________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૨૬ મું.
-UK
ધર્મ ઉપગ્રહ દાન
~~~~~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न तवो सुटुं गिट्टीणं, विसयपसत्ताण होइ नहु सलिं । સારમાળ ન માવા, સાદારો વાળનેવ તો ।। ।
ગૃહસ્થ કામીઓથી જોઇએ તેવા તપ બની શકતા નથી, વિષયમાં આસક્ત થયેલાઓને શીયળ હેતુ જ નથી, ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ ( કયાંથી હોય ? ) ન હોય, માર્ટ ગૃહસ્થે.ને દાન ધર્માંના જ મુખ્ય આધાર છે. અર્થાત્ ગૃહસ્થીએ દાનધમ થી જ આગળ વધે છે.
ચારિત્ર ધર્મ ના રક્ષણ માટે યા પોષણ માટે, અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર અને ઔષધાદિત્તુ ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધમ ઉપગ્રહ દાન કહેવાય છે.
દાયક શુષ્ક ?, ગ્રાહક શુદ્ધ હૈં, કાળ શુદ્ધ ૩ અને ભાવ શુદ્ધ ૪ એમ આ દાન ચાર પ્રકારનુ છે.
દાયક શુદ્ધ-દાન આપવામાં આટલા ગુણાની જરૂર છે. ખાલ આડંબર વિનાના, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળા, દાનની લાગણીવાળે પરિવાર, શાંતસ્વભાવ, ગ્રાહ્ય વાકય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દોષ નહિ લગાડનાર, ભન્ન રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પાણુ નિમિત્તે અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ કલ્પે તેવાં નિગ્રંથ મહાભાને આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે.
ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિ‘સા, સત્ય, અચૌય, બ્રહ્મચય
For Private and Personal Use Only