________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૩ )
જ્ઞાનકાળે ભણવું. વિનયપૂર્વક, બહુમાનસહિત, તપશ્ચરણુ સાથે ત્યાદિ આઠ ગુણપૂર્વક, અ અતિચાર રહિત તે અપૂર્વ જ્ઞાન ભણતા હતા. ખીજાને ભણાવતા-યા ભણવાને પ્રેરતા હતા અને ભણનારાઓને મદદ આપતા હતા.
પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનુ પૂજન કરતા હતા. અને નિઃશક્તિાદિ ગુણ સહિત-મેફની માફક નિષ્ત્રક ૫પણે સમ્યક્ત્વ નતુ તે પાલન કરતા હતા. અન્યને પણુ ધમ માં
દૃઢ કરતા હતા.
નિરતિચારણે ખાર ત્રતાપ શ્રાવક યાગ્રહસ્થધમ નું પાલન કરતા તેમજ બળ, વીય ને ગાપવ્યા સિવાય નિરંતર તપશ્ચરણુ કરતા હતા. ત્રણુ પ્રકારનું દાન, ત્રિકરણ શુધ્ધે શિયળ અને સ ંવેગ, નિવેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવનાઓ ભાવતા હતા.
આ પ્રમાણે દેશથી પણ સમ્યક્ પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન ( મરણ) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધુ. એક માસપયત અણુસણુ આરાધી, શુભ ભાવે માનવ ને ત્યાગ કરી ઈશાન ડેવલેાકમાં ઇંદ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂર્વભવાપાર્જિત સુકૃતાનુસાર મે સાગરોપમ જેટલા લાંબા આયુષ્યમાં વિયાગીપણે જૈવિક વૈભવના તેઓએ અનુભવ કર્યાં.
વૃષભધ્વજના ધ્વ તે દેવ ભવથી વી, આ ભાતવ માં આવેલી કિષ્કિંધપુરીમાં સુગ્રીવ વિધાધરાધિપતિપણે ઉત્પન્ન થયેા.
એ અવસરે મધ્યમ ખંડમાં અપેાધ્યા નગરી હતી તેમાં ક્ષ્વાકુ વંશના દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પકજ્રમુખ દેવના જીવ્ર ખીજા દેવલેાકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સ્વપ્રસુચિત પુત્રપણે ઉપન્ન થયે!, શુભ લગ્ન તેને જન્મ થયા. જનપદવાસી લેાકાને તેના જન્મો
૨૩
For Private and Personal Use Only