________________
અધ્યાય-૮
[ ૪૭૩
ત્યારે મેક્ષમાં શું હાય તેના જવાબ આપે છે. विशुद्धस्वरूपलाभ इति ॥ ३८ ॥
અઃ—અતિશય શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભાવા:–પેાતાનું આત્માનુ જે શુદ્ધ સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદમય છે, તે પોતે અનુભવે છે, તે સર્વ પદાર્થાંના તે માતા બને છે, અને આત્મિક આનંદ તે ભાગવે છે.
तथा आत्यन्तिकी व्याबाधानिवृत्तिरिति ॥ ३९ ॥ અ:—દુઃખની અત્યંત નિવૃત્તિ થાય છે. ભાવાથ :-આધિ, વ્યાધિ, અને ઉપાધિજન્ય ત્રિવિધ તાપા ટળી જાય છે અને શરીર અને મનસંબંધી સ` દુઃખાના અત્યંત વિલય, તે સ્થિતિમાં થાય છે; કારણ કે શરીર અને મન ત્યાં હાતાં નથી.
ત્તા નિહષમ યુદ્ધમિતિ ॥ ૪૦ ||
અ:-તે (દુ:ખની અત્યંત નિવૃત્તિ) જ નિરુપમ
સુખ છે.
ભાવાર્થ :-સિદ્ધના જીવાને કાઈ પણ પ્રકારનું દુઃખ નથી, એજ તેમનું પરમસુખ છે; કારણ કે દુઃખગભિ ત સુખ તે સુખ પણ દુઃખજ છે. જે સુખ પામ્યા પછી વિશેષ સુખની આશાતૃષ્ણા ન રહે, તેવું અનુપમ સુખ તે ભોગવે છે.
નહિ
તેવા સુખનું કારણ જણાવે છેઃસર્વત્રાપ્રવૃત્તેિિત્ત ! ? ।।
અઃ—સર્વ સ્થળે પ્રવૃતિ નથી માટે (નિરૂપમ
સુખ છે.)
ભાવાર્થ-આ વસ્તુ ગ્રહણ કરવી છે, આ વસ્તુ ત્યાગવી છે,