________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬)
છેવટે અણુસણુ કરી આ નરસુંદર આચાર્યં સર્વાસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સર્વાં કને ક્ષય કરી નિર્વાણુદ્ધ પામશે-મેક્ષે જશે.
સુના ! મિથ્યાત્વકળના અન્વય વ્યતિરેષ્ઠી દૃષ્ટાંત રૂપે નરસુંદર રાજાનું દૃષ્ટાંત તમને સમ્યકવની દૃઢતા માટે સભળાવવામાં આવ્યું છે. આ દૃષ્ટાંતમાંથી વિદેશી મનુષ્યાએ પેાતાની યાગ્યતાનુસાર ઉત્તમ ગુણ્ણા અંગીકાંર કરવા વિશેષમાં એટલુ કહેવાનું છે કે, કદાચ પ્રબળ માહાધ્યધી ચારિત્ર ન લઈ શકાય કે ન પળી શકે તે પશુ સમ્યકત્વ તે દૃઢ પાળવું જ કહ્યું છે કે~~भट्टेण चरित्ताओ सुट्टयरं दंसणं महेयव्वं सिज्जंति चरणरहिया दंसणरहिया न सिज्जति ॥ १ ॥
ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યકૃતને સારી રીતે ગ્રહણ કરી રાખવુ. ચારિત્રવના (દ્રવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) જીવા સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી.
સમ્યગ્દર્શનરૂપ ખીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરૂમહારાજે ધર્મોપદેશને ઉપસ ંહાર કર્યાં. એટલે સુદના વિગેરે ગુરૂમહારાજને નમસ્કાર કરી પેતાના મહેલમાં આવ્યાં અન્ય લાકા પોતપોતાને સ્થાને ગયાં. સુદ નાના આનંદના પાર ન રહ્યો, દેવપૂજન આદિ પોતાનાં કવ્યકમ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પોતાની વમાતા કમ ળાતે ખેલાવી કહ્યું-ધાવમાતા ! તમે હવે સી`હુલ પ જલદી જાએ ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપે. સ્નેહી માતા, પિતા મારા વિરહથી સુરતાં હશે અગર ચિંતા કરતા હશે, તેને તમે ધીરજ આપજો અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિએનાં દર્શન અને તેમને! કહેશે! એપ વિશેષ પ્રકારે તેમને સંભળાવજો, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મરી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશો. મારી અમ્મા ! શીળવતી
For Private and Personal Use Only