SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] ધમબિન્દુ અને ઉચ્ચભાવ ઉત્પન્ન કરનારૂં, એવું આત્માના શુભ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે. “તત્વાર્થસૂત્રમાં પણ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં બે કારણ આપેલાં છે.– तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन तन्निसर्गादधिगमाद्धा ॥ તત્વાર્થની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન; તે સ્વાભાવિક રીતે અથવા ઉપદેશાનથી ઉત્પન્ન થાય છે. કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે એમાં ક્ષય કેને કહેવો અને ઉપશમ કોને કહે, અને ક્ષયોપશમ કોને કહે ? તે કહે છે – खीणो निव्वायहुआसणोव्व छारपिहियव्व उवसंता । . दरविबुज्जयविहाडिय जलणोवम्मा खओवसमा ॥ સાયિકભાવ બુઝાઈ ગયેલા અગ્નિ જેવો છે; ઉપશાંત ભાવ રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે, અને ક્ષપશમ ભાવ થડા બુઝાયેલા અને થોડા પ્રકાશતા અગ્નિ સમાન છે. * : - તે સમૃદગ્દર્શન પામ્યો છે એ શી રીતે પ્રગટ જણાય એ હેતુથી તેનું લક્ષણ કહે છે. प्रशमस वेगनिर्वेदानुकम्पास्तिक्याभिध्यक्तलक्षणं तदिति ॥७॥ અર્થ : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા, અને આસ્તિકતા એથી પ્રગટ થતા લક્ષણવાળું સમ્યગદર્શન છે. ભાવાથઃ પ્રશમ, સંવેગ નિર્વેદ, અનુકંપા અને આસ્તિક'પણું; આ પાંચ ગુણ જેનામાં હેય, તે સમ્યગદર્શની કહેવાય. પ્રથમ ઃ ક્રોધ, માન, માયા, ભરૂપ આકરા કપાય તે રૂ૫ ઝેરનું કડવું ફળ જોઈને અથવા પૂર્વ જન્મના સંસ્કારથી સ્વાભાવિક રિતે તેને નિરોધ કરે તે. સંવેગ મેક્ષને અભિલાવ રાખ તે.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy