षणादिति ॥७॥ અર્થ:સર્વ પ્રકારના દુઃખથી છુટા થવાય છે તેથી ભાવાર્થ –પરોપકારથી સર્વ રીતે પિતાનાં તથા પરના શારીરિક તેમજ માનસિક દુઃખને નાશ થઈ શકે છે, માટે પરેપકાર એજ ઉત્તમ માર્ગ છે. तथा संतानप्रवृत्तेरिति ॥८॥ અર્થા–તેથી સંતાનની પ્રવૃત્તિ થાય છે. ભાવાર્થ –પરોપકાર કરવાથી, એટલે જ્ઞાનને બેધ બીજાને આપવાથી શિષ્ય થાય, વળી તેના શિષ્યો થાય, એ રીતે તીર્થની પરંપરા ચાલે જ માટે પોપકાર એ ઉત્તમ માર્ગ છે. જે સર્વ સાધુએ નિરપેક્ષ યતિધર્મ પાળે, અને પિતાનું હિતજ સાધે તે. તીર્થને વિચ્છેદ થાય. तथा योगत्रयस्याप्युदग्रफलभावादिति ॥९॥ અર્થ–ત્રણ વેગનું પણ મેટું ફળ મળે તે હેતુથી. १ स्वार्थान् सतां गुरुतरा प्रयिक्रियेव ॥ कालिदास. Page #432 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૯૧ ભાવાથ–બીજાઓને ધર્મના ઉચ્ચ જ્ઞાનને બોધ આપ તેના જેવો ઉત્તમ માર્ગ આ જગતમાં બીજો એક પણ નથી. કારણ કે તેમાં મન, વચન અને કાયા, જેવા શુદ્ધ વ્યાપારમાં પ્રવર્તે છે, તેવા બીજા કોઈ અનુષ્ઠાનમાં વર્તતા નથી. આ પરોપકારથી અનેક કર્મની નિજર થાય છેમાટે જેનામાં જ્ઞાનની શક્તિ છે તેમણે બીજાને સધ આપવો. જ્ઞાન મેળવવું એ પણ ઉતમ છે, પણ મેળવેલા જ્ઞાનને બીજાને લાભ આપવો તે વિશેષ ઉત્તમ છે. तथा निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिद्धौ तदन्यसंपादकाभावे प्रतिपत्तिप्रतिषेधाच्चेति।१०। અર્થ––નિરપેક્ષ યતિધર્મ પાળવાને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મ અંગીકાર કરવાના સમયે બીજા જના ઉત્કૃષ્ટ અર્થને સિદ્ધ કરવા અન્ય પુરૂષનો અભાવ હેય તે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને પ્રતિષેધ છે, માટે પારકાનું હિત કરવું એજ અતિ ઉત્તમ માર્ગ છે. ભાવાથ:--કોઈ સાધુ નિરપેક્ષ યતિધર્મ પાળવાને યોગ્ય હોય પણ બીજા જ સમ્યગ્દર્શન વગેરે મેળવવાને આતુર હોય, અને સોધથી તેમને સમ્યગ્દર્શન પમાડે તેવા પુરૂષનો અભાવ હોય, તો નિરપેક્ષ યતિધર્મ તે સાધુ અંગીકાર કરી શકે નહિ એવી શાસ્ત્રની આજ્ઞા છે. તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે પરોપકાર એ જ ઉત્તમ માર્ગ છે. મહાવીર ભગવંતે તીર્થ પ્રવર્તાયુ તેને હેતુ એ જ કે તેમાં જે વિશેષ જ્ઞાનીઓ હેય તે અલ્પજ્ઞાનીઓને પોતાના શાનને લાભ આપી તેમને બીજાઓને બેઘ આપવા લાયક અધિ. કારી બનાવે; પણ જે વિશેષ જ્ઞાનીઓ છે, તે પોતાનું જ હિત સાધવા નિરપેક્ષ યતિધર્મ પાળવા મંડી જાય તો જ્ઞાનપરંપરા ચાલે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] ધર્મબિન્દુ નહિ, અને ખરા જ્ઞાનીઓના અભાવે તીર્થની લઘુતા થાય, અને છેવટે વિચ્છેદ જવાને પણ ભય રહે. આ રીતે સાપેક્ષ યતિધર્મને યોગ્ય પુરૂષોનું વર્ણન કર્યું. હવે નિરપેક્ષ યતિધર્મને 5 પુરૂષનું વર્ણન કરે છે - नवादिपूर्वधरस्य तु यथोदितगुगस्यापि, साधुशिष्यनिपत्तौ साध्यान्तराभावतः सति कायादि सामर्थे सवीर्याचारसेवनेन, तथा प्रमादजयाय सम्यगुचितसमये आज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धःप्रायोपवेशनाच्छेयानिरपेक्षयतिधर्म इति।११॥ અર્થ-પૂર્વ કહેલાં ગુણવાળો અને નવથી પણ વધારે પૂર્વને જાણકાર સાધુ સારા શિષ્યો મેળવ્યા પછી અને કાંઈ પણ સાધવા ગ્ય વસ્તુ નહિ રહેવાથી, શરીર સામર્થ્ય હેવાથી સદ્દવીર્યાચાર સેવીને ગ્ય સમયે પ્રમાદ ઉપર જય મેળવવા અને પેગની વૃદ્ધિ અર્થે આજ્ઞાના પ્રમાણપણથી અનશનની જેમ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરે તે ઉતમ છે. ભાવાર્થ –સાપેક્ષ યતિધર્મને માટે જણાવેલા ગુણે નિરપેક્ષ યતિધર્મ પાળનારમાં લેવા જોઈએ, તે ઉપરાંત નવમા પૂર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ન્યૂન દશપૂર્વ સુધી જ્ઞાનવાળો તે હવે જોઈએ. વળી પોતે નિરપેક્ષ યતિધર્મ ગ્રહણ કરે, તે પૂર્વે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાધિપતિના પદ ઉપર સારા શિષ્યોને તેણે સ્થાપેલા લેવા જોઈએ. નિરપેક્ષ યતિધર્મ સિવાય બીજું કાંઈ સાધવા યોગ્ય રહેલું ન હોવું જોઈએ. નિરપેક્ષ યતિધર્મ પાળવા જેવું શરીરબળ, અને મોબળ જોઈએ, તેવું તેનામાં હેવું જોઈએ, અને પિતાનામાં તે સામર્થ્ય છે, તેને વિશ્વાસ તે સામને ઉપયોગ કરવાથી તેનામાં Page #434 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૦૩ સ્થિર થયેલ છે જેઈએ. તે સાધુ નિદ્રા વગેરે પ્રમાદ ઉપર જય મેળવવા સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપાર રૂપ યોગની વૃદ્ધિને માટે નિરપેક્ષ વતિધર્મ અંગીકાર કરી શકે. આ ધર્મ અંગી કાર કરવાનો સમય યોગ્ય નક્ષત્ર, તીથિ વગેરેને રાખવો જોઈએ, યોગ્ય સમયે જેમ અનશન ગ્રહણ કરે તેમ જિનક૯પ વગેરે નિરપેક્ષ યતિધર્મ સાધુ પ્રહણ કરે એ અર્થ છે. तथा तत्कल्पस्य च परं परार्थलब्धिविकलस्येति ॥१२॥ અર્થ-પૂર્વના જે ગુણવાળો હોય અને પારકાને ઉપકાર કરવાની શક્તિ ન હોય તે પણ નિરપેક્ષ યતિધર્મને માટે લાયક છે. ભાવાર્થ-જે સાધુ નિરપેક્ષ યતિધર્મ પાળે તેના જેવા ગુણવાળે બીજો કોઈ હોય, અને કોઈપણ પ્રકારના અન્તરાય કર્મના 'ઉદયથી પારકાનું હિત કરવા અને તે દ્વારા શિષ્ય-પ્રશિષ્યો મેળવવા અસમર્થ હોય તે નિરપેક્ષ યતિધર્મ ગ્રહણ કરે. બીજાનું જેનાથી ભલું ન થઈ શકતું હોય, તે છેવટે પોતાનું હિત સાધે એવો ભાવાર્થ સમજાય છે. આ પ્રમાણે બે વિભાગ પાડવાનું શું કારણ? તેને જવાબ - શાસ્ત્રકારજ આપે છે:– उचितानुष्ठानं हि प्रधानं क्षयकारणमिति ॥१३॥ અર્થ -ઉચિત અનુષ્ઠાન એ કર્મ ક્ષય કરવાનું મુખ્ય કારણ છે. ભાવાર્થ --જેને માટે જે લાયક હોય, તેને માટે તે ઉચિત “અનુષ્ઠાન કહેવામાં આવે છે. પિતાના ગુરુ તથા સ્વભાવને ઉચિત પ્રવૃત્તિમાં જ પ્રયાસ કરનાર હંમેશા વિજયી નીવડે છે. માટે ઉચિત -અનુષ્ઠાન જ કર્મ કરવાનું મુખ્ય કારણ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] ધબિન્દુ ઉચિત અનુષ્ઠાનથી ક ક્ષય શી રીતે થાય તેના જવાઞ આપે છે.-उदग्रविवेकभावाद्रत्नत्रयाराधनादिति ॥ १४ ॥ અ:-મોટા વિવેકના સદ્ભાવથી રત્નત્રયનું' આરાધન થાય છે, અને તેથી કર્મોના ક્ષય થાય છે. ભાવાથ :-- જે મનુષ્યા ઉચિત અને અનુચત વચ્ચેના ભેદ યથાર્થ સમજે છે, તેનામાં વિવેક જાગૃત થાય છે અને જેનામાં વિવેક ગુણ ખરાખર ખીલેલા છે, તે જ્ઞાન દર્શીત અને ચારિત્રરૂપ ત્રણ રત્નાને આરાધી શકે છે; અને તે રત્નત્રયથી કમ ના ક્ષય થઇ શકે.. છે. માટે કર્મો ક્ષય કરવાનું. પરપરા કારણે ઉચિત અનુષ્ઠાન.. છે. માટે પેાતાને ઉચિત કયા મા છે, તેને પ્રથમ સંપૂર્ણ વિયાર. કરવા અને અનુચિતા ત્યાગ કરી ચિત માગે પ્રવતવુ. પોતાની બુદ્ધિપૂર્વક કબૂલ કરેલા ઉચિત માર્ગમાં મન પણ . તલ્લીન થાય છે, અને પ્રવૃત્તિ પણ શુદ્ધ અને યથાર્થ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખીલે છે, અને તેથી ક`ના ક્ષય. થાય છે. માટે ઉચિત માગે પ્રવર્તવું. જો કાઈ ચિત માગે ન પ્રવર્તે, અર્થાત્ જે સાપેક્ષ યતિધમ ને યોગ્ય છે તે નિરપેક્ષ યતિ ધર્માં ગ્રહણ કરે અને નિરપેક્ષ યતિધમ ને લાયક સાપેક્ષ યતિધ પાળવામાંજ મગ્ન રહે તા શું પરિણામ આવે તે શાસ્ત્રકાર દર્શાવે છેઃ अननुष्ठानमन्यदकामनिर्जराङ्गमुक्तविपर्ययादिति ॥ १५ ॥ અ:-પૂર્વે કહેલાં તેથી વિપરીત અનુષ્ઠાન તે અણુષ્ઠાન જ નથી કારણ કે તે અકામ નિરાના અંગ છે. ભાવા:--જે જેતે ઉચિત ધમ પાળે, તે યેાગ્ય અનુષ્ઠાન કહેવાય પણ પોતાને જે ઉચિત નથી તેવા ધર્મ પાળે તા તે અનુહાનના નામને પાત્ર નથી, પણ અકામ નિર્જરાનું અંગ છે, જેવી Page #436 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૯૫ રીતે બળદ વગેરે પ્રાણીએ તથા વનસ્પતિ અનેક પ્રકારના કલેશ . વેઠી અકામ નિર્જરા કરે છે, તેમ પેાતાને જે ઉચિત નથી તેવા ધર્મ પાળનાર અકામ નિર્જરાજ કરે છે. પણ કર્માંના ક્ષય કરનારી. ખરી નિરા થતી નથી, કારણ કે તેનામાં વિવેકની ખામી છે અને વિવેક વિના રત્નત્રયની આરાધના થતી નથી. અને રત્નત્રયની આરાધના વિના કર્મ ક્ષય થતા નથી. માટે અનુચિત અનુષ્ઠાન તે અનનુ છાન જ સમજવું. તેજ બાબતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃ-निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानमिति ॥ १६ ॥ અ:-જેનું ફળ મેાક્ષ છે, તે જ અનુષ્ઠાન પરમાથ થી (ખરી રીતે) અનુષ્ઠાન કહી શકાય. ભાવા:–મેાક્ષ સિવાય બીજા કાઈ પણુ ફળની આશા . વગરનું અનુષ્ટાન તેજ ખરી રીતે અનુષ્ટાનના નામને પાત્ર છે. જો . કે સ્વગ વગેરે પદાર્થા મળે છતાં પણ સાધ્ય દષ્ટિ તેા મેાક્ષનીજ હાવી જોઈએ. જે અનુષ્ઠાનનું ફળ મેક્ષ હોય તેવું જ અનુષ્ઠાન . યોગ્ય છે. એમ કહેવાથી લાભ શા? તેના શાસ્ત્રકાર જવાબ આપે છે. न चासदभिनिवेशवत्तदिति ॥ १७ ॥ અઃ—તે અનુષ્ઠાન મિથ્યા અભિનિવેશવાળું હોતુ નથી. ભાવા:જેનુ ફળ નિર્વાણુ છે, તેવુ અનુષ્ઠાન ખાટા આગ્ર હવાળું હેતુ નથી. આકરૂં અનુષ્ઠાન કરવામાં આવ્યું હાય છતાં જો ખાટા આગ્રહ હોય તા તે મેાક્ષફળ મેળવવામાં વિઘ્નરૂપ થાય છે માટે ખોટા આગ્રહનેા નિર્વાણુ ફળની ઈચ્છા રાખનારા મુનિએ ત્યાગ કરવા. ખાટા આગ્રહજ માણસની વિવેક દૃષ્ટિ અધ કરી નાંખે છે, અને તેથી ઉચિત અને અનુચિત અનુષ્તાન વચ્ચે ભેદ બરાબર સમજાતા નથી. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ધખિન્દુ અનુચિત અનુષ્ઠાન પણ મિથ્યા આગ્રહ વિના સંભવી શકે એવી શંકાના જવાબ રૂપે શાસ્ત્રકાર લખે છે. अनुचितप्रतिपत्तौ नियमादसद भिनिवेशोऽन्यत्राना भोगमात्राવિત્તિ ।।૨૮।। અર્થ :-અજાણપણા સિવાય જો અનુચિતમાં પ્રવૃતિ થાય તા જરૂર તે દુરાગ્રહ છે એમ વિચારવુ. ભાવાર્થ :—માણસ ભૂલથી અનુચિત અનુટાનને આદર કરે તા તે કાર્ય ક્ષમાપાત્ર ગણી શકાય, પણ જાણીજોઇને તે અનુચિત માગ માં પ્રવૃત્તિ કરે તે તે મિથ્યા આગ્રહથીજ કરે છે. એમ જરૂર વિચારવુ. અજાણપણાથી જો અનુચિત અનુષ્ઠાનનુ સેવન કરવામાં આવે તા તેમાં ચારિત્ર રહે કે તેના નાશ થાય, તે જણાવે છે. संभवति तद्वतोऽपि चारित्रमिति ॥ १९ ॥ અર્થ-અજાણપણાથી અનુચિત માગમાં પ્રવૃતિ કરનારને પણ ચારિત્રને સ’ભવ છે, ભાવા:-જે સાધુ સાપેક્ષધમ પાળવાને ચાગ્ય છે, તે પેાતાની સ્થિતિ બરાબર ન સમજી શકવાથી એટલે અજાણપણે નિરપેક્ષ ધ રૂપ તેને માટે-અનુચિત માર્ગમાં ચાલે પણ ચારિત્ર “પાળનારા ગણવામાં આવે છે. આ સબંધમાં કાંઈક વિશેષાથ શાસ્ત્રકાર જણાવે છે: अनभिनिवेशवांस्तु तद्युक्तः खल्वत इति ||२०|| અ:—જે ચારિત્રવાન પુરૂષ છે, તે અતત્ત્વમાં આગ્રહ વગરના જરૂર હાય છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૯૭ ભાવાઃ—અજાણપણે માણસ અનુચિત અનુષ્ઠાન કરવા પ્રેરાય, પણ અજાણપણે પણ જે ચારિત્રવાળા પુરૂષ છે, તે કદાપિ તત્ત્વ માનવાના દુરાગ્રહ કરતા નથી. અજાણપણે ખાટાં તત્ત્વાને સ્વીકારવા તે પ્રેરાતા નથી. આમ શાથી કહેા છે ! તેના જવાબ. આપે છેઃ स्वस्वभावत्कर्षादिति ॥ २१ ॥ અ:-પેાતાના સ્વભાવના ઉત્કર્ષ પણાથી. ભાવાથ :-જેમણે ચારિત્ર ગ્રહણ કરેલુ છે, તેએ પણ છદ્મસ્થ છે, તેથી તેમની કાષ્ઠ અનુચિત ભાખતમાં અજાણપણે પ્રવૃત્તિ થઈ જાય, પણ અતત્ત્વને તત્ત્વ માનવારૂપ અજ્ઞાનતા તે તેમનામાં સંભવી શકતી નથી. કારણ કે સમ્યગદ નમય તેમના સ્વભાવ અનેલા છે; તેમાં ન્યૂનતા આવતી નથી. કહેવાના ભાવાર્થ એ છે કે ચારિત્રમાં ન્યૂનતા આવે પણ સમ્યગદ નાં ન્યૂનતા આવતી નથી, કારણ કે તત્ત્વાની સાથે તેના સ્વભાવ તન્મય થઈ ગયેલા છે; અને તેથી તેની ઉચ્ચતા છે.. સ્વભાવની ઉચ્ચતા શી રીતે થઈ શકે ? તે જણાવે છે:मार्गानुसारित्वादिति ॥२२॥ અઃ—માર્ગાનુસારીપણાથી સ્વભાવમાં ઉચ્ચતા. થાય છે. ભાવાઃ—જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપ જે મેાક્ષના ત્રિવિધ માગ છે; તેનું જે આસેવન કરે છે, તેના આત્મા ઉચ સ્વભાવવાળા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તા માર્ગાનુસારીપણાથી આત્મા ઉચ્ચન સ્વભાવવાળા થાય છે. પણ આ રત્નત્રયના માર્ગે જવામ શાસ્ત્રકાર આપે છે. માણસે શાથી અનુસરે ? તેને. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] ધમબિન્દુ तथा रुचिस्वभावत्वादिति ॥२३॥ અર્થ–માર્ગને અનુસરવાની રૂચિવાળો સ્વભાવ થવાથી. ભાવાર્થ–જ્યારે કોઈ માણસને કોઈ માર્ગ પસંદ પડે છે, ત્યારે તે માર્ગે ચાલવાની રૂચિ થાય છે, અને પછી તે માર્ગે તે ચાલે છે, માટે માર્ગ ઉપર ચાલવામાં આવે, તે પહેલાં તે માર્ગે ચાલવાની રૂચિ થવાની જરૂર છે કારણ કે રૂચિ વિના યથાર્થ પ્રવૃત્તિ થતી નથી. હવે સન્માર્ગે ચાલવાની રૂચી શાથી થાય ? તે જણાવે છે - श्रवणादौ प्रतिपत्तेरिति ॥२४॥ અર્થ-શાસ્ત્ર શ્રવણ વગેરેથી (પિતાની ભૂલ) અંગીકાર કરવાથી (માર્ગ પર ચાલવાની રૂચિ થાય છે.) ભાવાર્થ-શાસ્ત્ર શ્રવણથી અથવા બીજાના ઉપદેશથી મનુષ્ય પિતાની ભૂલ કબૂલ કરે છે; હું અત્યાર સુધી જે કામ કરતો હતો તે ખોટું છે, એવું તેના હૃદયમાં ભાન થાય છે; ભાન થતાંની સાથે - સન્માગ શે છે, તે શેધવા મન તલપે છે; અને તે શોધી કાઢી તે માર્ગે ચાલવાને પ્રેરાય છે; આ રીતે સન્માર્ગે ચાલવાની રૂચિ થાય છે. શાસ્ત્ર શ્રવણથી મનુષ્ય પોતાની ભૂલ કબૂલ કરે છે, એમ પણ તમે શાથી કહો છો ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે असदाचारगईणादिति ॥२५॥ અર્થ-અસદાચારની નિન્દા કરવાથી. Page #440 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૩૯૯ ભાવાર્થ-જ્યારે માણસ પોતે પૂર્વે કરેલા અનુચિત અનુbઠાનની નિન્દા કરે, અને તેનું પ્રાયશ્ચિત લે, ત્યારે જ તેણે પોતાની ભૂલ કબૂલ કરી છે, એમ ખરી રીતે કહી શકાય. જે ખરેખર પિતાની ભૂલ સમજેલો છે, તે તે ભૂલની નિન્દા કરી સન્માર્ગ તરફ રૂચિવાળા થાય છે, અને પછી સન્માર્ગે ચાલે છે અને તેથી તેને આમા ઉચ્ચ સ્વભાવવાળે થાય છે. તેથી તે ઉચ્ચ સ્વભાવવાળો અતત્વમાં દુરાગ્રહ રાખતા નથી. અને જેનામાં દુરાગ્રહ નથી તે સદ્અનુષ્ઠાનજ અંગીકાર કરે છે. શાસ્ત્રકાર પણ ચાલુ વિષયની સમતિ કરતાં લખે છેઃ इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेय इति ॥२६॥ અર્થ–માટે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રયકારી છે. ભાવાર્થ-આપણે ગૃહસ્થ ધર્મ પાળતા હોઈએ કે યતિધર્મ પાળતા હાઈએ, પણ ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેયકારી છે; કારણ કે તેમાં દુરાગ્રહ નથી. ઉચિત અનુષ્ઠાનમાં હિતકારી પણું શા કારણથી રહેલું છે, તે શાસ્ત્રાકાર દર્શાવે છે. __भावनासारत्वात्तस्येति ॥२७॥ અર્થ -ભાવનાના પ્રધાનપણાથી ઉચિત અનુષ્ઠાન શ્રેયકારી છે. ભાવાર્થ-જ્યારે આપણે ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારે ભાવના પણ ઉચ્ચ પ્રકારના હોય છે; અને જ્યાં ઉચ્ચ ભાવના ત્યાં પરિણામ શ્રેયકારી આવવાનું એ નિઃસંદેહ છે. કોઈ પણું કાર્ય કરતાં પહેલાં માણસ તે સંબંધી વિચાર કરે છે. ચિતાર ચિત્ર દેરતાં પહેલાં મનમાં છબી દોરે છે; પત્ર ઉપર જે છબ્બી તે ફરે છે તે તેના ઉચ્ચ માનસિક ચિત્રને અનુરૂપ કદાપિ હોઈ શકતી નથી. છતાં ઉચ્ચ ભાવના ઉચ્ચ કાર્ય કરવા પ્રેરે છે, એ નિયમ વિસર ન જોઈએ.. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] ધખિ માણસ જેવા વિચાર કરે છે, તેવા તે થાય છે. જેમ વિચાર વધારે પ્રબળ, તેમ ટુંક સમયમાં તે અનુભવવામાં આવે છે. માટે નિરતર ઉચ્ચ અને પ્રબળ ભાવનાએ રાખવી. કારણ કે ઉચ્ચ ભાવનાથી જ ઉચિત અનુષ્ઠાન શ્રેયકારી થાય છે. इयमेव प्रधानं निःश्रेयसाङ्गमिति ||२८|| અ:-ભાવના એજ મેાક્ષનુ મુખ્ય કારણ છે. ભાગ:- :–ભાવના એટલે ઉચ્ચ વિચારા. તેજ ખરેખર મેાક્ષનું મુખ્ય કારણ છે. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः મત એજ માણસાના ભ્ધ અને મેાક્ષનું કારણ છે. જો હલકા વિચારાનાં મન રમે છે, તે તે બંધનું કારણ ચાય છે, અને જો ઉચ્ચ વિચારામાં મન તલ્લીન થાય છે, તા તે મેાક્ષનુ કારણ થાય છે, માટે ભાવનારૂપ ઉચ્ચ વિચારા નિરંતર હ્રદયમાં રાખવા કારણ કે ઉચ્ચ ભાવના પ્રમાણે ઉચ્ચ વચના ખાલાય છે, અને ઉચ્ચ કાર્યો થાય છે; આ રીતે ઉચ્ચ વિચારે, વચને અને કાર્યાં. એ મેાક્ષનાં મુખ્ય કારણા છે. એજ બાબત શાસ્ત્રકાર બીજા સૂત્રથી વર્ણવે છેઃ— एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेरिति ॥ २९ ॥ અર્થ :-ભાવનાના સ્કીય પણાથી સવ કુશળ આચરણનુ સ્થય પણુ' થાય છે, તે કારણથી (ભાવના એ મેાક્ષનુ કારણ છે.) ભાષા:—જો ભાવના ઉચ્ચ હેાય, તા વિચારે પણ ઉચ્ચ થાય, અને કાય પણ ઉચ્ચ થાય; માટે ભાવનાપર સર્વ કાર્યાના આધાર છે. જો ભાવના ઉચ્ચ વિચારમાં સ્થિર હોય, તે શુભ કાર્યો પણ નિશ્ચયે થઇ શકે, ભાવના અને કાય વચ્ચે આવે! સબંધ છે, તે શી રીતે તમે કહી શકે! છે ? તેના જવાબ શાસ્ત્રકાર આપે છેઃ Page #442 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૪૦૧ भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वादिति ॥३०॥ અ:-ભાવનાને અનુસરતુ જ્ઞાન, તેજ ખરી રીતે જ્ઞાન છે (માટે ભાવના પ્રમાણે કાય થાય છે.) ભાવાઃ: જ્ઞાનના ત્રણ પ્રકાર શાસ્ત્રકારાએ બતાવેલા છે. શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. તે ત્રણની વ્યાખ્યા ટીકાકાર નીચે પ્રમાણે આપે છે.— वाक्यार्थमात्रविषयं कोष्ठकगतवीजसंनिभम् शानम् । श्रुतमयमिह विज्ञेयं मिध्याभिनिवेशरहिमलम् ||१|| यत्तु महावाक्यार्थजमतिसूक्ष्म सुयुक्तिचिन्तयेापेतम् । उदक इव तैलबिन्दुर्विसपिं चिन्तामयं तत्स्यात् ॥२॥ एवं पर्यगत द्विध्यादौ यत्नवत्तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ||३|| વાકયના અર્થ માત્રને બતાનનારૂં, મિથ્યા અભિનિવેશ (આગ્રહ) રહિત, અને કારમાં રહેલા ધાન્યના ખીજ જેવું શ્રુત જ્ઞાન સમજવું. જે જ્ઞાન સર્વ ધર્માત્મક વસ્તુને પ્રતિપાદન કરનારૂ સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જાણી શકાય તેવુ, સુયુક્તિથી ચિ ંતવેલુ. અને જેમ તેલબિંદુ જળમાં પ્રસરી જાય તેવું જ્ઞાન તે ચિંતાજ્ઞાન છે. વિધિ, દ્રવ્ય, દાન, પાત્ર વગેરેને બતાવનારૂ યત્નથી સાધ્ય થાય એવું, અને ઉચ્ચ જે તાજ્ઞાન તે ભાવનાજ્ઞાન કહેવાય છે; અને તે અશુદ્ધ સદ્રતના પ્રાશ સરખુ છે. અને જેમ સદ્રન (તિવંત રત્ન) ખીન્ન રત્ના કરતાં અધિક પ્રકાશ આપનારૂં છે, તેમ આ ભાવનાજ્ઞાન તે ખીજા બે પ્રારના જ્ઞાન કરતાં અધિક છે. ૨૬ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ 1. ધર્મબિન્દુ બીજા શબ્દમાં આ સ્વરૂપને વેદાંત પણ કહે છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન, પ્રથમ સાંભળવામાં આવે છે, તે ઉપર જણાવેલા કૅઠારમાં રહેલા ધાન્યના બીજ સમાન છે, જેમાં તે બીજ વૃદ્ધિ પામતું નથી, તેમ શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામતું નથી. તેથી તે જેટલું સાંભળ્યું તેટલું ગ્રહણ કરવામાં આવે છે; પછી તે ઉપર મનન કરવામાં આવે છે; સંકલ્પ વિકલ્પાત્મક મન પિતાનું લક્ષ તે તરફ દેરવે છે; અને તેને વિશેષાર્થ શોધી કાઢે છે. જેમાં તેલનું બિંદુ જળમાં પ્રસરે છે, તેમ મનના વ્યાપારથી તે સાંભળેલા જ્ઞાન સંબંધી વિશેષ જાણ થાય છે. પણ તેનું ખરૂં રહસ્ય તો ભાવનાથી જ નિદિધ્યાસનથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્માનું સર્વ સામર્થ્ય તે તરફ દેરવામાં આવે છે, ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને સેય ત્રણેનું અય થાય છે, અને વસ્તુનું યથાર્થ જ્ઞાન મળે છે. આ ભાવનાજ્ઞાન છે. વળી બીજી રીતે કહીએ, તે પ્રથમ શ્રવણ ગ્રહણ કરે છે, પછી મગજ-બુદ્ધિ કબૂલ કરે છે, અને પછી હૃદય તેને સ્વીકાર કરે છે. જ્યારે હદય સ્વીકાર કરે ત્યારે જ યથાર્થ જ્ઞાન છે એમ વિશ્વાસથી કહી શકાય. માટે હૃદયથી ખરા અનુભવથી સ્વીકારાયેલું જ્ઞાન તેજ ભાવના જ્ઞાન; અને તે જ ખરૂં જ્ઞાન, અને તે જ ખરી શ્રદ્ધા કહ્યું છે કે Right belief leads to right thoughts and right thoughts lead to right actions. - શુદ્ધ શ્રદ્ધા શુદ્ધ વિચારોને પ્રેરે છે, અને શુદ્ધ વિચારે શુદ્ધ કાર્યોને પ્રેરે છે. માટે ભાવનાજ્ઞાન (શ્રદ્ધા) તેજ ખરૂં જ્ઞાન છે. તેજ બાબત ઉલટાવીને શાસ્ત્રકાર લખે છે. नहि श्रुतमय्या प्रज्ञया भावनादृष्टज्ञातं ज्ञातंनामेति ॥३१॥ અર્થ-કૃતમય બુદ્ધિથી જાણેલું તે જ્ઞાન નહિ પણ ભાવનાથી જોયેલું અને જાણેલું તેજ જ્ઞાન. Page #444 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૪૦૩ ભાવાર્થ-શ્રુતમય બુદ્ધિથી જે જોયું અથવા જાણ્યું અથવા શ્રુતમય બુદ્ધિથી જે જાણવામાં તથા જોવામાં આવ્યું તે જ્ઞાન કહી શકાય નહિ. પણ ભાવના વડે જે જાણવામાં તથા જોવામાં આવે છે, તેજ ખરૂં જ્ઞાન છે. કહેવાને ભાવાર્થ એ છે કે જેવી રીતે ભાવનાથી વસ્તુનું જ્ઞાન થાય છે, તેવી રીતે કેવળ શ્રુતજ્ઞાનથી થતું નથી. જે વસ્તુને સાંભળી મનન કરી, અને નિદિધ્યાસન કરી હોય તેનું જ જ્ઞાન યથાર્થ કહી શકાય. શ્રુતજ્ઞાનથી જાણે તે ન જાણ્યા બરાબર કેમ ગણવું તેને જવાબ શાસ્ત્રકાર આપે છે. उपरागमात्रत्वादिति ॥३२॥ અથ–શ્રુતજ્ઞાનથી ફક્ત બાહ્યથી રંગવાપણું છે તે કારણથી (શ્રુતજ્ઞાને કરી જાણેલું ન જાણ્યા સમાન છે.) ભાવાર્થ-જેમ સફટિક મણિની નીચે કોઈ પણ રંગનું પુષ્પ મૂકવામાં આવે તો તે સફટિક મણિ તેવા રંગને દેખાય છે; પણ ખરેખર તે તે થતું નથી, કારણ કે બંનેને સંબંધ બાહ્ય છે. તે જ રીતે શ્રતજ્ઞાનથી આત્માને જે બોધ થાય છે, તે કેવળ ઉપર છે, તેથી હૃદયની પરિણતિને એકદમ અસર થતી નથી. માટે શ્રુતજ્ઞાનથી જાણેલું તે નહિ જાણ્યા સમાન અને ભાવના જ્ઞાનથી જાણેલું તેજ ખરૂં જ્ઞાન છે. શ્રતજ્ઞાન કેવળ ઉપર ઉપરનું છે એમ શી રીતે કહે છે, તે તેને જવાબ શાસ્ત્રકાર આપે છે. दृष्टवदपायेभ्योऽनिवृत्तेरिति ॥३३॥ અથઃ—જેયેલા અપાય (અનર્થ) થી માણસ નિવૃત્તિ પામતે નથી માટેજ (શ્રુતજ્ઞાન ઉપર ઉપરનું છે.) Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] ધ બિન્દુ ભાવાર્થ :--જો માણુસ યથાર્થ રીતે અનર્થને જુએ તથા જાણે તે તેનાથી તે પાછે હઠે; પણ જેવી રીતે ભાવનાજ્ઞાનથી જાણેલાં તથા જોયેલા અનય ઉપજવનારાં કાર્યોથી પાછો હઠે છે,. તેવા તે શ્રુતજ્ઞાનથી ભણેલાં તથા જોયેલા અનથ કારી કાર્યાંથી પાછે. હઠતા નથી; માટે શ્રુતજ્ઞાન ઉપર ઉપરનું છે. જો ખરૂ જ્ઞાન થયું હોય તા તદ્દનુસાર વર્તન થવુ જોઈએ. જ્યાં પ્રકાશ હૈાય ત્યાં અંધકાર રહી શકતા નથી, તેમ સમ્યગ્નાનથતાં દ્વેષના ઉદ્ભવ સંભવી શકતા નથી. અને જો દ્વેષ થાય, તા દ્વેષ કરનારને સભ્યજ્ઞાન થયું છે, એમ કદાપિ કહી શકાય નહિ. ભાવના જ્ઞાનજ માણસને સદ્ભાગે પ્રેરે છે, અને અસદ્ભા`થી પાછા. ખેંચે છે. તેજ બાબત આગળ સૂત્રથી શાસ્ત્રકાર દર્શાવે છે :~~ एतन्मूले च हिताहितयोः प्रवृत्तिनिवृत्ती इति ॥ ३४ ॥ - અથ—હિતમામાં પ્રવૃત્તિ કરવી અને અહિતથી નિવૃત્તિ પામવી તેનું મૂળજ ભાવનાજ્ઞાન છે. ભાવાથ :--જેને ભાવનાદાન થયું છે, તેજ ત્રુદ્ધિમાન પુરૂષ હિત અને અહિત વચ્ચેના ભેદ સમજી શકે છે, અને હિત માર્ગોમાં પ્રવૃત્તિ કરે છે, અને અહિતકારી માથી વિમુખ થાય છે, એજ ભામત્તની પુષ્ટિ આપતાં શાસ્ત્રકાર લખે છે કે: अत एव भावनादृष्टज्ञाताद्विपर्ययायोग इति ||३५|| અર્થ :—તે કારણથીજ ભાવનાવડે જોયેલા તથા જાણેલાથી વિપરિત પ્રવૃત્તિ થતી નથી. ભાવાર્થ :-હિત અને અહિત માના ભેદ સમજાવનારજ ભાવતાજ્ઞાન છે, માટે ભાવનાજ્ઞાન વડે જોયેલા તથા જાગેલા પદાર્થાના સંબધમાં વિપરિત પ્રવૃત્તિ કદાપિ સભવતી નથી; એટલે જેનામાં Page #446 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય [ ૪૫ ભાવનાજ્ઞાન છે; તે પુરૂષ કદાપિ અહિત માર્ગમાં પ્રવૃત્તિ કરતો નથી, તેમ હિત માર્ગથી પાછો હઠત નથી. ભાવના જ્ઞાનવાળાના કાર્યો વિપરીત હતાં નથી. तद्वन्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेभ्यो निवर्तमाना दृश्यन्त एवाऽन्यरक्षादावितीति ॥३६॥ અર્થ-જે ભાવના જ્ઞાનવાળા છે, તે જોવામાં આવતાં કષ્ટોની પ્રાપ્તિ થવાથી, જે કષ્ટો નથી જોવામાં આવતાં તેનાથી પણ નિવૃત્તિ પામે છે, અને અન્ય જીવોની -રક્ષા કરવાના કામમાં પ્રવૃત્ત થાય છે. ભાવાર્થ --જે ભાવનાજ્ઞાનવાળા પુરૂષો છે, તે મરણ વગેરે કષ્ટો જે જોવામાં આવે છે, તે મરણાદિની પ્રાપ્તિ થતાં નરકાદિક મુગતિને પમાડનારા એવા હિંસાદિક કર્મથી નિવૃત્તિ પામે છે. તેઓ આ પ્રમાણે અનર્થકારી કાર્યો કરતાં અટકે છે, એટલું જ નહિ પણ અન્ય જીવોની રક્ષા કરવા સર્વદા તત્પર રહે છે. આ સ્થળે ટીકાકાર મેતાર્ય મુનિનું દષ્ટાન્ત આપે છે. મેતાર્ય મુનિ કેઈ સનીને ત્યાં ભિક્ષા અર્થે ગયા હતા. તેની સોનાના જવ ઘડત હતા; તે કામ પડતું મૂકી તેણે તે સાધુને ભિક્ષા આપી, તેવામાં તેને પાળેલો ક્રૌંચ નામને પક્ષો કેટલાક સેનાના જવ ગળી ગયો. મુનિએ આ સર્વે નજરે જોયું. પણ મૌનવ્રત ધારણ કરી ચાલ્યા ગયા. પાછળથી તે જવ ગણુતા ઓછા જણાયા તેથી સોનીને તે મેતાર્ય મુનિ પર શંકા પડી. મુનિને પૂછતાં મુનિએ તે ક્રૌંચ પક્ષીનું નામ ન દેતાં મૌન રહ્યા, તે ઉપરથી તે સનીએ મેતાર્ય મુનિને તાડન કર્યું. તે કષ્ટ વેિઠયું છતાં બીજા પ્રાણીને હેરાન થવા ન દીધે. એવા મહાસત્ત્વવંત મુનિરાજે ભાવજ્ઞાનવાળા હોય છે. કોઈ ધર્મ માર્ગથી પતિત થયો હૈય, તો તેને પ્રેમમાં સ્થિર કરે છે એવી રીતે અનેક પ્રકારને Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] ઘબિન્દુ ઉપકાર કરે છે. પિતાને મરણ કષ્ટ સહન કરવું પડે છે તે સહન. કરીને પણ બીજા ઉપર ઉપકાર કરવા નિરંતર પ્રયત્નશીલ હોય છે. આ વિષયની સમાપ્તિ કરતા શાસ્ત્રકાર લખે છે કે - इति मुमुक्षोः सर्वत्र भावनायामेव यत्नः श्रेयानिति ॥३७॥ અર્થ એ રીતે મુમુક્ષુએ સર્વત્ર ભાવનામાંજ પ્રયત્ન કરે તેજ શ્રેય છે. ભાવાર્થ-યતિ ગમે તે કાર્ય કરતે હેય, ગમે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયેલે હેય છતાં હૃદયમાં તે ઉચ્ચ પ્રકારની ભાવના જ રાખવી એજ શ્રેય માર્ગ છે, આપણે ઉપર વિચારી ગયા છીએ કે ભાવના. જ્ઞાનજ સદ્વિચારોને પ્રેરનાર છે. અને સદ્વિચારેજ સત્કાર્યના. નિયામક છે, માટે સત્કાર્યને ખરી રીતે બળ આપનાર ભાવના છે. માણસને જ્યારે સન્માર્ગે ચાલતા વિન આવે ત્યારે તેનું મન તે માર્ગથી વિમુખ થવા પ્રેરાય છે, અને તે વખતે જે ભાવના જ્ઞાનને અખંડ વહેતે બળને પ્રવાહ ન હોય, તે વિચાર પણ અસન્માર્ગ તરફ આકર્ષાય છે, માટે સત્કાર્યો કરતાં પણ ભાવનાજ્ઞાનને હૃદયમાંથી વિસારવું નહિ. तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिद्धेरिति ॥३८॥ અર્થ––ભાવનાના સદ્ભાવેજ સ્વભાવથી જ સર્વ પ્રકારે દેષથી પાછા ફરાય છે. ભાવાર્થ-જ્યારે ભાવના હૃદયમાં વર્તતી હોય છે, ત્યારેજ સ્વભાવથી રાગાદિક દેશે ટળી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે. ભાવનાજ્ઞાનથી જ સર્વ પ્રકારના અને વિકાર અને વૃત્તિઓ ટળી જાય. છે. ભાવનાને આટલે બધે પ્રતાપ વર્ણવામાં આવ્યું; પણ તે. ભાવના શી રીતે ઉત્પન્ન થઈ શકે ? તે ભાવનાનું કારણ શું ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે – Page #448 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [૪૦૭ वचनोपयोगपूर्वा विहितप्रवृत्तिोनिरस्ता इति ॥३९॥ અથ –વચનના ઉપગપૂર્વક શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી તે ભાવનાનું કારણ છે. ભાવાર્થ:–આ બાબત શાસ્ત્રમાં આ પ્રમાણે વર્ણવેલી છે, માટે તે પ્રકારે આદરવા લાયક છે એવી આલોચના કરવી અને આલોચના ઉપગપૂર્વક શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય, તે ભાવનાનું કારણ છે. महागुणत्वाद्वचनोपयोगस्येति ॥४०॥ અથ–વચનને ઉપયોગ કરે. તે મહાગુણકારી છે, માટે (વચને પગપૂર્વક શાસ્ત્રોકત પ્રવૃત્તિ, તે ભાવના જ્ઞાનનું કારણ છે). આ ભાવાર્થ –શાસ્ત્રમાં કહેલા વચનને વિચાર કરે, તે મહાગુણકારી છે. કારણ કે શાસ્ત્રમાં જ્ઞાનીઓના અનુભવનું, તેમજ કયે માર્ગે ચાલવાથી દષ્ટસિદ્ધિ થઈ શકે તે માર્ગનું વર્ણન કરેલું હોય છે. માટે તદનુસાર વિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી ભાવનાઝાન થાય છે. આ એજ બાબતને વધારે સ્પષ્ટ રીતે સૂચવતા શાસ્ત્રકાર લખે છે – तत्र ह्यचिन्त्यचिन्तामणिकरूपस्य भगवतो बहुमानगर्भ અર્થશાસ્ત્રમાં કહેલા વચનની આલોચનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી) અચિંત્ય ચિંતામણિ તુલ્ય ભગવાનનું બહુ માનપૂર્વક સ્મરણ થાય છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] ધબિન્દુ ભાવાથ:--શાસ્ત્રમાં જે વચનેા કહ્યાં છે, તેના પ્રથમ વિચાર કરી તદ્દનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે તાં તે શાસ્ત્રના પ્રણેતાનું પણ સ્મરણ થાય છે. જેના પ્રભાવ ચિતવવા અશકય છે, એવા ચિ'તામણિ રત્નસદશ ભગવાન છે. જેમ ચિંતામણિ રત્ન ઇચ્છિત પદાર્થ આપે છે, તેમ ભગવાનનું સ્મરણ પણ ઈચ્છિત પદાર્થ તે આપનારૂ છે. શાસ્ત્રના વિચાર આવતાંજ તે શાસ્ત્રના પ્રરૂપક ભગવંતનું પણ સ્મરણ થાય છે. અને ભગવંતનું સ્મરણ થવું, તે કાંઈ જેવા તેવા લાભ નથી. માટે શાસ્ત્રોક્ત વચન વિચારીનેજ નિર ંતર પ્રવૃત્તિ કરવી. भगवतैवमुकमित्याराधना योगादिति ॥ ४२ ॥ અઃ—ભગવતે આ પ્રકારે કહ્યું છે; એ પ્રકારના આરાધના ચેાગથી (ભગવતનું સ્મરણ થાય છે). ભાવાર્થ :--જ્યારે શાસ્ત્રમાં કહેલા વચને આપણે વિચાર કરીએ છીએ, મનન કરીએ છીએ ત્યારે ભગવંતે આ સંબંધમાં આ પ્રકારે કહ્યું છે, એવા સ્વાભાવિક વિચાર સ્ફુરે છે. અને તેથી શાસ્ત્ર તરફ તથા શાસ્ત્રના પ્રણેતા તરફ અનુકૂળ ભાવ જાગૃત થાય છે, અને આ અનુકૂળ ભાવથી ભગવંતનુ સ્મરણ થાય છે. एवं च प्रायो भगवत एव चेतसि समवस्थानमिति ॥४३॥ અઃ—આ રીતે ઘણે ભાગે ભગવંતનીજ સ્થાપના સારી રીતે હૃદયમાં થાય છે. ભાવાર્થ :--આ રીતે બહુમાન પૂર્ણાંક ભગવંતનુ સ્મરણુ કરવાથી હૃદયમાં ભગવંતની સ્થાપના ઘણે ભાગે થાય છે. ૠણે ભાગે આ શબ્દો કહેવાના અર્થ એ છે કે – ક્રિયાકાળે ક્રિયામાં જ ચિત્તની સ્થાપના કરવી. જો ક્રિયા કરતી વખતે ક્રિયામાંજ ચિત્ત ન રાખે તેા. કેવળ વ્યક્રિયા થયાને દેષ આવે. ઘણી ધાર્મિક Page #450 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ ૪૦૦ ક્રિયાઓ હાલમાં દ્રવ્યક્રિયાઓ થઈ ગઈ છે, કારણ કે ભાવ વિના તે કરવામાં આવે છે, તે કરતી વખતે ચિત્ત બીજે રખડતું હોય છે; તેથી તે ક્રિયાઓ જીવ વગરનાં ખાં રૂપે ભાસે છે. માટે આ સ્થળે કહેવામાં આવ્યું છે કે જે જે ક્રિયા કરતા હોઈએ તે તે ક્રિયા ભાવ સહિત અને તેમાં ચિત્ત પરેવીને કરવી. આ સ્થળે કોઈ શંકા કરે છે કે ભગવાનું કહેલું કરવાથી શું સિદ્ધ થાય ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે. तदाज्ञाराधनाच्च तद्भक्तिरेवेति ॥४४॥ અર્થ:–ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી ભગવાનની ભકિત જ થાય છે. | ભાવાર્થ-જે ભગવંત તરફ ખરી રીતે ભક્તિ દર્શાવવી હોય તો ભગવંતની આજ્ઞા પ્રણાણે ચાલવું જરૂરનું છે, કારણ કે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન એજ તેમની ભકિત, તે બાબતજ વિશેષ ખુલ્લી રીતે શાસ્ત્રકાર લખે છે – उपदेशपालनैव भगवद्भक्तिर्नान्या कृतकृत्यत्वादिति ॥४५॥ અથ–ઉપદેશ પાળ તેજ ભગવંતની ભક્તિ છે, પણ બીજી નથી, કારણ કે તે કૃતકૃત્ય છે. ભાવાર્થ:–ભગવંત પિતાને જે કરવા એગ્ય હતું તે કરી ગયા છે, પિતાની સાધ્ય વસ્તુ તેમણે સિદ્ધ કરેલી છે, માટે તેમની તરફ -ભક્તિ દર્શાવવાને ઉત્તમ માર્ગ એકજ છે. અને તે એ છે કે તેમને ઉપદેશ પાળ. જે ભગવંતની આજ્ઞા પ્રમાણે વતે છે, તે ખરેખર ભગવંતને ભક્ત છે એમ નકી સમજવું. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] ધર્મબિન્દુ જે ભગવંત કૃતકૃત્ય છે તે પછી તેમની પુષ્પાદિ વડે પૂજા. કરવાથી શું પ્રયોજન છે? એવી શંકાના સમાધાનાથે શાસ્ત્રકાર લખે છે કેउचितद्रव्यस्तवस्यापि तद्रूपत्वादिति ॥४६॥ . અર્થ –ઉચિત દ્રવ્યસ્તવ પણ ઉપદેશ પાલાવારૂપ છે. માટે તે પણ ભકિત કહેવાય. ભાવાર્થ-ગ્ય દ્રવ્ય સ્તુતિથી પણ ભગવંત આજ્ઞાનું પાલન થાય છે. કારણ કે શાસ્ત્રમાં ઉપદેશ છે કે યોગ્ય અવસરે પવિત્ર થઈને સારા પુષ્પવડે તેમજ ઉત્તમોત્તમ રસુતિ સ્તરવડે જિન પૂજા. કરવી.” આવી ભગવંતની આજ્ઞા છે; અને તે આજ્ઞા પ્રમાણે વર્તવાથી ભકિત થાય છે; માટે નિરંતર જિન પ્રતિમાનું પૂજન કરવું, દ્રવ્યરતવને ઉપદેશ પાળવારૂપ ગણવામાં આવ્યું છે તે ભાવ-- સ્તવને ગણવામાં આવે તેમાં આશ્ચર્ય જેવું શું છે? દ્રવ્યતવથી પરમાત્માની ભકિત થાય છે એમ તમે શી રીતે. કહી શકે છે તેને ઉત્તર શાસ્ત્રકારજ આપે છે. भावस्तवाङ्गतया विधानादिति ॥४७॥ અર્થ --દ્રવ્યસ્તવ ભાવસ્તવનું અંગ છે, એમ કહેલું હોવાથી (દ્રવ્યરતથી પણ ભગવંતની શકિત થાય છે.) | ભાવાર્થ –શુદ્ધ યતિધર્મના કારણરૂપેદ્રવ્યસ્તવ શાસ્ત્રમાં રહેલું છે. વિષયતૃષ્ણદ કારણેથી સાધુધર્મરૂપ મંદિરના શિખર પર ચઢવા અસમર્થ અને ધર્મ કાર્યને કરવા ઈચ્છતા પ્રાણી માટે મોટા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થવાને બીજે માર્ગ ન જણવાથી ભગવંતે સદ્દ આરંભરૂપ દ્રવ્યસ્તવને ઉપદેશ કર્યો. Page #452 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૪૧૧ जिनभवनं जिनबिम्ब जिनपूजां जिनमत च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ १ ॥ જિન ભવન, જિનબિંબ જિનપૂજા અને જિનમત જે કરે છે તે પુરૂષના હાથમાં મનુષ્યનાં, દેવનાં અને મોક્ષના સુખ આવે છે, અર્થાત સર્વ પ્રકારનાં ઉત્તમ સુખે તેને સહજ મળે છે. માટે દ્રવ્ય સ્તવ એ ભગવંતની આ પ્રમાણેની આજ્ઞાનું પાલન છે. અને આજ્ઞા પાલન એ ભકિત છે, માટે દ્રવ્યસ્તવથી પણ ભક્તિ થાય છે, એ નિઃસંદેહ છે. हृदि स्थिते च भगवति क्लिष्टकर्माविगम इति ॥४८॥ અર્થ –ભગવંત હદયમાં સ્થિર થયે કલેશકારક કર્મોને ક્ષય થાય છે. ભાવાર્થ –સંસારમાં વાસ કરાવનાર જે જે કર્મો છે, તે કિલષ્ટ કર્મો છે. જ્યારે ભગવંત આપણા હૃદયમાં વાસ કરે છે, ત્યારે તે કલેશકારક કર્મને ક્ષય થાય છે. કલ્યાણ મંદિરમાં પણ આજ ઉદેશથી લખેલું છે કે – हद्वर्तिनि त्वयि विभो शिथिलीभवन्ति । जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ॥ सद्यो भुजङ्गममया इव मध्यभागमभ्यागते वनशिखंडिनि चन्दनस्य ॥ १ ॥ જ્યારે હે પ્રભો! તું અમારા હૃદયમાં વાસ કરે છે, ત્યારે ક્ષણવારમાં પ્રાણીના ગાઢ કમ બધન પણ ઢીલાં પડી જાય છે. દાખલા તરીકે વનને મોર વનના મધ્યભાગમાં આવવાથી ચંદન વૃક્ષને વિંટળાઈ વળેલા સર્પોના બન્ધન શિથિલ થઈ જાય છે. એટલે કે સર્પ એકદમ પલાયન થઈ જાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] ધ બિન્દુ મનુષ્ય એકજ વખતે એક વસ્તુનુ ધ્યાન કરી શકે, એકજ વસ્તુમાં ચિત્ત રાખી શકે, એ નિયમ સહેજ પણ વિચાર કરનારને તરત સમજાશે. તે પછી જેનુ ચિત્ત પ્રભુમાં લાગ્યું હોય, તેનું ચિત્ત ખીજા દુષ્ટ અધ્યવસાયેામાં પાવાય નહિ; અને તેથીજ આ સ્થળે કહેવામાં આવ્યું છે કે ભગવંતના વાસ હૃદયમાં જ્યાં સુધી હેય છે, ત્યાં સુધી ક્લિષ્ટ કરીા ક્ષય થાય છે, અને નવાં કષ્ટ ક ઉપાર્જન થતાં નથી. આ બાબત શાસ્ત્રકાર પણ દૃષ્ટાન્તથી સમ• જાવે છે કેઃ जलानलवदनयोर्विरोधादिति ॥ ४९ ॥ અઃ—જળ અને અગ્નિની સાક઼ક એ એને (કિલષ્ટ કર્માંને, અને ભવગતનું ચિત્તમાં વસવુ') વિરોધ છે, ભાવા:–જળ અને અગ્નિને પરસ્પર વિરોધ છે. જ્યાં જળ હેાય ત્યાં અગ્નિ રહી શકે નહિ, અને જયાં અગ્નિ હૈાય ત્યાં જળ રહી શકે નહિ. કેમકે તે બન્ને એક બીજાના નાશ કરનારાં છે. તેજ રીતે ભગવંતના હૃદયમાં વાસ અને કિલષ્ટ કમ એક ખીને પરસ્પર વિધી હોવાથી એકજ સમયે સાથે રહી શકે નહિં, જો ભગવડતાના હુયમાં વાસ હોય તા કિલષ્ટ કમ ત્યાં રહી શકે નહિ, અને જો કિલષ્ટ કમ રહી શકે તા ભગવંતના હૃયમાં વાસ નથી. એમજ સમજવું. આરંભ કરેલા વિષયની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃइत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानमिति ॥५०॥ અ:--આ પ્રકારે ઉચિત અનુષ્ઠાન એજ સવ સ્થળે મુખ્ય છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ધમબિન્દુ [ ૪૧૩ ભાવાથS:–આ સૂત્રને ભાવાર્થ આગળ સૂત્ર નં. ૪૬માં કહેલ છે ત્યાંથી જોઈ લે. ઉચિત અનુષ્ઠાન મુખ્ય છે, એ શી રીતે કહી શકાય ! તેને જવાબ શાસ્ત્રકાર આપે છે – प्रायोऽतिचारासंभवादिति ॥५१॥ અર્થ:-ઘણું કરીને (ઉચિત અનુષ્ઠાનમાં) અતિચારને. સંભવ નથી માટે (ઉચિત અનુષ્ઠાન એજ મુખ્ય છે.) ભાવાર્થઃ—જે માણસ પોતાને ઉચિત અનુષ્ઠાન કરવા તત્પર : થાય છે, તે પુરૂષને ઘણે ભાગે અતિચાર લાગતો નથી. પોતાની બુદ્ધિથી જે માગે યોગ્ય લાગ્યો હોય છે, તે માર્ગે માણસ પોતાના સઘળા સામર્થ્યથી વળે છે, અને કદાપિ પોતાના જ્ઞાનપૂર્વક તેમાં અતિચાર થવા દેતા નથી. જેમ માર્ગે જતાં કેઈને કાંટો વાગે, અથવા જવર આવે.. અથવા બે માર્ગથી કયે માર્ગે જવું એ દિહ થાય, તેમ સન્માર્ગે ચાલતાં, અથવા સદ્દનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતાં પૂર્વના નિકાચિત કર્મના ઉદયથી અથવા અજાણપણથી માણસને અતિચાર દેષ કદાચ લાગી જાય, એ હેતુથી જ કહેવામાં આવ્યું છે કે ગણે ભાગે અતિચાર : લાગતો નથી. . ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનાર ઘણે ભાગે અતિચાર લાગતો. નથી, એમ શી રીતે કહી શકો છો? તેને જવાબ આપે છે – થાસત્તિાત્રવૃતિ કરા આ અર્થ–પોતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, તે. કારણથી – પણાથી જાણ કરતાં કુલ હાસ એ હેતુથી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] અધ્યાય ? ભાવાઃ—જે માણસ પોતાની શક્તિના વિચાર કરી સત્કામાં પ્રવૃત્તિ કરે છે, તેને અતિચાર લાગતા નથી. જે માણસને બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એમ લાગે છે કે આટલુ કામતા મારાથી થઈ શકાશે. તે કાર્યને અવશ્ય યથાર્થ રીતે કરી શકે છે, અને તેથી તેના મામાં દૂષણ લાગતું નથી. सद्भावप्रतिबन्धादिति ॥५३॥ અઃ—સદભાવમાં ચિત્તને રોકવાથી ( યથાશક્તિ પ્રવૃત્તિ થઈ શકે છે. ) ભાવાઃ—જે પેાતાનાથી કરી શકાય તેવું સત્યાય છે, તેને વિષે ચિત્તને રાકવાથી માણસ પોતાની શકિત પ્રમાણે પ્રવતી શકે • છે, કહેવાતા સાર એ છે કે જે માણસ પેાતાનાથી થઈ શકે તેવા થાય માં ચિત્ત રાખે છે, તે તેમાં તે પ્રવૃત્તિ પણ ભરાબર રીતે કરી શકે છે. इतरथार्त्तध्यानोपपत्तिरिति ॥ ५४ ॥ અ:—( અનુચિત કાર્ય ના આરંભ કરવાથી) આર્ત્તધ્યાનના પ્રસંગ આવે છે. ભાવા —જે માણસા અનુચિત કાના આરંભ કરે છે, અથવા જે કામ કરવાની પોતાની શકિત છે, તે ઉપરાંતનું કાપ કરવાને પ્રવૃત્તિ કરે છે, તે મનુષ્યને આર્ત્ત ધ્યાન કરવાના પ્રસ ંગ આવે છે. પાતાની શિત પચ મહાવ્રત પાળવાની નથી, છતાં પચ મહાવ્રત પાળવાના આરંભ કરે છે, તેા પરિણામ એ આવે છે કે બહારથી અનિચ્છાએ તે મહાવ્રત પાળવા છતાં અંતરમાં વિચારો તેનાથી વિરૂદ્ધ વતે છે, અને તેથી આ'ધ્યાન થાય છે. તેજ ખાખતને • જણાવતાં શાસ્ત્રકાર લખે છે કેઃ— Page #456 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૪૧૫ अकालौत्सुक्यस्य तत्वतस्तत्त्वादिति ॥५५॥ અર્થ—અનુચિતકાળે જે ઉત્સુપણું છે, તે પરમાર્થથી (ખરી રીતે) આર્તધ્યાનપણું જ છે. ભાવાર્થ –જે કાર્ય કરવા આપણે ધારીએ, અથવા ઈચ્છા રાખીએ તે કાર્ય કરવાને સમય થયો ન હોય છતાં, તે કાળને'ઉચિત કાર્યને ત્યાગ કરીને, અનુચિત કાર્યનો પ્રારંભ કરીએ તો તે કાર્ય વ્યવહારથી ધર્મધ્યાન ગણવા છતાં પરમાર્થથી (ખરી રીતે) -આર્તધ્યાન સ્વરૂપીજ છે; અર્થાત્ અનુચિત કાર્યના આરંભથી જ આર્તધ્યાનજ થાય છે. જેની ઇન્દ્રિયો પિતાને સ્વાધીન નથી, અને જેનું મન પિતાને વશ નથી, તે ચતુર્થવ્રત અંગીકાર કરે તે પરિ– ૧ણામ આધ્યાન સિવાય બીજું કશું આવી શકે જ નહિ. ભગવદ્ગીતામાં લખ્યું છે કેकमेन्द्रियाणि संयम्य यस्त्वास्ते मनसा स्मरन् । इन्द्रियार्यान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥१॥ જે પુરૂષ કર્મેન્દ્રિયોને દબાવી રાખે છે, પણ મનથી ઈન્દ્રિયના વિષયોનું સ્મરણ કરતો રહે છે, તે વિમૂઢ આત્મા મિથ્યા આચારવાળે કહેવાય છે. તે કેવળ અજ્ઞાન શરીર કષ્ટ છે; મન વશ થયેલું નથી, ત્યાં સુધી મિથ્યાચાર છે, અને આ ધ્યાનના હેતુરૂપ છે. આ સ્થળે કઈ શંકા કરે કે જે માણસ ઉત્સુક છે, તે પ્રવૃત્તિ કાળ પામી શકશે, પણ અનુત્સુક છે તે પુરૂષ પ્રવૃત્તિકાળ શી રીતે પામી શકશે ? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે. नेदं प्रवृत्तिकालसाधनमिति ॥५६॥ અર્થ-ઉત્સુકપણું પ્રવૃત્તિકાળનું સાધન નથી. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] ધમબિન્દુ ભાવાર્થ:-માણસ કઈ કામ કરવા ઉત્સુક થાય, તે ઉપરથી તેને તે કામ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, એમ માનવાનું નથી. કઈ મણિસ અત ભૂખ્યો થાય, તે ઉપરથી તેને ભોજનના અવ– સર સિવાય ભોજન મળતું નથી. ભોજન તે ભજનના અવસરે જ મળે છે; તેમ જે ધર્મ સાધન કરવાને અવસર છે, તે અવસર પામ્યા સિવાય તે ધમ સાધન કરવા કોઈ પ્રવૃત્તિ કરે તે તેમાં તે નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ જે કાર્ય કરવાને પોતે લાયક હત, તે પણ ચૂકી જાય છે. આ રીતે અનુચિત કાર્ય આરંભ કરનાર ઉભય ભ્રષ્ટ થાય છે. કઈ કહેશે આ બધું કહ્યું તેને સાર છે તે તે જણાવે છે: इति सदोचितमिति ॥५७॥ અર્થ –નિરંતર ઉચિત કર્તવ્ય કરવું. ભાવાર્થ –ઉત્સુકપણાને ત્યાગ કરીને પિતાને જે ઉચિત હોય તેને આરંભ સદા કરો. પિતાને કયું કામ કરવાની હૃદયમાં ઉત્સુકતા છે, તેને વિચાર ન કરતાં પોતાને કરવાનું કયું કામ ઉચિત. છે, તે ધ્યાનમાં રાખી તેને આરંભ કરો. . तदा तदसत्वादिति ॥५८|| અથ–તે સમયે તે (ઉત્સુકપણું) અસત છે માટે નિરંતર ઉચિત કાર્ય કરવું) ભાવાથ–પ્રવૃત્તિકાળમાં ઉત્સુકપણને અભાવ છે; માટે જે બુદ્ધિમાન પુરૂષે છે, તે કાર્યમાં પ્રવૃત્તિ કરતી વખતે ઉત્સુક્તાને. આશ્રય લેતા નથી, એટલે ઉત્સુક્તા પર આધાર રાખતા નથી. જે સદુપાય છે, તે કાર્યને સિદ્ધ કર્યા વિના અટકતું નથી; અને કાર્યમાં પણ તે કારણને ભાવ જણાઈ આવે છે; જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે, તે ઘડે બનાવવાની પ્રવૃત્તિકાળમાં જણાય Page #458 -------------------------------------------------------------------------- ________________ અદયાય-૬ [ ૪૧૭ છે. પણ સદ્ધર્મ કાર્યને માટે ઉત્સુકપણું દેખાતું નથી. માટે ઉત્સુકપણું તે ખરૂં કારણ નથી; માટે સારા ઉપાયપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી એજ કાર્ય સિદ્ધનું લક્ષણ છે. એજ મારા શાસ્ત્રમાં લખેલું છે કે अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव ।। प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।। સર્વ પ્રકારનું ગમન અથવા કાર્ય ઉતાવળ વિના કરવું, કેમકે કટનો પરિહાર કરવાથી ચિત્તના એકાગ્રપણાથી કાર્યસિદ્ધ થાય છે. માટે ઉસુકપણ ને ત્યાગ કરી, પિતાને ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી. જે ઉસુકપણું પ્રવૃત્તિના કાળને સૂચવનાર ન હોય તો તે કોણ સૂચવે છે ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે – प्रभूतान्येव प्रवृत्तिकालसाधनानीति ॥५९॥ અર્થ - પ્રવૃત્તિકાળને સૂચવનારા સાધને (કારણે) ઘણાં છે. ભાવાથ:–અમુક કાર્યને આરંભ કરવાને યોગ્ય સમય થયો છે, તે સૂચવનારા એક બે નહિ પણ અનેક કારણે છે, હવે તે જણાવે છે – निदानश्रवणादेरपि केषांचित्प्रवृत्तिमात्रदर्शनादिति ॥६॥ અર્થ –નિદાન શ્રવણ વગેરેથી કેટલાકની પ્રવૃતિ માત્ર દેખાય છે, માટે અનેક કારણો છે.) ભાવાર્થ:-નિદાન એટલે કારણ, જેમ રોગનું નિદાન એટલે રોગ ઉપજવાનું કારણ જાણીને માણસ તેનાથી અટકે છે, તેમ સાંસારિક તથા સ્વર્ગીય ઉપભોગનું કારણ દાન છે એમ શાસ્ત્રમાં સાંભળીને તેમાં પ્રવૃત્તિ કરે છે. ૨૭ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] ધમબિન્દુ भोगो दानेन भवन्ति देहिनां सुरगतिश्च शालेन । भावनया च विमुक्तिस्तपसा सर्वाणि सिध्यन्ति ॥१॥ પ્રાણીમાત્રને ભોગ દાન વડે મળે છે; દેવતાની ગતિ શીલથી મળે છે; ભાવનાથી મુકિત મળે છે; અને તપથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આવું જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે તેવું મેળવવાની ઈચ્છાથી, અથવા સ્વજનના આગ્રહથી, તથા બળાત્કારથી કેટલાક પુરૂષએ દીક્ષા લીધેલી છે. તેમનાં નામ ગોવિંદવાચક, સુંદરાનંદ, આર્ય સુહસ્તિગિરિએ દીક્ષા આપેલો કેઈ રંક પુરૂષ, તથા ભવદેવ તથા કરાટક્મણિ વગેરે. આ સર્વ પુરૂષોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તાત્વિક ઉપવેગ રહિત તેઓ હતા; કેવળ તેઓએ દીક્ષા ગ્રહણ કરી એજ તેમની યોગ્યતા આ સંબંધમાં હતી, એમ શાસ્ત્ર રચનારાઓએ જાણી શાસ્ત્રમાં લખેલું છે. આવી દીક્ષા લેવાની પ્રવૃત્તિ જ સદ્દભાવ વાળી દીક્ષા અંગીકાર કરવાની યોગ્ય કાળનું કારણ શી રીતે થઈ શકે એવી શંકા સ્વાભાવિક રીતે દરેકના હૃદયમાં પેદા થાય. તે શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે – तस्यापि तथा पारंपर्यसाधनत्वमिति ॥६१॥ અર્થતે પ્રવૃતિ માત્ર પણ પરંપરામાં સારી રીતે (ભાવયતિપણાનું) કારણ છે. ભાવાર્થ –કેટલાક પુરૂષે ઉપર જણાવેલા ભોગાભિલાષથી, એટલે દીક્ષાથી દેવી તથા મનુષ્ય સંબંધી સુખ મળશે, એવું સાંભવાથી, દ્રવ્ય દીક્ષા અંગીકાર કરે છે, પણ તે દીક્ષા પાળવાના સતત અભ્યાસથી ભોગભિલાષને ત્યાગ કરે છે, અને ચારિત્ર મેહનીય Page #460 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ " [ ૪૧૮ કમને અતિ તીવ્ર ઉદય ન હોય, તો ખરી દીક્ષા અંગીકાર કરવાને લાયક તેઓ બને છે; જેમકે ગોવિંદવાચક વગેરે માટે દ્રવ્યદીક્ષા પણ દીક્ષાનું પરંપરાએ કારણ છે. કોઈ આ સ્થળે સ્વાભાવિક રીતે શંકા કરે છે કે તમારા મત પ્રમાણે માણસ દીક્ષા લેવાની પ્રવૃત્તિ કરે, એટલે તે યોગ્ય થયે સમજે. તેને જવાબ શાસ્ત્રાર ખુલ્લી રીતે આપે છે કે – यतिधर्माधिकारश्चायमिति प्रतिषेध इति ॥६२॥ અર્થ–(શુદ્ધ) યતિધર્મ કહેવાને આ અધિકાર છે, માટે (દીક્ષા લેવાની પ્રવૃતિ માત્રનો) નિષેધ છે. ભાવાર્થ આપણે ઉત્સર્ગ અને ખરે માર્ગ પ્રરૂપવાને આરંભ કરેલો છે તેથી શુદ્ધ યતિધર્મનું જ વર્ણન અમે કરીશું, માટે કેવળ દીક્ષાની પ્રવૃત્તિને જ દીક્ષાની યોગ્યતા માનવી, તેને અમે નિષેધ કરીએ છીએ. કેમકે ગમે તેવા પુરૂષ કેવળ દીક્ષા લેવાથી ભાવયતિપણાને લાયક થતું નથી. જેમ. કીડે લાકડું કોતરે, અને કે તરતાં કરતાં કદાચ કોઈ અક્ષરના જેવો આકાર કોતરી કાઢે, પણ કીડે અક્ષરજ ઉતરશે એમ નિશ્ચયતાથી ન કહી શકાય. તેવી રીતે ગવંદવાચક જેવા કેઈ દ્રવ્ય દીક્ષા પછી તે પાળવાથી ભાવ દીક્ષા પાળવાને લાયક થાય છે, પણ તે ઉપરથી ગમે તેવાને દીક્ષા આપવાથી તે ભાવયતિપણાને લાયક થશે, એમ નિશ્ચયતાથી કહી શકાય નહિ; માટે સર્વ જગ્યાએ ઉચિતપણાને વિચાર કરી પ્રવર્તવું. કેવળ પ્રવૃત્તિ માત્રને તો નિષેધજ છે, એ બાબતને વધારે સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કે – न चैतत्परिणते चारित्रपरिणाम इति ॥६३॥ અથચારિત્રના પરિણામ પરિણમ્યા પછી ઉત્સુકપણું સંભવે નહિ. Page #461 -------------------------------------------------------------------------- ________________ ધમબિંદુ ૪૨૦ ] ભાવાર્થ-જેને ખરેખરા ચારિત્રના ભાવ થયેલા છે, અર્થાત ચારિત્રનું સ્વરૂપ યથાર્થ સમજી તે લેવાને હૃદય તલ્લીન થયેલું છે. તે માણસ કદાપિ ઉત્સુકપણું ધારણ કરેજ નહિ. યોગ્ય કાળે જ ઉચિત અનુષ્ઠાન તેવો પુરૂષ કરે, પણ અકાળે ઉત્સુક થઈ જે અનુ ઠાન કરવાને હજુ સમય પ્રાપ્ત થયું નથી, તે કરવાને પ્રેરાય નહિ.. આનું કારણ નીચેના સૂત્રથી જણાવે છેतस्य प्रसन्नगम्भीरत्वादिति ॥६४॥ અર્થ –તેનું ચારિત્ર પરિણામનું) પ્રસનપણું તથા ગંભીરપણું છે માટે. | ભાવાર્થ-જેમ શરદ ઋતુની અંદર સરોવરનું જળ નિર્મળ. હોય છે, તેમ જેના ખરેખરા ચારિત્રના ભાવ છે તેનું મન નિર્મળ હોય છે. તેવા મનુષ્યનું મન સમુદ્રના મધ્ય ભાગના જેવું ગંભીર હેય છે. આ ગંભીર અને નિર્મળ હૃદયને પુરૂષ અનુચિત અનુઠાનમાં પ્રવૃત્તિ કરેજ નહિ. બીજું કારણ આપે છેहितावहत्वादिति ॥६५॥ અર્થ–તેનું (ચારિત્ર પરિણામનું) હિતકારીપણું છે. માટે. ભાવાર્થ-જેનામાં ખરા ચારિત્રના ભાવ વર્તે છે, તેનું વર્તન એકાન્ત હિતકારી હોય છે. માટે તે કદાપિ ઉત્સુકપણાથી અયોગ્યકાળ દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય નહિ. અહીંયા કોઈ શંકા કરે છે કે “તમારા કહેવા પ્રમાણે ચારિત્રને પરિણામ પ્રસન્ન, ગંભીર અને હિતકારી છે, તે પછી ચારિત્રના ભાવની પ્રાપ્તિ થયા પછી પણ વારંવાર જુદા જુદા વચનેથી સાધુને ઉપદેશ આપવામાં આવે છે. જેમકે “મુનિ ગુરૂકુળને વિશે નના અરણામ સામ કરે છે, Page #462 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ કર૧ વાસ કરે, ગુરૂને આધીન વર્તે, તથા ઉચિત એવો વિનય કરે, તથા કાળની અપેક્ષાએ વસતિ (રહેવાની જગ્યા)નું પ્રમાર્જન કરવા પ્રયત્ન કરે, તથા બળનું ગેપન ન કરે, (ધર્મ કાર્યમાં પુરૂષાર્થ ફોર) સર્વ જગ્યાએ શાંત રીતે વર્તે, પિતાને હિતકારી વસ્તુનું ચિંતન કરે, ગુરૂની આજ્ઞા થયે, મારા પર મોટો અનુગ્રહ થયો એમ વિચારે, તથા સંવરને વિશે અતિચારાદિ દેષનું નિવારણ કરે, તથા છ છવ નિકાયની રક્ષાને વિષે શુદ્ધભાવ રાખે, તથા વિનયાદિ વિધિએ કરી સ્વાધ્યાય કરે, શાસ્ત્રોક્ત મરણાદિના વિચાર કરે, તથા સુર્યાતિજને પાસે ઉપદેશ સાંભળે. જે ચારિત્રના ભાવ સાધુમાં હોય, તો પછી આ ઉપદેશ આપવાની જરૂર શી છે ?” એની શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે – चारित्रिणां तत्साधनानुष्ठानविषयस्तूपदेशः प्रतिपात्यसौ कर्मवैचित्र्यादिति ॥६६॥ અર્થ-તેને ચારિત્ર પરિણામને) સાધનાર અનુષ્ઠાનના 'વિષયવાળે ઉપદેશ છે, કારણ કે તે (ચારિત્ર પરિણામ) કર્મને વિચિત્રપણાને લીધે પ્રતિપાતી છે. ભાવાર્થ-જેના ચારિત્રના પરિણામ છે, એવા ચારિત્ર ગ્રહણ કરનારાને પણ ચારિત્ર પરિણામને સાધનારા અનુષ્ઠાનને ઉપદેશ આપવો એ ઉત્તમ છે, કારણ કે કર્મ વિચિત્ર પ્રકારનાં છે; અને તેથી ચારિત્ર પરિણામથી પડવાને સંભવ રહે છે. કહ્યું છે કે ગાઢ કઠણ ચીકણું, વજ સાર એવા કર્મ જ્ઞાનમાર્ગને વિષે "સ્થિર થયેલાને પણ ઉભાગે લઈ જવા સમર્થ થાય છે.” માટે કર્મ વશથી કદાચ કઈ ચારિત્ર ભવથી પતિત થાય, તે પણ ગુરૂકુળવાસ વગેરે સાધને તેને ચારિત્રભાવમાં સ્થિર રાખવામાં સહાયભૂત થાય છે, માટે તેને ઉપદેશ હિતકારી છે પણ નિરર્થક નથી. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪રર] ધમબિન્દુ વળી તે ઉપદેશને બીજે પણ હેતુ છે તે શાસ્ત્રકાર દર્શાવે છે - तत्संरक्षणानुष्ठानविषयश्च चक्रादिप्रवृत्त्यवसानभ्रमाधानज्ञातादिति ॥६७॥ અર્થ–ચારિત્રના પરિણામના રક્ષણાર્થે અનુષ્ઠાન વિષયવાળ ઉપદેશ છે તે ઉપદેશ ચક્ર ભમતું બંધ રહેવા આવે ત્યારે તેને ગતિમાં મૂકવા સમાન છે. ભાવા –જે ચારિત્રના ભાવ થયા હૈય, તેનું રક્ષણ કરવા માટે અનુષ્ઠાન કરવા ફરમાવેલાં છે; તેવા અનુષ્ઠાન જેમાં વર્ણવેલાં છે તે ઉપદેશ બહુજ લાભકારી છે, જેમ કે – “અપ્રમત્ત પુરૂષે પાપના મિત્ર એવા અસંપતિ પુરૂષના સંસર્ગને ત્યાગ કરી, અને શુદ્ધ ચારિત્રવંત ધીર પુરૂષોને. સંસર્ગ કરો.” જેમ કુંભારને ચાક ફરતો હોય, પણ જેમ તેની ગતિ મંદ. પડી જાય તે, દંડથી તેની ગતિને કુંભાર તીવ્ર બનાવે છે, તેમ ચારિત્ર પરિણામની મંદતા ભાવવીયન નાશથી થાય તો તે મંતા. ટાળી તેવતા ઉત્પન્ન કરવાને માટે આ બોધ છે. હવે તે ઉપદેશનું નિષ્કળપણું કયારે છે તે બતાવે છે – माध्यस्थे तद्वैफल्यमेवेति ॥६८॥ અર્થ–મધ્યસ્થપણામાં તે ઉપદેશનું નિષ્ફળપણું છે. ભાવાર્થ –અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિની મંદતા એ બે અવસ્થાના મધ્ય ભાગરૂ૫ મધ્યસ્થપણું જ્યારે હાય, એટલે ચારિત્રના ભાવની તીવ્રતા વર્તતી હોય, ત્યારે ઉપદેશનું નિષ્ફળ પણું છે. બીજા શબ્દોમાં કહીએ તે તેવા ચારિત્રના તવભાવવાળા પુરૂષને ઉપદેશની જરૂર નથી; તેનું કારણ આગળના સૂત્રથી જણાવે છે – Page #464 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ કર૩ વચં અમરિતિ અર્થ–પોતાની મેળે જ બ્રમણની સિદ્ધિ છે (માટે ઉપદેશની જરૂર નથી.) ભાવાર્થ-જેમ ચક્ર પિતાની મેળે ચાલતું હોય તેને ગતિમાં મૂકવાની જરૂર નથી, તેમ જેના આત્માના ચારિત્રભાવ તીવ્ર વર્તે છે, તેમને ઉપદેશ આપવાની આવશ્યકતા નથી. ઉપદેશની અપેક્ષા વગર ચારિત્ર પરિણામવાળાના સંબંધમાં શાસ્ત્રકાર લખે છે भावयतिर्हि तथा कुशलाशयत्वादशक्तोऽसमंजसप्रवृत्तावितरस्यामिवेतर इति ॥७०॥ અર્થ–ભાવ યતિ કુશળ આશયવાળે હેવાથી અઘટિત પ્રવૃત્તિ કરવા અશક્ત છે, તેમ જે ભાવયતિ નથી તે ઘટિત પ્રવૃત્તિ કરવા અશક્ત છે. | ભાવાર્થ-જે પરમાર્થથી સાધુ છે; તેને ચારિત્રની વૃદ્ધિ થાય એવો કુશળ ભાવ સદા વર્તે છે; માટે તે યતિ કદાપિ અનાચાર સેવી શકતાજ નથી. જેમ અભાવયતિ એટલે વિડંબના પામતો દ્રવ્યયતિ ભાવથી સંજમની પ્રવૃત્તિ કરવા અશક્ત છે, તેમ આ ભાવયતિ અઘટિત પ્રવૃત્તિ કરવાને અશક્ત છે. આજ બાબતમાં કાંઈક વિશેષ અર્થ સૂત્રકાર કહે છે –– इति निदर्शनमात्रमिति ॥७१।। અર્થ–પૂર્વે જે સમાનપણું કહ્યું તે કેવળ દષ્ટાત રૂપ સમજવું. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] ધમબિન્દુ ભાવાર્થ-જે દ્રવ્યયતિ છે, તે સંજમ પાળવા માટે અશક્ત છે, એમ જે પ્રથમના સૂત્રથી જણાવ્યું તે દષ્ટાન્ત માત્ર છે. માટે તે ઉપરથી એમ ન સમજી લેવું કે દ્રવ્યયતિ સંજય પાળી શકેજ નહિ. न सर्वसाधर्म्ययोगेनेति ॥७२॥ અર્થ–સર્વ સાધમ્યગથી ઉપરનું દષ્ટાંત કહેલું નથી. ભાવાર્થ-જે બેની વચ્ચે સરખમાણ કરવામાં આવે છે, તે સર્વ અંશની સરખામણી નથી, પણ કેટલાક અંશયી છે, એ ધ્યાનમાં રાખવું. એ દષ્ટાન્તમાં સરખાપણું નથી એમ શા કારણથી કહી શકે છે એવી શંકાના નિરાકરણ અર્થે શાસ્ત્રકાર લખે છે કે – यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वादिति ॥७३॥ અર્થ -( અનુચિત કાર્યમાં) અપ્રવૃત્તિનું નિમિત્ત ભાવયતિ, તે મુખ્ય છે, માટે સર્વ અંશમાં સરખાપણું નથી.) ભાવાર્થ-ભાવસાધુ અનાચાર સેવન વગેરે અઘટિત કાર્યમાં પ્રર્વતત નથી, તેનું કારણ સમ્યગ્દર્શનને પરિણામ છે, અને તે સમ્યગ્દર્શન અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર મિથ્યાત્વ કષાય વગેરેથી વધારે મહત્ત્વનું છે, કારણ કે સમ્યગ્દર્શન એ આત્માને સ્વાભાવિક ગુણ છે, અને મિથ્યાત્વ કષાય વગેરે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા આત્માના અસ્વાભાવિક ગુણો છે; માટે સ્વાભાવિક ગુણ તે અસ્વાભાવિક કરતાં વધારે મહત્વને હેય તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેજ બાબત શાસ્ત્રકાર પણ જણાવે છે - वस्तुतः स्वाभाविकत्वादिति ॥७४॥ અર્થ–ખરેખર (સમ્યગ્દર્શન વગેરે) આત્માના સ્વાભાવિક ગુણે છે માટે તેનું મહત્વ પણું છે.) Page #466 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૨૫ ભાવાર્થ –ઉચિત પ્રવૃત્તિના કારણભૂત જે સમ્યગ્દર્શન તે આત્માને સ્વાભાવિક ગુણ છે, માટે મિથ્યાત્વાદિ વિભાવિક ગુણે કરતાં તેનું મહત્ત્વ વધારે છે. तथा सद्भाववृद्धः फलोत्कर्षसाधनादिति ॥७५॥ અર્થસભાવની વૃદ્ધિ ઉત્કૃષ્ટ ફળને સાધવા વાળી છે, (માટે સમ્યગ્દર્શન મહત્વનું છે.) ભાવાર્થ-વસ્તુને વસ્તૃરૂપે ઓળખવી તે સમ્યગ્દર્શન. સમ્યગ્દનથી શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય છે, અને શુદ્ધ ભાવની વૃદ્ધિ થવાથી મેક્ષરૂપ ઉચ્ચમાં ઉચ્ચ ફળ મળી શકે છે; માટે સમ્યગ્દર્શન અતિ મહત્વનું છે, વળી મિથ્યાત્વથી કદાપિ પણ મેક્ષ ફળ સાધી શકાતું નથી, માટે મિથ્યાત્વ કરતાં સમ્યગદર્શન અતિ શ્રેષ્ઠ છે. સમ્યગ્દર્શનથી એવું બીજું શું થાય છે કે તમે તેનું મહત્વ આટલું બધું વધારે છે, એવી શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે. उपप्लबविगमेन तथाऽवभासनादितीति ॥७६॥ અર્થ –ઉપદ્રવને નાશ થવાથી તથા પ્રકારને બંધ થાય છે માટે (સમ્યગ્દર્શન અતિ મહત્વનું છે.) ભાવાર્થસમ્યગ્દર્શનથી શુદ્ધ ભાવ થાય છે; શુદ્ધ ભાવથી રાગ વગેરે ઉપવને નાશ થાય છે, અને તેથી ભ વષતિને સારો નિર્મળ પ્રકાશ હાથમાં આવે છે. તે પ્રકાશથી અનુચન કાર્ય માં પ્રવૃત્તિ કરવો યોગ્ય નથી એ વિધાસ થાય છે, માટે સમ્પન અતિ મહત્ત્વનું છે. પૂર્વે જે કહ્યું હતું કે અમાધુ ભાવ સંધ પાળવાને અસમર્થ છે, તે દષ્ટાન્ત માત્ર સમજવું. હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] ધમ બિન્દુ एवंविधयतेः प्रायो भावशुद्धर्महात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोक्षतुल्यो भवोऽपि हीति ॥१॥ અર્થ-જેને દુરાગ્રહ નાશ પામે છે, અને જે ભાવથી શુદ્ધ છે, તેવા ઉચિત અનુષ્ઠાનને સેવનાર મહાત્મા યતિને ઘણે ભાગે સંસાર અને મોક્ષ સમાન છે. | ભાવાર્થ-જે પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવામાં તત્પર છે, ભાવ શુદ્ધિવાળે છે, શરીર વગેરે ઉપર જેણે મૂછને ત્યાગ. કર્યો છે, તેવા ભાવયતિને સંસાર પણ મેક્ષ સમાન છે. જો કે તે સંસારમાં રહે છે છતાં મેક્ષનું સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. કહ્યું છે કેनिर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥ १ ॥ અહંકાર અને કામદેવને જીતનાર, વાણી. શરીર અને મનના વિકાર રહિત, પારકી આશા પુદ્ગલ ભાવની ઈચ્છા)નો નાશ કરનાર: સુવહિત સાધુને આ સંસારમાં પણ મેક્ષ છે. સંસાર પણ મોક્ષ શી રીતે છે તે જણાવે છે – सद्दर्शनादि संप्राप्तेः सन्तोषामृतयोगतः । भावैश्वर्यप्रधानत्वात्तदासन्नत्वतस्तथा ॥२॥ અર્થ-સમ્યગ્દર્શન વગેરે મેળવવાથી, સંતેષરૂપ. અમૃતની પ્રાપ્તિથી, ભાવરૂપી એશ્વર્યના મુખ્યપણાથી, અને મોક્ષના સમીપપણાથી આ સંસારમાં જ મેક્ષિતુલ્યતા કહેલી છે. ભાવાર્થ-ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ જેવી ઉપમા Page #468 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ [ ૪૨૭ ઓને પણ ન્યૂન બનાવનાર સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને લાભ થવાથી, સંતોષરૂપ અમૃત પ્રાપ્ત થવાથી, સંસાર પણ મોક્ષ તુલ્ય છે. વળી ક્ષમા માર્દવ વગેરે ઉત્તમ ગુણોને લીધે ભાવનું ઐશ્વર્યપણું હેવાથી, તથા મેક્ષ સમીપ હેવાથી ભાવતિને સંસાર મેક્ષ સમાન છે. હવે તે બાબતને વિશેષ સ્પષ્ટ કરતા ગ્રન્થકાર છેલા. કલેકથી આ પ્રકરણની સમાપ્તિ કરે છે - ૩ માસવિષયકૃતયા દ્વારામ | तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ॥३॥ અર્થ –માસાદિ પર્યાયની વૃદ્ધિ કરીને બાર માસે. ચારિત્રને ધારણ કરનાર સર્વ દેવો કરતાં ઉત્તમ તેજ પ્રાપ્ત. કરે છે એમ (શાસ્ત્રમાં) કહેલું છે. ભાવાથ-કઈ એક માસ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, કઈ બે માસ: પાળે, એમ અનુક્રમે જે બાર માસ સુધી ચારિત્ર પાળે, તેવો ઉત્તમ ભાવતિ ભવનપતિથી આરંભ કરીને તે અનુત્તરવિમાનવાસી દેવ સુધી. સમસ્ત દેવોનાં સુખ કરતાં અધિક સુખ મેળવી શકે છે. ભગવતી સૂત્રમાં આ બાબતમાં લખ્યું છે કે – આ વર્તમાનકાળમાં વર્તતા શ્રમણનિગ્રંથ કેના કરતાં વધારે ચિત્તને સુખ આપનાર તેજ ધારણ કરી શકે ? એ પ્રશ્નનો જવાબ આપેલો છે કે --એક માસને ચારિત્ર પર્યાય પાળનાર સાધુ વાણવ્યંતર દેવતાઓ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે. બે માસ સુધી ચારિત્ર પર્યાય પાળનાર સાધુ અસુરેંદ્ર વિનાના ભવનપતિ દેવતાઓ કરતાં અધિક સુખ મેળવે છે. - ત્રણ માસ સુધી ચારિત્ર્ય પર્યાય પાળનાર સાધુ ભવનપતિ. દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] ધમબિન્દુ ચાર માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ ચંદ્ર અને સૂર્ય વિના ગ્રહનક્ષત્ર અને તારારૂપ તિષ્ક દેવતાઓ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે. પાંચમાસ દક્ષા પર્યાય પાળનાર સાધુ ચંદ્ર અને સૂર્ય જતિષ્ક દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. છ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ સૌધર્મ અને ઈશાન એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. સાત માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ સનકુમાર અને મહેદ્ર એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. આઠ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ બ્રહ્મલેક અને લાંતક એ બે લેકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. નવ માસ દીક્ષા પર્યાય પાળનાર સાધુ તે મહાશુક્ર અને સહસાર એ બે લોકના દેવતાનાં સુખ કરતાં અધિક સુખ મેળવે છે. દશ માસ સુધી દીક્ષા પર્યાય પાળનાર સાધુ આનત, પ્રાણુત, આરણ અને અય્યત એ ચાર લેકના દેવતાના સુખ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે. અગીયાર માસ સુધી ચારિત્ર પર્યાય પાળનાર સાધુ શૈવેયકના દેવતા કરતાં અધિક સુખ મેળવે છે. બાર માસ સુધી ચારિત્ર પર્યાય પાળનારા સાધુ અનુત્તરવિમાનના દેવતા કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે. તે પછી શુકલ અને શુકલાભિજાય થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને સર્વદુઃખને અંત કરે છે. એ રીતે શ્રી હરિભદ્રસૂરિ રચિત ધર્મબિન્દુમાં છઠું પ્રકરણ સમાપ્ત થયું. Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. સામાન્ય જન પિતાની પ્રવૃત્તિનું શું ફળ આવશે, તે સમજ્યા. સિવાય તે પ્રવૃત્તિ કરવા પ્રેરાતો નથી, માટે શાસ્ત્રકાર ધર્મ કાર્યનું ફળ દર્શાવી લેકોને ધમ કાર્ય કરવા પ્રેરવાની ઈચ્છા રાખતા. લખે છે કે - फलप्रधान आरम्भ इति सल्लोक नीतितः । संक्षेपादुक्तमस्येदं व्यासतः पुनरुच्यते ॥१॥ અથ –જેનું ફળ છે એ આરંભ કરવો એવો પ્રકારની સંપુરૂષેની નીતિ છે, માટે ધર્મનું ફળ આ છે, એમ સંક્ષેપથી પૂર્વે કહ્યું છે, હવે વિસ્તારથી તે કહેવામાં આવે છે. ભાવાર્થ:--શિષ્ટ જનને એવો આચાર છે કે જે કાર્યનું ફળ પિતાને ઈષ્ટ લાગે, તેવું આવવાને નિશ્ચય હોય તે કાર્ય આદરે. માટે પ્રથમ પ્રારંભમાં જ ધર્મનું ફળ કહેવામાં આવ્યું હતું કે, “ધર્મ ધનના અથને ધન આપનાર છે, કામીજનને તેમના સર્વ કામનાના પદાર્થ આપનાર છે; અને પરંપરાએ મોક્ષને સાધનારે છે.” એ સામાન્ય ફળને બદલે હવે ધર્મનું વિશેષ ફળ વિસ્તારથી અત્રે કહેવામાં આવશે. અહીંયાં કોઈ શંકા કરે કે પ્રથમથી જ વિસ્તારથી ધર્મનું ફળ . કેમ કહેવામાં ન આવ્યું, તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે કે – प्रवृत्त्यङ्गमदः श्रेष्ठं सत्त्वानां प्रायशश्च यत् । आदौ सर्वत्र तद्युक्तमभिधातुमिदं पुनः ॥२॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] ધર્મબન્દુ અર્થ–પ્રાણીઓને પ્રવૃત્તિ કરવાનું કારણ ફળ છે, તે કહેવું એ ઘણેભાગે શ્રેષ્ઠ છે, માટે પ્રારંભમાં સંક્ષેપથી ફળ કહ્યું. હવે વિસ્તારથી તે કહેવું, તે ચગ્ય છે. ભાવાથ–પ્રથમથી માણસની ધર્મમાં રૂચિ થાય માટે ધર્મનું - ફળ કહેવામાં આવ્યું. જે વિસ્તારથી ધર્મનું ફળ પ્રથમ કહેવામાં આવ્યું હેત તે શાસ્ત્રના સિદ્ધાંત ઘણું લાંબા કાળ પછી કહેવા પડત, અને તેથી વ્યાખ્યાન નીરસ થવાન–શાસ્ત્ર સાંભળવામાં અનાદર થવાને –પ્રસંગ આવત. એ હેતુથી પ્રથમ સંક્ષેપથી વર્ણન કર્યું, હવે વિસ્તારથી તેનું વર્ણન કરવામાં આવે છે. હવે ધર્મનું ફળ શાસ્ત્રકાર કહે છે – विशिष्टं देवसौख्यं यच्छिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ॥३॥ इति ।। અર્થ –ધર્મરૂપ કલ્પવૃક્ષનું ફળ એ છે કે દેવતા સંબંધી ઉચ્ચ પ્રકારનું, તેમજ મેક્ષ સંબંધી ઉત્કૃષ્ટ સુખ મળે; એમ મનીષિઓ (ડાહ્યા પુરૂષો) કહે છે. ભાવાર્થ –-જેમ કલ્પવૃક્ષ ફળ આપે છે, તેમ ભાવધર્મ રૂપ - કલ્પવૃક્ષ પણ ફળ આપે છે. એક ફળ ઉત્કૃષ્ટ સ્વર્ગ સુખ, અને - બીજું ફળ ઉત્તમોત્તમ મેક્ષ સુખ છે. એમ સુધર્માસ્વામી પ્રમુખ મેટા આચાર્યો કહે છે. __इत्युक्तो धर्मः सांप्रतमस्य फलमनुवर्णयिष्याम इति ॥१॥ અર્થ એ પ્રકારે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ કહ્યા, - હવે તેના ફળનું વર્ણન કરીશું. द्विविधं फलमनन्तरपरंपराभेदादिति ॥२॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [ ૪૩૧ અથ:-- અન તરફળ અને પર પર ફળ, એમ ફળના એ પ્રકાર છે. ભાવાર્થ:—કાર્યની સાથે જ તેનું ફળ આવે તે અનંતર– અંતર વિનાનું ફળ કહેવાવ છે; પણ્ અમુક કાર્યનું કાંઈક ફળ આવે, તે ફળનું બીજી' ફળ આવે, એમ છેવટનું જે ફળ તે પરંપર ફળ જાણવું. બીજા શબ્દોમાં કહીએ તા સમીપનું ફળ, તે અનતર ફળ, અને દૂરનું ફળ તે પર પર ફળ છે. तत्रानन्तरफलमुपप्लव हास इति || ३ || અ:——તેમાં અનન્તર ફળ તા (રાગાદિ) ઉપદ્રવને નાશ છે. ભાવા:-ધર્મનું તરતનુ ફળ તા એ મળે છે કે રાગદ્વેષ વગેરે આત્માને ઉપદ્રવ કરનારા ભાવેના નાશ થાય છે. तथा भावैश्वर्यवृद्धिरिति ॥४॥ અ:—ભાગૈશ્વની વૃદ્ધિ થવી એ ધર્મનું અનંતર ફળ છે. ભાવા: ભાવૈશ્વય એટલે ભાવરૂપ સમૃદ્ધિ, ધર્માંથી ભાવ -સમૃદ્ધિમાં ઉદારતા, પરાપાર વૃત્તિ, પાપક્રમ તરફ્ તિરસ્કાર વગેરે સદ્ગુણા પ્રાપ્ત થાય છે. तथा जनप्रियत्वमिति ॥ ५ ॥ અઃ—લાકવલ્લભતા એ ધર્મનું અનંતર ફળ છે. ભાવા:—જે માણસ ખરા મિષ્ઠ છે, તે સદાચારી છે; અને કાઈ પણ પ્રાણીને પીડા થાય, તેવા કાર્યમાં પ્રવર્તતા નથી; Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] ધ બિન્દુ અને તેથી પરિણામ એ આવે છે કે સ` લેાકેાની તેના ઉપર પ્રેમ દૃષ્ટિ રહે છે, અને આ રીતે તે લેાકવલ્લભ થાય છે. આ રીતે ધના અનંત (સમીપતાં) ફળ જણાવવામાં આવ્યાં, હવે તેનું પરંપર ફળ શાસ્ત્રકાર નિવેદન કરે છેઃ— परंपरफलं तु सुगतिजन्मोत्तमस्थानपरंपरानिर्वाणावाક્ષિરિતિ દા અ—: પરંપર ફળ તા સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનની પ્રાપ્તિની અને પર પરાએ નિર્વાણની પ્રાપ્તિ છે. ભાવાર્થ:- ધર્માંનું પર પર ફળ (દૂરનુ ફળ) તેા દેવગતિ, મનુષ્યગતિ વગેરે ઉત્તમ ગતિમાં જન્મ છે; અને આવા ઉત્તમ સ્થાનની પર‘પરાએ નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ બાબતનું વિવેચન શાસ્ત્રકારજ આગળના સૂત્રામાં લખે છે, માટે અત્રે તે કરવામાં આવતું નથી. सुगतिर्विशिष्टदेवस्थानमिति ||७|| અ:ઉચ્ચ દેવલાકમાં જન્મ થવા તેનુ નામ સુગતિ. ભાવાર્થ :~ સૌધર્માદિ દેવલાકમાં જન્મ થવા તેનું નામ. સુગતિ સમજવુ. * तत्रोतमा रुपसंपत्, सत्स्थितिप्रभावसुखद्युतिलेश्यायोगः, विशुद्धेन्द्रियावधित्वं प्रकृष्टानि भोगसाधनानि, दिव्यो विमाननिवहः, मनोहराण्युद्यानानि रम्या जलाशयाः, कान्ता अप्सरसः, अतिनिपुणाः किंकराः, प्रगल्भो नाट्यविधिः, चतुरोदाराः भोगाः सदा चित्ताल्हादः, अनेकमुख हेतुत्वं, , * Page #474 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [ ૪૩૩ कुशलानुबन्धः, महाकल्याण पूजाकरणं, तीर्थकरसेवा, सद्धर्मश्रुतौ रतिः, सदा सुखित्वमिति ॥८॥ અર્થ–તે દેવલોકમાં ઉત્તમ રૂપ સંપત્તિ, તથા સુંદર સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ, લશ્યાની પ્રાપ્તિ, નિર્મળ ઈન્દ્રિય અને અવધિજ્ઞાન, ઉચ્ચ ભેગનાં સાધને, દિવ્ય વિમાનને સમૂહ, મનહર ઉદ્યાને, રમ્ય જલાશ, સુંદર અપ્સરાઓ, અતિ ચતુર સેવકે, અતિ સુંદર નાટક, ચતુર નાટકે, ચતુર અને ઉદાર ભેગો, સર્વદા ચિત્તને આનંદ, અને સુખનાં કારણો, સુદર પરિણામવાળા કાર્યોની પરંપરા, અને મહા કલ્યાણ કેને વિષે પૂજા, તીર્થકરની સેવા, સદ્ધર્મ સાંભળવામાં હર્ષ, અને સદા સુખીપણું–આ સર્વ ધર્મનાં પરંપર ફળ છે. ભાવાર્થ –ત્યાં દેવલેકમાં ધર્મના પ્રભાવથી નીચે જણાવેલી વિવિધ વસ્તુઓ તથા સંજોગો મેળવવા ધર્મજીવ ભાગ્યશાળી થાય છે. ઉત્તમ પ્રકારના સંસ્થાનવાળું સુંદર શરીર તેને મળે છે. પપમ અથવા સાગરેપમ પ્રમાણુ આયુષ્યની સ્થિતિ તે ભગવે છે; વળી નિગ્રહ કે અનુગ્રહ કરવાને પ્રભાવ તે દેવોને હોય છે. ચિત્તની શાંતિરૂપ સુખે તે ભેગવે છે, શરીરનું તેજ તેમને મળે છે, અને તેજલેશ્યા તેઓ પ્રાપ્ત કરે છે, પોત પોતાના વિષયોનું યથાર્થ જ્ઞાન આપનારી ઈન્દ્રિય તથા અવધિજ્ઞાન તેઓને હોય છે. દેવલોકમાં સુખ ભોગવવાનાં અનેક સાધને હોય છે, તે હવે જણાવે છે. મનને પ્રમોદ આપનારા, અશોક, ચંપક, પુન્નાગ, નાગ વગેરે વૃક્ષવાળા વને, વાપી, તળાવ, સરોવર એવા જળને રહેવાના રમ્યા સ્થાને, અતિશય કાંતિ–રૂપવાળી અપ્સરાઓ, વિનય વિધિને જાણનાર ચતુર સેવકે, મોટા મોટા પુરૂષોનાં ચરિત્રો જેમાં ભજવાય તેવી અનુપમ ૨૮ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] ધબિન્દુ નાટક કળા; ઈન્દ્રિયા તથા ચિત્તને આક`વામાં કુશળ એવા પાંચઈન્દ્રિયોના વિષયે; આ સર્વ સુખનાં સાધતે દેવે મેળવે છે. તેનાં ચિત્ત સદા આનંદી રહે છે; એક બીજા તરફ ઉચિત આચાર પાળવાથી તેને અનેક પ્રકારનુ સુખ પણ હોય છે, જેનુ પરિણામ નિર ંતર સારૂં આવે એવા કાર્ય કરવામાં તેઓ સદા તત્પર રહે છે. મહાકલ્યાણકના સમયે એટલે તીર્થં‘કરના જન્માત્સવના સમયે તેમજ મહાવ્રત અંગીકાર કરે તે સમયે પુષ્પ, ધૂપ વગેરેથી તેઓ પૂજા કરે છે. અને પોતાના પ્રભાવથી ત્રણ ભુવનના લેકાના મનને વશ કરનાર, અમૃત મેધ સમાન સરસ દેશના આપી લેક માત્રના મનના સંતાપને હરનાર, પુરૂષા વિષે રત્ન સમાન તીર્થંકર દેવની તેએ સેવા કરે છે; એટલે તેમની સન્મુખ હાથ જોડે છે. નમસ્કાર કરે છે, ઉપાસના કરે છે અને પૂજન કરે છે. દેવલાકમાં જે ગવેર્ડ ગીતગાન કરે છે. તે સાંભળવામાં તેમની જેટલી પ્રીતિ હાય છે, તે કરતાં પણ અધિક પ્રીતિ શ્રુતધમ સાંભળવામાં તેઓ રાખે છે. વળી શરીરને સુખકારી બાહ્ય સ ́જોગેાથી, તથા મનને આનંદકારી સજોગોથી તેએ સ્વગીય સુખ અનુભવે છે. तथा तच्च्युतावपि विशिष्टे देशे विशिष्ट एव काले, स्फीते महाकुले, निष्कलङ्केऽन्वयेन, उदग्रे सदाचारेण, आख्यायिका पुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यन्तनिरवद्यं जन्मेति | ९ | અર્થ :—દેવપણાથી ચ્યવન થયા પછી પણ સારા દેશમાં, સારા કાળમાં, પ્રસિદ્ધ મહાકુલમાં—શમાં કુલ ક રહિત, સદાચારથી માટું, અને જેમના સંબંધમાં મોટી વાર્તા લખાય તેવા પુરૂષોવાળા-મહાકુળમાં અનેક મનરથને પૂરનાર એવા અત્યંત રાષ રહિત જન્મ થાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય–૭ [ ૪૩૫ ભાવાર્થ –દેવલોકમાં તેઓને ઉપર પ્રમાણે સુખ મળે છે એટલું જ નહિ પણ દેવલોકમાંથી ચ્યવ્યા પછી પણ તેઓને સુખ મળે છે. કારણકે તેઓ મગધ આદિ દેશમાં, સુષમ દુષમ આદિ આરામાં તથા ઈવા પ્રમુખ મહા કુળમાં જન્મ લે છે. જે કુળમાં પિતામાતાને વંશ ઉત્તમ અને નિષ્કલંક હય, અને દેવગુરૂ સ્વજન વગેરેની ઉચિત સેવારૂપ સદાચારે કરીને જે મહત્વવાળું હોય, અને જેના પુરૂષોએ અસાધારણ ગુણેથી એવા પરાક્રમે કર્યો છે કે જેમના નામ ચરિત્રમાં વર્ણવ્યા , તે કુળ મહાકુળ કહેવાય છે. તેવા મહાકુળમાં તે દેવતાથી ચ્યવને આવેલા જીવોને જ-મ થાય છે. તેમનો જન્મ સ્વજન, પરજન, પરિવાર વગેરેના મનવાંછિતને પૂરણ કરાવાવાળો હોય છે; વળી તેમના જન્મ સમયે શુભલગ્ન શુભગ્રહ અથવા શુભગ્રહોની દૃષ્ટિ હોય છે, આવા દેષ રહિત સમયમાં તે જન્મે છે. सुन्दरं रूपं, आलयो लक्षणानां, रहितमामयेन, युक्तं अज्ञया, संगतं कलाकलापेनेति ॥१०॥ અથ–સુન્દરરૂપ, લક્ષણનું સ્થાન, રોગરહિત, બુદ્ધિયુક્ત, અને કલાકાપ સહિત (તે જન્મ થાય છે.) ભાવાર્થ –શુભ શરીરનું બંધારણ અને રૂપ તે મનુષ્ય જન્મમાં તે પામે છે. અને ચક્ર, વજ, સ્વસ્તિક, મત્સ્ય, કલશ વગેરે શુભ લક્ષણે તેના હસ્ત, ચરણ ઉપર દેખાય છે. તાવ, અતિસાર, -ભગંદર વગેરે રોગ તેને થતા નથી. વસ્તુઓનું યથાર્થ જ્ઞાન મેળ-વવાને તીક્ષ્ણ બુદ્ધિ તેને હોય છે, અને અનેક કળાઓને જાણકાર -તે થાય છે. तथा गुणपक्षपातः, असदाचारभीरुता, कल्याणमित्रयोगः, Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] ધમબિન્દુ सत्कथाश्रवणं, मार्गानुगो बोधः, सर्वोचितप्राप्तिः, हिताय सत्त्वसंघातस्य, परितोषकरी गुरूणां, संवर्द्धनी गुणान्तरस्य, નિરનં જનાર, અયુતાર સાશય, ગણાધારા વિચાર, रहिता संवले शेन अपरोपतापिनः, अमङ्गुलावसाना इति ।११॥ અર્થ–મનુષ્ય જન્મ વિષે ગુણ પક્ષપાતઅસદ આચારથી ભય, પવિત્ર બુદ્ધિ આપવાવાળા મિત્રની પ્રાપ્તિ, સારી કથાનું શ્રવણ, મુક્તિ માર્ગને અનુસરનારો બેધ, સર્વત્ર(ધર્મ અર્થ અને કામમાં) ઉચિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તે ઉચિત વસ્તુની પ્રાપ્તિ પ્રાણી માત્રને હિતકારી, ગુરૂજનને સતેષ આપનારી, બીજા ગુણોને વધારનારી, અને બીજા લેકોને દષ્ટાત લેવા લાયક થાય છે. મનુષ્ય જન્મમાં તે સુન્દર આશયવાળે થાય છે, અને અસાધારણ, કલેશથી રહિત, બીજાને પીડા નહિ ઉપજાવનારા, અને પરિણામે સુંદર વિષયે તેને મળે છે. ભાવાર્થજ્યારે ધમી જીવ દેવ ગતિમાંથી આવીને મનુષ્ય જન્મમાં આવે છે, ત્યારે પ્રથમ તે ઉત્તમ કુળમાં જન્મ પામે છે; અને સુંદર લક્ષણવાળું અને નિરોગી શરીર તેને પ્રાપ્ત થાય છે, તે આપણે પ્રથમ જણાવી ગયા, તે ઉપરાંત તેનામાં ગુણ વિષે પક્ષપાત, માલુમ પડે છે. તે ગુણાનુરાગી થાય છે. જ્યાં સારા ગુણ અથવા ગુણવાળા પુરૂષ તેની દષ્ટિએ પડયા. ત્યાં તેનું ચિત્ત અવશ્ય કરાવવાનું જ. ગુણાનુરાગ સંબંધમાં પ્રથમના પ્રકરણોમાં વિશેષ કહેવામાં આવ્યું છે, છતાં કેવા ગુણો ઉપર તેવા મનુષ્યને પક્ષપાત થાય છે, તે બતાવવા એક લેક અત્રે આપવામાં આવે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [ ૪૩૭ असन्तो नाम्याः सुहृदपि न याच्यस्तनुधनः । प्रियावृत्तिाय्या मलिनमसुभंगेऽप्यसुकरम् ॥ १ ॥ 'विपद्युच्चैः स्थेय पदमनुविधेयं च महताम् । सतां केनोद्दिष्ट विषममसिधाराव्रतमिदम् ।। २ ।। અસપુરૂષની પ્રાર્થના ન કરવી; અ૫ ધન હોય તો પણ મિત્ર પાસે માગવું નહિ; ન્યાયથી આજીવિકા કરવાનું પ્રિય તેવું જોઈએ, પ્રાણને નાશ થાય છતાં મલિન કામ કરવું નહિ, દુઃખ વખતે પણ પિતાને ઉન્નત ભાવ સ્થિર રાખ, અને મહાન પુરૂષોના માર્ગને અનુસરવો, આ તરવારની ધાર જેવું આકરું વ્રત પુરૂષ માટે કોણે બતાવ્યું છે ? આ પ્રમાણે સારા ગુણે ઉપર પક્ષપાત કરે, અને તે કારણથી જ ચેરી, પરદારગમન, માંસમદિરા ભસણ વગેરે જે અસદાચાર છે, તેનાથી અગ્નિ, વિષ અને વ્યાધિની જેમ તે ડરતો રહે. કહેવાને ભાવાર્થ એ છે કે અસદાચારને દૂરથીજ પ્રણામ કરે. તેવા માર્ગ સામે દ્રિષ્ટિ પણ કરે નહિ. વળી ધર્મમાર્ગમાં તેમજ સલાચારમાં દઢતા રહે તે માટે ધાર્મિક અને સદાચારી શુભ વિચારવાળા મિત્રની સોબત કરે, સદ્ આચાર અને વિચારવાળા ગૃહસ્થો તથા યતિઓનાં ચરિત્રો વાંચે, અથવા બીજા વધારે જ્ઞાનવાળા વાંચતા હોય તે તે એક ચિત્તથી સાંભળે; જે માગે ચાલવાથી મોક્ષ મળે, તે માત્ર જેથી પમાય તેવો તત્વજ્ઞાનનો બોધ પ્રાપ્ત કરે; ધર્મ અર્થ, અને કામ પરસપર બાધા ન કરે તેવી રીતે આરાધન થઈ શકે, તેવી ઉચિત વસ્તુઓને સંગ મેળવે; આ સર્વ ઉચિત વસ્તુની પ્રાપ્તિ જગતના પ્રાણી માત્રનું હિતકરનારી છે; માતા પિતા ગુરૂજનને પ્રમોદ આપનારી છે; તથા પિતાને તથા પરને બીજા ગુણેની વૃદ્ધિ કરાવનારી છે; અને સુંદર આચારને વિષે કે પ્રેરાય તેટલા માટે દષ્ટાન આપવા લાયક છે. - Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] ધ બિન્દ આ સઘળું મનુષ્ય જન્મમાં તે પ્રાપ્ત કરે, તે સિવાય તેના મનના પરિણામ બહુજ ઉદાર અને ઉચ્ચ હાય છે, અને શાલિભદ્રની માફક ઉત્તમ પ્રકારના પંચઈન્દ્રિયાને સુખકારી વિષયના પદાર્થો તે મેળવે છે. તે વિષયેા કલેશ રહિત હેાય છે, ત્રીજાને પરિતાપ ઉપ જાવતા નથી, અને પરિણામે સુંદર હેાય છે, અને સામાન્ય જનને પ્રાપ્ત ન થાય તેવા અસાધારણ હાય છે. तथा काले धर्मप्रतिपत्तिरिति ॥ १२ ॥ અઃ——અવસરે ધમ અગીકાર કરે. ભાવા : જે ધર્મિષ્ઠ મનુષ્યનું આપણે આ પ્રકરણમાં વર્ણન કરીએ છીએ, તે ઉપર પ્રમાણે સામગ્રી પામી, યથેચ્છ વિષય સુખ ભાગવે છે; પણ જ્યારે ઈન્દ્રિયાના વિષયની અસારતા અને અનિત્યતા તે અનુભવે છે, ત્યારે તેનું મન તે તરફથી વિરક્ત. થાય છે; અને તે સમયે સ સાવદ્ય વ્યાપારના ત્યાગ રૂપ ધર્મ અંગીકાર કરે છે. તંત્ર-૨ ગુપ્તદાયસંવિત્તિ ।।૨૩।। અ:—ત્યાં ગુરૂની સહાયરૂપ સપત્ મળે છે. ભાવા :—જે સમયે તે ઠીક્ષા અગીકાર કરવા તત્પર થાયઃ છે, તે સમયે યોગ્ય ગુરૂ પણ તેને મળી આવે છે, અને તેથી તેના દીક્ષાના પરિણામમાં વૃદ્ધિ થતાં જલ્દીથી તે અંગીકાર કરે છે, અને ગુરૂની સહાયતાથી દીક્ષા માર્ગમાં આગળ વધે છે. આ રીતે પુણ્યવાન જીવ સર્વત્ર સુખી થાય છે. ततश्च साधुसंयमानुष्ठानमिति || १४ || અ:-તે પછી સારી રીતે સંયમનુ' અનુષ્ઠાન કરે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [ ૪૩૯ - ભાવાથ:--અતિચાર ન લાગે તેવી રીતે શુદ્ધ સંયમ તે પાળે છે, અને પ્રાણાતિપાત, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપસ્થાનકેથી તે વિરમે છે. જે પાંચ મહાવ્રત દીક્ષા સમયે તેણે ગ્રહણ કર્યા છે, તેને દૂષણ ન લાગે તેવા પ્રકારનો તે આચાર વિચાર રાખે છે. ततोऽपि परिशुद्धाराधनेति ॥१५॥ અથ ––તે પછી પરિશુદ્ધ આરાધના કરે છે.. ભાવાર્થ:--આ પ્રમાણે શુદ્ધ અને અતિચાર રહિત સંયમ પાળ્યા પછી મરણ સમય સમીપ જાણીને યતિ સંલેખના કરે છે, તેને આ સ્થળે આરાધના કહેવામાં આવી છે. तत्र च विधिवच्छरीरत्याग इति ॥१६॥ અર્થ--ત્યાં વિધિ પ્રમાણે શરીરને ત્યાગ કરે છે. ભાવાર્થ-જેવી રીતે અનશન વગેરે ક્રિયાથી સંલેખના કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તદનુસાર તે યતિ પોતાના શરીરનો ત્યાગ કરે છે. ततो विशिष्टतरं देवस्थानमिति ॥१७॥ અર્થ -–પછી વધારે ઉત્તમ દેવસ્થાન તેને મળે છે. - ભાવાથ:પ્રથમ જે તેને દેવતાનું સ્થાન મળ્યું હતું, તેના કરતાં વધારે ઉત્તમ પ્રકારનું દેવસ્થાન મેળવવા ભાગ્યશાળી બને છે, અને ત્યાં તે વિમાનમાં વાસ કરે છે. ततः सर्वमेव शुभतरं तत्रेति ॥१८॥ અર્થ--ત્યાં સર્વ વધારે શુભ વસ્તુ મળે છે. ભાવાર્થ-આપણે પ્રથમ દેવસ્થિતિનું વર્ણન કરી ગયા છીએ, ત્યાં જે પ્રકારે રૂપસંપત્તિ વગેરે તેને મળ્યા હતા તેના કરતાં આ સમયે વધારે ઉત્તમ પ્રકારનાં તે પ્રાપ્ત કરે છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] ધમબિન્દુ परं गतिशरीरादिहीनमिति ॥११॥ અર્થ–પરંતુ ગતિ તથા શરીર વગેરે પૂર્વની અપેક્ષાએ હીન થાય છે. ભાવાર્થ –-દેશાંતર જવા રૂપ ગતિ તથા શરીર ઉચ્ચ લોકમાં નીચેના દેવલોકની અપેક્ષાએ હીન હોય છે એવો શાસ્ત્રમાં લેખ છે. - તથા રતિસુચકુકતિ પર અર્થ--ઉત્સુકપણના દુખથી રહિત તે હોય છે. ભાવાર્થ-જે લેકે દેવલોકમાં જન્મે છે, તેઓમાં ઉત્સુકપણાનું દુઃખ હેતું નથી, મન, વચન અને કાયાની ઉતાવળથી સામાન્ય રીતે મનુષ્યને જે દુઃખ થાય છે, તે દુઃખ દેવતાઓને થતું નથી, અથવા પિતાના કાર્યનું શું પરિણામ આવશે, તે રૂપ ઉત્સુક્તાનું દુઃખ પણ દેવતાઓને થતું નથી. अति विशिष्टाल्हादादिमदिति ॥२१॥ અર્થ --અતિ વિશિષ્ટ આલ્હાદ વગેરેવાળે તે જન્મ હોય છે. ભાવાથ:--દેવલેકમાં જે જન્મે છે, તેઓને ઉચ્ચ પ્રકારને આહાદ અને આનંદ થાય છે. તેઓ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, અને તીર્થકર વગેરેની પૂજા કરવામાં નિરંતર તત્પર રહે છે. ततः तच्च्युतावपि विशिष्ट देश इत्यादि समानं पूर्वणेति ।२२। અર્થ--ત્યાંથી યવન થયા પછી પણ સારા દેશમાં જન્મ વગેરે પ્રથમની માફક સમજવું. Page #482 -------------------------------------------------------------------------- ________________ અદયાય-૭ [ ૪૪ ભાવાર્થ સારા દેશ કાળ અને કુળને બદલે વિશિષ્ટ દે, વિશિષ્ટ કાળ, અને વિશિષ્ટ મહાકુળ સમજવું, તેવા મહાન કુળમાં તેને જન્મ થાય છે. विशिष्टतरं तु सर्वमिति ॥२३॥ અર્થ–સર્વ વિશિષ્ટ પ્રકારનું તે જન્મમાં થાય છે. ભાવાથ-પૂર્વે જે સુંદર રૂ૫ અને નિર્દોષ જન્મ કહ્યો હતો તેને બદલે વિશિષ્ટ (વધારે ઉત્તમ પ્રકારનાં) સુંદર રૂપ અને નિર્દોષ જન્મ સમજ; આ સર્વ ઉચ્ચદેવ સ્થાનથી એવી આવનાર જીવને આ મનુષ્ય જન્મમાં મળે છે. વિશેષ ઉત્તમ પ્રકારના આ સર્વ શાથી મળે છે એવી શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે કેक्लिष्टकर्मविगमादिति ॥२४॥ અર્થ-કિલષ્ટ કર્મના નાશ થવાથી (નિર્દોષ જન્મ વગેરે થાય છે.) ભાવાર્થ –દુર્ગતિ, દુર્ભાગ્યપણું, અને દુષ્કળ જેથી મળે તેવા અશુભ કર્મને નાશ થવાથી તે સદ્ગતિ, સૌભાગ્ય પણું, ઉત્તમ કુળ વગેરે મેળવે છે. આ કિલષ્ટ કર્મને નાશ થવાનું કારણ જણાવે છે. शुभतरोदयादिति ॥२५॥ અર્થ –વધારે શુભ કર્મના ઉદયથી (અશુભ લિઝ કર્મને નાશ થાય છે.) ભાવાર્થ–વધારે શુભ કર્મને જ્યાં ઉદય થયો, ત્યાં અશુભ કર્મ સ્વયમેવ નાશ પામે છે. અંધકારને ગમે તેવા મેટા ઉડાવતી ઠેકીએ, છતાં તેનો નાશ થતો નથી, પણ એક દીવાસળીના પ્રકાશથી તે સ્વયમેવ નાશ પામે છે; તેમ જેને નાશ કરવા માગતા હોઈએ, Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] ધ બિન્દુ. તેના વિરોધી ગુણવાળાના આશ્રય લેવા જોઈ એ. દાદ્રષ્ટિ ટાળવાના સૌથી સારા ઉપાય એ છે કે તેવા મનુષ્યને પરના ગુણુ તરફ દૃષ્ટિ કરતાં શીખવવુ. તેજ રીતે જ્યાં શુભ કર્મના ઉદય થયા એટલે. અશુભ કર્મો સ્વયમેવ નાસવા માંડશે. શુભ કર્મના ઉદય શી રીતે યાય, તેનું કારણ શાસ્ત્રકાર લખે છે કેઃजीववीर्योल्लासादिति ॥२६॥ અ—જીવના વીના ઉલ્લાસથી (શુભ કર્મના ઉદય થાય છે.) ભાવા:–જીવની શુદ્ધ શક્તિ અતિશય ફારવવાથી શુભ કમ નો ઉદય થાય છે. આત્મા અનંત વી'વાળા છે; છતાં તે વીર્ય દબાઈ ગયેલુ` છે, માટે તે આત્મશકિત શુભ માગ માં વાપરવાથી શુભ કર્માંના ઉદય થાય છે. આત્મીય ફેરવવાનુ` મન શાથી થાય તેને જવાબ શાસ્ત્રકાર. આપે છે કે :-- परिणतिवृद्धेरिति ||२७| અર્થ :-પરિણતિની વૃદ્ધિ થવાથી ( જીવના વીના ઉલ્લાસ થાય છે.) ભાવા:-જીવના શુભ અધ્યવસાય એ તેની પરિણતિ અને તે જીવના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી જીવના વીર્યના ઉલ્લાસ થાય છે, બીન સરલ શબ્દોમાં કહીએ તે જ્યાં આત્મામાં શુભ વિચારાની વૃદ્ધિ થઈ ત્યાં તે વિચારે તે અમલમાં મૂકવાની વૃત્તિ તત્ક્ષણ જાગૃત થાય છે. હવે આવા શુભ અવ્યવસાયાની વૃદ્ધિ શી રીતે થાય તે જણાવે છે:-- Page #484 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [૪૪૩. तत्तथा स्वभावत्वादिति ॥२८॥ અર્થ –જીવન તે પ્રકારનો સ્વભાવ હોવાથી (શુભ. અધ્યવસાયની વૃદ્ધિ થાય છે.) ભાવાર્થ-જીવના શુભ અધ્યવસાય થવા એ જીવને સ્વભાવ છે. આત્મા અનંતજ્ઞાન સ્વરૂપ છે, અને તેથી ઉંચજ્ઞાન સ્વરૂપને લીધે શુભ અધ્યવસાય આત્માના થાય, એ સ્વાભાવિક છે, ટીકાકાર લખે છે કે “ભવ્યપણું પરિપાક પામે છે, ત્યારે જીવની શુભ પરિણતિઓ અતિશય વૃદ્ધિ પામે છે.” किंच प्रभूतोदाराण्यपि तस्य भोगसाधनानि अयत्नोपन तत्वात्, प्रासङ्गिकवादभिषङ्गाभावात्कुत्सिताप्रवृत्तेः शुभानुबन्धित्वादुदारसुखसाधनान्येव बन्धहेतुत्वाभावेनेति ॥२९॥ અથ—અતિશય ઉદાર એવા ભેગનાં સાધન પણ બન્ધના કારણના અભાવથી ઉદાર સુખના સાધન થાય છે. કારણ કે તે શુભ કર્મના અનુબંધથી ઉત્પન્ન થયેલા છે.. અને તેથી કુત્સિતકર્મમાં પ્રવૃત્તિ થતી નથી, અને તેથી તેમાં આસક્તિનો અભાવ હોય છે, અને તેથી પ્રસંગોપાત તે મળે. છે, અને તેને માટે પ્રયત્ન કરવો પડતો નથી. | ભાવાર્થ:-નગર, પરિવાર, અંતઃપુર વગેરે ભોગના સાધન આવા ધાર્મિક મનુષ્યને સુખના સાધન છે, પણ દુઃખના કારણ: ભૂત થતાં નથી. હવે તે સુખના સાધન શી રીતે થાય છે, તેનું કારણ એ છે કે અતિશય શુભ કર્મના ઉદયથી ખેંચાતા ખેંચાતા પુરૂષપ્રયત્ન વિના તે મળે છે. જેમ માણસ ખેતી કરે અને તેમાં પરાળ ઉગે તે પ્રાસંગિક ગણાય તેમ માણસ મોક્ષનો ઉદ્યમ કરે, અને ભોગ. સાધન તે મોક્ષમાર્ગમાં પરાળની માફક તેને પ્રયત્ન વિના મળે છે.. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] ધમબિન્દુ પ્રાસંગિક કહેવાનું કારણ એ છે કે તેમાં ભારત રાજાની માફક તેને આસક્તિ નથી. તે માણસ સુમાગે જાય છે. અનીતિના માર્ગમાં પ્રયાણ કરતો નથી તે ઉપરથી જણાય છે કે ભેગ સાધનમાં તેને અત્યંત આસક્તિ નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી તેની અશુભ માર્ગમાં પ્રવૃત્તિ થતી નથી, આ કારણથી જણાય છે કે ભેગનાં સાધને તેને દુઃખરૂપ નહિ પણ અતિશય સુખના કારણભૂત છે. મુગતિમાં પડવાના કારણરૂપ જે અશુભકર્મ પ્રકૃતિ, તે રૂ૫ બંધના કારણને અભાવ હેવાથી આ ભોગસાધન સુખસાધને અત્રે કહેલા છે; કારણ કે પુણ્યાનુબંધી પુણ્યને ઉદય તેને છે. ' બંધ હેતુના અભાવનું કારણ શાસ્ત્રકાર વિશેષ સમજાવે છે કે – अशुभपरिणाम एव हि प्रधान बन्धकारणं तदङ्गतया तु વાહમિતિ રૂપે અર્થઅશુભ પરિણામ એજ બન્ધનું મુખ્ય કારણ છે, અને તેના કારણરૂપે બાહ્ય (અંતઃપુરાદિય બંધના કારણ છે. ભાવાર્થ-અશુભ પરિણામ એજ બન્ધનું મુખ્ય કારણ છે; પાપકર્મને બંધ અશુભ મનના વિયારથી–પરિણતિથી થાય છે, અને નગર, અંતઃપુર વગેરે અશુભ પરિણામ થવાના નિમિત્ત કારણ છે, માટે તેમને બંધના કારણભૂત ગણવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ અશુભ પરિણામ જ બંધનું કારણ છે આજ સિદ્ધાન્ત હૃદયમાં રાખી લખવામાં આવેલું છે કે – मन एव मनुष्याणां कारण बन्ध मोक्षयोः । મન એજ મનુષ્યના બંધ અને મેક્ષનું કારણ છે. પ્રસનચંદ્ર રાજર્ષિ સાતમી નરક જવાને પાત્ર થયા, તેનું કારણ પણ તેમના Page #486 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૧૭ [૪૫. મનના દુષ્ટ પરિણામ સિવાય બીજું અન્ય ન હતું, માટે અશુભ. પરિણામ એજ મુખ્યતાએ બંધનું કારણ છે. ઉપર જણાવેલા સિદ્ધાંતનું કારણ શાસ્ત્રકાર આપે છે કે – तदभावे बाह्यादल्पबन्धभावादिति ॥३१॥ અર્થ-અશુભ પરિણામને અભાવ હોય, તે બાહ્ય (અશુભ કાર્ય)થી અલપબંધ થાય છે. ભાવાથ–માણસમાં અશુભ પરિણામ ન હય, છતાં એવું બાહ્ય આચરણ થયું કે જેથી બીજા જીવને દુઃખ થાય તે તે બાહ્ય આચરણ નિમિત્તે અલ્પકમ બંધ થાય છે. ભાવ એ મુખ્ય છે, અને કાર્ય એ ગૌણ છે, કોઈ જાણી જોઈને હિંસા કરે, અને કોઈના હાથે અજાણતાં હિંસા થાય, તે. કર્મબંધમાં આકાશ અને પાતાળ એટલે ભેદ થશે. જાણી જોઈને હિંસા કરનારને બહુજ તીવ્ર કમબંધ થશે, અને અજાણતાં હિંસા કરનારને અ૫ કર્મબંધ થશે, કારણ કે પરિણતિ ઉપર બંધને. આધાર છે. આમ કહેવાનું કારણ શાસ્ત્રકાર જણાવે છે કે – वचनप्रामाण्यादिति ॥३२॥ અથ–વચનના પ્રમાણપણથી (ઉપર કહેલું સત્ય છે.) ભાવાર્થ-તીર્થકર ભગવંતે પ્રરૂપેલાં આગમનાં વચનાનુસાર અમે કહીએ છીએ કે અશુભ પરિણામ એજ બંધનું મુખ્ય કારણ છે અને અશુભ પરિણામ વિનાના બાહ્ય અશુભ આચરણથી અ૯૫. કર્મબંધ થાય છે. હવે તેજ બાબતનું દષ્ટાન્ત શાસ્ત્રકાર આપે છે – Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] ધમબિન્દુ बायोपमर्देप्यसंज्ञिषु तथा श्रुते रिति ॥३३॥ અર્થ ––બાહ્ય નાશ થવા છતાં પણ અસંજ્ઞીના સંબંધમાં ઉપર પ્રમાણે શાસ્ત્રમાં સંભળાય છે. ભાવાર્થ-જે અસંસી છે, જેને મન નથી તેવા અસંજ્ઞી મહા મર્યા વગેરે પ્રાણી અનેક જીવને સંહાર કરે છતાં અ૫ બંધ થાય છે. તે મોટા મગરમચ્છનો બીજા ને સંહાર કરવાને અભિપ્રાય નથી. અસંતી ગમે તેવું મહા ઘોર કર્મ કરે છતાં પ્રથમ નરક સુધી જાય એવું શાસ્ત્રમાં વચન છે. શાસ્ત્રમાં લખેલું છે કે “મનસંજ્ઞા વગરના મહા મો . હજાર યોજનના પ્રમાણુના શરીરવાળા હોય છે; સ્વયંભૂરમણ સમુદ્રને ડાળી નાખનારા હોય છે, અને પૂર્વ કેટી વર્ષ સુધી જીવે છે. અને અનેક પ્રાણુનો સંહાર કરવા છતાં પેલી રતનપ્રભા નામની નરકમાં ઉત્પન્ન થાય છે, પણ તેથી આગળ જઈ શકતા નથી, પણ જે તંદુલ મત્સ્ય છે, તે બહારથી જીવહિંસા કરતા નથી છતાં પ્રાણીઓને સંહાર કરવાના રૌદ્ર ભાવથી અંતરમુદ્દતનું આયુષ્ય પામી સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે; આ ઉપરથી જણાય છે કે પરિણામ એજ મુખ્ય છે. આજ બાબતને વિશેષપણે શાસ્ત્રકાર જણાવે છે કેएवं परिणाम एव शुभो मोक्षकारणमिति ॥३४॥ અર્થ-એજ રીતે શુભ પરિણામ એજ મેક્ષનું કારણ છે. ભાવાર્થ-જેવી રીતે અશુભ પરિણામથી કમ બંધ થાય છે. તેજ રીતે શુભ પરિણામથી, હદયના શુભ અધ્યવસાયથી મેક્ષ પણ મળે છે. જ્યાં શુભ પરિણામ થયા ત્યાં નવા કર્મ ઉપાર્જન થતાં બંધ થયા, અને પૂર્વકૃત કર્મના ફળ સમભાવે જોગવી લેવાય એટલે Page #488 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ [ ૪૪૭ મક્ષ સહજ મળે; પણ જે શુભ પરિણામ ન હોય, તે ગમે તેટલી , ક્રિયા કરવા છતાં પણ મેક્ષ મળી શકે નહિ. તે જ બાબત શાસ્ત્રકાર નિવેદન કરે છે -- तदभाबे समग्रक्रियायोगेऽपि मोक्षासिद्धेरिति ॥३५॥ અર્થ–શુભ પરિણામના અભાવમાં સંપૂર્ણ ક્રિયાને યેગ હેય છતાં પણ મોક્ષ મળતું નથી, (માટે શુભ પરિણામ એજ મોક્ષને હેતુ છે.) ભાવાથ-મુનિપણને ઉચિત સર્વ બાહ્ય અનુષ્ઠાન સાધુ કરે, અને ચારિત્રના સર્વ બાહ્ય આચાર પાળે, છતાં જે તે અનુષ્ઠાન અને આચારમાં શુભભાવ ન હોય, તે મોક્ષ મળી શકતું નથી; માટે સિદ્ધ થાય છે કે શુભ પરિણામ એજ મોક્ષનું પ્રધાન કારણ છે. - બાહ્ય શુભ ક્રિયા કરવાથી માણસ ઉંચી સ્થિતિ મેળવે પણ શુભ પરિણામ સિવાય મેક્ષ મળે નહિ; તેજ બાબત શાસ્ત્રકાર લખે છે सर्व जीवानामेवानन्तशो ग्रैवेयकोपपातश्रवणादिति ।३६। અથ–સર્વ જીવોની અનંતીવાર સૈવેયકમાં ઉત્પત્તિ થયેલી છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. | ભાવાર્થ-શુભ ક્રિયા પાળવા વગેરે બાહ્ય આચારથી સર્વે છ અનંતીવાર ગેયક સુધીની દેવસ્થિતિ પ્રાપ્ત કરવા સમર્થ થયા છે, પણ શુભ પરિણામના અભાવે મોક્ષ મેળવી શક્યા નથી; માટે શુભ પરિણામજ મેક્ષનું પ્રધાન કારણ છે. समग्रकियाऽभावे तदप्राप्तेरिति ॥३७॥ અર્થ સમસ્ત ક્રિયાને અભાવ થતાં રૈવેયકની પ્રાપ્તિ થતી નથી. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] ધ બિન્દુ. ભાવાથૅ :પરિપૂર્ણ સાધુના આચાર પાળ્યા સિવાય નવમાં જૈવેચેકની પ્રાપ્તિ થતી નથી, અને શાસ્ત્રમાં લેખ છે કે સામાન્યપણે સર્વજીવા અન તીવાર ચૈવેયેકમાં ઉત્પન્ન થઈ અવ્યા છે. માટે તેમણે ચારિત્ર ધમ તા પાળેલા હોવા જોઈએ, પણ જ્યાં સુધી શુભભાવ નથી, ત્યાં સુધી ગમે તેવી ઉચી સ્થિતિ પ્રાપ્ત કરે, પણ મેાક્ષ મળે નહિ, માટે શુભભાવ પરિણામ એજ મેાક્ષનું કારણ છે એમ નિ:સશય સિદ્ધ થયું. હવે ચાલતા વિષયની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃइत्यप्रमादसुखवृद्धया तत्काष्ठासिद्धौ निर्वाणावाप्तिरितिः કૃતિ ॥૩૮॥ અ:-આ પ્રમાણે અપ્રમાદરૂપી સુખની વ્રુદ્ધિથી ઉત્કૃષ્ટ ચારિત્ર ધમ સિદ્ધ થયે નિર્વાણ મળે છે. ભાવાર્થ :-ઉપર જણાવ્યું કે શુભ પરિણામ એજ મેાક્ષનુ મુખ્ય કારણ છે. હવે મેાક્ષ મેળવવા ઇચ્છા રાખનાર સાધુએ અપ્ર માદી થવુ જોઇએ. પેાતાના શુભ પરિણામમાં પ્રમાદને લીધે અશુભ વિચાર પ્રવેશી ન જાય, તેની સંભાળ રાખવી જોઈએ. કારણ કે. જે સાધુ શુભ પરિણામને સાચવવામાં પ્રમાદ સેવતા નથી, અને ચારિત્ર ધર્મ પાળવામાં ઉ ંચી ઊંચી હદે ચઢે છે તે નિર્વાણ મેળવી શકે છે; તે આત્મ સ્વરૂપના અનુભવરૂપ મેાક્ષ પ્રાપ્ત કરે છે: હવે ત્રણ શ્લોકથી આ પ્રકરણની સમાપ્તિ શાસ્ત્રકાર કરે છે.. यकिचन शुभं लोके स्थानं तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतं धर्मादाप्नोति मानवः ॥ १॥ અ:-જે કાંઈ આ લાકને વિષે શુભ સ્થાન કહેવાય. છે, તે સવ॰ ઉત્તરાત્તર શુભ ગુણુ સહિત મનુષ્યધર્મ થી. મેળવે છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ ભાવાર્થ-આ લેકમાં ઉત્તમોત્તમ શુભ સ્થાન ઈન્દ્રનું ગણાય છે, તે સ્થાન પણ મનુષ્યને ધર્મથી મળે છે, અને તે સ્થાનમાં પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થતી જાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સારી રીતે સેવેલા ધર્મથી મનુષ્ય પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તેથી શુભ માર્ગમાં તે વિશેષ વિશેષ આગળ વધતો જાય છે. तथा-धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् ।। हित एकान्ततो धर्मों धर्म एवामृतं परम् ॥२॥ અર્થ –ધમ શ્રેષ્ઠ ચિંતામણિ રત્નતુલ્ય છે, ધર્મ ઉત્તમ કલ્યાણકારી છે, ધર્મ એકાંત હિતકારી છે, અને ધર્મ એજ પરમ અમૃત છે. ભાવાર્થ –ધર્મ આદરણીય છે એ સિદ્ધ કરવા માટે જે ઉપરના લેકમાં વારંવાર ધમ શબ્દ ગ્રહણ કરવામાં આવેલ છે. तथा-चतुर्दशमहारत्नसद्भोगान्तृष्वनुत्तमम् । __चक्रवर्तिपदं प्रोक्तं धर्महेलाविजृम्भितम् ॥३॥ અર્થ:-ચૌદ રત્નોના ઉપભેગને કારણે મનુષ્યમાં ઉત્તત્તમ ગણાતું ચક્રવર્તિ પદ તે ધર્મની લીલાના વિલાસ સમાન છે. ભાવાર્થ-ચૌદ મહારનાં નામ નીચે પ્રમાણે છે. ૧ સેનાપતિ; ર ગૃહપતિ, ૩ પુસહિત. ૪ હાથી, ૫ ઘોડે, ૭ વર્ધક, ૮ સ્ત્રી, ૯ છત્ર, ૧૦ ચર્મ, ૧૧ મણિ. ૧૨ કાકિણું, ૧૩ ખગ, ૧૪ દંડ, એ ચૌદ રત્નનું સુખ ચક્રવતી ભોગવે છે. અને તેને સુખ આ જગતમાં અનુપમ મનાય છે. તેવું સુખ ધર્મના પ્રભાવથી લીલા માત્રમાં સહજમાં પ્રાપ્ત થાય છે, માટે ધર્મની આરાધના કરવી એજ સાર છે. - શ્રી હરિભદ્રસૂરિકૃત ધમંબિંદુનું સાતમું પ્રકરણ સમાપ્ત થયું. ૨૯ Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું ધર્મનું ફળ ગયા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યું, વળી આ પ્રકરણમાં ધર્મના ઉત્તમોત્તમ ફળ-તીર્થકર પદ પ્રાપ્તિનું વર્ણન કરવા ઈચ્છા રાખનારા શાસ્ત્રકાર લખે છે કે – किं चेह बहुनोक्तेन तीर्थकृत्वं जगद्धितम् । परिशुध्धादवाप्नोति धर्माभ्यासानरोत्तमः ॥१॥ અર્થ–વધારે કહેવાથી શું લાભ ? ઉત્તમ મનુષ્ય અતિ શુદ્ધ ધર્મના અભ્યાસથી જગતને હિતકારી તીર્થકર પદ મેળવે છે. ભાવાર્થ –ધર્મના ફળનું વર્ણન બહુ કરવામાં આવ્યું. શાસ્ત્રકાર લખે છે કે મનુષ્ય જગતને હિતકારી તીર્થંકર પદ ધર્મથી મેળવવા ભાગ્યશાળી થાય છે. તે પછી ઈદ્રાદિની વિભૂતિ ધર્મથી મળે તેમાં તે કહેવું જ શું ? આ ફળ ઉત્તમોત્તમ પુરૂષજ પ્રાપ્ત કરી શકે. | તીર્થકર પદ મેળવી શકે, તેવા પુરૂષોના ગુણોનું સામાન્ય વર્ણન આ સ્થળે અનુચિત ગણાશે નહિ. તેઓ પારકાનું હિત કરવું એજ ઉત્કૃષ્ટ ધર્મ માને છે, અને પિતાના સ્વાર્થને ગૌણપદ આપે છે. ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, સર્વદા અદીનભાવ બતાવે છે, પિતાના આરંભમાં સફળ થાય છે, પશ્ચાતાપ કરતા નથી, કૃતજ્ઞપણના સ્વામી છે, વિશેભ વગરના ચિત્તવાળા છે, દેવગુરૂનું બહુમાન કરે છે, અને ગંભીર આશયવાળા હોય છે. આ ગુણે સામાન્યપણે દરેક તીર્થકરમાં હેાય છે, તેમના હૃદયના વિશુદ્ધ ભાવનું તે તીર્થકર સિવાય બીજે કે વર્ણન કરી શકે? Page #492 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૫૧ તીર્થકર પદ એજ જગતમાં ઉત્તમોત્તમ પદ છે, તે બતાવવા શાસ્ત્રકાર લખે છે કે -- નાતઃ 1 નામિવિરે થાનપુરમાં तीर्थकृत्व' यथा सम्यक् स्वपरार्थप्रसाधकम् ॥ २॥ અથ–સ્વ અને પરનું કલ્યાણ સાધનારૂં જેવું રૂડું તીર્થકર પદ , તેવું ઉત્તમ સ્થાન આ જગતમાં બીજું એક પણ નથી. - ભાવાર્થ:–જે સ્થિતિમાં રહી મનુષ્યો સ્વ અને પરનું હિત એકસરખી રીતે સાધી શકે, તેવી ઉત્તમ સ્થિતિ આ ચરાચર જગતમાં અનુપમ છે. તેના કરતાં વધારે ઉત્તમ સ્થિતિ આ જગતમાં બીજી એકે નથી. | તીર્થકરનું નામજ પરોપકારને સૂચવનારું છે. જેના વડે આ સંસારસમુદ્ર તરીએ તે તીર્થ, અને એવું તીર્થ જે કરે–પ્રવર્તાવે તે તીર્થકર અથવા તીર્થકર કહેવાય છે. તીર્થકર કહો કે જગદુદ્ધારક કહે તે બંને નામ સરખા ગુણ સૂચવે છે. સકલાઉત સ્તોત્રમાં લખ્યું છે કે – विश्वोपकारकीभूततीर्थकृन्नामनिर्मितिः । सुरासुरनरैः पूज्या वासुपूज्यः पुनातु वः ।।१।। વિશ્વને ઉપકાર કરનાર તીર્થકર નામ કર્મ જેણે બાંધ્યું છે, અને દેવ, દાનવ અને મનુષ્યોને જે પૂજ્ય છે, તેવા વાસુપૂજ્ય પ્રભુ તમને પવિત્ર કરે• આ સ્થળે પણ જણાય છે કે તીર્થકરનું મુખ્ય કર્તવ્યસ્વભાવજ વિશ્વને ઉપકાર કરવાને છે. વળી તેજ બાબતને સમર્થન કરતા શાસ્ત્રકાર લખે છે કે: पञ्चस्वपि महाकल्याणेषु चैलोक्यशंकरम् । तथैव स्वार्थसंसिदिया परं निर्वाणकारणम् ॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ પર ]. ધમબન્દુ અર્થ–પાંચે મહાકલ્યાણકને વિષે ત્રણ લોકનું કલ્યાણ કરનાર તીર્થંકરપણું છે, વળી સ્વાર્થની સિદ્ધિથી નિર્વાણમોક્ષ મેળવવાનું તે ઉત્કૃષ્ટ કારણ છે. | ભાવાર્થ:- દરેક તીર્થકરના કલ્યાણકના પાંચ દિવસ છે.. એક ગર્ભાધાનને દિવસ, બીજે જન્મદિવસ, ત્રીજે દીક્ષાને દિવસ, ચોથો કેવળજ્ઞાન પ્રાપ્તિને દિવસ, અને પાંચમે નિર્વાણ-કાળને દિવસ; આ પાંચે સમયે-કલ્યાણકના દિવસે ત્રણે જગતના જીવમાત્રને આનંદ થાય છે. તેથી તે તીર્થકર પદ પરોપકાર કરનારું છે. અને ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિથી અંતે મોક્ષ મળે છે, તેથી સ્વ–આત્માને ઉત્કૃષ્ટ અર્થ સધાય છે. આ રીતે તીર્થકર પદ સ્વાર્થ અને પરાર્થસાધક છે. इत्युक्तप्रायं धर्मफलमिदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिष्यामा કૃતિ છે ? |. અર્થ—એ પ્રકારે ધર્મનું ફળ ઘણે ભાગે કહ્યું, હવે. તેનું બાકી રહેલું ઉત્કૃષ્ટ ફળ અમે વર્ણવીશું. ભાવાર્થ –ધર્મનું સામાન્ય ફળ તો ગયા પ્રકરણમાં બહુ ભાગે વર્ણવવામાં આવ્યું છે, હવે જે ધર્મનું ફળ કહેવાનું બાકી. રહેલું છે, તે ઉત્કૃષ્ટ ફળ વર્ણવવાનું પ્રથકાર હાથ ધરે છે. तच्चमुखपरंपरया प्रकृष्टभावशुद्धः सामान्यं चरमजन्म तथा तीर्थकृत्वं चेति ॥ २॥ અર્થ–સુખની પરંપરાથી ઉત્કૃષ્ટ ભાવની શુદ્ધિ થવાથી સામાન્યપણે છેલ્લે જન્મ તથા તીર્થંકર પદ-એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ છે. ભાવાથ-ધર્મનું સામાન્ય ફળ તે દેવતાની સ્થિતિ અને મનુષ્યપણામાં સારા વૈભવો વગેરે છે. પણ વિશેષ–ઉત્કૃષ્ટ ફળ તે Page #494 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪પ૩ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ છે. કેવળ સુખની વૃદ્ધિ થાય છે એટલું જ નહિ પણ ભાવ પણ ઉત્તરોત્તર ઉત્તમ પ્રકારના થતા જાય છે; અને તેથી ધર્મનું ઉત્કૃષ્ટ ફળ એ આવે છે કે ધર્મ પાળનાર ચરમદેહી બને છે. જે દેહ છેડડ્યા પછી તેને ફરીથી જન્મ લે ન પડે તેને -ચરમદેહ-છેલ્લું શરીર કહે છે. અને જેને ચરમદે છે, તે તેજ ભવમાં મુક્તિ મેળવે છે. આ ચરમદેવ તો તીર્થકરને તેમજ સામાન્ય કેવળીને પણ હોઈ શકે, માટે ચરમદેડ કરતાં પણ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ તીર્થકર પદવી છે. तत्राकिलिकष्टमनुतरं विषयसौरव्यं, हीनभावविगमः उदग्रतरा संपत्, प्रभूतोपकारकरणं, आशयाविशुद्धिः, धर्मप्रधानता अवन्ध्य क्रियात्वमिति ॥ ३॥ અથ–તે છેલા ભવમાં કલેશ રહિત, અનુપમ વિષયસુખ મળે છે, ન્યૂનતાને નાશ થાય છે; અતિશય મટી સંપત્તિ પ્રાપ્ત થાય છે; બહુજ ઉપકાર કરાય છે; વિશુદ્ધપવિત્ર આશય હોય છે, ધર્મ એજ વિધ્ય હોય છે, અને ‘ક્રિયા સફળ થાય છે. - ભાવાથS:– જે ભાવમાં મનુષ્યને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હેય, અને જે ભવમાં તે મુક્તિ મેળવવાને હોય, તે કેટલા ભવમાં મનુષ્યની બાહ્ય તથા અંતરની સ્થિતિ કેવા પ્રકારની હોય છે, તેનું વર્ણન આ સ્થળે કરવામાં આવેલું છે. પરિણામે સુંદર ઉત્તમ પ્રકારના પાંચે ઈન્દ્રિયોના વિષે તેને મળે છે. જાતિ, કુળ, વૈભવ, વય, રૂ૫ સંબંધી સર્વ પ્રકારની ન્યૂનતાને તે ભાવમાં નાશ થાય છે, એટલે તે પુરૂષ ઉત્તમ જાતિ અને કુળમાં જન્મે છે, અતિ રૂપવાન હોય છે; સર્વ પ્રકારના વૈભવ તેના સ્વાધીન વર્તે છે. સર્વ પ્રકારની સંપત્તિ તેના હાથમાં આવે Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] ધર્માનું છે; અને તે ભવમાં તે જીવ પેાતાની સ ંપત્તિથી, પેાતાના શરીરવડે, તેમજ ઉપદેશદ્વારા–તનમન અને ધનથી-સવ પ્રકારે બીનના ઉપર અતિ ઉપકાર કરે છે. તેના સ્વભાવજ પરાપકારમય થઈ ગયા ડ્રાય છે. પરાપકાર સિવાય ખીજું કાંઈ તેને સુઝતું નથી. તે ઉદારચરિત વાળાને આખું વિશ્વ કુટુંબ સમાન છે. અમારૂં અને આ પારકું એવા જે મમત્વભાવ સામાન્ય મનુષ્યમાં જોવામાં આવે છે, અને જેથી રાગદ્વેષની ઉત્પત્તિ થઈ ક્રમ બધન થાય છે, તે મમત્વભાવ આ મહા પુરૂષમાં નાશ પામેલેા છે, અને તેથી પ્રાણી માત્રનું કલ્યાણ કરવા તેના પ્રેમમય સ્વભાવ વિલસે છે. તેના આશય શુદ્ધ હૈાય છે; જેને સ્વાર્થના ત્યાગ કર્યો છે, તેનું હૃદય નિરંતર શુદ્ધ જ રહે છે. કારણ કે ચિત્તની શુદ્ધતાને મલિન કરનાર સ્વાર્થવૃત્તિજ છે. તે ભવમાં ધમ એજ તેના મુખ્ય વિષય છે. તે ખાદ્ય ગમે તે કાર્ય કરે પણ તેમાં પણ ધર્મભાવનાજ મુખ્ય હોય છે. તેના જીવન વ્યવહાર ધર્મભાવનાથી જ ચાલે છે,. અને તે જે ક્રિયાઓ કરે છે, તે સ` સફળ થાય છે. આ સ ચરમદેહીના સંબંધમાં કહેવામાં આવ્યુ છે. C तथा विशुद्धयमानाप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यभावः भव्य प्रमोद हेतुता, ध्यानसुख येागः अतिशयद्धिप्राप्तिरिति ॥ ४ ॥ અઃ——પવિત્ર અને નાશ ન પામે તેવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે; તેની સાથે તેની અકયતા થાય છે; ભવ્યજનને પ્રમેાદનું કારણ થાય છે; ધ્યાનના સુખની પ્રાપ્તિ થાય છે; અને અતિશય ઋદ્ધિ મળે છે. ભાવા --તે ભવમાં અતિચાર રહિત અને ભાવની ન્યૂનતા વગરનુ યથાખ્યાત ચારિત્ર તે પાળે છે; ચારિત્ર અને તેની અકયતા થઈ જાય છે; તેના ઉચ્ચ વિચારીને તે વતનમાં મૂકવા સમય થાય છે.. Page #496 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૫૫ તેન આચાર વિચાર મુમુક્ષને બહુ લાભકારી થાય છે. મુમુક્ષ લે કે તેનું વર્તન જોઈ આનંદ પામે છે. અને તેના જેવું વર્તન રાખવાનો નિશ્ચય પર આવે છે અને તેના જેવું વર્તન કેટલેક અંશે રાખવા સમર્થ પણ થાય છે. તે ભવમાં ધ્યાનથી ઊપજતું અચિંત્ય સુખ તેને મળે છે, ચિત્તની વૃત્તિઓ જુદા જુદા વિષયોમાં ભટકતી હતી, તેને તે સ્થિર કરે છે. અને મનને શાંત અને કલોલરહિત સરોવર તુલ્ય તે બનાવે છે; અને તેથી આત્મતિનાં કિરણો મન ઉપર પડે છે, અને તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને આત્મિક આનંદની કાંઈક ઝાંખી થતી જાય છે. આ ઝાંખી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તે મન અને આત્માના યોગરૂપ ધ્યાનનું સુખ તો તેના અનુભવનારાના જ લક્ષમાં આવી શકે; શબ્દ દ્વારા તે દર્શાવી શકાય તેમ નથી. તે ભવમાં તે કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. યોગ બળથી, અને આત્મવીર્ય ફેરવવાથી આત્મામાં રહેલી અનંત ગુપ્ત શક્તિએમાંથી કેટલીક શક્તિઓને પ્રાદુર્ભાવ થાય છે, અને તે લબ્ધિઓ કહેવાય છે. દરેક નુષ્યમાં તે શક્તિઓલબ્ધિઓ ગુપ્ત રહેલી છે; પણ આ ચરમદેહી મનુષ્ય તે શક્તિઓને પ્રગટ કરે છે. તે પછી શું થાય છે તે કહે છે: अपूर्वकरणं, क्षपकश्रेणिः मेहसागरोत्तार :, केवलाभिव्यक्तिः परमसुखलाम इति ॥५॥ અર્થ --અપૂર્વકરણ (આઠમું ગુણસ્થાનક) પ્રાપ્ત કરે છે, ક્ષપણુને આરંભ કરે છે, મેહરૂપ સમુદ્રને તરે છે, કેવળજ્ઞાની થાય છે, અને ઉત્કૃષ્ટ સુખને લાભ થાય છે. ભાવાર્થ-જેમ જેમ મનુષ્યના ગુણની તેમજ ભાવની વૃદ્ધિ થાય, તેમ તેમ તે આગળ વધતા જાય છે. તેવા ગુણ તથા ભાવના Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] ધબિન્દુ ચૌદ વિભાગ પાડવામાં આવ્યા છે, અને તનુસાર મનુષ્યેા જુદા નુ ! ગુણસ્થાનકમાં વતતા કહી શકાય. આ બાબત દૃષ્ટાંતથી વધારે સારી રીતે સમજાશે એક મેટા પર્યંત તમારી સન્મુખ કલ્પા, તે પર્વતની તળેટી મિથ્યાત્વ–અજ્ઞાનથી ટાઈ ગઈ છે, અને તેનું શિખર નિર્વાણુના પ્રકાશિત તેજથી અંજાઈ ગયુ છે, હવે તે પર્વત ઉપર ચઢતા ચૌઢ વિશ્રામ સ્થાન આવે છે. તે ચૌદ ગુણના સ્થાનકેા છે. હવે તેવા ગુણસ્થાનકમાં આઠમુ ગુણસ્થાનક અપૂર્વકરણ છે. પ્રથમના ગુણુ સ્થાનમાં નહિ પ્રાપ્ત થયેલી એવી—સ્થિતિષ્ઠાત, રસધાત, ગુણશ્રેણિ, ગુગુસક્રમ, અને અપૂર્વ સ્થિતિબંધ-પાંચ બાળતા આ ગુરુસ્થાનમાં રહેલા જીવના સંબંધમાં બને છે, માટે તેને અપૂર્ણાંકરણ કહેવામાં આવે છે. તે ગુણસ્થાનમાં વતા સાધુ ધાતી કમ નો ક્ષય કરવા ઉદ્યમવન્ત થાય છે, અને મેાહનીય વગેરે કમ પ્રકૃતિને ક્ષય ક્રમવાર કરે છે, તેથી શ્રેણી (line) ઉત્પન્ન થાય છે. તેનું નામ ક્ષપકશ્રેણી છે, તેના ક્રમ આ પ્રમાણે છે. અવિરત, દેશવિરત, પ્રમત્તસયત, અને અપ્રમત્તસયત એ ચાર ગુણસ્થાનમાંથી કાઈપણ ગુણસ્થાનમાં વતા જીવ, પેાતાતા મનને અતિશય વૃદ્ધિ પામતા તીવ્ર શુભ ધ્યાનને આધીન કરે છે, અને ક્ષેપકશ્રેણ ઉપર ચઢવા ઈચ્છા રાખે છે. તે જીવ અપૂર્ણાંકણુ ગુણસ્થાન પામી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભને એક સાથેજ ક્ષય કરવા પ્રવૃત્ત થાય છે. અનંતાનુબંધી કષાયનું બળ સ્હેજ બાકી રહે એટલે મિથ્યાવા ક્ષય કરવાના આરંભ કરે છે, પછી અવશેષ રહેલ અનતામ ધી *ષાયા અને મિથ્યાત્વને ક્ષય કરે છે. આ ક્ષય કર્યાં પછી ચનુક્રમે સભ્યમિથ્યાત્વ (મિશ્રપુજ) અને સમ્યકત્વ (શુદ્ધપુ ંજ)ના ક્ષયરે છે. તે પછી જેણે આયુષ્ય બાંધ્યું નથી એવા જીવ સકળ માહતા Page #498 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૫૭ નાશ કરવાને સમર્થ અનિવૃત્તિકરણ નામે ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે; તેજ ગુણસ્થાન જેવું, મોહને નાશ કરનાર બીજુ કોઈ ગુણસ્થાન નથી. ત્યાં નવમાં ગુણસ્થાનકમાં રહેલે જીવ પિતાના હદયના ભાવને પ્રતિક્ષણ વધારે વધારે વિશુદ્ધ કરે છે, અને કેટલાક સમય વ્યતીત થયા બાદ અપ્રત્યાખ્યાનાવરણય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના - આઠ ભેદને ક્ષય કરવા તત્પર થાય છે. જ્યારે આ રીતે તેમને ક્ષય થાય છે ત્યારે તે નીચેની સોળ પ્રકૃતિઓને શુભ અધ્યવસાયદ્વારા નાશ કરવા પ્રવૃત્ત થાય છે.–૧. નિદ્રાનિદ્રા, ૨. પ્રચલાપ્રચલા, ૩. યાનધિ એટલે થીણુદ્ધિ નિદ્રા (Somnambulism), નરકગતિ, ૫ નરકાનુપૂર્વી, ૬ તિર્યગતિ, ( ૭ તિર્યગાનુપૂર્વી, ૮ એપ્રિયજાતિ, ૮ શ્રીન્દ્રિયજાતિ, ૧૦ ત્રાંદ્રિય જાતિ ૧૧ ચતુરિન્દ્રિયનતિ, ૧૨ આતપનામકર્મ, ૧૩ ઉદ્યોતનામ કર્મ, ૧૪ - સાધારણ નામકર્મ. ૧૫ સ્થાવર નામકર્મ, ૧૬ સૂમ નામકર્મ. તે આ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તે પછી અપ્રત્યાખ્યાનાવરણય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, અને લેભના બાકી રહેલા ભાગને નાશ કરે છે. તે પછી જે ક્ષપક શ્રેણી કરનાર પુરૂષની હોય, તે નપુંસક વેદને - ક્ષય કરે, પછી સ્ત્રી વેદનો ક્ષય કરે, પછી હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જગુસ્સા અને શોક એ છને ક્ષય કરે અને તે પછી પુરૂષવેદને ક્ષય કરે. જે સ્ત્રીએ ક્ષપકશ્રેણુને આરંભ કર્યો હોય, તો પ્રથમ નપુંસક વેદને, પછી પુરૂષ વેદને, અને છેવટે સ્ત્રી વેદનો - ક્ષય કરે. જે નપુંસકે આ ક્ષેપનો આરંભ કર્યો હોય, તો પ્રથમ સ્ત્રી વેદને, પછી પુરૂષદને અને આખરે નપુંસક વેદને ક્ષય કરે. તે પછી સંજવલનના ક્રોધ, માન અને માયાને લય કરે, પછી બાદરશૂળ લેમને તેજ ગુણસ્થાનકમાં ક્ષય કરી સૂમસં પરાય Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] ધ બિન્દુ ગુણકથાનમાં સૂક્ષ્મ લેભના ક્ષય કરે. આ પ્રમાણે કષાયતા સર્વથા નાશ કરનાર તે જ સમૂળ મેવિકા થી છુટા થયેલેા તે જીવ, ક્ષીણમાહ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ત્યાં સમુદ્ર તરીતે બહાર નીક બેલા, અથવા રણક્ષેત્રમાં વિજય મેળવી પાછા ફરનાર યેદ્દાની માફક માહના નિગ્રહ કરવામાં નિશ્ચય બાંધેલા અધ્યવસાયથી જરા થાક લાગેલા હોવાથી ખારમા ગુણસ્થાનકમાં અંતર્મુત્ત વિશ્રામ લઈ, તે. ગુણુસ્થાનકમાં છેલ્લા સમયથી આગળના સમયમાં નિદ્રા અને પ્રચલા નામની એ પ્રકૃતિના તે ક્ષય કરે છે. અને છેવટના એક સમયમાં જ્ઞાનવરણીયની પાંચ પ્રકૃતિ, અંતરાયની પાંચ પ્રકૃતિ, અને દર્શાનાવરણીયની બાકી રહેલી ચાર પ્રકૃતિ એ રીતે ચૌદ પ્રકૃતિને ક્ષય કરે છે. જેણે કાઈ પણ `ગતિનું આયુષ્ય બાંધ્યુ નથી તેના સબંધમાં. ઉપરની હકીક્ત લખેલી છે. પણ જેણે કાઈ પણ પ્રકારનુ આયુષ્ય. ખાંધ્યું છે, તે તે ચાર અન ંતાનુબધિની અને ત્રણ દન મેહનીયની એ રીતે સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી જરા વિશ્રામ લે; અને જે રીતે આયુષ્યને બંધ બાંધ્યા હોય, તે રીતે ભાગવી છા ભવમાં તે ક્ષપકશ્રેણીના આરંભ કરે. અપૂર્વકરણ ગુણસ્થાનકમાં રહેલા જવ દર્શીનમાહનીયના સપ્તકના ક્ષય કરે છે, તે અભિપ્રાય સિદ્ધાન્તને આધારે લખેલે છે. કર્મ ગ્રન્થના અભિપ્રાય તા એવા છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ, વિરત સમ્યગ્દષ્ટિ, પ્રમત્ત સ ંયત, અને અપ્રમત્ત સયત એ ચાર ગુણસ્થાનકમાંથી ગમે તે ગુણુસ્થાનકમાં. રહેલા જીવ ક્ષપશ્રેણિના આરંભ કરે. પછી સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે પ્રબળ વેગવાળા જે માહ સમુદ્ર છે. તેને તે તરી જાય છે; એટલે મેાહરૂપ સમુદ્રને ઓળંગીને તે મનુષ્ય સામા તીરે પહોંચે છે, પછી કેવળ સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીયાદિ ધાતકના ક્ષય કરવાથી Page #500 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૫૯ આત્માને સ્વાભાવિક ગુણ જે કેવળજ્ઞાન તે પ્રગટ થાય છે અને તે દ્વારા જગતના ચેતન અને જડ સર્વના ભાવો તે જાણી શકે છે . અને પછી ઉત્કૃષ્ટ સુખ તે પ્રાપ્ત કરે છે. જે આનંદ પ્રાપ્ત કર્યો પછી બીજા કોઈ પ્રકારના આનંદની ઈછા રહેતી નથી, તેવો . પરમાનંદ તે સ્થિતિમાં પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે -- __ यच्च कामसुखं लोके यच्च दिव्यं महासुखम् । । वीतराग सुखस्येदमनन्तांशे न वर्तते ॥ १ ॥ આ લોકને વિષે જે કામસુખ છે, અને દેવસંબંધી મહા સુખ છે, તે સર્વ વીતરાગના સુખના અનન્તમાં ભાગે પણ આવી શકે તેમ નથી. તે સ્થિતિમાં શાશ્વત આનંદ તે પ્રાપ્ત કરે છે; તેનું કારણ શાસ્ત્રકાર જણાવે છે. સાથોરિતિ ૬ અર્થ–નિરંતર આગ્ય રહે છે, માટે પરમ આનંદ, તે મેળવે છે. ભાવાર્થ –આપણામાં કહેવત પ્રચલિત છે કે “પહેલુ સુખ તે જાતે નર્યા” એટલે જે શરીરે નિરોગી છે તે સુખી છે; તેજ રીતે. જેનામાં ભાવ આરોગ્ય છે, તે આનંદ મેળવે છે. કહેવાને સાર એ. છે કે શુદ્ધ ભાવવાળે પુરૂપ નિરંતર આનંદ મેળવે છે. આવુ ભાવ આરોગ્ય સાથી મળે તેનું કારણ શાસ્ત્રકાર જણાવે છે કે –– भावसन्निपातक्षयादिति ॥७॥ અર્થ–ભાવ સંનિપાતનો ક્ષય થવાથી (ભાવ આરોગ્ય. મળે છે) ભાવાર્થ – હદયના રોગ અને મનના વિકારો રૂપ સંનિપાતને. નાશ થવાથી ભાવ આરોગ્ય પ્રાપ્ત થાય છે. મનની અંદર ઉત્પન્ન. થતા દુર્જય મનેવિકારો અને દુષ્ટ વાસનાઓ તે ભાવરોગ છે; Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] ધર્મબન્દુ છે અને તેથી આત્માના આરોગ્યમાં વિદન આવે છે; પણ ભાવરોગને નાશ થવાથી આત્મા પિતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે, એટલે કેવળજ્ઞાની થાય છે. હવે ભાગરેગ કયા તે જણાવે છે. रागद्वेषमोहाहिदोषास्तथातथात्मदूषणादिति ॥ ८॥ અર્થ-આત્માને દૂષિત કરવાથી રાગદ્વેષ અને મહ તે દો (ભાવગો) છે. ભાવાર્થ-જેમ કોઈને ત્રિદોષ થાય, અને તેથી શરીરમાં અનેક પ્રકારના વિકારો પેદા થાય છે, તેવી રીતે રાગદ્વેષ અને મહિને રૂપ ત્રિદોષ છે; તે આત્માને દૂષિત કરે છે, એટલે આત્માના શુદ્ધ અધ્યવસાયને મલિન કરે છે, માટે જ તેમને દેવરૂપ અત્રે ગણવામાં આવ્યા છે. જેમાં શારીરિક રોગ શરીરને નિર્બળ કરી નાખે છે અને અસ્વસ્થ બનાવે છે, તેમ આ ભાવરોગ આત્મશક્તિને નિર્બળ બનાવે છે, અને આત્મ શક્તિ અને આનંદમાં વિક્ષેપ નાખે છે. - હવે રાગ દ્વેષ અને મેહનું સ્વરૂપ અનુક્રમે શાસ્ત્રકાર બતાવે છે. તેમાં પ્રથમ રાગની વ્યાખ્યા આપે છે. अविषयेऽभिष्वङ्गकरणाद्राग इति ॥९॥ અર્થ - અગ્યને વિશે આસક્તિ રાખવી તે રાગ કહેવાય. ભાવાર્થ-જે સ્વભાવથી નાશવંત છે, તેવી જડ વસ્તુઓ, તેમજ ચૈતન્યની ઉપાધિરૂપ શરીર ઉપર મમત્વભાવ રાખવો તે રાગ. આત્મા સિવાયના અન્ય સર્વ પદાર્થો ક્ષણભંગુર છે; તે ઉપાધિઓ અને પદાર્થો ગમે તેટલો સમય ટકે પણ કાળની અનન્તતાની અપેક્ષાએ તેઓને ક્ષણિક કહેવામાં જરા પણ અસત્ય નથી; માટે નાશવંત ઉપર આધાર રાખવો તે અંતે દુઃખજનક છે, માટે રાગને મમત્વ ભાવને-આસક્તિને ત્યાગ કરે. Page #502 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૬૧ વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તું આપ; આપોઆપ વિચારતાં, મટે પુણ્ય અરૂ પાપ. જેટલા પ્રકૃતિજન્ય પદાર્થો છે, અથવા પુદ્ગલના પર્યાયો છે, તે સર્વે નાશવંત છે; આત્મા એકલે જ અવિનાશી છે; તે કદાપિ. મરતો નથી, તે અમર છે; તેવા આત્મતત્ત્વનું ધ્યાન કરતાં મનુષ્ય પુણ્ય પાપથી છુટ થાય છે. સંસારના પદાર્થોની અનિત્યતા અને અસારતા જેમ મનુષ્ય અનુભવે છે, તેમ તેમ તે પદાર્થો ઉપરથી રાગ ઉતર જાય છે, અને અંતે ત્રણે લોકમાં એવો એક પણ પદાર્થ રહેતો નથી કે જે તેના આત્માને રાગથી આકર્ષી શકે. જે સ્વરૂપે પિતાનું નથી ! તેને પોતાનું માની લેવાથી, અને તેને મેળવવાની ઈચ્છાથી . મનુષ્ય આ સંસાર ચક્રમાં ભમ્યા કરે છે. જ્યાં સુધી સંસારનો કઈ પણ પદાર્થ મેળવવાની મનુષ્યને તૃષ્ણ રહેલી છે, ત્યાં સુધી તે પદાર્થ તેને સંસારમાં ખેંચે છે, અને તે મુક્ત થઈ શકતું નથી; માટે નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક કરી નિત્ય વસ્તુ પ્રતિ રાગ ધરવો, અને અનિત્ય વસ્તુ પ્રતિ વૈરાગ્ય ધારણ કરવો. विवेकवैराग्यवतो बोध एव महोदयः વિવેક અને વૈરાગ્યથી મહોદય લાવનાર જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે મુમુક્ષુ જીવ ત્રણ ભુવનના પદાર્થોની અનિયતા અને અસારતા અનુભવી તે ઉપર રાગ ધરતા નથી. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेष इति ॥१०॥ અર્થ –તેજ નાશવંત પદાર્થ પ્રતિની આસક્તિને લીધે અગ્નિની વાળા જે મત્સર કરવાથી શ્રેષરૂપ દોષ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ-જ્યારે મનુષ્યને કોઈ બાબત ઉપર આસક્તિ હેય Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] ધબિન્દુ છે; ત્યારે તે મેળવતાં તેને કાઈ પણ વિઘ્ન કરે તેા તે વિઘ્ન કરનાર ઉપર તે દ્વેષ ધારણ કરે છે. આવા જ વિચાર ભગવદ્ગીતામાં દર્શાવેલ છે. ત્યાં લખેલુ ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ १ ॥ મનુષ્ય જ્યારે વિષયનુ ધ્યાન કરે છે, ત્યારે તે વિષય ઉપર · આસક્ત થાય છે, અને આસક્તિ થતાં તે મેળવવાની ઇચ્છા થાય છે, અને (જો તે મેળવવામાં કાઈ હરકત નાખે તા તે હરકત કરનાર ઉપર) ક્રોધ થાય છે. ક્રોધ તે દ્રેષ દર્શાવવાના એક મા` છે, માટે દ્વેષ થાય છે : એમ પણ કહેવામાં બાધ નથી. આ દ્વેષ પ્રમેાદભાવનાના તેમજ સમ્યગદર્શીન વગેરે મહાગુણ્ણાના સÖથા નાશ કરે છે. અને તે અગ્નિ સમાન છે. જેમ અગ્નિ જે ધરમાંથી ઉઠે છે, તે ઘરને ભાળે છે, અને જો રાકવામાં ન આવે તા સમીપના ધરને પણ પ્રજવાળે છે, તેજ રીતે દ્વેષ મનની અને આત્માની નિર્મળ વૃત્તિએના સંહાર કરે છે, અને જો તે રાકવામાં નથી આવતા તે જેના ઉપર આપણે દ્વેષ કરીએ છીએ તેના હૃદયમાં પણ દુષ્ટ પરિણામેા ઉત્પન્ન કરવાનું કારણ મને છે. સલળા અવગુણ્ણાના રાજા દ્વેષ છે. જેનામાં દ્વેષ આવ્યા તેનામાંથી સમભાવદૃષ્ટિ પ્રથમ નાશ પામે છે, એટલે તે મનુષ્ય મેક્ષ મેળવવાને નાલાયક ઠરે છે, અને પછી ગુણદૃષ્ટિ નાશ પામે છે, તેથી સ્વગ મેળવવાને પણ તે અધિકારી થાય છે; કારણ કે ગુષ્ટિ અને સમદ્રષ્ટિ અનુક્રમે સ્વર્ગ તથા મેાક્ષ મેળવવાનાં સાધના છે. 1 સર્વ આત્માએ સ્વભાવે, સત્તામાં, સ્વરૂપમાં એક સરખા છે, તે ઉચ્ચ વિચાર જેના ઉપર નીતિના પાયા રચાયેલા છે, તેના પણ દ્વેષથી નાશ થાય છે. દ્વેષી મનુષ્ય નિરંતર ખીજાના અવગુણુ તરફ Page #504 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૩ દૃષ્ટિ કરે છે; અને પરતું જીરૂં કરવા મથે છે. ક્રોધ અને માન એ દ્વેષનાજ પરિણામ છે. માટે તે દ્વેષને મુમુમુએ સદાને માટે પેાતાના હૃદયમાંથી દેશવટો આપવા. येतरभावाधिगमप्रतिबन्धविधानान्मोह इति ॥ ११॥ અથ ત્યાગ કરવા ચેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્યનું જે જ્ઞાન, તેમાં અટકાવ કરનાર મેહરૂપી ત્રીજો દોષ છે. ભાષા:—માહ એ એક પ્રકારના ઉન્માદ છે; તે અજ્ઞાન અવસ્થાસૂચક એક રાગ છે. તેનાથી ત્યાગ કરવા યેાગ્ય, અને ગ્રહણ કરવા યાગ્ય પદાર્થો અને ભાવે વચ્ચેને ભેદ મનુષ્યે સમજી શકતા -નથી. તે અજ્ઞાનથીજ મનુષ્ય સદ્-અસ ્ વસ્તુના ભેદ સમજ્યા વિના અદ્ વસ્તુ અંગીકાર કરવા લલચાય છે; અને સસ્તુના ત્યાગ કરે છે. પેાતાના ખરા સ્વરૂપના અજ્ઞાનથી જ મનુષ્યા અનેક પ્રકારનુ દુઃખ સંસારમાં પામે છે, છતાં ખરા અને ખાટા વચ્ચેના યથાથ ભેદ તેમના જાણવામાં આવતા નથી. મેાહના પ્રબળ આવેગમાં માણસ પોતાના ખરા નિશ્ચયા ચૂઢી જાય છે, અને અસત્યાગે પ્રવર્તે છે. મેાહના સામર્થ્ય આગળ બુદ્ધિ નિસ્તેજ નિવડે છે. કેવળ જેણે હૃદયથી અનુભવથી યથાય તત્ત્વા સમજવા અને અનુભવવા પ્રયાસ કર્યાં છે, તેવા પુરૂષાજ મેાહના પ્રબળ આવેગ અને સામર્થ્ય સામે ટક્રી શકે છે. માટે જે મુમુક્ષુજનેએ સજ્ઞાન અનુભવથી મેળવી આ બલિષ્ઠરપુના સંહાર કરવા જોઇએ. - આ રીતે દ્વેષ અને મેાહના ત્રિદેષ, તે ભાવસન્નિપાત છે. તેજ બાબતને સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃसत्स्वेतेषु न यथावस्थितं सुखं स्वधातुवैषम्यादिति ॥ १२ ॥ અર્થ :- આ ત્રિદોષ હાય ત્યારે મૂળ પ્રકૃતિના વિષઞપણાથી સત્ય સુખ મળી શકે નહિ. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ] ધ બિન્દુ ભાવાર્થ :—જ્યારે કફ, પિત્ત અને વાયુના ઉગ્ર પ્રાપ થાય છે, ત્યારે ત્રિદેષ સન્નિપાત થાય છે; તે સમયે શરીરની સાત પ્રકારની ધાતુઓ પેતપેાતાનું કર્તવ્ય કરવુ' મૂઠ્ઠી દે છે, અને જુદા જ પ્રકારનું કાર્ય કરે છે, અને તેથી ઇન્દ્રિયોના વિષયજન્ય, તેમજ મનની શાંતિનું સુખ મળી શકતું નથી; તેજ રીતે જ્યારે રાગ દ્વેષ અને માહના પ્રકાપ પ્રબળ હેાય છે, ત્યારે ભાવ સન્નિપાત થાય છે, અને આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા સફ્, ચિત્ અને આનંદરૂપ સ્વાભાવિક ધર્મનું વિષમપણ થાય છે, અને તેથી આત્માનુ ખરૂ' સ્વરૂપ આચ્છાદિત થાય છે, અને આત્મા સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરી શકતા નથી. હવે તેજ બાબત ઉલટાવીને કહે છે ઃ क्षीणेषु न दुखं निमित्ताभावादिति ||१३|| અ:—તે ત્રિદોષ ક્ષય પામવાથી દુઃખ થતું નથી, કારણ કે કારણના અભાવ છે. ભાવા – જે સધળું દુઃખ આ જગતમાં આપણી દૃષ્ટિએ પડે છે, તેનાં મુખ્ય કારણા રાગ દ્વેષ કે મેાહ છે; માટે જો તે રાગ દ્વેષ અને મેરૂપ ત્રિષ ક્ષીણુ થાય, તા આત્મા પોતાની સ્વાભાવિક સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરે, આત્માની સ્વાભાવિક સ્થિતિ જ્ઞાન અને આનંદમય હાવાથી તે સજ્ઞ અને આનંદ સ્વરૂપી બને છે. આ ત્રણ પ્રબળ શત્રુના નાશ થવાથી શું પરિણામ આવે છે, તેઃ શાસ્ત્રકાર જણાવે છે. आत्यन्तिक भावरोगविगमात् परमेश्वराप्तेस्तद्यथा स्वभावः त्वात्परमसुखभावइतीति ॥ १४ ॥ અર્થ :–ભાવરેગને સથા નાશ થવાથી પરમેશ્વર: Page #506 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૬૫ પદની પ્રાપ્તિ થાય છે, અને તેથી પરમસુખને લાભ થાય છે, કારણ કે તે તે પદને સ્વભાવ છે. ભાવાર્થ –ભાવગનરાગદ્વેષ અને મહિને-સર્વ પ્રકારે વિનાશ થવાથી શક્ર, ચક્રવત વગેરેનાં એશ્વર્યા કરતાં અધિક ઐશ્ચર્ય– વાળું પરમેશ્વરપદ તે પ્રાપ્ત કરે છે; અને તે સ્થિતિમાં ઉત્કૃષ્ટ સુખ અને આનંદ તે ભગવે છે. કારણ કે પરમ આનંદ એ ઈશ્વરત્વનો સ્વભાવ છે. પરમાનંદ પચીસીમાં લખ્યું છે કે परमानन्दसंपन्न निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यति निजदेहे व्यवस्थितम् ॥१॥ વિકાર અને દુ:ખરહિત તથા પરમ આનંદ સહિત પિતાના શરીરમાં રહેલા આત્માને ધ્યાનહીન મનુષ્યો જેતા નથી, એ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મા સ્વભાવે આનંદમય છે, અને ભાવ રોગથી તે આનંદ આચ્છાદિત થયેલ છે. માટે ભાવરોગને નાશ થતાં સ્વયમેવ તે આનંદ સ્વરૂપ પ્રકટ થશે. આ રીતે તીર્થકર અને સામાન્ય કેવળીના સંબંધમાં ધર્મનું ફળ કહેવામાં આવ્યું. હવે તીર્થકરના સંબંધમાં ધર્મનું અસાધારણ ફળ છે તે શાસ્ત્રકાર કહે છે.. देवेन्द्रहर्षजननमिति ॥१५॥ અર્થ-તીર્થકરપણું દેવેન્દ્રને હર્ષ ઉત્પન્ન કરે છે. ભાવાર્થ:-તીર્થકર જન્મવાના છે, એવો વૃતાન્ત દેવતાઓના. સ્વામી ઈન્દ્ર તથા બીજા દેવતાઓને હષ ઉત્પન્ન કરે છે. तथा पूजानुग्रहाङ्गतेति ॥१६॥ અથ-પૂજાથી જગતને ઉપકારનું કારણ તીર્થકર પદ છે. ૨૦ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] ધર્મબિન્દુ ભાવાર્થ-જ્યારથી પ્રભુ જન્મે છે, ત્યારથી તેમના નિર્વાણ કાળ સુધી જુદા જુદા સમયે દેવેન્દ્રો, દે, નરેન્દ્રો અને સામાન્ય મનુષ્યો આ ભગવાન છે એમ જાણી ભકિત કરે છે, પૂજા કરે છે અને તે - ભક્તિ વડે તેઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; આવી રીતે • તીર્થંકર પદ ત્રણ જગતના જીવને ઉપકાર કરનારું નીવડે છે. तथा प्रातिहार्योपयोग इति ॥१७॥ અર્થભગવાનને આઠ પ્રતિહાર્ય પ્રાપ્ત થાય છે. ભાવાર્થ-ધર્મના ઉત્કૃષ્ટ ફળ તરીકે તીર્થકરને આઠ મહા પ્રતિહાર્યો મળે છે. રાજસભાના અથવા શ્રીમંતના બારણું આગળ જે મનુષ્ય ઉભું રહે છે, તેને દ્વારપાળ અથવા પ્રતિહારી કહેવામાં આવે છે; તેમ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં તેમની સાથે આઠ પ્રતિહારીઓ પણ છે. તેઓનાં નામ નીચેને લેકથી જણાશે. अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ અશોક વૃક્ષ, દિવ્ય પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન ભામંડલ, દુભિ અને છત્ર-એ તીર્થકરના મહા પ્રતિહારી છે. ततः परं परार्थकरणमिति ॥१८॥ અર્થ-બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનાર તીર્થકર પદ છે. ભાવાથ–બીજાનું કલ્યાણ કરવાને ઉત્કૃષ્ટ માર્ગ ઉપદેશ છે. અને તે ઉપદેશ તીર્થકર પિતાની સુધાતુય વાણીવડે આપે છે; સર્વ કેઈ તે વાણું પિતપોતાની ભાષામાં તરત સમજી જાય છે. અને ચારે બાજુ એક જન સુધી સંભળાય છે. તેવી વાણી વડે કેવળજ્ઞાન દ્વારા જાણેલા ભાવને બોધ શ્રોતાવર્ગની ગ્રહણ કરવાની Page #508 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૬૭; સ્થિતીના સમ્યગ્ ખ્યાલ લાવી તે આપે છે. ખીજાનું કલ્યાણ કરવા કેવા કેવા સાધનેતા તીર્થંકર ઉપયાગ કરે છેતે શાસ્ત્રકાર દર્શાવે છે. अविच्छेदेन भूयसां मोहांधकारापनयनं हृद्यैर्वचनभानुभिरिति lil અઃ-હૃદયને અસર કરે તેવા વચનરૂપી કિરાથી ઘણા પ્રાણીઓના માહરૂપ અંધકારનેા જીવન પર્યંત નાશ કરનાર તીર્થંકર પદ છે. ભાવા:-જેમ સૂર્યથી અંધકારનેા નાશ થાય છે, તેજ રીતે ભગવાનની વાણીથી લેાકેાના મેાહુ નાશ પામે છે; હૃદયથી ખેલાયેલી વાણી હૃદયને અસર કરે છે, એ સિદ્ધાંત પ્રમાણે ભગવાને જગતનું કલ્યાણ કરવાની શુદ્ધ બુદ્ધિથી આપેલેા ઉપદેશ શ્રોતાવગ ના હૃદયમાં સચોટ અસર કરે છે. આ પ્રમાણે મેાહાંધકાર નાશ થાય છે ત્યારે— સૂક્ષ્મમાયપ્રતિત્તિરિતિ।।૨૦।। અર્થ :—સૂક્ષ્મભાવનું જ્ઞાન થાય છે. ભાવા—જ્યારે ભગવાનની સૂર્ય સદશ હ્રદયંગમવાણીથી લોકેાના માહાંધકાર નાશ પામે છે, ત્યારે સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરૂષો સમજી શકે તેવા જે જે પદાર્થા અને ભાવાનું ભગવાન વર્ણન કરે છે, તે તે શ્રોતાવગ સમજે છે અને ગ્રહણ કરે છે. તતઃ શ્રદ્ધામૃતાત્ત્વામિતિ । ૨ ।। અઃ—પછી શ્રદ્ધારૂપ અમૃતનુ આસ્વાદન થાય છે. ભાવાઃ—જ્યારે સૂક્ષ્મ ભાવે લેાકાના સમજવામાં આવે છે, ત્યારે જેમ અમૃતનું પાન કરી આનંદ માને તેમ મન વડે તે તે પદાર્થાને લેાકા ગ્રહણ કરે છે, અને તેમને સત્ય તરીકે માને છે. તે સત્ય બાબતાની શ્રદ્દા થાય છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] ધબિન્દુ તત સનુષ્ઠાનયોગ કૃતિ ॥ ૨૨ ॥ અર્થ :—પછી સારા અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. ભાવાઃ—જ્યારે તત્ત્વ યથાર્થ સમજાય ત્યારે તદનુસાર વન થાય એવા સ્વાભાવિક નિયમ છે; માટે આ સ્થળે પણ તત્ત્વને યધા સમજ્યા પછી તે આદરવાનું મન થાય છે, અને ગૃહસ્થ ધર્મ અથવા યતિધર્મ પાળવાને તે આકર્ષાય છે. તત: પરમાવાયદા નિિિત ॥ ૨૩ ।। અથ:-પછી ઉત્કૃષ્ટ અનના નાશ થાય છે. ભાવાઃ—નરકગતિ તિ ગતિ વગેરે અનય ઉપજાવનારાં કારણેાની તેની બાબતમાં નાશ થાય છે; અર્થાત્ મનુષ્ય નરક કે તિય ગ્ ગતિમાં જતા નથી. આટલેથી પણ તે શ્રાતાવ ંતે થયેલા ઉપકારને અંત આવતા નથી, કારણ કે જે વિશેષ લાભ થાય છે, તે શાસ્ત્રકાર દર્શાવે છે. सानुबन्धसुखभाव उत्तरोत्तर ः प्रकामप्रभूतसच्वोपकाराय अवन्ध्यकारणं निवृत्तेरिति ॥ २४ ॥ અથ :-ઉત્તરાતર વિશેષ એવા અવિચ્છિન્ન (અટ ક્યા વગરના) સુખભાવ તે પ્રાણીઓના મેટા ઉપકાર અથે થાય છે, અને તેથી તે મેાક્ષનું અવય (સફળ) કારણ ભાવાથઃ—સદ્ અનુષ્ઠાનથી મનુષ્યને સુખ મળે છે, તે સુખના તે બીજા માટે ઉપયાગ કરે છે, તેથી તેને વિશેષ સુખ મળે છે; વળી તેથી તે બીજાનું વધારે કલ્યાણ કરવા સમર્થ થાય છે, અને તેથી ઉત્તરાતર વિશેષ સુખ પ્રાપ્ત થયા કરે છે, અને અંતે તે મેાક્ષ સુખ મેળવવા ભાગ્યશાળી બને છે. આ સૂત્ર ઉપરથી ફલિત થાય છે કે સુખ મેળવવા માટે પરો Page #510 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૬ પકાર જે બીજે કઈ માર્ગ નથી; કારણ કે પરોપકારથી વિશેષ સુખ મળે છે, અને વિશેષ સુખવાળે વિશેષ પરેપકાર કરવા સમર્થ થાય છે. હવે આ વિષયની સમાપ્તિ કરવા ઈચ્છતા શાસ્ત્રકાર લખે છે કે – ત્તિ પરંપરાથરમિતિ | ૨૬I અર્થ–માટેજ તીર્થંકર પદ બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં છે. ભાવાથS:–તીર્થકરના વચનથી મોહાંધકાર ટળે છે, તેથી સૂમ પદાર્થો અને ભાવ તુરત સમજાય છે અને તેની શ્રદ્ધા થાય છે, પછી તે આદરવામાં આવે છે, તેથી અનર્થનો નાશ થાય છે, અને સુખને ઉદ્ભવ થાય છે, સુખથી પરોપકાર થાય છે. પરોપકારથી વિશેષ સુખ મળે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ સુખ પ્રાપ્ત કરતાં કરતાં અંતે મેક્ષ મળે છે, માટેજ તીર્થંકરપદને બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં ગણવામાં આવ્યું છે. હવે તીર્થકર અને ચરમદેહી સામાન્ય કેવળીને સામાન્ય એવું “ધર્મનું ફળ શાસ્ત્રકાર કહે છે – भवोपग्राहिकर्मविराम इति ॥२६॥ - અર્થ- પગ્રહ કર્મનો નાશ થાય છે. ભાવાર્થ –ભવને મદદ કરનારા એટલે જન્મના સહાયકારી એવા આયુ, નામ, ગોત્ર અને વેદનીય કર્મને ચૌદમા ગુણસ્થાનકને અંતે તીર્થકર કે સામાન્ય કેવળીના સંબંધમાં નાશ થાય છે. તતઃ નિર્વાઇનમનનતિ ૨૭ અર્થ–પછી નિર્વાણ પામે છે. ભાવાથ–સર્વ ઉપાધિઓને દેહને નાશ થતાં પિતાના સ્વરૂપનું ભાન થાય છે, તે સ્થિતિને નિર્વાણ અવસ્થા અથવા મોક્ષ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] ધબિન્દુ, કહે છે. તે સ્થિતિ તીર્થંકર તેમજ સામાન્ય ચાર અધાતી કા ક્ષય થતાં પ્રાપ્ત કરે છે. तत्र च पुनर्जन्माद्यभाव इति ॥ २८ ॥ અ:-ત્યાં પુનર્જન્મ વગેરેના અભાવ થાય છે. ભાવાર્થ :-મેાક્ષ પામ્યા પછી ફરીથી જન્મ થતા નથી અન મરણ પણ થતું નથી. बीजाभावतोऽयमिति ॥ २९ ॥ અર્થ: તે ખીજના અભાવથી થાય છે. ભાવાઃ—બીજ વિના જેમ અંકુર ફૂટ નિહ જન્મના કારણભૂત બીજના અભાવથી ફરીથી તે જન્મ ખીજ શું તે જણાવે છે. તેમ પુન લેતા નથી.. મેવિાતિિત ૫ રૂ॰ || અ:-કમના વિપાક એ પુનર્જન્મનું બીજ છે. ભાવાર્થ :-જ્ઞાનવરણીય આદિ કમ ના ઉદય તે પુનર્જન્મનુ ખી છે; એટલે કર્મને કારણે જીવને ફરીથી જન્મ લેવેા પડે છે; અને જે જીવા નિર્વાણ પ્રાપ્ત કરે છે, તે કર્મીના નાશ કરવાી પામે છે; માટે તે ફરી જન્મ લે નહિ. ત્રમાં શાસાવિત્તિ ૩૨॥ અઃ-તે જીવ કર્રરહિત છે. ભાવા:-જે જીવ મેક્ષ પામ્યા તેને કમ હૈાતાં નથી; માટે તે ફરીથી જન્મ લેતા નથી. तद्वत एव तद्ग्रह इति ॥ ३२ ॥ અર્થ :—કવાળા જ ક્રીથી જન્મ લઇ શકે, Page #512 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૭૧ ભાવાર્થ :-જે જીવ કમ સહિત છે, તે ફરીથી જન્મ મરણ ધારણ -કરે, પણ જે ક રહિત છે, તેને જન્મ મરણુ થતાં નથી. માટે નિર્વાણ પામેલે આત્મા કરહિત હેાવાથી જન્મ મરણુ ધારણ -કરતા નથી. શકા-કર્મવાળાનેજ જન્મ મરણ તમે માના છે, તેા પ્રથમ વે કયારે કર્મો કર્યાં તે સકર્મી થયા, અને જન્મ ધારણ કર્યાં ? તે શ ંકાનું સમાધાન શાસ્ત્ર કરે છે કે: तदनादित्वेन तथाभावसिद्धेरिति ॥ ३३ ॥ અ:–કના અનાદિપણાથી ઉપર જણાવેલા ભાવ સિધ્ધ થાય છે. ભાવા-કર્મ પણ આત્માની સાથે અનાદિ છે, અને તેથી આત્મા અનાદિકાળથી કમ સહિત છે, અને તેથી જન્મ મરણ કરે છે, પણ સિદ્ધ કરહિત હોવાથી ફરીથી જન્મ લેતા નથી. ક રહિત પણ કારણ વિશેષે ફરીથી જન્મ લઈ શકે છે એવું કહેવામાં આવે છે, તે શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે ઃसर्वविप्रमुक्तस्य तु तथा स्वाभावत्वान्निष्ठितार्थत्वान्न ત્તવ્યને નિમિત્તમિતિ // રૂ૪ ।। અઃ—જે સથા મુક્ત થયા છે, તેને સ્વભાવ હાવાથી તેમજ કૃતકૃત્ય હોવાથી ફરીથી જન્મ લેતા નથી, કારણ કે ફરીથી જન્મ લેવામાં કોઇ પણ કારણ નથી. ભાવા -: જે સર્વ કર્મોથી સર્વ પ્રકારે છુટા થયેલા છે, તેવા નિર્વાણી જીવ ીથી જન્મ લેતા નથી, કારણ કે જે પેાતાને સાધવાનું હતું તે તેણે સાધ્યુ છે, અને ફરીથી જન્મ લેવાના તે સ્વભાવ નથી; માટે ફરીથી જન્મ લેવામાં કાંઈ પશુ કારણ નથી. *મથી આપવા કારણુ વિશેષથી જન્મ લેત્રે પડે, પશુ સઘળાં કમ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] ઘર્મબિન્દુ નાશ પામ્યાં છે, અને કારણ વિશેષ કાંઈ છે નહિ માટે તે ફરીથી, જન્મ લેતો નથી. નામનો વતિ | રૂ૫ અર્થ—જેને જન્મ નથી તેને જરા નથી. ભાવાર્થ-જે જન્મે છે તેને માટે વૃદ્ધાવસ્થા નિશ્ચિત છે, પણ જે જન્મતે જ નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, માટે જન્મ જરાના. ભયથી નિર્વાણ પામેલે જીવ મુક્ત હોય છે. વિશેષ કહે છે – एवं च न मरणभयशक्तिरिति ॥ ३६॥ અર્થ એ રીતે મરણનો ભય પણ રહેતું નથી. ભાવાર્થ-જે જન્મે છે, તે વૃદ્ધ થાય છે, અને તેને મરણન: ભય રહે છે પણ જેને જન્મ નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, અને તેને મરણ પણું નથી; તેમજ તે સંબંધી ભય પણ નથી, જ્યાં સુધી જ-મ છે, ત્યાં સુધી તો મરણ નિશ્ચિત છે; માટે એવા ઉપાય કરવા. કે ફરીથી જન્મ લે ન પડે. કહ્યું છે કે – मृत्योर्बिभेषि कि बाल स च भीतं न मुश्चति । अजातं नैव गृणाति कुरु प्रयत्नमजन्मनि ।। હે બાલ! તું મૃત્યુથી કેમ ડરે છે? ડરેલાને મરણ છોડી દેતું નથી. જે જન્મેલ નથી, તેને મરણ પકડતું નથી, માટે ફરીથી. જન્મ ન લેવો પડે તેવા પ્રયત્ન કર. तथा न चान्य उपद्रव इति ॥ ३७॥ અર્થ -બીજો કોઈ ઉપદ્રવ હેત નથી. ભાવાર્થ-ભૂખ, તરસ, રોગ વગેરેને ઉપદ્રવ સિદ્ધને હતો નથી, કારણ કે તે સર્વ શરીરના ધર્મો છે; માટે જે નિરૂપાધિ છે. અથવા શરીર રહિત કેવળ આમાવરથામાં છે, તેને ઉપર જણાવેલા. ઉપદ્ર પીડા કરી શક્તા નથી. Page #514 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૭૩ ત્યારે મેક્ષમાં શું હાય તેના જવાબ આપે છે. विशुद्धस्वरूपलाभ इति ॥ ३८ ॥ અઃ—અતિશય શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભાવા:–પેાતાનું આત્માનુ જે શુદ્ધ સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદમય છે, તે પોતે અનુભવે છે, તે સર્વ પદાર્થાંના તે માતા બને છે, અને આત્મિક આનંદ તે ભાગવે છે. तथा आत्यन्तिकी व्याबाधानिवृत्तिरिति ॥ ३९ ॥ અ:—દુઃખની અત્યંત નિવૃત્તિ થાય છે. ભાવાથ :-આધિ, વ્યાધિ, અને ઉપાધિજન્ય ત્રિવિધ તાપા ટળી જાય છે અને શરીર અને મનસંબંધી સ` દુઃખાના અત્યંત વિલય, તે સ્થિતિમાં થાય છે; કારણ કે શરીર અને મન ત્યાં હાતાં નથી. ત્તા નિહષમ યુદ્ધમિતિ ॥ ૪૦ || અ:-તે (દુ:ખની અત્યંત નિવૃત્તિ) જ નિરુપમ સુખ છે. ભાવાર્થ :-સિદ્ધના જીવાને કાઈ પણ પ્રકારનું દુઃખ નથી, એજ તેમનું પરમસુખ છે; કારણ કે દુઃખગભિ ત સુખ તે સુખ પણ દુઃખજ છે. જે સુખ પામ્યા પછી વિશેષ સુખની આશાતૃષ્ણા ન રહે, તેવું અનુપમ સુખ તે ભોગવે છે. નહિ તેવા સુખનું કારણ જણાવે છેઃસર્વત્રાપ્રવૃત્તેિિત્ત ! ? ।। અઃ—સર્વ સ્થળે પ્રવૃતિ નથી માટે (નિરૂપમ સુખ છે.) ભાવાર્થ-આ વસ્તુ ગ્રહણ કરવી છે, આ વસ્તુ ત્યાગવી છે, Page #515 -------------------------------------------------------------------------- ________________ ધિમબિન્દુ તે રૂ૫ પ્રવૃત્તિ કેઈ પણ સ્થળે તે જીવને નથી; તેઓ ક્રિયા રહિત છે માટે નિરૂપમ સુખ તેઓ ભોગવે છે. તેઓ પ્રવૃત્તિ કેમ કરતા નથી તેનું કારણ આપે છે. " સમાપ્તાહિતિ | ક૨ | અર્થ–-પિતાનું કાર્ય સમાપ્ત થયેલું છે માટે પ્રિવૃત્તિ નથી] ભાવાર્થ-પિતાને જે સાધવા યોગ્ય હતું, તે તેઓએ સાધ્યું છે, અને મેળવવા યોગ્ય તેઓએ મેળવ્યું છે, માટે હવે પ્રવૃત્તિ કરવાનું કાંઈ કારણ નથી. તે જ બાબતને સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કે – વૈતરણ કરતીસુમિતિ કરૂ // અર્થ –તેમને કોઈપણ કાર્ય કરવામાં ઉત્સુકપણું રહેલું નથી. ... ભાવાથ–સર્વ તૃષ્ણાને નાશ કરવાથી જીવ મેક્ષ મેળવે છે; પછી તે જીવને તૃષ્ણારૂપ ઉત્સુકપણું હેતું નથી, કારણ કે સર્વ ઈચ્છિત પદાર્થો તેણે પ્રાપ્ત ક્ય છે, અને તેથી પ્રવૃત્તિ કણ્વી પડતી નથી, અને તેથી નિરૂપમ સુખ તે ભોગવે છે. ' दुःखं चैतत्स्वास्थ्यविनाशनेनेति ॥४४॥ અર્થ–સ્વસ્થપણને નાશ કરવાથી ઉત્સુકપણું તે દુઃખ છે. ભાવાર્થ- સર્વ સુખનું મૂળ સ્વસ્થપણું-ઉદ્વેગ રહિતપણું– શાંતિ છે. પણ જેઓને કોઈ પણ બાબતની ઉત્સુક્તા છે, તેઓ સ્વસ્થપણું જાળવી શકતા નથી, અને તેથી દુઃખી થાય છે. दुःखशक्तयुद्रेकतोऽस्वास्थ्यसिद्धेरिति ।। ४५ ॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૭૫ અથ–દુખના બીજની ઉત્સુકવણાની) ઉત્પત્તિથી અસ્વસ્થપણું સિદ્ધ થાય છે. ભાવાર્થ –દુખનું બીજ ઉત્સુકપણું છે; જેઓ કોઈ પણ બાબતની તૃષ્ણવાળા છે, કોઈ પણ બાબત માટે ઉત્સુક છે, તેઓને શાંતિ સ્વસ્થતા હોતી નથી, માટે ઉત્સુકપણુથી અસ્વસ્થતા આત્મામાં * ઉતપન્ન થાય છે, માટે ઉત્સુકપણું એજ દુઃખ છે. - અસ્વસ્થતા પણ શી રીતે સિદ્ધ થાય છે તે દર્શાવે છે – ગતિ કૃતિ / કદ્દા અર્થ –અહિતકારી પ્રવૃત્તિ કરવાથી (આત્માની અસ્વસ્થતા સિદ્ધ થાય છે.) ભાવાર્થ-જ્યારે મનુષ્ય પોતાને જે માગ હિતકારી નથી, તે માર્ગે પ્રવૃત્તિ કરવાને દોરાય ત્યારે સમજવું કે તે મનની અસ્વસ્થતાનું પરિમાણ છે; અને મનની અસ્વસ્થતા ઉસુકપણથી ઉદ્ભવે છે. માટે ઉત્સુકપણું-તૃણ મનુષ્યને અહિતકારી માર્ગમાં પ્રવૃત્તિ - કરવા પ્રેરે છે. હવે સ્વસ્થપણાનું લક્ષણ કહે છે – स्वास्थ्य तु निरूत्सुकतया प्रवृत्तेरिति ॥ ४७ ॥ - અર્થ–ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવી તેનું નામ જ સ્વસ્થતા-શાંતિ. ભાવાથ:--જે લોકો ઉત્સુક્તા વિના-તૃષ્ણ વિના સર્વ કાર્યમાં | પ્રવૃત્તિ કરે છે તેઓએજ ખરેખરી સ્વસ્થતા મેળવી છે, એમ કહો શકાય. જેને કઈ પણ પ્રકારની તૃષ્ણા છે, તે ઉસુક થયા વિના રહેજ નહિ, અને જયાં તે ઉત્સુક થયો ત્યાં ચિત્ત સ્વસ્થતાને વિનાશ થશે. માટે ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવો તે જ ખરી સ્વસ્થતા છે; જેઓને કર્મના ફળની આશા નથી, તેવા નિષ્કામ બુદ્ધિવાળા પુરૂષો જ સ્વસ્થતા પામી શકે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] ધમબિન્દુ. परमस्वास्थ्यहेतुत्वात्परमार्थतः स्वास्थ्यमेवेति ॥४८॥ અર્થ-ઉત્કૃષ્ટ સ્વસ્થપણાના કારણભૂત હોવાથી, ઉત્સુ.. કતારહિતપણે પ્રવૃત્તિ કરવી, એજ સ્વસ્થપણું જાણવું. ભાવાર્થ-જે લેકે ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરે છે, તે: પરમ સ્વસ્થતા પામે છે. માટે નિરૂત્સક પ્રવૃત્તિજ પરમ સ્વસ્થતા છે. એમ કહી શકાય. કોઈ પણ પ્રકારની તૃણા વિના-ફળની આશા વિના, નિરૂત્સુકપણે કેવળજ્ઞાની ભગવાન જ પ્રવૃત્તિ કરે છે, જે કેવળજ્ઞાનીને નિરૂસુક ભાવ હેય, જે તેઓને કેઈપણ પ્રકારની તૃષ્ણાજ ન હોય, જે સંસાર અને મેક્ષ બન્નેને વિષે સ્પૃહાજ ન હોય, તે પછી યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ અને અગ્ય કાર્યથી નિવૃત્તિ શી રીતે થઈ શકે ? એવી શંકાને ટીકાકાર ઉત્તર આપે છે કે પૂર્વ સંસ્કારવશથી તે થઈ શકે છે. જેમ કુંભારના ચક્રને ગતિ આપ્યા પછી આપણે ફરીથી ગતિ ન આપીએ તો પણ થોડો સમય તે ચાલ્યા કરે છે, તે જ રીતે પૂર્વ સંસ્કારના વશથી અયોગ્ય કાર્યથી નિવૃત્તિ અને યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે; તેઓ ભાવથી પ્રવૃત્તિ નિવૃત્તિ કરતા નથી. તેજ બાબતને સિદ્ધ કરવા શાસ્ત્રકાર લખે છે કે – भावसारे हि प्रवृत्यप्रवृत्ती सर्वत्र प्रधानो व्यवहार इति ॥४९॥ અર્થ --ભાવસહિત પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ તેજ ખરી પ્રવૃત્તિ નિવૃત્તિ છે, એવો મુખ્ય વ્યવહાર છે. ભાવાર્થ –મનના ભાવ સહિત જે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે, તેને જ તત્વના જણનારા ખરી પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગણે છે; દ્રવ્યથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય, તે ખરી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ. નથી. જે દ્રવ્યથી ચારિત્રક્રિયા પરિપૂર્ણ કરે, પણ તેમાં ભાવ ન હોય, તો શાસ્ત્રમાં તેમને મુનિ ભાવની સત્ય ક્રિયા કરનાર ગણવામાં આવ્યા નથી. Page #518 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૭૭ કેટલાક પ્રકારના મોટા મત એવા ઘોર હિંસાનાં કાર્યો કરે છે કે સાતમી નરકનું આયુષ્ય બાંધે છતાં તે બાંધતા નથી. કારણ કે તેઓ અસંજ્ઞી છે, મનની સંજ્ઞા રહિત છે. તે જ રીતે સંસાર અને મોક્ષ જેને સમાન છે અને જેને બેને વિષે રતિમાત્ર સ્પૃહા નથી, એવા સગી કેવળી પૂર્વના સંસ્કાર વશથી શાસ્ત્ર, વિહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્ર અવિહિત અનુષ્ઠાનથી નિવૃત્તિ કરે છે, તો પણ ભાવથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિના . કરનાર કહ્યા નથી. કહ્યું છે કે – यस्य सर्वे समारंभाः कामसकल्पवर्जिताः । ज्ञानाग्निदग्धकर्माण तमाहुः पण्डित बुधाः ॥ જેના સર્વ સમારંભે એટલે (કાર્યો) કૃષ્ણના સંકલ્પ રહિત. છે અને જેણે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મને બાળી નાખ્યાં છે, તેને જ ડાહ્યા પુરુષે ખરે વિદ્વાન કહે છે, ખરે જ્ઞાની ગણે છે. કહેવાને સાર એ છે કે આવા કેવળજ્ઞાની ભગવાન કાર્યો કરે છે, છતાં કર્મ બંધનથી લેવાતા નથી, કારણકે તે નિષ્કામબુદ્ધિથી તેઓ કરે છે; ઉચિત માર્ગમાં પ્રવૃત્તિ અને અનુચિત માર્ગથી નિવૃત્તિ એ તેમને . સ્વભાવ થઈ જાય છે. प्रतीतिसिद्धश्चायं सद्योगसचेतसामिति ॥५०॥ અર્થ-સદ્ ધ્યાનવાળા (મહામુનિએ)ને ઉપર ભાવાર્થ અનુભવ સિદ્ધ છે. ભાવાથ--શુદ્ધ ધ્યાનથી જેમનું હૃદય પવિત્ર થયેલું છે, તેવા મહા મુનિઓ ઉપર જણેલી બાબતને યથાર્થ સમજે છે. આપણે આગલા સૂત્રમાં વિચારી ગયા કે કેવળજ્ઞાની અથવા તેમની સ્થિતિએ પહેચેલા મહાપુરૂષે નિષ્કામ વૃત્તિથી-સ્વભાવથી જ-કુંભારના ગતિમાં મૂકેલા ચક્રની માફક-શુભકાર્યમાં પ્રવર્તે છે, અથવા અશુભ. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] ધર્મબિન્દુ કાર્યથી નિવર્તે છે. ફળની આશા સિવાય કાર્યને આરંભ નહિ કરનાર આપણા જેવા પામર અને અજ્ઞ જનને આ બાબત વિચિત્ર અને ગહન લાગે. પણ જેઓ ધ્યાની છે, અને જેઓએ ધ્યાનવડે પિતાના - હૃદયને પવિત્ર બનાવ્યું છે, તેવા મહા મુનિઓને આ બાબતનું અનુભવ સિદ્ધજ્ઞાન છે; કારણકે ફળની આશા રાખ્યા સિવાય સ્વભાવથી જ પ્રવૃત્તિ કરતાં કેટલેક અંશે તેઓ શિખેલા છે. જેણે રસાયણ શાસ્ત્રનું કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે રસાયણને મોટા પ્રયોગો સંબંધી થતું વર્ણન કાંઈક અંશે સમજી શકે, પણ જેને તે બાબતનું બિલકુલ જ્ઞાન નથી, તેને તે નીરસ અને વિચિત્ર ભાસે, તેજ રીતે નિઃસ્વાર્થ બુદ્ધિથી જે કઈ પણ અંશે - કામ કરતા શીખ્યા છે, તેઓનાજ ખ્યાલમાં આવી શકે કે સંપૂર્ણ નિઃસ્વાર્થ બુદ્ધિથી કાર્ય કરનારા આ જગતમાં વસતા હશે. सुस्वास्थ्य च परमानन्द इति ॥५१॥ અર્થ ––અતિશય સ્વસ્થતા તેજ પરમ આનંદ છે. ભાવાર્થ –- આપણે પ્રથમ વિચારી ગયા કે નિરૂત્સક-નિષ્કામ પ્રવૃત્તિ એજ સ્વસ્થતા એજ શાંતિ, એજ આનંદ. એવી વધારે સ્વસ્થતા તેજ શાશ્વત શાંતિ; તેજ પરમાનંદ સમજવો. તેજ મોક્ષનું સ્વરૂપ છે. જગતના બાહ્ય પદાર્થોમાં-વિષયોમાં પણ સુખ અને આનંદ મળે છેપણ તે સુખ ક્ષણિક છે, અને તે મેળવ્યા પછી બીજું સુખ અથવા આનંદ મેળવવાની અભિલાષા રહે છે. માટે તે પરમ સુખ અથવા આનંદ કહી શકાય નહિ; પણ મોક્ષનું સુખ તેજ પરમ - આનંદ છે, કારણકે તે પ્રાપ્ત ર્યા પછી પ્રાપ્તવ્ય કાંઈ રહેતું નથી. તવ્યનિરપેક્ષત્રાહિતિ પર અર્થ --આત્માથી અન્ય વસ્તુની અપેક્ષા નથી, માટે સ્વસ્થતા તેજ પરમાનન્દ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૭૯ભાવાથ– દરેક સુખ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે. પાંચે ઈન્દ્રિયોનું સુખ તેના વિષયોની પ્રાપ્તિ ઉપર રહેલું છે; જે વિષય ન મળ્યો તે દુઃખ થાય છે. વળી માનસિક સુખ જોકે ઈન્દ્રિયજન્ય સુખ કરતાં અધિક છે, અને જરા લાંબા કાળ સુધી ટકે: છે, તો પણ તે આખરે ક્ષણિક છે, તેને આધાર પુસ્તક ઉપર અને . મગજ ઉપર રહેલો છે. વૃદ્ધાવસ્થામાં મગજ સુસ્ત, અને નિર્બળ થાય ત્યારે માનસિક સુખને અંત આવે છે. વળી કોઈ લેખક હોય, અથવા ભાષણ કર્તા હોય તેના સુખને આધાર બીજા તેના લેખની અથવા ભાષણની પ્રશંસા કરે છે. જે કઈ તેના લેખ અથવા ભાષણ સંબંધી જરા વિરૂદ્ધ અભિપ્રાય દર્શાવે કે તરત તેનું માનસિક સુખ વિલય પામે છે. જ્યાં સુધી બીજાના ઉપર સુખનો આધાર રાખીએ છીએ, ત્યાં સુધી આપણે ખરા સુખથી દૂર જતા જઈએ છીએ; પણ આત્માનું સુખ, આત્મિક આનંદ તો પોતાનામાં જ રહે છે, પર ઉપર તેને આધાર રાખ પડતા નથી; માટેજ આત્માને આનંદ છે. પરમાનંદ છે. अपेक्षाया दुःखरूपत्वादिति ॥५३॥ અર્થ --પારકાની અપેક્ષા રાખવી એજ દુઃખરૂપ છે. માટે (નિરપેક્ષતા એજ પરમાનંદ છે.) - ભાવાર્થ ––આપણે ઉપર વિચારી ગયા છીએ કે જ્યાં સુધી મનુષ્ય સુખ માટે બીજા પર આધાર રાખે છે, ત્યાં સુધી ખરૂં સુખ તેને મળતું નથી. આત્મા સિવાયના સર્વ પદાર્થો-વિષય-ઉપાધિઓ આત્માથી જુદાં છે, અને તેથી તેમના પર આધાર રાખનાર દુઃખ પામે છે. શ્રી ચિંદાનંદજીએ લખ્યું છે કે – નિજરૂપા નિજ વસ્તુ છે, પરરૂપી પરવસ્ત; જેણે જાયે પેચ એહ, તેણે જાયું સમસ્ત. ૧. દાવ, Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] ધર્મબિન્દુ આત્મા એજ પિતાને છે, અને આત્મા સિવાયના સર્વ પદાર્થો પરભાવ છે, પુગલના ખેલે છે; એવો આત્મા અને અનાત્મા, ચેતન અને જડ વચ્ચે ભેદ જે યથાર્થ સમજે તેણે જાણવા યોગ્ય સવ' વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે, એમ યથાર્થ રીતે કહી શકાય. તે આત્મ જ્ઞાની પુરૂષ આત્મામાં આનંદ શોધે છે, અને ત્યાં તેને તે મળે છે. એજ વિચારને પુષ્ટિ આપતા શાસ્ત્રકાર લખે છે – अर्थान्तरप्राप्त्या हि तन्निवृत्तिर्दुःखत्वेनानिवृत्तिरेवेति ॥५४॥ અર્થ–બીજા વિષયે મેળવવાથી દુઃખની નિવૃત્તિ થાય છે, પણ તે દુઃખરૂપ હોવાથી દુઃખની અનિવૃત્તિ જ છે. ભાવાર્થ-જગતના જે બાહ્ય પદાર્થની આપણને ઈચ્છા હોય, અને જેની પ્રાપ્તિથી આપણને સુખ મળશે, એમ આપણે માનતા હોઈએ, તે પ્રાપ્ત થવાથી આપણને સુખ તે મળે. તે પ્રાપ્ત કરવામાં આપણને જે દુઃખ થાય છે, તેને આપણે વિચાર ન કરીએ તે પણ તે સુખ દુઃખરૂપજ છે, કારણ કે બાહ્ય પદાર્થોથી ઉપજતું સુખ ઐન્દ્રજાલિક છે, અને અતૃપ્તિપદ સ્વભાવવાળું છે, એટલે તે - સુખથી આપણને તૃપ્તિ નથી, પણ બીજું સુખ મેળવવા આપણું હૃદય તલસે છે - તે ગમે તેટલા સમય સુધી ચાલે તે પણ અનંતકાળની અપે. - ક્ષાએ તે ક્ષણિક છે, તેમજ દુઃખ ગર્ભિત છે. જે પરિણામે દુઃખ દાયી હોય, તે સુખકર છતાં દુખકરજ છે. ફરીથી લખવું પડે છે કે - જે સુખમાં ફિર દુઃખ વસે, સૌ સુખ નહિ દુઃખરૂપ; જે ઉતંગ ફિર ગીર પડે, સે ઉત્તગ નહિ ભવરૂપ. માટે આત્મા સિવાયના અન્ય પદાર્થની પ્રાપ્તિ શાશ્વત સુખ નહિ આપતી હોવાથી દુઃખ કરે છે. न चास्यार्थान्तरावाप्तिरिति ॥५५॥ અર્થ-મેક્ષના જીવને બીજા પદાર્થની પ્રાપ્તિ રહી નથી. Page #522 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ [ ૪૮૧ ભાવાથ–કોઈપણ પૌત્રલિક પદાર્થ મેળવવાને મોક્ષના જીવન રહેતું નથી; કારણ કે આત્મા અને પુદગલ-જડપદાર્થો ભિન્ન છે. માટે તેને દુઃખ નથી અને પરમ આનંદ છે. स्वस्वभावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपञ्च इति ॥५६॥ અર્થા–ઈચ્છા સમૂહને જેણે નાશ કર્યો છે, તે તે પિતાના સ્વભાવમાંજ રમે છે. ભાવાથ-ત્રણ ભુવનના સર્વ પદાર્થો તરફથી અભિલાષાને તેણે નાશ કર્યો છે; કારણ કે તે તેને શાશ્વત સુખ આપવા સમર્થ નથી, એવો તેને અનુભવ થયે છે; માટે તે પોતાના આત્મામાં જ શાશ્વત શાંતિ શોધે છે; અને ત્યાં તેને તે મળે છે, તેથી બાહ્ય પદાર્થોની અભિલાષા તેને હોતી નથી. अतोऽकामत्वात्तत्स्वभावत्वान्न लोकान्तक्षेत्राप्तिराप्तिः॥५७॥ . અર્થ-નિષ્કામ હોવાથી અને નિષ્કામ તેને સ્વભાવ હોવાથી લોકાંતે આવેલા સિદ્ધક્ષેત્રમાં જવા છતાં તેની સાથે તેને સંબંધ નથી. ભાવાર્થ:–સિદ્ધના જીવન સઘળી આશા તૃષ્ણાઓ નષ્ટ થયેલી છે, માટે તે નિષ્કામ છે. નિષ્કામ એ તેમને સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની આશા તેમનામાં વર્તતી નથી, તેથી જે કે તેઓ સિદ્ધક્ષેત્રમાં જાય છે, છતાં સિદ્ધક્ષેત્રને અને તેમને સંબંધ નથી તેનું કારણ જણાવે છે - औत्सुक्यवृद्धिर्हि लक्षणमस्या हानिश्च समयान्तरे इति ॥ ५८॥. અર્થ– એક સમયમાં ઉત્સુકપણાની વૃદ્ધિ, અને બીજે સમયે ઉસુકપણાને નાશ એ (અન્ય વસ્તુ પ્રાપ્તિનું) લક્ષણ છે. * ભાવાર્થ સિદ્ધને છવ સિદ્ધક્ષેત્રમાં જાય છે, છતાં સિદ્ધક્ષેત્ર Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] ધમબિન્દુ સાથે સંબંધ ધરાવતું નથી. આપણે કોઈ પણ વસ્તુ મેળવવી હોય, તે મેળવતાં પહેલાં તે સંબંધી ઉત્સુકતા આપણા હૃદયમાં વ્યાપે છે, અને મળ્યા પછી બીજે સમયે તે ઉત્સુકતાને નાશ થાય છે; હવે આ ઉસુકતા દુખજનક છે, એ પ્રથમ આપણે સમજવાનો પ્રયત્નો કર્યો છે, તો પછી જે સિદ્ધના જીવને સિદ્ધક્ષેત્ર મેળવવાની ઉત્સુકતા. હેય, તે નક્કી તેને દુઃખ થાય. પણ સિદ્ધના જીવને ઉસુકતાજ નથી, તેજ બાબત શાસ્ત્રકાર લખે છે કેन चैतत्तस्य भगवत आकालं तथावस्थिते रिति ॥ ५९ ॥ અર્થ – તે ભગવંતને ઉસુકપણું નથી, કારણ કે યાવત્કાલ તેજ સ્થિતિમાં તે રહે છે. ભાવાર્થ –સિદ્ધના જીવને બીજા કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાનું ઉત્સુકપણું નથી. પોતાના સ્વરૂપમાં તે સદાકાળ સુધી રહેશે. જે સમયે સિદ્ધક્ષેત્ર પ્રાપ્ત કર્યું, તે સમયથી આરંભીને જ્યાં સુધી કાળ. ટકશે ત્યાં સુધી આત્મસુખ અનુભવશે. - જર્મક્ષ વિરોવાણિતિ + ૬૦ | અર્થ-કર્મક્ષયમાં વિશેષતા નથી માટે તે સદાકાળ. તેજ સ્થિતિમાં રહે છે.) | ભાવાર્થ:-સિદ્ધપણું જે ક્ષણે પ્રાપ્ત કર્યું તે ક્ષણે સકળ કર્મને ક્ષય કર્યો છે; કર્મ ક્ષયથી પિતાનું સ્વરૂપ તે પામ્યા છે, અને તેથી તેજ સ્વરૂપમાં તે નિરંતર રહે છે. કારણ કે વિશેષ કમ ક્ષય. કરવાનાં બાકી નથી. કે જેના ક્ષયથી તેમનું વિશેષ સ્વરૂપે પ્રગટ થાય. ફતિ નિહામણુણસિદ્ધિનિતિ | દશા અર્થએ પ્રકારે નિરૂપમ સુખ સિદ્ધને છે એમ સિધ્ધ થયું. ભાવાર્થ – ઉત્સુકપણાના નાશથી સિદ્ધને નિરૂપમ સુખ મળે છે, એ બાબત આ સૂત્રની પરંપરાથી સિદ્ધ થઈ છે. હવે આ પ્રસ્તુત ગ્રંશની સમાપ્તિ કરવાને ઈછતા શ્રી હરિભદ્રસૂરિ-ગ્રંથકાર લખે છે કે Page #524 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ , [ ૪૮૭ सद्धयानवहिना जोवी दग्ध्वा कमन्धनं भुवि । सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ॥१॥ અથ–શુકલધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપ ઈન્જનને બાળી નાખી સદ્ વ્ર વગેરે પદથી શાસ્ત્રમાં કહેલું પરમપદ જીવ આ મનુષ્યક્ષેત્રમાં પામે છે. A ભાવાર્થ –શુદ્ધ ધર્મને આરાધન કરનાર જીવ શુકલધ્યાનની અગ્નિ વડે સર્વ કર્મ રૂપ ઈધનને બાળી નાખે છે. અને જે સત અથવા બ્રહ્મ કહેવાય છે, તેવું પરમાત્મપદ છવ આ મનુષ્યક્ષેત્રમાં મેળવે છે. મનુષ્ય જ આ પદ મેળવી શકે. તે પદને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર પણ કહે છે. તે સ્થાન આ ચૌદરાજ લેકની ઉપર આવેલું છે. કર્મ રહિત જીવ ત્યાં કેમ જઈ શકે, તે શંકાને ખુલાસો શાસ્ત્રકાર આપે છે – पूर्वावधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात्समयेनानुगुण्यतः ॥२॥ અથ–પૂર્વના સંસ્કારવશથી, તથા પ્રકારના સ્વભાવથી, તેમજ અનન્તવીર્યયુક્ત હોવાથી, એક સમયમાં સમ શ્રેણીને આશ્રય લઈને પરમપદને પામે છે. ભાવાર્થ – પૂર્વે એટલે સંસારી અવસ્થામાં ગમન કરવાને સમય હતો તેના સંસ્કારથી તે કમરહિત જીવ પણ ગમન કરે છે. મળ વળગેલું તુંબડું જળમાં નીચે પડયું હોય છે, પણ જળથી મેલ જેમ ધોવાય છે તેમ ઉચે ચઢે છે, તે જ રીતે કર્મરૂપી મેલ જોવાઈ જવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે; એ તેને સ્વભાવ છે. તેને અનંત વીર્ય છે, તેથી સમશ્રેણિપણે એક સમયમાં ઉર્ધ્વગતિ કરી પરમપદ (આધ્યાત્મિક તેમજ સ્થાનિક) તે પામે છે. स तत्र दुःखविरहादत्यन्तमुखसङ्गतः । तिष्ठत्ययोगो योगीन्द्रवन्धस्त्रिजगतीश्वरः ॥३॥ Page #525 -------------------------------------------------------------------------- ________________ ધ બિન્દુ અ:—દુઃખના વિરહથી, અને અત્યંત સુખના સંગથી ચેગીન્દ્રોને પણ વન્દન કરવા ચાગ્ય ત્રણ જગતના પરમેશ્વર તરીકે અયાગી સિદ્ધ ભગવાન વસે છે. ૪૮૪ ] ભાવા : ત્યાં દુઃખના નાશ થાય છે, અને અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. મન, વચન, અને કાયાના વ્યાપાર બંધ પડે છે, તેથી તે અયાગી કહેવાય છે. યાગીઓના ઇન્દ્ર પણ તેનું વંદન કરે છે, અને ધ્યાન કરે છે. અને તે ત્રણ જગતના પરમેશ્વર બને છે, તે સિધ્ધ ભગવાન શાશ્વત આનંદમાં સદાકાળ વસે છે. અહીયાં ‘વિરહ’ શબ્દ મૂકવામાં આવ્યા છે તે સિદ્ધ કરે છે. કે આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ છે. તે તેમના દરેક ગ્રંથને અંતે વિરહ શબ્દ મૂકે છે. શ્રી યશોવિજય પોતાના દરેક ગ્રંથમાં વેન્દ્ર એ પદ મૂકે છે આ રીતે શ્રી મુનિય ંદ્રસૂરિએ રચેલી ટીકાના અનુ સારે આ ધખિન્તુ ગ્રન્થના આ પ્રકરણનું વિવેચન સંપૂર્ણ કરવામાં આવ્યું છે. ટીકાકર શ્રી મુનિચન્દ્રસૂરિ ગ્રન્થની સમાપ્તિમાં લખે છે કેઃ नाविः कर्तुमुदारतां निजधियो वाचां न वा चातुरीमन्येनापि च कारणेन न कृता वृत्तिर्मयासों परम् ॥ तत्त्वाभ्यासरसादुपात्तसुकृतोऽन्यत्रापि जन्मन्यहम् - सर्वादीनवहानितोऽमलमना भूयासमुच्चैः रिति ॥ ४ ॥ । મે આ ટીકા પેાતાની બુદ્ધિની ઉદારતા અને વાણી ચાતુરી પ્રગટ કરવા, તેમજ બીજા પણ કોઈ કારણથી કરી નથી, પરંતુ. તત્ત્વના અભ્યાસના રસથી પુણ્ય ઉપાર્જન કરી ખીજા જન્મમાં પણ સર્વ દુઃખનો નાશ થવાથી નિળ મનવાળા હુ' થાવું એવી શુભ ઈચ્છાથી આ ટીકા કરેલી છે. આ ટીકાના અક્ષરનું પ્રમાણ ત્રણ હજાર શ્લોકનુ છે. સમાપ્ત શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Page #526 -------------------------------------------------------------------------- ________________ | બાઇનીગ અવનિ ટ્રેડર્સ. 42, નદન સોસાયટી, બહાઇ સેન્ટર શાહપુર, અમદાવાદ-૧