Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 449
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૫) પરિણામે પણ કરેલ અશુભ કર્મના વિપાક વેાને દશગણુા ભાગવવા પડે છે. કહ્યું છે કે वहमारण अभक्खाण दाण परघण विलेावणाईण । सव्वजनो उदओ दसगुणिओ इक सिकयाणं ॥ १ ॥ तिव्वयरे उपओसे सय गुणिओ सयसहस्स के डिगुणो । hasthiडिगुणो वा हृज्ज विवागो बहुतरे। वा ॥ २ ॥ જીવતા વધારવા, જીવને મારવા જૂઠ્ઠું આળ (કલક ) આપવું, અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઋત્યાદિ એક વાર કરાયેલા સ જધન્ય ( મંદ પરિણામવાળા ) કર્મના વિપાક દશગણા ઉય આવે છે. પણ જો તે કામે ધાં તીવ્ર દ્વેષવાળા આશયથી કરવામાં આવ્યાં હોય તેા તે કમના વિપાક સેગુણા, લાખણુશેા, કરાડગુણા કે કાડાકાગુણે થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉડ્ડય આવે છે. આ પ્રમાણે કર્મોનાં વિષમ વિપાક જાણી ભવભયથી યા દુઃખથી ભય પામેલા ભવ્ય જીવાએ પરધન-અપહરણાદિ વિરુદ્ધ કાય કોઇ પશુ વખત કરવું' ન જોઇએ. આ પ્રમાણે ગુરુરાજના સુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનુ વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ ોષીએ કહ્યું, કૃપાળુ દેવ ! આ મારા પુત્રાને ગૃહસ્થષમ સભળાવશે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475