SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] ધર્મબિન્દુ स्थूलप्राणातिपातादिभ्येा विरतिरणुव्रतानि पञ्चेति ॥ १६ ॥ અ—સ્થૂલ હિંસા આદિ પાંચ અવ્રતથી વિરામ પામવા તે પાંચ અણુવ્રત જાણવાં. ૧ સ્થૂલ પ્રાણાતિપાતવિરતિ. ત્રસ જીવાનો હિંસા ન કરવી. પ્રમાદથી પ્રાણીના નાશ કરવા તે હિંસા. તેના બે પ્રકાર છે, સ્કૂલ, હિંસા અને સૂક્ષ્મહિંસા. તેમાં સૂક્ષ્મ હિંસા પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવરને લગતી છે, અને સ્થૂલ હિંસા તો બેઇંદ્રિયથી આરભીને પંચેન્દ્રિય સુધી સર્વ ત્રસકાયની હિંસા માટે -સ્થૂલ હિંસાના પચ્ચક્ખાણુ કરનાર શ્રાવક સવ ત્રસકાયના જીવાની હિંસા નહીં કરવાતી પ્રતિજ્ઞા લે છે. ર. સ્થૂલ મૃષાવાદ વિરતિ-મેટું જુઠુ· ન ખેલવું. ૩. સ્થૂલ અદત્તાદાન વિરતિ–મેાટી ચારી ન કરવી. 1 ૪. સ્થૂલ મૈથુન વિરતિ-પોતાની સ્ત્રીમાં સ ંતાષ રાખવેા. પ. સ્થૂલ પરિગ્રહ વિરતિ–પરિગ્રહના નિયમ રાખવેા. ! ; સાધુએ જેના સથા ત્યાગ કર છે, તેને શ્રાવક દેશથી -ત્યાગ કરે છે; તેથી સાધુના પાંચ મહાવ્રત કહેવાય છે; અને શ્રાવકના પચ અણું (નાના) વ્રત કહેવાય છે, એ પાંચે ત્રતા દરેક શ્રાવકે ગ્રહણ કરી તેને પાળવામાં પ્રમાદ ન કરવેા. .. तथा-दिखतभोगोपभोगमानानर्थदण्ड विरतयस्त्रीणि गुणत्रतानि इति ॥ १७ ॥ į અર્થ :—દિવ્રત, ભાગપભોગનુ પરિણામ, અને અનથ દ’ડથી વિરામ પામવુ' એ ત્રણ ગુણુ વ્રત કહેવાય. ભાવા :–અણુવ્રતને ગુણ કરનારા એટલે ઉપકાર કરનારા "તે ગુણવ્રત કહેવાય. ગુણુવ્રત સિવાય અણુવ્રતની જેવી જોઈએ તેવી શુદ્ધિ રહેતી નથી, માટે શ્રાવકે અણુવ્રતરૂપ વૃક્ષાના રક્ષણ માટે થાડ રૂપ
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy