SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ [ ૧૬૫ અને કાયાથી કેવાં કર્મ બુધાય છે? તે ક" કેવી રીતે છુટી શકે ? નવાં ક્રમ ાંધાચજ નહિ તેને માટે શું લક્ષ રાખવું? ઉદયમાં આવેલા કમાઁ ભાગવતાં પરિણામ કેવા રાખવા ? ચાર પ્રકારના કર્માંના ભાગ ખંધ, ઉદય, સત્તા અને ઉદીરણા વગેરેનું સ્વરૂપ સમજાવવુ કે જેથી શુભ વિચારે, અને શુભકાર્યો નિષ્કામ બુદ્ધિથી કરતાં શીખે. तथा वरबोधिलाभप्ररूपणेति ॥ ६७॥ અર્થ: શ્રેષ્ઠ એધિ બીજના લાભની પ્રરૂપણા કરવી. ભાવા—સત્ય વસ્તુને સત્ય રૂપે, અને અસત્ય વસ્તુને અસત્યરૂપે એળખવાથી, અને તેની યથા શ્રદ્ધા થવાથી સમક્તિ પ્રાપ્ત થયું કહેવાય છે. -- તીર્થંકર નામ ગેાત્ર ઉપાર્જન કરવામાં કારણભૂત પ્રેષિજન તે સામાન્ય સમક્તિ કરતાં ઉત્તમ છે એમ જણુાવવું. અથવા તા દ્રવ્ય સમક્તિ કરતાં ભાવ સમક્તિ વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ છે એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળથી મુમુક્ષુએ આગળ ઉપદેશ કરવા. એ સમક્તિ કે ખેાધિ ત્રીજ શી રીતે પ્રાપ્ત થઈ શકે તે જણાવે છે. तथा भव्यत्वादितेोऽसाविति ॥ ६८ ॥ અ:ભવ્યત્યાદિ સામગ્રીથી સમતિની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ:—ભવ્યત્યાદિ એ શબ્દથી કાળ, નિયતિ, ક્રમ, અને પુરૂષ આટલી બાબતા લક્ષમાં લેવાની છે. ભવ્ય એટલે મેક્ષમાં જવાને યાગ્ય; મેક્ષ મેળવવું તે આત્માને સ્વભાવજ છે, કારણ કે આત્મા સ્વભાવથી જ્ઞાનદર્શન અને ચારિત્રવાળા છે, પણ કમ'ના આ આવરણથી તેને સ્વભાવ ઢંકાઈ ગયા છે. આત્માં મેાક્ષ મેળવવાને લાયક છે. પણ તેને માટે યે!ગ્ય કાળની પણ કેટલેક અંશે જરૂર છે. "J
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy