________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
evo
સમ્યગ્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન નહિ, કેમ કે-મિથ્યાવમાનીયના વિપરીત ભાસ કરાવનારા પડદા આડે આવતે નથી. સત્ત બનવાને માટે, જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમ અને મિથ્યાત્વમેહનીય ક`ના ઉપશમ કે ક્ષયેાપશમ પહેલાં સધાવા જોઈએ; અને સર્વજ્ઞપણુ' તેા, જ્યારે ચારેય ઘાતી. ક્રર્મા સર્વથા ક્ષીણ થઈ જાય છે, ત્યારે જ પ્રગટે છે.
*
વિશેષજ્ઞ મનાય છે માટે સર્વજ્ઞ પણ મનાય
આથી તમે સમજી શકશે કે જગતમાં અલ્પસ, વિપરીતજ્ઞ, સભ્યજ્ઞાની, વિશેષજ્ઞ અને સત્તુ કેમ હોઇ શકે છે. જ્ઞાનગુણુ ખૂબ ખૂબ આવરાએલા હાય, તે અપાના હાય; જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપથમ સધાવા છતાં પણ, જો મિથ્યાત્વમાહનીયના ઉદય હાય, તે વિપરીતંત્રતા હોય વિપરીતજ્ઞનું જ્ઞાન વિશેષ હોય તે ય તેની કિંમત નહિ; જ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમ સાથે જેણે મિથ્યાત્વમાહનીય ક્રમના ઉપશમ, ક્ષચેાપશમ કે ક્ષય સાધ્યુંા હાય, તે સમ્યજ્ઞાની કહેવાય; એવા સમ્યજ્ઞાની, જ્ઞાનાવરણીય કર્મના વધુ ને વધુ ક્ષયાપશમને સાધવાના ચેાગે, અતિશયજ્ઞાની પણ અને અને જ્યારે એ આત્મા જ્ઞાનાવરણીય કના સંપૂર્ણ પણે ક્ષય મરી નાખે, ત્યારે તે સર્વજ્ઞ પણુ અને. દુનિયામાં આત્માએ આત્માએ જ્ઞાનની તરતમતા હોવાનું જણાઇ આવે છે. એ એકથી અધિક જ્ઞાનવાળા આત્માઓ હોય છે, એ વસ્તુને ફ્રાઈ થી પણ ઇનકાર થઈ શકે તેમ નથી. જ્ઞાન પ્રયત્ન વિશેષથી વૃદ્ધિ'ગત થાય છે, તેથી એવું સિદ્ધ થાય છે કે-તે કાઈ થી