Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 418
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૯૪ ) વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ, સાદિ પાંચ પ્રકારની તુલનાએ પેાતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞા થી અનુક્રમે એકવિહારીપણુ અંગીકાર કર્યું. •• Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪૧ મું. +33 હુ અહીં શા માટે આન્યા છુ? • ચડવેગ મુનિએ ચપકલતાને ઉદ્દેશીને કહ્યું. ચંપકલતા ! હું અહી` શા માટે આવ્યે! છું ? આ તારા મનના પ્રશ્નને! પ્રત્યુત્તર આપવે! ચે!ગ્ય ધારી હું તને કહું છુ કે-અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિષેધ આપવા માટે અહીં મારું આગમન થયુ છે. સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધું તે અવસરે જે પદ્મા ધાવમાતાને મારી ( વસંતસેન ) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ધાવમાતા મરણુ પામીને, આટલા વખત સંસારમાં પરિભ્રમણ કરી હુમાં પાટલીપુત્ર નગરના જય રાજાની જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચંપકલતા નામની પુત્રીપણે તે ઉત્પન્ન થષ્ટ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરતી ગદ્વેષણા કરી, પણ છેવટે મહુસેન રાજાનુ' ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયા. તેથી પ્રધાનદ્વારા તારા પિતાએ, મહુસેન રાજાને તારું પાણિગ્રહણ કરવાનું આમત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આતંત્રને માન આપી, પાંચ વહાણુ લઇને વિવાહ માટે આવતે। હતેા. રસ્તામાં ઘ્વની પ્રતિકૂળતાથી વઠ્ઠાણુ ભાંગી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475