Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 473
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) શ્વેતાનુ વય ત્યાં જ મરી શરીરમાત્રથી ધનથી સાથે સધ હિત ધનમાળ પાછા હીરણ્યપુરમાં આવી પહોંચ્યા. આ પ્રમાણે તીર્થાત યાને ગ્રાસનઉન્નતિ કરી, ધનપાળ ધનથી સહિત સ્વગ ભૂમિમાં જઇ વસ્યા. ત્યાં ઘણા કાળપયત દિવ્ય વૈભવને અનુભવ *ી ( શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે. અહીં" સુદના પ્રમુખ ઉત્તમ જીવેાનું ચરિત્ર પૂરૂં થાય છે. ઉત્તમ ગુણાનુ', 'અનુમાન અને અનુકરણ થઇ” કરી) કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભવભયના ઉચ્છેદ થા ચિત્રવાલ ગચ્છમાં મડનભૂત ભુવનચંદ્ર ગુરુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણુના સેવક જગચંદ્રસૂરિ હતા, તેમને દેવેદ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ એ શિષ્યા હતા. આ પ્રમ`ધ માગધી ભાષામાં શ્રીમાન દેવેદ્રસૂરિએ લખ્યા છે. परमथ्या बहुवरणा दोगच्चहरा सुवालंकारा | सुनिद्दिव्य कहा ऐसा नंदन्ड विबुहस्सिया सुइरं ॥१॥ ॥ ઘણા ધનવાળી—( વિવિધ પ્રકારના અવાળા ) લશુા રતાવાળી ( જ્ઞાન, દર્શીન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણુવાળા પુરુષ કે સ્ત્ર એના ચરિત્રારૂપ રનેાવાળી, ) દ્રરિદ્રતાને હરણુ કરવાવાળી (દુર્ગંતિનું હર કરનારી અર્થાત્ સદ્ગતિ આપવાવાળી ) સેાનાના અલંકાર વાળી ( ઉત્તમ વણુરૂપ અલ કારવાળી અથવા ઉત્તમ વગેŕ-અક્ષરા અને વિવિધ અલંકાર્ ઉપમા-વાળી )ઉત્તમ નિધાનની માફ્ક આ સુદર્શનાની કથા વિદ્વાના-નાનીઓના આશ્રયવડે ધૃણા કાળપયત દુનિયામાં વિખ્યાતિ પામેા. મતિમતાથી આ મુદ્દે નાના પ્રબંધમાં કાઇ પણ સ્થળે સિદ્ધાંત For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475