________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩ )
વાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સત્ર પંચેન્દ્રિયાને હાય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષયેડને મેધ અને નિશ્ચય કરવાથી જ કૃતાર્થ થવાનું નથી, પણ તેને સદ્ઉપયોગ કરવાથી જ તે જ્ઞાનપ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાયઃ કાળી અને ધેળી એમ એ બાજુ ડાય છે. એટલે કાળી બાજુ તરફ ન ઢળતાં ધેાળી ભાજી તરફ વળવું તે જ્ઞાનનુ લક્ષણ છે. આંખ જોવાનું કામ કરશે જ. કાન સાંભળવાનું કામ કરશે જીભ સ્વાદ લેવાતું, નાક સુધવાનું, સ્પ ઇંદ્રિય ૫ પારખવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ કમબંધનની કાળી બાજુનું જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેને સારે ઉપયોગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હાય છે તથાપિ તેના ઉપયાગ કરનારની-વાપરનારની મેગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે કાયદે કે ગેરકાયદે આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને ચાગ્ય રાતે વાપરી જાણુવાથી તેનાથી પેાતાને અચાવ થાય છે, અને તેને યાગ્ય રીતે વાવરી ન જાણવાથી પેાતાને પ્રાણ પણ તેનાથી જાય છે, આ જ રીતે મતિજ્ઞાનના સદ્ઉપયોગ કર્નાર કર્માં બંધનથી મુકાય છે ત્યારે તેનુનને દુરુપયોગ કરનાર કર્મી
ચો બંધાય છે.
આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલુ` હતુ` નથી. કેઇ પેક્ષાએ તે કા` કરણુ ભાવરૂપે છે તથાપિ અને ચારી સાથે રહેનાર છે.
શ્રુતજ્ઞાન
સાંભળવાથી કે ભણુવાથી જે જ્ઞાન થાય તે ત સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે.
For Private and Personal Use Only
જ્ઞાન છે.
અક્ષરશ્રુત-કકારાદિ વ્યંજન આદિથી થતુ જ્ઞાન. અનક્ષરશ્રુત—મસ્તક લાવવું –હાથ હલાવવા ત્યાદિ સમસ્યાથી હા-ના-પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરેનું થતું નાન.