________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પાઁ સુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વાનુ` મૂળ કારણુ પુણ્ય છે. કનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે.
જે જે પદાર્થોં દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કનાં અશુભ પુદ્ગલે! તે પાપ કહેવાય છે.
પાંચ ઈંદ્રિય અને મનની રાગ, દ્વેષવાળી પરિણતિ તે આાવતુ કારણુ છે. શુભાશુભ કર્માંનું આવવું તે આાવ કહેવાય છે.
પાંચ ઇંદ્રિયના વિષયેાની ઇચ્છાને નિરોધ કરવા તે સંવરનુ કારણ છે. આવતાં કર્મી રાકવાં તે સવર કહેવાય છે.
બાહ્ય તથા અભ્યંતર એમ બે પ્રકારના તપ તે નિરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્યાં ઝરી જવાં તે નિરા કહેવાય છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ તે ક્રમબધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર—નોરની માફક કર્યાં પુદ્ગલેાનું પરિમાવવું તે અધ કહેવાય છે.
કરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કમેર્યાંનુ આત્મપ્રદેશથી સથા નિર્ઝરી નાખવું તે મેાક્ષ કહેવાય છે.
રાજન! આ નવ તત્ત્વા ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયાગી છે. સ્વ-પર જીવાના કલ્યાણ અર્થે યા રક્ષણુ અથે આ તત્ત્વા ધણી સારી રીતે જાણવાં જોઇએ. તાત્ત્વિક સુખના ઈચ્છિક બુદ્ધિમાન જીવે એ, આત્માના સત્ય યાને તાત્વિક સ્વરૂપને જાણી, બનતા પ્રયત્ને કમળ ધ નથી બચવા માટે પ્રયાસ કરવા જોઇએ.
ધર્માર્થી જીવાએ લેાકવિરુદ્ધ કાર્યના અવશ્ય ત્યાગ કરવા. તેમાં ધવિરુદ્ધ કાય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભવેમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધેાતિને આપનારી
For Private and Personal Use Only