SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] ધબિન્દુ, કહે છે. તે સ્થિતિ તીર્થંકર તેમજ સામાન્ય ચાર અધાતી કા ક્ષય થતાં પ્રાપ્ત કરે છે. तत्र च पुनर्जन्माद्यभाव इति ॥ २८ ॥ અ:-ત્યાં પુનર્જન્મ વગેરેના અભાવ થાય છે. ભાવાર્થ :-મેાક્ષ પામ્યા પછી ફરીથી જન્મ થતા નથી અન મરણ પણ થતું નથી. बीजाभावतोऽयमिति ॥ २९ ॥ અર્થ: તે ખીજના અભાવથી થાય છે. ભાવાઃ—બીજ વિના જેમ અંકુર ફૂટ નિહ જન્મના કારણભૂત બીજના અભાવથી ફરીથી તે જન્મ ખીજ શું તે જણાવે છે. તેમ પુન લેતા નથી.. મેવિાતિિત ૫ રૂ॰ || અ:-કમના વિપાક એ પુનર્જન્મનું બીજ છે. ભાવાર્થ :-જ્ઞાનવરણીય આદિ કમ ના ઉદય તે પુનર્જન્મનુ ખી છે; એટલે કર્મને કારણે જીવને ફરીથી જન્મ લેવેા પડે છે; અને જે જીવા નિર્વાણ પ્રાપ્ત કરે છે, તે કર્મીના નાશ કરવાી પામે છે; માટે તે ફરી જન્મ લે નહિ. ત્રમાં શાસાવિત્તિ ૩૨॥ અઃ-તે જીવ કર્રરહિત છે. ભાવા:-જે જીવ મેક્ષ પામ્યા તેને કમ હૈાતાં નથી; માટે તે ફરીથી જન્મ લેતા નથી. तद्वत एव तद्ग्रह इति ॥ ३२ ॥ અર્થ :—કવાળા જ ક્રીથી જન્મ લઇ શકે,
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy