Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 426
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૨) સામર્થ છતાં તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. માર્દવતા-પિતે ગુણવાન છતાં, તે ગુણોને મદ ન કર, અહંકાર કે ગર્વ કરવાથી તે ગુણે ચાલ્યા જાય છે. તેનું ફળ મળતું નથી. તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવો. પણ ગુણાનુરાગી થઈ ગુણવાનું બહુમાન કરવું. - સરલતા–સર્વ કર્તવ્યમાં-કાર્યમાં કુશળ છતાં સર્વ ઠેકાણે બાળકની માફક સરલતાથી વર્તન કરવું. પણ કાર્યકુશળતા ગુણને માયા, કપટ, છળ કે પ્રપંચાદિ કાર્યમાં દુરુપયોગ ન કર. નિલભતા-ગરીબ કે ધનાઢ્ય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં સર્વશક્તિ કે સર્વ વસ્તપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂં સુખ આત્મગુણથી જ મળે છે, એમ ધારી આત્મગુણમાં જ સંતુષ્ટ થઈ, દુનિયાની કોઈ પણ પૌલિક વસ્તુની અપેક્ષા ન રાખવી. ત૫-છ પ્રકારનો બાહ્ય તથા છ પ્રકારનો અત્યંતર એમ બાર પ્રકારના તપ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવે. તે તપ ગ્લાનિપણે એટલે વેઠરૂપે નહિ, તેમજ કોઈ વસ્તુની અપેક્ષા માટે નહિં પણ કેવળ કર્મ ક્ષય કરવાની લાગણીથી જ કર. * સંયમ-સર્વ જીવોને આત્મસમાન ગણું, પિતાની માફક સર્વ છાનું રક્ષણ કરવું. મારશો તો ભરાશો '' આ મહાવાકયને યાદ રાખી વર્તન કરવું તેમજ ઇષ્ટાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હર્ષશોક કરવારૂપ ઇન્દ્રિયોને છૂટી ન મૂકતાં યથાયોગ્ય ઇદ્રિ દમન કરવી. સત્ય-સર્વ સ્થળે પ્રિય, પથ્ય અને સત્ય વચન બેલિવું. કઈ વિકટ પ્રસંગમાં મનપણું ધારણ કરવું અને વિકથાદિ કથાઓને ત્યાગ કરવો. - શૌચ-મન, વચન, શરીરથી કોઈપણ અકાર્યનો વિચાર, ઉચ્ચાર કે વર્તન ન થાય તે માટે વિશેષ ઉપયોગ રાખવો. બાહ્ય પવિત્રતાથી અતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂષણપ છે. તેમજ આહાર, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475