SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] ધ બિન્દુ વ્યવહારનયથી શરીરથી અભિન, અને નિશ્ચયનયથી શરીરથી ભિન્ન આત્માને માનવા એ શાસ્રકારના કહેવાના આશય છે. अतोऽन्यथैतत्सिद्धिरिति तत्त्ववाद इति ॥ ६४ ॥ અર્થ : આ એકાંતવાદથી અન્યથા પ્રકારે બંધ મેાક્ષની સિદ્ધિ થઇ શકે તેને તત્ત્વવાદ કહે છે. ભાવાથ : આત્મા નિત્યજ છે, અનિત્યજ છે, દેહથી ભિન્નજ છે, દેતુથી અભિન્નજ છે એ રીતના એકાંતવાદ છે, તેનાથી વિરૂદ્ધ આત્માને નિત્યાનિત્ય અને ભિન્નાભિન્ન માનવાથી હિ'સાદિ પાપકર્મી ઘટી શકે છે; તેથી આત્માના બંધ પણુ સ્વીકારાય છે અને તે બધથી મુક્ત થવાનું અનુષ્ઠાન પણ યથાર્થ ઠરે છે; માટે એજ ખરા તત્ત્વવાદ છે. તેને બરાબર સમજવે. આ પ્રમાણે તત્ત્વવાદ સમજવાથી શુ પરિણામ આવે છે. परिणाम परीक्षेति ॥ ६५ ॥ અ:—પરિણામની પરીક્ષા થાય છે. ભાવા—જ્યારે આ તત્ત્વવાદ બરાબર સમજાય છે, ત્યારે એકાંતવાદ તરફ અરૂચિ ઉત્પન્ન થાય છે. અને ‘એનેતિવાદ તરફ શ્રદ્ધા થાય છે, અને તેના વખાણ કરવાના પરિણામ થાય છે. આ રીતે પરિણામની પરીક્ષા કર્યો પછી શું કરવું? शुद्धे भेदकथनमिति ॥ ६६ ॥ અર્થ :—પરિણામની શુદ્ધિ જોઇ અન્ય ભેદનું કથન કરવુ . ભાષા:- ઉપર પ્રમાણે તત્ત્વવાદ તરફની રૂચિ જોઈને મધના ભેદ્ના ઉપદેશ કરવા. કમની મૂલ પ્રકૃતિ આઠ છે, અને તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે, તેને બરાબર બાધ કરવા. મનથી કેવાં ક્રમ બંધાય છે ? વચનથી કેવાં કમ` બધાય ? છે
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy