Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 440
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૬) છે. આપણું કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી. અનંત સંસારમાં કેણ પુત્રપણે નથી ઉત્પન્ન થયા ? અથવા કયા ભ. વમાં પુત્ર ઉત્પન્ન નથી થયા ? અનેક વાર પુત્રે ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળે છે? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉદ્ધાર તેઓ કરી શકતા નથી તે પછી અન્ય જન્મમાં ગયેલાં માતા, પિતાઓને તે ઉપગાર કરશે આ વાત કોણ માની શકે તેમ છે? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત આપવાને સમર્થ છે. માટે ભલી બાઈ ! ધર્મ માટે જ તું નિરંતર ઉધમવાન રહેજે. ચિંતામણી કેકલ્પવૃક્ષથી પણ અધિક ફળદાતા આ ધર્મથી એવું કોઈ પણ કાર્ય નથી કે તે સિહ ન થાય અર્થાત સર્વ કાર્ય સિદ્ધ થશે. ગુરૂના વચનામૃતથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશવતરૂપ ગૃહસ્થધર્મ અંગીકાર કરી, ગુરૂને નમસ્કાર કરી પિતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ છોછી-પિતાના પતિ) આગળ પોતે અંગીકાર કરેલ ગૃહDધર્મ કહી સંભળાવ્યું. એજીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું. પ્રિયા! તું કુતપુન્ય છે. ધનભાગ્ય છે તને કે સંસારથી ઉદ્ધાર કરનાર આત્મિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેંદની રીહિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલ ધામ મળ દુલભ છે. પ્રિયાં આ ધર્મ પામીને તું ક્ષણભર તેને આદર કરવામાં પ્રસાદી ન થઈ પણ ચિંતામણની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન થી રક્ષણ કરજે. પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચનો સાંભળી શીળવતી ઘણી ખુશી થઈ, શ્રેષ્ઠીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી બન્ને દંપતી, પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધામવાત્સલ્યતા કરતાં ગૃહસ્થ ધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં. જમીન બિનજરને જાય છે અને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475