SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૨ [ ૧૦૧ - જેને શાસ્ત્રમાં ભક્તિ નથી, તેની ધર્મકિયાઓ આંધળાને જેવાની ક્યિા સમાન છે, અને કર્મ દષથી અસફળવાળી છે, એટલે સમ્રતિ રૂપે ફળ આપતી નથી. यः श्राद्धो मन्यते मान्यानहकारविवर्जितः । गुणरागी महाभागस्तस्य धर्मक्रिया परा ॥७॥ અહંકાર રહિત ગુણાનુરાગી (ગુણીજન ઉપર પ્રેમ રાખનાર ) અને મેટી શક્તિવાળે જે શ્રાવક શાસ્ત્રમાં કહેલા માનનીય પુરૂષો તરફ માન દષ્ટિથી જુએ છે, તેવા શ્રાવકની ધર્મક્રિયા ઉત્કૃષ્ટ જાણવી. यस्यत्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । जन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पद सताम् ॥८॥ જેને શાસ્ત્રને વિષે આદર-બહુમાન નથી, તેના શ્રદ્ધા વગેર ગુણે ઉન્મત્ત પુરૂષના ગુણ સમાન છે. માટે સારા મનુષ્ય તેની પ્રશંસા કરતા નથી. मलिनस्य यथात्यन्त जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः ॥९।। અત્યન્ત મલિન વસ્ત્રને શુદ્ધ કરનાર જેમ જળ છે, તેમ અંતઃઠરણની મલિનતાને શુદ્ધ કરનાર શાસ્ત્ર છે, એમ પંડિત પુરૂષ કહે છે. शाखे भक्तिर्जगद्वन्द्येमुक्त्तेदूती परादिता । अत्रैवेयमतो न्याटया तत्प्राप्त्यासन्नभावतः ॥१०॥ જગતને વંદન કરવા યોગ્ય તીર્થકર ભગવાને શાસ્ત્રભક્તિને મેક્ષલક્ષ્મી મેળવવા દુતી સમાન ગણેલી છે, માટે મુક્તિની પ્રાપ્તિના સામીપ્યપણથી શાસ્ત્રભકિત્તને દુખી ગણવી તે ન્યાયયુકત છે. આ રીતે શાસ્ત્રનું માહતમ્ય, પ્રભાવ, અદભુત સામર્થ્ય બતાવી શ્રોતાવર્ગને મનમાં શાસ્ત્ર વિષે પૂજ્યભાવ ઉત્પન્ન કરાવવો. ખરી વાત છે કે જ્યારે જ્ઞાની પુરુષો વિચરતા હય, જ્યારે અલી દ્રિય
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy