SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૧ ભાવા:--પાંચ અણુવ્રતમાંના દરેકને વિષે તેમજ શીલ એટલે ગુણવ્રત અને શિક્ષાવ્રતને વિશે એમ ખારે વ્રતને વિષે પાંચ પાંચ અતિચાર સમજવા. આ અતિચાર ન લાગે તેમ વ્રત પાળવાં. હવે પ્રથમ સ્થૂલહિંસા વિવરણુ” નામના અણુવ્રતના પાંચ અતિચાર શાસ્ત્રકાર જણાવે છે. "बन्धवधच्छ विच्छेदातिभारारोपणान्नपानिरोधा इति" ||२३|| અધ્યાય-૩ અર્થ: -: ૧ અન્ય. ૨ વધ. ૩. ચામડીનુ` છેદન. અતિ ભાર મૂકવા. ૫ અન્નપાન ન આપવું. એ પાંચ પ્રથમ અણુવ્રતના અતિચાર છે. ભાવાથ :—દારડાં વગેરેથી બાંધવું, તાડન કરવું. (મારી નાંખવું તે તે। અનાચાર કહેવાય.) ચામડી અને શરીરનુંછરા વગેરેથી છેલ્લું, અત ભાર ભરવા, અને ભેાજન પાણી ન આપવાં એ પાંચ અતિચાર છે. અને તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતને લાગે છે. ૧. ચાર પગ તથા બે પગવાળાં પ્રાણીઓને ખંધ એ પ્રકારના છે, ૧ સાક અને ર નિરક, સાક બંધ કરવા ઘટિત છે પણુ નિરર્થક અંધ કરવા ચેાગ્ય નથી. સાક બંધ એ પ્રકારના છે. ૧ સાપેક્ષ. ૨ નિરપેક્ષ અગ્નિ વગેરેના ભય વખતે ખંધન છેડી શકાય અથવા છેદી શકાય, એવી રીતે દારડાથી ખાંધવું તે સાપેક્ષ બંધ કહેવાય. અને ઘણુંજ દઢ
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy