Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 465
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૧) પણ તે તીનાં દર્શીન માટે નહિં લઇ જાએ! ? સામાન્ય રીતે તીથૅયાત્રાએ જવાના મારા વિચારો હતા જ, તેમાં પશુ આપે નજરે જોયેલી ગિરનાર તી સધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીની યાત્રા માટે માર્ મન ઉત્કંઠિત થઈ રહ્યું છે, તેા જરૂર આપ મને કુટુંબસહિત તે તીથની યાત્રા કરાવશે. મને આશા છે કે-આપ અમારી ઇચ્છાને નિરાશ નહિ જ કરી, ધનપાળે કહ્યું. પ્રિયા! અવશ્ય હું તમને તીથની યાત્રા રાવોશ, મારે એવા વિચાર છે કે-ગિરનારજીને સ'ધ કાઢીને આપણે ત્યાં યાત્રાથે સધ સાથે જવું, સધ લઇ જવાને! મારા વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લેાકેા તા તો યાત્રાંતે લાભ સ્વાભાવિક પેાતાની મેળે લઇ શકશે જ. પણ જેએ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યેા અન્યની મદદ સિયાય તે તીર્થની યાત્રા નહિ' કરી શકે. તેઓને તીર્થયાત્રામાં મહ આપવાથી માટે! લાભ થાય છે. તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્ર ચિક આરંભ સમારંભયી કે કત્ત બ્યાથી માટે ભાગે વિરામ પામવાનું હોવાથી, તપશ્ચરણુ, બ્રહ્મચર્ય, ધાવણું, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાએ ધણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્યેા કરી શકે છે. તીથમાં નિર્વાણુ પામેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહી તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાથુિક, અહીં કવળ કલ્યાણિક, અહીં નિર્વાણુ કલ્યાણિક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શી કરતાં તે તે વિશુદ્ધ ભાવેનુ સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિષ્ટ્રામની વિશુદ્ધિથી તે તે ભાવેાના વસંવેદન અનુભવ કરતાં મનુષ્યે શુા અશુભ કર્મોને નિર્જી શકે છે. મહાપુરુષ મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રાવણુ કરવાથો આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીય ભૂમિકાએ મહાત્ પુરૂષાનાં વનચરિત્ર યાદ કરવાનું કે તેમના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475