________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
તેને તરત જ ઉઠાડી પોતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલ ભમરાનો સમુદાય જેમ તૃપ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રકુલિત રાજાનાં નેત્ર પ્તિ ન પામ્યાં. ઘણા દિવસે વિદ્યા ભણીને આવેલી હેવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન હેવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું, પુત્રી! તું વિદ્યાનું અભિભાન ન કરીશ, કેમકે ભણેલી વિદ્યાથી તે મને હજી બીલકુલ સંતષિત કર્યો નથી, અથવા તૃપ્તિ પમાડી નથી.
સુદર્શનાએ જણાવ્યું પિતાજી ! ધમ, વિદ્યા અને વિનયમાં વિપ્ત કરનાર, તથા શ્રતશીલનો વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કોણ કરશે ? અર્થાત્ હું બીલકુલ વિદ્યાનો ગર્વ કરતી નથી. આટલા શબ્દો પરથી જ કવિત્વમાં પટુતા અને વક્તત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણે હર્ષ થયું. રાજાએ ખુશી થઈ જણાવ્યું–છાલી પુત્રી ! હું પૂછું તેને તું જવાબ આપ.
का क्रमते गगनतलंक श्राद्धमात नितांतं । को वा देहमतीव स्त्रीपुंसां रागिणां दहति ?
આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કોણ પામે છે? અને રાગી સ્ત્રી, પુરૂષના દેહને અતિશે કોણ કહે છે-બાળે છે-શેષે છે.? - સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપ્યો કે “લ ” આકાશનું આક્રમણ કરનાર “a” સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? જલિવણ રાગી સ્ત્રી પુરૂષોના શરીરને અતિશે બાળનાર કોણ? વિદુર વિયોગ. ભેગું નામ.
સુદર્શનાએ જણાવ્યું-પિતાજી ! મારા એક સમસ્યાના કાવ્યને ઉત્તર આપ આપો.
बोध्य दैव कथं बहुषु वैकः प्रत्यया कर्मणां, सोध्यस्तु कथ सदासुररिपुः किं श्लाघ्यते भूभतां ।
For Private and Personal Use Only