________________
૪૭૦ ]
ધબિન્દુ,
કહે છે. તે સ્થિતિ તીર્થંકર તેમજ સામાન્ય ચાર અધાતી કા
ક્ષય થતાં પ્રાપ્ત કરે છે.
तत्र च पुनर्जन्माद्यभाव इति ॥ २८ ॥
અ:-ત્યાં પુનર્જન્મ વગેરેના અભાવ થાય છે. ભાવાર્થ :-મેાક્ષ પામ્યા પછી ફરીથી જન્મ થતા નથી અન મરણ પણ થતું નથી.
बीजाभावतोऽयमिति ॥ २९ ॥
અર્થ: તે ખીજના અભાવથી થાય છે. ભાવાઃ—બીજ વિના જેમ અંકુર ફૂટ નિહ જન્મના કારણભૂત બીજના અભાવથી ફરીથી તે જન્મ ખીજ શું તે જણાવે છે.
તેમ પુન લેતા નથી..
મેવિાતિિત ૫ રૂ॰ ||
અ:-કમના વિપાક એ પુનર્જન્મનું બીજ છે. ભાવાર્થ :-જ્ઞાનવરણીય આદિ કમ ના ઉદય તે પુનર્જન્મનુ ખી છે; એટલે કર્મને કારણે જીવને ફરીથી જન્મ લેવેા પડે છે; અને જે જીવા નિર્વાણ પ્રાપ્ત કરે છે, તે કર્મીના નાશ કરવાી પામે છે; માટે તે ફરી જન્મ લે નહિ.
ત્રમાં શાસાવિત્તિ ૩૨॥
અઃ-તે જીવ કર્રરહિત છે.
ભાવા:-જે જીવ મેક્ષ પામ્યા તેને કમ હૈાતાં નથી; માટે તે ફરીથી જન્મ લેતા નથી.
तद्वत एव तद्ग्रह इति ॥ ३२ ॥
અર્થ :—કવાળા જ ક્રીથી જન્મ લઇ શકે,