________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
किंपि न चुज्जं जं इह चणरागदोसवसगं जिया || पुण पुण वि भणिज्जंग वि केइ हियमत्तणो नहि मुणंति ॥ अहवा कित्तियमेयं घणचिकणनिविडकम्माणं |
બહેન ! નિવિડ રાગ દૂષને આધીન થયેલા કેટલાએક જીવે, વારવાર કહેવા છતાં પણુ આત્માનું હિત જાણુતા કે સમજતા નથી. તેમાં કાંઈ આશ્ચય નથી. અથવા ગાઢ, નિબિડ, ચિકણા કર્મવાળા જીવનું આ અજ્ઞાન કેટલામાત્ર છે. અર્થાત્ તેમાં ભારેકર્મી છવામાં અધુ સંભવે છે.
"}
ત્યાદિ વિવિધ પ્રકારના એળભાવાળાં તે અપ્સરાંગ્માનાં વચને સાંભળી તે ચંડવેગ વિદ્યાધર વિચારમાં પડયા કે શુ? આ મહાપ્રભુ અરિહંત દેવ અને આ દેવીએ, અપ્સરાએ પૂર્વે કેપણ સ્થળે મે જોયાં છે? અથવા કાઈ પણુ સ્થળે સાંભળ્યાં છે ? વળી આ અપ્સરાએ આ પ્રમાણે શા માટે કહ્યુ કે “ મિથ્ય! માહથી માહિત થયેલા નિવિડ કવાળા કેટલાએક જીવા પેાતાનુ હિત જાણતા નથી વિગેરે ' ઇત્યાદિ વિચાર કરતા ચાંડવેગને પ્રતિખાંધ કરવા માટે સુદના એ કહ્યું. હું ભાઈ ! આત્મહિતકારી મારાં વચને તરફ તું ધ્યાન આપ, ‘· બહેન, મતે પ્રતિોષ આપજો ” આ તારાં વચને તું યાદ કરી, હમણાં જાગૃત થા. ખેાધ પામ. પૂČજન્મમાં તુ સિ ંહલદીપના રાજાને પુત્ર હતા. તારૂ નામ વસતસેન હતું. તે' કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યું હતું કે-અવસરે મને પ્રતિષેાધ આપજો. તારા ભૂવનંતિ દેવને એક (વિમાનિક દેશની અપેક્ષાએ ) નાના ભવ પૂર્ણ થતાં તુ અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયે! છે. હું તારી નાની બહેન સુદના-ઇશાન દેવલેાકની મહહિક દેવી છું.
સુદર્શોના દેવીનાં વચને સબંધી છાપેાહ કરતાં ચડવેગને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. પૂર્વના ભવા દેખતાં જ તે એટલી ઉઠયા. હુ‘ કૃતાર્થ થયા, હું કૃતા' થયું. બહેન ! સંસારરૂપ કૂવામાં પડતાં તે મારા
For Private and Personal Use Only