SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૨ | [ ૧૭પ इत्येवं ममताव्याधि वर्धमान प्रतिक्षणम् । जनः शक्नोति नोच्छेतुं विना ज्ञानमहौषधम् ॥ ४ ॥ જીવ એકલે પરભવમાં જાય છે, અને અહીંયા એકલે ઉત્પન્ન થાય છે, પણ મમતાના પ્રધાનપણથી સર્વ સંબંધની જીવ ક૯૫ના કરે છે. ' વક્તા બીજને લીધે વડનું ઝાડ બહુજ વિસ્તારવાળી જમી– નમાં પથરાય છે, તેમ એક મમતા રૂપ બીજથી આ સંસારના સંબંધની કલ્પના ઉદ્ભવે છે. મારી માતા, મારે પિતા, મારે ભાઈ, મારી બહેન મારી પત્ની, મારા પુત્રો, મારી પુત્રીઓ, મારા જ્ઞાતિજને મારા પરિચયવાળા; આ રીતે ક્ષણે ક્ષણે વધતી જતી મમતારૂપ વ્યાધિને ઉચ્છેદ કરવા સમ્યગ જ્ઞાનરૂપ મહૌષધ સિવાય માણસ સમર્થ થતું નથી. સમ્યગ જ્ઞાન અથવા સદ્ અને અસ કે નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક જ આ મમતાને નાશ કરે છે, હું અને મારૂ એજ માણસની જ્ઞાન ચક્ષને અંધ કરનાર મહરાજને મંત્ર છે. અને જે કાંઈ દેખાય છે તે, હું અને મારું નથી એ મંત્ર મોહરાજાને જીતનાર છે. નિજરૂપા નિજ વસ્તુ છે, પર રૂપા પરવસ્ત; જેણે જાણો પ્રેમ એ, તેણે જાણું સમસ્ત ! - મારે આત્મા તેજ હું, અને તે સિવાયની સર્વ વસ્તુઓ પર છે, એવું જેણે સમ્યગ્ન પ્રકારે જાણ્યું, અનુભવું તેણે આ જગતમાં સર્વ બાબત જાણું, કારણ કે જે વસ્તુ ખરી રીતે પિતાની નથી. તેને પિતાની માનવી એ અજ્ઞાનતા છે, અને તે અજ્ઞાનતાથી, એટલે શરીર, ધન, ગૃહ, અને સ્વજનોની ઉપાધિને પિતાની માનવાથી, માણસ સંસારમાં રખડે છે. માટે આત્મજ્ઞાન મેળવવું
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy