Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal
Catalog link: https://jainqq.org/explore/023148/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 962 88 & છ & & ૧ COL चन्द શ્રી માઘની રાત્રમાં વ્યાખ્યાનો વ્યાખ્યાતાઃ પૂ.આ. શ્રી વિજયબ્ધસૂરીશ્ર્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. જેનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ બનાવેલાં સ્તવનો કુતિએ ચણા ; ; ' 1 - રજૂ GUS વિગેરેનો એક જ ગ્રંથમાં સંગ્રહ - નૂતન સ્તવનાવલી આ પુસ્તક જેવડી જ સાઈઝ, ૬૦૦ ઉપરાત પાનાં મજબૂત પૂંઠું ને સુંદર જેકેટ , ' , મૂલ્ય : ચાર રૂપિથા લખે :(૧) શાહ ચંદુલાલ જમનાદાસ સ. શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી (જી. વડોદરા ) (૨) સોમચંદ્ર ડી. શાહ, પાલીતાણા Page #3 -------------------------------------------------------------------------- ________________ : - શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા-અર્ચોક ૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પહેલો ભાગ-બી જિનસ્તુતિ - વ્યાખ્યાનકાર – ૫. પાંચાલધારક, સાયાભાનિધિ, અવ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના અદ્વિતીય પટ્ટવિભષક, સર્વમસંરક્ષક, પ્રૌઢ પ્રતાપી, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલિંસૂરીશ્વરે મહારાજનો પાઉં. કા-૫. જેનર, વ્યાખ્યાને વાચસ્પતિ, કવિકુલ કિરીટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ –અવતરણકાર– વ્યાખ્યાનકાર , આચાર્યશ્રીના વિદ્વાન વિનેય પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ શાહ મનાતું નથૈોલેલકત્ર(ધ્રન્સ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શાહ ચંદુલાલ જમનાદાસ સં. શ્રી લબ્ધિસૂરીશ્વર જેને ગ્રંથમાળા, છાણી (જી. વડોદરા) - - || ગ્રન્થ મળવાના સ્થળે ૧. પ્રકાશક પાસેથી. ૨. શ્રી જૈન પ્રવચન કાર્યાલય . શેઠ મનસુખભાઈની પોળ સામે,"" ' ' કાળુપુર રેડ–અમદાવાદ ૩. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનળિ–અમદાવાદ, ૪. સેમચંદ ડી. શાહ જીવન નિવાસ ધર્મશાળા સામે-પાલીતાણુ. ૫. શ્રાવક ભીમશી માણેક - ૨૨૦કીકા સ્ટ્રીટ, શ્રી ગેડીજીની ચાલ સામે, ' મુંબઈ - શ્રી વીર સં. ૨૪૭૭: વિ. સં. ૨૦૦૭ :: સને ૧૯૫૧ પ્રથમાવત્તિ, પ્રત ૨૦૦૦ મૂલ્ય-વણે રૂપી 1 . * શેવિંદલાલ મોહનલાલ જાની દીક્ષા પ્રિન્ટી, સ્તન્હોળ-અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-મહા એક તે આ પાંચમું અંગસૂત્રએના પ્રણેતા–વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહા વીર પરમાત્માના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજા - એના ટીકાકાર- નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજે અને આ સટીક અંગસૂત્રને અવલંબીનેવ્યાખ્યાનકાર–પૂ. જેનરત્ન, વ્યાખ્યાવાચસ્પતિ, કવિ કુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિ સૂરીશ્વરજી મહારાજઆવા ગ્રન્થના મહત્વ વિષે કાંઈ કહેવાની જરૂર હોય જ નહિ. આમાં, સંયોજન કરીને સંપાદન કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરની આજ્ઞાથી વિરૂદ્ધ કઈ પણ વચન અનુપયેગાદિથી આવી જવા પામ્યું હોય, અગર તે મુદ્રણમાં દરિ–ષાદિથી કઈ ભૂલ રહી જવા પામી હોય, તે તે બદલ મિચ્છામિ દુક્કડં. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થનિર્માણ અંગે ૫ જેનરત્ન, વ્યાયાલાનાપતિ, કવિકુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી ભગવતીજી સૂત્રને ચાલીને – | વિ. સં. ૧૯૮૧માં સુરતમાં, વિ.સં. ૧૯૯૨માં બુહાસમાં, વિ. સં. ૧૯૮૮માં ખંભાતમાં; વિ. સં. ૧૯૯૧માં પાલીવાજમાં વિ. સં. ૧લ્મમાં પ્રભાતનાં, વિ. સં. ૧૯૯૪માં ઈડરમાં,, વિ, ચં, ૧૯૬માં ફલેધીમાં. વિ. સં. ૧૭માં બીકાનેરમાં, વિ. સં. ૧૯૯માં વડાલમાં, વિ. સં. ૨૦૦૦માં ખંભાતમાં, વિ. સં. ૨૦૦૧ તથા ૨૦૦૨માં મુંબઈમાં, વિ. સં. ૨૦૦૩માં વાપીમાં, અને વિસં. ૨૦૦૫માં કરાએ. ન – વ્યાખ્યાને આપ્યાં હતા. તે પછી વિ. સં. ૨૦૦૧, વિર માં. ૨૦૦૨ અને વિ. સં. ૨૦૦૩નાં વ્યાખ્યાનનું અવતરણ લેવાયું હતું. એ અવતરણના સ જન અને સંપાદન દ્વારા, આ પ્રથમ વિભાગ નિભી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આભાર-દર્શન - - - સૌથી પહેલાં, ચા ખરર પુરૂષો આવે તે સ્વાભાવિક તેમાં એક મહાપુણલાલ જ શુભ નામથી આ ગ્રન્થમલા અતિ ભાઈને વૃદ્ધિ પામ્યા કરે . આ પછી, એ જ આચાર્ય ભગવાનના વિદ્વાન વિનેયરત્ન પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવનાં શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને અપાએલાં વ્યાખ્યાનેનું અવતરણ કરવાનું કષ્ટસાધ્ય કાર્ય" નિંયમિતપણે કર્યું, તેમ જ જેઓશ્રી, પિતાના અન્ય ગુરૂ બંધુઓની જેમ આ ગ્રન્થમાળા પ્રત્યે સદા લક્ષ્ય - - - E અ આપતા આવ્યા છે. ..... . . . આ પછી, એ અવતરણેનું સર્જન કરીને આ ગ્રન્થમાં. અાએલાં વ્યાખ્યાનનું સાર રૂપે સંપાદન કરનાર શ્રીયુતચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્ય દેવશ્રીની પ્રત્યેના ભક્તિભાવથી જ આ સજના ને સંપાદનનું કાર્ય કર્યું છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ II એ - મ = = '' ' ' આ પછી, શેઠ શ્રી છગનલાલ કસ્તુરચંદવાળા શ્રી બાબુભાઈ છગનલાલ યાદ આવે છે. મુંબાઈમાં શેઠ શ્રી છગનલાલ કસ્તુરચંદની પેઢી તરફથી શ્રી બાબુભાઈએ વિ. સં. ૨૦૦૧ માં ઉછામણીમાં રૂા. ૨૫-૧) બેલીને શ્રી ભગવતીજી સૂત્ર પૂ. આચાર્યદેવને વહરાવ્યું હતું અને આ ગ્રન્થની છપામણ-બંધામણીનું તમામ ખર્ચ પણ તેમણે તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી શેઠ શ્રી છગનલાલ અમરચંદની યાદગીરી નિમિત્તે આપ્યું છે, જે એક સુંદર સુગ જ ગણાય. આ સ્થલે શ્રી જેન પ્રવચન કાર્યાલયને પણ યાદ કર્યા વિના ચાલે નહિ. આ ગ્રન્થના મુદ્રણ આવુિં તમામ કાર્ય શ્રી જૈન પ્રવચન કાર્યાલય હસ્તક કરાવાયું છે. પુસ્તકને સુશોભિત બનાવવાની પૂરેપૂરી કાળજી રાખવા સાથે, ઓછામાં ઓછે ખર્ચો લાગે તેની ચીવટ રાખવામાં આવી છે–એ માટે તેમજ અમેએ આ ગ્રન્થ શ્રી જેન પ્રવચન સાપ્તાહિકના સને ૧૯૫૧ ના ગ્રાહકોને ભેટ આપવાને નિર્ણય કર્યો, તે નિર્ણયને સહર્ષ વધાવી લેવાને માટે પણ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયના મહાનુભાવ કાર્ય કરેને અમે યાદ કર્યા છે. ઉપર્યુક્ત સર્વને સાદર આભાર માનવા સાથે, આ ગ્રન્થમાળા પ્રત્યે સૌની મમતાને ઈચ્છીએ છીએ. --પ્રકાશકે. = == = = == === Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ શેઠ શ્રી છગનલાલ અમરચંદ ખંભાત Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા શરૂ ૫. શિર્ષક ' , , ૧. પ્રણેતા અને વિવરણકાર ૨. મંગલાચરણ માટે શ્રી જિનસ્તુતિ કેમ? ૩. પ્રયત્નપૂર્વકની શ્રી જિનસ્તુતિ ૪. ભગવાનની સર્વજ્ઞ તરીકે સ્તવના . ૫. ભગવાનની ઈશ્વર તરીકે સ્તવના : ૬. ભગવાનની અનન્ત તરીકે સ્તુતિ ૭. ભગવાનની અસંગ તરીકે સ્તવના - ૮. ભગવાનની અચ્ય તરીકે સ્તવના ... ૯ ભગવાનની સાવય તરીકે સ્તવના ૧૦. ભગવાનની અસ્મર તરીકે સ્તવના ,. ૧૧. ભગવાનની અનીશ તરીકે સ્તવના .. ૧૨. ભગવાનની અનીલ તરીકે સ્તવના .. સ્તવના ૧૩. ભગવાનની ઈદ્ધ આદિ તરીકે સ્તવના ૦ ૪૨૪ • ૫૧૪ • ૫૩૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં આવતા કથાપ્રસંગે ૧. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજને પ્રબંધ ૨૬ થી ૨૮ ૨. શ્રી નાગકેતુનો પૂર્વભવ સહિત પ્રબંધ ... ૭૫ થી ૮ ૩. શ્રી ભરત ચક્રવતીની વિવેકશીલતા વિશે ૯૮ થી ૧૦૨ ૪. જ્ઞાનગંગામાં સ્નાન કર્યાનું કહેનારા બાવાજી ૧૦૯ થી ૧૨૦ ૫. ભગવાનની વાણી અને એક ડોસી ... ૧૮૩ થી ૧૮૬ ૬. મૂખ પણ પુણ્યોદયવાળો ગૌરીશંકર ૧૮૯ થી ૧૫ ૭. લક્કડ કે લાડુ .... ... .૨૩૪ થી ૨૩૬ ૮. રાજા ભર્તુહરિનો રાગ અને ત્યાર .. ૨૬૫ થી ૨૮૫ ૯. શ્રી જિનદર્શનની ભાવના વિશે .૩૧૩ થી ૩૨૨ ૧૦. આ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને થયેલી શ્રી જિનશાસનની પ્રાપ્તિ પ્રસંગ ... ૩૨૨ થી ૩૬ ૧૧. પં. સમમિશ્રની તારવ ....... ૩૩૮ થી ૩૪૦ ૧૨. આ લેકના અને આત્માના લાલની . પ્રાપ્તિ સમજી જાહરણ - ૩૮૩ અર ૧૩. એક ગામડી . . . ૪જર થી ૧૪ ૧૪. મહાદેવ તરીકે સત્યડીની પૂજા કેમ શરૂ થઈ? ૪૩ થી ૪૫ ૧૫. શ્રી નદિષેણ . • ૪જી ૭૫ ૧૬. શ્રી નષેિણ સાથે સેચનહાથીનો સંબંધ ૪૭૯ થી ૪૮૬ ૧૭. સિંહગુફાવાસી મુનિ • • ૪૮૬ થી ૮@ ૧૮, કામવિજેતા શ્રી સુદન - અ કર થી વાર. Page #13 -------------------------------------------------------------------------- ________________ run n iuminiuniiiiiiiiiiiiiiiiiiiii ! ॐ ह्रीं श्री भई नमः શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ સૂત્રકારઃ ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજ ટીકાકાર પૂ. આ. શ્રીમદ્ અભયદેવસૂરિજી મહારાજ nimiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuji iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu Timini * -: વ્યાખ્યાનકાર :પૂ. જૈનરત્ન, વ્યાખ્યાવાચસ્પતિ, કવિકુલકિરીટ, આચાર્યભગવાન છે શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ u u 'ક Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનસ્તુતિ सर्वज्ञमीश्वरमनन्तमसङ्गमद्रयं, सावयमस्मरमनीशमनीहमिद्धम् । सिद्धं शिवं शिवकरं करणव्यपेतं, श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ १ ॥ શ્રી જિનસ્તુતિ રૂપ આ એક પ્લેટ વિષે જ, આ ભાખા પુસ્તક્રમાં વિવેચન છે. ] Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રણેતા અને વિવરણકાર , * આજના મંગલ દિવસથી, અહીં, શ્રી ભગવતીજીના નામથી સુવિખ્યાત સૂત્રની વાચના શરૂ કરાય છે. આ સૂત્રગ્રન્થ જૈન સમાજમાં ઘણે ભાગે “શ્રી ભગવતીજી સૂત્ર” એવા પૂજયવાચક નામથી ઓળખાય છે અને આ સૂત્રગ્રન્થના ટીકાકાર પરમર્ષિએ પણ__"इयं च भगवतीत्यपि पूज्यत्वेनाभिधीयते।" -એવું ફરમાવીને, આ સૂત્રના શ્રી ભગવતીજી એવા નામની યથાર્થતા તેમજ પ્રાચીનતા જણાવી છે. ભગવાન શ્રી જિનશ્વરદેવના અને વર્તમાન કાલે આ ક્ષેત્રમાં અનન્ત ઉપકારી ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં બાર સૂત્રો અંગસૂત્ર” તરીકે ગણાય છે અને એ બાર સૂત્રોના સમૂહને દ્વાદશાંગી” તરીકે ઓળખાય છે. આ દ્વાદશાંગી પૈકીના પાંચમા અંગસૂત્રનું નામ “વિવાહપત્તિ” સૂત્ર છે. “વિવાહપન્નત્તિ” નામનો શબ્દાર્થ કરતાં, આ અંગસૂત્રને, “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ” આદિ તરીકે વર્ણવેલ છે અને તે વસ્તુ આ સૂત્રની રીકામાં આવે છે, એટલે હાલ તે વિષયના વિવેચનમાં ઉતરવાની જરૂર નથી. અહીં તે એટલું જ સૂચવવાનું છે. કે દ્વાદશાંગી પૈકીનું “વિવાહપન્નત્તિ” નામનું જે અંગસૂત્ર, તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પ્રણેતાની વિશ્વસનીયતાઃ આ સૂત્રના પ્રણેતા કોણ? આ વિચાર બહુ જ અગત્યનો છે. પ્રણેતા પ્રત્યેને વિશ્વાસ અગર તે અવિશ્વાસ, પ્રણેતાએ રચેલા ગ્રન્થ પ્રત્યે વિશ્વાસ અગર તે અવિશ્વાસ ઉત્પન્ન કરવામાં, બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. પ્રણેતાની વિશ્વાસપાત્રતા, તેની રચનાની વિશ્વાસપાત્રતાને જન્માવે છે. કહેવાય છે કે-“પુષવશ્વાસે વરાવિશ્વાણા” કઈ પણ પ્રણેતા વિષે જ્યાં એવી ખાત્રી થઈ જાય કે–એમને અજ્ઞાન અગર રાગાદિ દે છળી શકે તેમ હતું નહિ; એટલું જ નહિ, પણ એ એવા ગુણ હતા કે--પિતાનું કે પરનું આંશિક પણ અહિત થાય તેવું વચન તેમનું હોય જ નહિ; એવા પ્રણેતાએ જે કાંઈકહ્યું હોય, તે યથાર્થ જ કહ્યું હેય, એમ લાગ્યા વિના રહેતું નથી. “સજજન માણસ સારૂં જ બેલે” –એવું નિશ્ચયથી કહી શકાય, પણ “જે કઈ સારું બેલે તે સજજન જ હેય”—એવું કહી શકાય નહિ. કારણ? કારણ એ કે-દુર્જન પણ માણસ સજજનની કેટિમાં ગણાવાને માટે અગર તે અમુક સ્વાર્થને સિદ્ધ કરવાને માટે દંભાદિકથી પણ સારું બેલનાર હોઈ શકે છે, જ્યારે સજન માણસ સારું જ બોલવાના સ્વભાવવાળો હોય છે. આથી, વ્યાખ્યાતાએ પહેલાં તે શ્રોતાઓને એ વાત સમજાવવી જોઈએ કે-જેનું કહેવું હું કહેવાનું છું, તે એવા પ્રમાણિક અને જ્ઞાની પુરૂષ છે કે–એમના વચન પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થઈ શકે એવું છે જ નહિ. આકારણે, આપણે પહેલે પ્રશ્ન એ ઉપસ્થિત કર્યો કે-આ સૂત્રના પ્રણેતા કોણ? Page #17 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ જેટલા ગણધર ભગવાના એટલી દ્વાદશાંગીએ : તમે જાણતા તે હશે। જ કે-દ્વાદશાંગીની રચના ગણધર ભગવાના કરે છે. ખાર અગસૂત્રો પૈકીનું આ પાંચમું અંગસૂત્ર છે, એટલે આ સૂત્રની રચના પણુ ગણધર ભગવાને જ કરેલી છે. જે પરમ તારક ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન આજે આ ભરતક્ષેત્રને વિષે વિદ્યમાન છે અને જે તારક શાસનના આધારે આ ક્ષેત્રમાં, આ કાળમાં પણ, શભ્યાત્માઓ સદ્ધર્મ રૂપ કલ્પતરૂની આરાધના કરી રહ્યા છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ત્રીસ વર્ષની વયે દીક્ષિત બનીને, બાર બાર વર્ષોં પન્ત ઘાર તપશ્ચર્યાને તપીને પોતાનાં ચાર ઘાતી કર્મોને સવ થા ક્ષીણ કરી નાંખીને, પેાતાના આત્મામાં સ્વભાવથી જ રહેલા કૅવલજ્ઞાનને પ્રગટાવ્યું. કેવલજ્ઞાન, એ આત્માના સ્વભાવસિદ્ધ ગુણ છે. સર્વ આત્માઓમાં એ ગુણ હોય જ છે. એ ગુણ સર્વ આત્મામાં હોવા છતાં ય, અલિહારી તા એ ગુણને પ્રગટાવનારાઓની છે. આત્માના સ્વભાવ કર્યાંથી આવરાએલે છે. દીપક ઉપરના ઢાંકણુ જેવું એ છે. કનું ઢાંકણુ ખસે, એટલે અનન્તજ્ઞાનાદિ પ્રગટે. આ સૂત્રને વાંચવાને અને સાંભળવાના આશય પણુ, આત્માના સ્વભાવને આવનાર ** રૂપી ઢાંકણને, સર્વથા દૂર કરવાના જ હોવા જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના. આત્માએ, પેાતાનાં ચાર ઘાતી કર્મોના સથા ક્ષય કરીને કેવલજ્ઞાનાદિને ઉપાજે છે અને તે પછીથી ગણધરદેવાની સ્થાપના કરે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ઋજુવાલુકા નદીના ઉત્તર તટે કેવલજ્ઞાન Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપર્યું, એટલે નિયમાનુસાર દેવતાઓએ આવીને તે જે સ્થળે એ તારકના પ્રથમ સમવસરણની રચના કરી. ભગવાને એ સમવસરણમાં વિરાજીને, કલ્પ મુજબ, પહેલી દેશના તે લીધી; પણ એ બનાવ તે નિષ્ફળ દેશના”ના આશ્ચર્યભૂત બનાવ તરીકે સેંધાય છે. પ્રભુની પ્રથમ દેશનામાં જ તીર્થની સ્થાપના થાય, પણ ત્યાં તેવા યોગ્ય જીવના અભાવે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશના નિષ્ફલ નિવડી. આથી, પિતાના કલ્પ મુજબ ત્યાં પ્રથમ દેશનાને દઈને, ભગવાન “અપાપા” નામની પુરીના “મહાસેન” નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું અને એ સમવસરણમાં વિરાજીને ભગવાને દેશના દેવાને પ્રારંભ કર્યો. એ દરમ્યાનમાં, શ્રી ઈન્દ્રભૂતિ આદિ ભગવાનની પાસે આવ્યા, ભગવાને તેમની શંકાઓનું સમાધાન કર્યું અને તેમ થતાં શ્રી ઈન્દ્રભૂતિ આદિએ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણું કરી. એ પછી, ભગવાને, શ્રી ઈન્દ્રભૂતિ આદિ અગીઆરને શ્રી ગણધર પદે સ્થાપિત કર્યા. ભગવાન શ્રી મહાવીરે પરમામાએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપ્ના કર્યા બાદ શ્રી ઈન્દ્રભૂતિ આદિ એ અગીઆરેય ગણધર ભગવાનોએ, પિતપોતાની દ્વાદશાંગીની રચના કરી. પ્રશ્ન અગીઆર દ્વાદશાંગીઓ રચાઈ? ' હા, તે સમયે અગીઆર દ્વાદશાંગીઓની રચના થઈ. ' પ્રશ્ન. એમાં કઈ પરસ્પર ભિન્નતા ખરી? એ અગીઆર દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા હતી એમ પણ કહેવાય અને તેમાં પરસ્પર ભિન્નતા નહેાતી Page #19 -------------------------------------------------------------------------- ________________ - - પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ એમ પણ કહેવાય. અર્થની દૃષ્ટિએ કહીએ તે, એ અગીઆર દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા નહતી એમ કહેવાય. અરે, એ અગીઆરની જ વાત શું કરવાને કરીએ ? અત્યાર સુધીમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી અવસર્પિણીઓ થઈ છે તેમજ ભવિષ્યમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી અવસર્પિણીઓ થવાની છે એટલે અત્યાર સુધીમાં જેમ અનન્તા શ્રી તીર્થકર ભગવાન થયા છે અને તે તારકાના અનન્તા શ્રી ગણધર ભગવાને થયા છે, તેમ ભવિષ્યકાળમાં પણ અનન્તા શ્રી તીર્થંકરદેવ થવાના છે અને એ તારકના શ્રી ગણધર ભગવાને પણ અનન્તા થવાના છે. એ થયેલા અને થનારા અનન્તા ય શ્રી ગણધર ભગવાને પિતપિતાની દ્વાદશાંગીને રચે, એટલે અનન્તી દ્વાદશાંગીઓ થઈ; પણ જે એ દ્વાદશાંગીઓના અર્થની દષ્ટિએ કહીએ, તો એ અનન્તી દ્વાદશાંગીઓમાંથી એક દ્વાદશાંગીમાં પણ કશી જ ભિન્નતા હોઈ શકે નહિ. આમ અર્થની અપેક્ષાએ ભિન્નતા ન હોય, તે પછી કયી અપેક્ષાએ ભિન્નતા હોઈ શકે, એ વિચારવાનું રહ્યું ને? દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા સંભવી શકે, પણ તે શબ્દની અપેક્ષાએ! અનન્સી દ્વાદશાંગીઓમાં પણ શબ્દની અપેક્ષાએ પરસ્પર ભિન્નતા સંભવી શકે, પણ અર્થની અપેક્ષાએ તે અનન્તી દ્વાદશાંગીઓમાં પણ અભિન્નતા જ હેય. પ્રશ્નશ્રી ઈન્દ્રભૂતિજી વગેરે અગીઆર ગણધર ભગવાનેએ રચેલી દ્વાદશાંગીઓમાં અર્થભેદ નહોતે પણ શબ્દર હતો, એમ ને? Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન એ વાતના જ ખૂલાસા થતા હતા. શ્રી ઇન્દ્રભૂતિજી આઢિ અગીઆર ગણધર ભગવાના પૈકી પહેલા સાત ગણધર ભગવાનાએ [૧. શ્રી ઈન્દ્રભૂતિજી, ૨. શ્રી અગ્નિભૂતિજી, ૩. શ્રી વાયુભૂતિજી, ૪. શ્રી વ્યક્તજી, ૫. શ્રી સુધર્માસ્વામીજી, ૬. શ્રી મ’ડિકજી અને છ. શ્રી મૌર્ય પુત્રજીએ ] રચેલી દ્વાદશાંગીએમાં પરસ્પર શબ્દની અપેક્ષાએ ભિન્નતા હતી. શ્રી અકપિત નામના ગણધર ભગવાન અને શ્રી અચલભ્રાતા નામના ગણધર ભગવાન—એ એ ગણધર ભગવાનેાની દ્વાદશાંગીએમાં પરસ્પર શાબ્દિક ભિન્નતા પણ નહેાતી, પણ એને પહેલા સાત ગણધર ભગવાનાની સાત દ્વાદશાંગીએની સાથે જો સરખાવીએ તેા, શ્રી અંકષિત નામના અને શ્રી અચલભ્રાતા નામના ગણધર ભગવાનની રચેલી દ્વાદશાંગીએ પહેલી સાત દ્વાદશાંગીએથી શબ્દની અપેક્ષાએ ભિન્ન હતી. એવી જ રીતિએ, શ્રી મેતા નામના અને શ્રી પ્રભાસ નામના ગણધર ભગવાનેાએ રચેલી એ દ્વાદશાંગીઓમાં પરસ્પર શાબ્દિક ભિન્નતા પણ નહેાતી, પરન્તુ પહેલા સાત ગણધર ભગવાનેાની સાત દશાંગીએ અને આર્હમાનવમા ગણધર ભગવાનેાની દ્વાદશાંગીએમાં શાબ્દિક ભિન્નતા નહિ હાવાથી તે એની એક દ્વાંઢશાંગી ગણાય, એટલે એ મુજબ થતી પહેલાંની આઠ દ્વાદશાંગીઓની સાથે સરખાવીએ તેા, શ્રી મેતાય નામના અને શ્રી પ્રભાસ નામના ગણધર ભગવાનેાની રચેલી દ્વાદશાંગીએ, પહેલી આઠ દ્વાદશાંગીએથી, શબ્દની અપેક્ષાએ ભિન્ન હતી. આથી તમે સમજી શક્યા હશે। કેઆમ તા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં કુલ Page #21 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ અગીઆર ગણધર ભગવાનો થયા હતા અને તેથી કુલ અગીઆર દ્વાદશાંગીએ રચાઈ હતી, પણ તે અગીઆર દ્વાદશાંગીઓને જે શાબ્દિક ભિન્નતાની અપેક્ષાએ ગણવામાં આવે છે તે નવ દ્વાદશાંગીઓ થતી હતી. એ અગીઆર દ્વાદશાંગીએ પકીની માત્ર એક દ્વાદશાંગીની જ પરંપરા હાલ ચાલુ છે, પણ તે તે આપણે આગળ જોઈશું. નિષઘાત્રય અને ત્રિપદીઃ ગણધર ભગવાને, દ્વાદશાંગીને રચવાનું સામર્થ કેવા પ્રકારે પ્રાપ્ત કરે છે, એ પણ જાણવા જેવું છે. તેઓ દીક્ષિત બનીને લાંબે કાળ અધ્યયનાદિ કર્યા પછીથી જ દ્વાદશાંગીની રચના કરે છે, એવું નથી જ. વળી, દ્વાદશાંગીની રચના કરવામાં ગણધર ભગવાનને એક મુહૂર્તથી અધિક સમય પણ લાગતો નથી. દ્વાદશાંગીની રચના ત્રિજગદ્ગુરૂ ભગવાનના ઉપદેશને જ આધીન હોય છે. ભગવાન શ્રી જિનેશ્વર દેના શ્રીમુખેથી ત્રિપદીનું શ્રવણ કરવા માત્રથી જ, ગણધર ભગવાનના આત્માઓમાં રહેલું દ્વાદશાંગીની રચના કરવા જેગું અદ્ભુત સામર્થ્ય આવિર્ભૂત થાય છે. કોઈ કહેશે કેભગવાન શ્રી જિનેશ્વરદેવથી ઉચ્ચારાએલી ત્રિપદીમાં એવું તે કેવું સામર્થ્ય, કે જે ત્રિપદીને પામતાંની સાથે જ ગણધર ભગવાન દ્વાદશાંગીની રચના કરી શકે અને જે ત્રિપદીને પામ્યા વિના ગણધર ભગવાનોના આત્માઓથી પણ દ્વાદશાંગીની રચના થઈ શકે નહિ? વિચારવા જેવી આ વાત છે ને ? બને છે એવું કે-ભગવાન તીર્થની સ્થાપના કરે, વક સામનડાંગીની વીનાના આ જેવી , Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને” એટલે ગણધર ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવને એક પ્રદક્ષિણા દઈને, એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને પૂછે છે કે-મતે ! તરં?' ગણધર ભગવાનના આ પહેલા પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે- ૩ણ વા” આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ, દ્રવ્યના પર્યાયના ઉત્પાદન સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. ગણધર ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તરને સાંભળીને, એ વિષે વિચારણું કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચારણા કરતાં, ગણધર ભગવાનને વધુ પૂછવાની જરૂર લાગે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધર ભગવાને બીજી વાર પ્રદક્ષિણા દઈને, એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને બીજી વાર પણ એને એ જ પ્રશ્ન પૂછે છે કે મને! તિરં?” ગણધર ભગવાનના આ બીજા પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે–- વિ૬િ ” આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ દ્રવ્યમાં વ્યય, વિગમ અથવા વિનાશને સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. ગણધર ભગવાનો, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા આ ઉત્તરને સાંભળીને, એ વિષે પણ વિચારણા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચારણા કરતાં, હજુ પણ ગણધર ભગવાનને વધુ પૂછવાની જરૂર લાગે છે. કેવળ ઉત્પન્ન જ થયા કરે, એ પણ કેમ બને ? અને ઉત્પન્ન થાય ને નષ્ટ થાય, એ ય. કેમ બને? આ કારણે, ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધર Page #23 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ - ભગવાને ત્રીજી વાર પ્રદક્ષિણ દઈને, એ તારકની ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી તેઓ ભગવાનને ત્રીજી વાર પણ એને એ જ પ્રશ્ન પૂછે છે કે-“! સર?” ગણધર ભગવાનેએ પૂછેલા આ ત્રીજી વારના પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે- વ આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ દ્રવ્યના ધ્રૌવ્યનો સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. આ ત્રીજે ઉત્તર ભગવાન શ્રી જિનેશ્વરદૈવના શ્રીસુખેથી સાંભળતાંની સાથે જ, શ્રી ગણધર ભગવાનને તત્ત્વસ્વરૂપ પરિપૂર્ણપણે સમજાઈ જાય છે. શ્રી ગણધર ભગવાનેએ “અરે ! –એ પ્રશ્ન ત્રણ વાર પૂછળ્યો; એ પ્રશ્નત્રયીને શ્રી જિન શાસનમાં નિષદ્યાત્રય આર્દિ તરીકે ઓળખાવેલ છે; અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે પહેલી વાર “cg ar', બીજી વાર “વિના વા અને ત્રીજી વાર “ર વા એમ ત્રણ પદ્ય દ્વારા જે ત્રણ ઉત્તર આપ્યા, તે ત્રણ ઉત્તરને શ્રી જૈન શાસનમાં *ત્રિપદી” આદિ તરીકે ઓળખાવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શ્રીમુખે ઉચ્ચારાએલ ત્રિપદીના શ્રવણથી, ગણધર ભગવાનને ગણધર–નામકર્મને ઉદય થાય છે અને તેઓને પિતપેતાના જ્ઞાનાવરણીય કર્મનો એવે તો સુન્દર ક્ષપશમ થાય છે, કે જેથી તેઓને ઉત્કૃષ્ટ કૅટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર–નામકર્મનો ઉદય થવાથી અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી, શ્રી ગણધર ભગવાને એક મુહૂર્ત માત્રમાં જ દ્વાદશાંગીની. રચના કરી શકે છે. કરી હતી જ, તુa હુક્ત Page #24 -------------------------------------------------------------------------- ________________ = = શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્રણ ઉત્તરપદોને કમ પણ વાસ્તવિક જ છે: કને જા, વિના વા અને પુર વા'—એ ત્રિપદીમાં દ્વાદશાંગીના સમસ્ત સારને સમાવેશ થઈ જાય છે. આ ત્રિપદીને ક્રમ પણ ઘણું જ વાસ્તવિક છે. “ભગવાને પહેલા પ્રશ્નના ઉત્તરમાં “પુને વા” એમ કેમ ફરમાવ્યું અને “વિ વા” અથવા “ધુ વા” એ ઉત્તર પહેલા જ પ્રશ્નના જવાબમાં કેમ ફરમાવ્યો નહિ?”—એ વાત પણ જરા વિચારી લઈએ. પહેલા જ પ્રશ્નના ઉત્તરમાં જે વિ શા” કહેવામાં આવ્યું હતું, તે તે અસ્થાને ગણાત અને ઘણી મોટી મુંઝવણને પેદા કરત. દ્રવ્યને વિગમ અથવા વિનાશ થાય છે, એમ કેઈ કહે, તે પહેલી જ મુંઝવણ એ થાય કે-જે ઉત્પન્ન થયેલ નથી, તેને વિનાશ જ શાને હોય? વિગમ અથવા વિનાશ તે તેને જ હોય ને, કે જે ઉત્પન્ન થયેલ હોય? કઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવ્યા વિના વિનાશને પામે, એ બને જ શી રીતિએ? વળી જે વિનાશ થાય છે એ જ તત્વ હોય તો જગતનું અસ્તિત્વ સંભવે શી રીતિએ ? જે જન્મે એનું મરણું થાય, પણ જેને જન્મ જ થયે નથી એનું મરણ થાય ખરું? નહિ જ, માટે ભગવાને પહેલાં “૩ ઘા” એ ઉત્તર આપ્યા પછીથી, બીજા પ્રશ્નના ઉત્તરમાં “વિજા રા' એ ઉત્તર ફરમાવ્યો તે વ્યાજબી ઠરે છે. કેઈ કહેશે કેતે બધુ જા” એ ઉત્તર પહેલા પ્રશ્નના જવાબ રૂપે કેમ ફરમાવ્યું નહિ ? પ્રથમ પ્રશ્નના ઉત્તર રૂપે “દવા” એમ પણ જે ભગવાને ફરમાવ્યું હોત, તે તેથી પણ મટી Page #25 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૩૩ , મુંઝવણુ થવા પામત. એક તે જગતમાં ઉત્પન્ન અને વિનાશ સ્પષ્ટ દેખાતા હોય અને ભગવાન ક્રમાવે કે બધું ધ્રુવ છે, તેા એથી પ્રત્યક્ષ વિરોધ લાગે ને ? વળી માત્ર ધ્રુવતા જ હોય, તેા પછી ધમ કરવા આદિની જરૂર પણ શી ? આથી જ ભગવાને પહેલા પ્રશ્નના ઉત્તર રૂપે ‘સુનૈદ વા એવું ફરમાવ્યું. પહેલાં તેા ભગવાને ઉત્પત્તિસૂચક ઉત્તર આપ્યા;. પછી વિગમસૂચક ઉત્તર આધ્યેા; એમ ઉત્પત્તિ અને વિગમ સૂચવ્યાં અને તે પછીથી ધ્રૌવ્યસૂચક ઉત્તર આપ્યા, જગતમાં ઉત્પન્ન થવું અને વિનાશ પામવું, એ એ તા પ્રથમ દર્શને જ દેખાતી વસ્તુએ છે ને ? સામાન્ય અક્કલવાળા પણ સમજે છે ફ્રેન્જન્મે તે મરે છે અને સજાય તેના સંહાર થાય છે. કારણે ઉત્પાદના સિદ્ધાંત અને તે પછી નયના સિદ્ધાન્ત દર્શાવ્યા બાદ, ભગવાને ધ્રૌવ્યના સિદ્ધાન્ત જણાવ્યો. જો ઉત્પન્ન થવું અને વિનાશ પામવું–એટલું જ હોય અને ધ્રુવતા ન જ હોય, તેા પરભવ, પુણ્ય--પાપનું ફૂલ, મેાક્ષ અને મેાક્ષમા ની આરાધના, એ વિગેરેને અવકાશ જ ન રહે. ઉત્પાદ અને બ્યયના સિદ્ધાન્ત સાથે ધ્રુવતાના સિદ્ધાન્ત મળતાં જ, તત્ત્વના સિદ્ધાંત પરિપૂણ તાને પામે છે. પછી કાંઈ કહેવાનું ખાકી રહેતું જ નથી. પછી તેા જે કાંઇ કહેવાનું રહે છે, તે એ ત્રણને સમજાવવાને માટે જ આ મૂળથી જ અનેકાન્તવાદઃ ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રણ ઉત્તરામાં ક્રમે કરીને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને સૂચવે છે એમ કહેવું, એ જેમ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા સાચું છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રણ ઉત્તર પૈકીના દરેકે દરેક ઉત્તરમાં ઉત્પાદ-ય-ધ્રૌવ્ય એ ત્રણેયને સૂચવે છે-એમ કહેવું, એ પણ સાચુ જ છે. પ્રશ્ન॰ એ શી રીતિએ ? * એનું કારણ એ છે કે–ભગવાને ત્રણેય પદાચ્ચારામાં વા’ અવ્યય ઉચ્ચારેલ છે અને એ ‘ વા’ ના ઉચ્ચાર દ્વારા ઉત્પાદના સિદ્ધાંત સૂચવતી વખતે બ્યય-ધ્રૌવ્યનું, વ્યયના સિદ્ધાંત સૂચવતી વખતે ઉત્પાદ—ધ્રૌવ્યનું અને ધ્રૌવ્યના સિદ્ધાન્ત સૂચવતી વખતે ઉત્પાદ-વ્યયનું સૂચન કરેલ છે. દરેકે દરેક ઉત્તરમાં ‘વાના પણ ભેગા પ્રયાગ કરવા દ્વારા, ભગવાને દ્રવ્યના અન્ય ધર્મોના અસ્તિત્વના સ્વીકાર કરવા સાથે, તેનો ખ્યાલ પણ આપ્યા છે. ભગવાનનું શાસન અનેકાન્તર્મય છે, એ તે આ ત્રિપદી ઉપરથી પણ સમજી શકાય છે. આજે કેટલાક અજ્ઞાનીઓ અધુરી અને ઉંધી સમજણને લીધે એમ કહે છે કે ભગવાનના શાસનમાં અનેકાન્તવાદ પાછળથી આવ્યા છે.' તેમને ગમ નથી કે-અહી તા મૂળથી જ અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ છે. આ ત્રિપદીના સ્વરૂપને પણ તેઓ જો બરાબર વિચારે, તે તેમની ભ્રમણા ભાગે અને તેમને લાગે કે-શ્રી જૈન શાસનમાં કાઇ પણ કાળે એકાન્તવાદ હતા જ નહિ. અપેક્ષાએ જ ઉત્પાદ-વ્યય-ધોવ્ય : ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રિદી દ્વારા ફરમાવે છે કેએકનું એક દ્રવ્ય અપેક્ષાએ ઉત્પન્ન પણ થાય છે, અપેક્ષાએ Page #27 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ નષ્ટ પણ થાય છે અને અપેક્ષાએ ધ્રુવ પણ રહે છે. કોઈ પણ જીવ કે અજીવ દ્રવ્ય માત્ર ઉત્પન્ન થાય છે એમ પણ નહિ, માત્ર વિનષ્ટ થાય છે એમ પણ નહિ, માત્ર ઉત્પન્ન થાય છે તથા વિનષ્ટ થાય છે એમ પણ નહિં, માત્ર ધ્રુવ રહે છે એમ પણ નહિ અને માત્ર ઉત્પન્ન થાય છે તથા ધ્રુવ રહે છે એમ પણ નહિ ! આ જગતમાં જેટલાં દ્રવ્ય વિદ્યમાન હતાં, છે અને રહેશે, તે સર્વ દ્રવ્યોનો સમાવેશ થવું અને અજીવ એમ બે વિભાગમાં થઈ જાય છે. આ જગતમાં જેટલાં જીવ દ્રવ્ય અગર અજીવ દ્રવ્ય અનાદિકાળથી છે, તેટલાં જ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય આજે છે અને અનન્તાનન્ત કાલ વહી ગયા બાદ પણ વિદ્યમાન રહેવાનાં છે. અનન્તાનન્ત કાલ પૂર્વે જગતમાં જેટલાં જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય હતાં, તેટલાં જ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય જગતમાં આ સમયે પણ વિદ્યમાન છે અને આ સમયથી અનન્તાનન્ત કાલ વહી ગયા બાદ પણ તેટલાં જ જીવ જો અને અજીવ દ્રવ્ય વિદ્યમાન રહેવાનાં છે. અવિદ્યમાન દી પણ વિદ્યમાન બનતું નથી અને વિદ્યમાન કી પણ અવિવમાનો માનતું નથી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે-ઉત્પાદ અને વ્યયને સિદ્ધાન્ત ખૂટે છે ? નહિ જ, ઉત્પાદ અને વ્યસનો સિદ્ધાન્ત પણ એટલો જ સાચે છે. દ્રવ્યના પર્યાયે પરિવર્તનની અપેક્ષાએ ઉત્પાદ અને ભય છે. જીનાં અને અજીવન અવસ્થાન્તરે થયા કરે છે અને તેની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય થાય છે, એમ કહેવાય છે. પ્રાચીન અવસ્થા નષ્ટ થાય અને નવીન અવસ્થા ઉત્પન્ન થાય; વળી Page #28 -------------------------------------------------------------------------- ________________ *૧૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાછી એ અવસ્થા નષ્ટ થાય અને નવીન અવસ્થા ઉત્પન્ન થાય; એમ ઉત્પાદ અને વ્યય થયા કરે, પણ મૂળ દ્રવ્ય તે કાયમનું કાયમ જ રહે, એટલે એ દ્રવ્યની ધ્રુવતા પણ ગણાય. ત્રિપદીમાં જ દ્વાદશાંગી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો સિદ્ધાન્ત જેમ પદાર્થની સઘળી જ અવસ્થાઓની અપેક્ષાએ છે, તેમ પદાર્થની પર્યાયાત્મક અવસ્થાઓની દષ્ટિએ પણ છે. સઘળા જીવને અને સઘળા અજીવને આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો સિદ્ધાન્ત લાગુ પડે છે. લોકનો કેઈ પણ પદાર્થ આ ત્રિપદી દ્વારા સૂચિત સિદ્ધાન્તોથી પર નથી અને એથી આ સિદ્ધાન્તના જ્ઞાનમાં જગતના જીવાજીવાદિ સઘળા પદાર્થોના પરિપૂર્ણ જ્ઞાનને પણ સમાવેશ થઈ જાય છે. અનન્ત ઉપકારી જ્ઞાની મહાપુરૂષ ફરમાવે છે કે જે એકને જાણે તે સર્વને જાણે અને જે સર્વને જાણે તે જ એકને જાણે; કારણ કે એક દ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વાસ્તવિક કેટિનું તથા પરિપૂર્ણ કેટિનું જ્ઞાન ત્યારે જ થાય છે, કે જ્યારે સર્વ દ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વાસ્તવિક કોટિનું તથા પરિપૂર્ણ કટિનું જ્ઞાન થાય છે. આથી તમે સમજી શક્યા હશે કે–ત્રિપદી એ કેટલી બધી મહત્ત્વની વસ્તુ છે અને શ્રી ગણધર ભગવાને જ્યારે શ્રી જિનેશ્વર ભગવાનને “તત્ત્વ શું?”—એવા પ્રશ્નો કરે છે, ત્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવ તે પ્રશ્નોના ઉત્તર તરીકે અન્ય કોઈ પણ નહિ જણાવતાં, આ ત્રિપદીને જ કેમ સંભળાવે છે? આ Page #29 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ- શ્રી જિનસ્તુતિ ૧૭ ત્રિપદીમાં જગતના સઘળા ય પદાર્થોના સઘળા ચ સ્વરૂપનો સમાવેશ થઈ જાય છે, માટે જ દ્વાદશાંગીનું મૂળ આ ત્રિપદી છે. આ ત્રિપદીમાં આવતું ન હોય એવું કશું જ દ્વાદશાંગીમાં નથી અને દ્વાદશાંગીમાં એવું એક પણ કથન નથી, કે જે કથનના ભાવનો સમાવેશ આ ત્રિપદીમાં થતા ન હોય. દ્વાદશાંગીના સમસ્ત ભાવનો સમાવેશ ત્રિપદીથી ઓછાં પટ્ટામાં ય થઇ શકે તેમ નથી અને દ્વાદશાંગીના સમસ્ત ભાવને સમગ્ર રૂપે જણાવવાને માટે ત્રિપદીથી વિશેષ પદેાની આવશ્યકતા પણ નથી. આમ છતાં પણુ, શ્રી ગણધર ભગવાનો દ્વાદશાંગીની રચના કરે છે, કારણ કે–ત્રિપદી માત્રમાંથી જગતનાં સઘળાં જ જીવાજીયાદિ બ્યાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, એવી અદ્ભુત ક્ષયે પશમની શક્તિ તા શ્રી ગણધર ભગવાનોના પુણ્યાત્માઓને જ વરેલી હોય છે. શ્રી ગણધર ભગવાનોનાં આત્માઓમાં પણ દ્વાદશાંગીની રચના કરવા જોગી શક્તિ આ ત્રિપદીના શ્રવણુ ચૈાગે જ પ્રગટે છે, કાઈ કહેશે કે તે એ ત્રિદીના શ્રવણથી આપણામાં એવી શક્તિ કેમ પ્રગટતો નથી ? ત્યારે કહેવું પડે કેઅસરકારક વસ્તુની પણ અસર થવામાં ૨-ક્ષેત્ર-કાલ-ભાવ અગત્યનો ભાગ ભજવે છે. ખૂદ ભગવાન પણ તે એની એ જ ત્રિપદી બીજા આત્માઓને કહે, તા જ તે ખીજા આત્માઓમાં શ્રી ગણધર ભગવાનોના આત્માઓ જેવી શક્તિ પ્રગટે નહિ. સામા પાત્રમાં એવી લાયકાત જોઈએ ને? એ દ્રવ્ય, એ ક્ષેત્ર, એ કાલ અને એ ભાવનો ચેાગ ક્યાંથી લાવવા ? શ્રી ગણધર ભગવાનોના આત્માઓએ તા,પૂર્વે, શ્રી ગણધર-નામકમને ઉપાજે લું Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હોય છે, એટલે એ પુણ્યાત્માઓના તે ગણધર–નામકર્મનો ઉદય ત્રિપદીના શ્રવણ યોગે થઈ જાય છે. વળી તે સાથે જ શ્રી ગણધર ભગવાનોના આત્માઓમાં એ ત્રિપદીના શ્રવણથી એ અપૂર્વ ક્ષયોપશમ સધાય છે કે–એથી તેઓને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી કમસ્થિતિ અને ગ્યતા બીજા જીવોએ ઉપાજેલી હોય તે જ ત્રિપદીના શ્રવણ ચેગે દ્વાદશાંગીની રચના કરવા જેગું સામર્થ્ય તે છમાં પ્રગટે ને? દ્વાદશાંગી એટલે અજોડ આરી: આટલું વિવેચન થયા બાદ, હવે તે તમે એ વાત ઘણું જ સહેલાઇથી વિચારી શકશે કે-દ્વાદશાંગીમાં હોય શું? કહો કે–દ્વાદશાંગીમાં ભગવાને કહેલી ત્રિપદીનો જ વિસ્તાર હોય. એક યા બીજા રૂપમાં પણ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય વિષેની જ વાત દ્વાદશાંગીમાં હોય. જગતમાં છો ય અનન્તાનન્ત છે અને અજીવ પુદગલો એ અનન્તાનન છે. એ અનન્તાનન્ત જીવેના અને એ અનન્તાનન્ત પુદ્ગલેના ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય વિષેની વાત દ્વાદશાંગીમાં હેય. એને અર્થ એ થયે કે-જગતમાં બનેલી, બનતી અને બનવાની કઈ પણ અવસ્થાનું સૂચન દ્વાદશાંગીમાં ન હોય એવું બને જ નહિ. જેને જે ક્ષપશમ હોય, તેટલું તે તેમાંથી લઈ શકે. મિથ્યાત્વને ઉદય જોરદાર હોય તે રૂચે નહિ અને વિપરીત ભાવ પેદા કરે, મન્દ મિથ્યાત્વ હેય અને સુયોગ્ય નિશ્રા મળી જાય, તે લાભને ઘણે Page #31 -------------------------------------------------------------------------- ________________ = = પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ સંભવ; પણ સમ્યગ્દષ્ટિ આત્મા હેય તે ય તે દ્વાદશાંગીમાંથી કેટલું લઈ શકે? પિતાના જ્ઞાનાવરણુયાદિ કર્મોના ક્ષાપશમાનુસારે ! જીવના સ્વભાવ અને વિભાવને લગતી તથા અજીવના સ્વભાવ અને તેનાં થતાં અવસ્થાન્તરેને લગતી તેમજ જીવે વિભાવથી છૂટીને એકલા સ્વભાવમાં જ રમતા બનવાને માટે શું કરવું જોઈએ, તેની વાત દ્વાદશાંગીમાં હોય. જીવ–અજીવ ક્યાં ક્યાં છે, કેમ કેમ છે, એને કેટલે સંબંધ હોઈ શકે તથા કેટલે સંબંધ ન હોઈ શકે, એ સંબંધ કેવો હોય અને કે ન હોય તેમજ એ સંબંધ બંધાય કેમ અને છૂટે કેમ, એ વિગેરે વાતે દ્વાદશાંગીમાં હોય. દ્વાદશાંગી એટલે સારા ય જગતના ત્રિકાલના સ્વરૂપનું સ્વચ્છ, સ્પષ્ટ અને વાસ્તવિક દર્શન કરવાને અજોડ આરીસે. આપણને જેટલું જોતાં આવડે એટલું આપણે જોઈ શકીએ. જ્ઞાનચક્ષુ જેટલું શુદ્ધ અને આવરણરહિત હોય, તેટલું જ શુદ્ધ દર્શન થઈ શકે. આદરથી વિધિપૂર્વક દ્વાદશાંગીનું અધ્યયન અને શ્રવણ આદિ કરવાથી પણ જ્ઞાનચક્ષુ શુદ્ધ અને આવરણરહિત બનતું જાય છે. આવી મહા પ્રભાવક વિજ્ઞાનમયી દ્વાદશાંગીનું પાંચમું અંગ, તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર. પ્રણેતા ગ. ભ. શ્રી સુધર્માસ્વામીજી: : આપણું મૂળ વાત તે એ હતી કે-જે સૂત્રને વાંચવાની અહીં શરૂઆત કરાય છે, તે સૂત્રના પ્રણેતા કેશુ? એ પ્રણેતા વિશ્વસનીય છે કે અવિશ્વસનીય? એ માટે, આપણે નકકી કરી આવ્યા કે-દ્વાદશાંગીને અર્થથી કહેનાર તે ભગવાન શ્રી Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાનો જિનેશ્વદેવ પિતે જ હોય છે, કારણ કે એ તારકના શ્રીમુખે ત્રિપદી ઉચ્ચશયા બાદ, તેના જ આધારે દ્વાદશાંગીની રચના કરાય છે. દ્વાદશાંગીને અર્થથી કહે ભગવાન શ્રી જિનેશ્વરદેવ અને એને શબ્દથી ગુંથે શ્રી ગણધર ભગવાને. દ્વાદશાંગીને અર્થથી કહેનાર અને શબ્દથી કહેનાર-બનેય વ્યક્તિઓ એવી છે કે-દ્વાદશાંગીના એક પણ વચન કે એક પણ વચનના એક પણ ભાગ માટે, તે અવાસ્તવિક હેવાને સંદેહ માત્ર પણ ઉત્પન્ન થઈ શકે નહિ. કેઈ વચન સમજમાં ન આવે તે આપણી ખામી, પણ એ વચનની ખામી તે મનાય જ નહિ. આ કારણે આ સૂત્રને ખૂબ ભક્તિભાવ અને ખૂબ શ્રદ્ધાભાવ સાથે વાંચવું તથા સાંભળવું જોઈએ અને પ્રત્યેક વચનના રહસ્યને પામવાને પરિશ્રમ કરે જોઈએ. આ ક્ષેત્રમાં હાલ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન વિદ્યમાન છે, એટલે આ શાસનમાં રચાયેલી દ્વાદશાંગીઓને અર્થથી પ્રરૂપના તે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જ છે પણ આપણે પહેલાં વિચારી આવ્યા છીએ કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને શ્રી ઈન્દ્રભૂતિજી આદિ અગીયાર ગણધર ભગવાને હતા અને એ દરેકે દરેક ગણધર ભગવાને પોતપોતાની દ્વાદશાંગીની રચના કરી હતી. આમ અગીઆર દ્વાદશાંગીએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પંચાઈ, પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં એ અગીઆરેય દ્વાદશાંગીઓની પરંપરા ચાલી નથી. પરંપરા તે માત્ર એક જ દ્વાદશાંગીની ચાલી છે. આથી શ્રી ઈન્દ્રભૂતિજી આદિ અગીઆર ગણધર ભગવાને પૈકીના કયા Page #33 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૧ ગણધર ભગવાને રચેલી દ્વાદશાંગીની પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી અને આજે પણ ચાલી રહી છે, એ વાત પણ સમજી લેવી જોઈએ અને ત્યારે જ આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા સંબંધીને નિર્ણય પૂર્ણતાને પામેલો ગણાય. સામાન્ય રીતિએ વિચારનારને તે એમ જ લાગે એ સંભવિત છે કે પહેલા ગણધર ભગવાન શ્રી ઇન્દ્રભૂતિજી, કે જેઓ ગૌતમ બેત્રના હોવાના કારણે જેના સમાજમાં શ્રી ગૌતમસ્વામીજીના નામથી વિશેષતઃ ઓળખાય છે, તેમણે રચેલી દ્વાદશાંગીની પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી હશે અને તે જ પરંપરા આજે પણ વિદ્યમાન હશે. પરંતુ, વસ્તુતઃ તેમ બન્યું નથી. પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી સિવાયના, શ્રી ઇન્દ્રભૂતિજી આદિ દશેય ગણધર ભગવાનેએ રચેલી દ્વાદશાંગીની, પરંપરા ચાલી નથી; તે દ્વાદશાંગીઓને તે વિચ્છેદ જ થઈ જવા પામ્યો છે એટલે એક માત્ર પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ચાલી છે. ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીને ઘણે ભાગ પણ નષ્ટ થઈ જવા પામ્યો છે, પણ આ કાળમાં દ્વાદશાંગી પિકીનો જેટલો ભાગ વિદ્યમાન છે, તે ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીમાંને જ ભાગ છે. આથી તમે સમજી શકયા હશે કે આ શ્રી ભગવતીજી સૂત્રની રચના પણ ભગવાન શ્રી મહાવીર પર માત્માના ગણધર ભગવાન શ્રી સુધમસ્વામીજીએ જ કરેલી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ t શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ગ. ભ. શ્રી સુધર્માસ્વામીજીની જ પરંપરા ક્યા કારણે? અહીં તમે એ વાત પણ સમજી લે કે-બીજા ગણધર ભગવાનની વાત તે બાજુએ મૂકીએ, પણ પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની રચેલી દ્વાદશાંગીની તથા મુનિઓમાં તેઓશ્રીની પાટ–પરંપરા નહિ ચાલતાં, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની તેમજ મુનિઓમાં પણ તેઓશ્રીની જ પાટ–પરંપરા ચાલી, તેનું કારણ શું? જે કે પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પ્રભાવ ઘણે જ જબરે હતે. લબ્ધિઓના નિધાન તરીકે તે એ તારકની ખ્યાતિ છે. શ્રી અષ્ટાપદગિરિ ઉપર એ મહાકાય ગણધર ભગવાન સૂર્યના કિરણના આલમ્બન માત્રથી જ ચઢી ગયા હતા. લબ્ધિના બળે જ એ તારકે પંદરસે તાપસીને ક્ષીરાથી પારણું કરાવ્યું હતું. એક ખેડુતને જીવ, કે જેને ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવ સાથે પૂર્વભવમાં વૈરના સંસ્કાર પડી ગયા હતા, તે જીવને પણ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાનની આજ્ઞાથી જાતે જઈને પ્રતિબોધ પમાડયો હતે. એ જીવ ખૂદ ભગવાનથી પ્રતિબંધ પામે એ શક્ય નહેતું, પણ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીથી એ જીવ: પ્રતિ ધને પામ્યા અને દીક્ષિત બન્ય. એ ખેડુત દીક્ષિત બનીને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની સાથે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે આવે, પણ ભગવાનનું દર્શન થતાંની સાથે જ, તેના પૂર્વભવના વિરના સંસ્કારે તાજા થઈ ગયા અને એ કારણે એ ખેડુત રજોહરણને ફેંકી દઈને Page #35 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૩ ત્યાંથી ભાગી ગયા. જો એવું ન બન્યું હાત, તા એ જીવ પણ એ જ ભવમાં નિયમા કેવલજ્ઞાન પામીને મુક્તિએ જાત; કારણ કે–ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વરદ હસ્તે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળાએ જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્તિએ ગયા—એવુ અન્યું નથી કે અન્ય ગણધર ભગવાનેાના હાથે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળા જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્તિએ ગયા—એવું અન્યું નથી; પણુ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના વરદ હસ્તે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળા જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્િતએ ગયા છે. આવા તા એ તારકના પ્રભાવ હતા. આમ છતાં પણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહા ભાગ્યશાળી કે એ તારકની રચેલી દ્વાદશાંગીની જ પૂર પણ ચાલી અને મુનિએની પાટ-પર પરા પણ એ તારકની જ ચાલી. આનું કારણુ શું ? કારણુ એ જ કે—અગીયાર ગણધર ભગવાનામાં પૂર્ણ આયુષ્યવાળા ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજી જ હતા. પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને કુલ દીક્ષાપર્યાય ૪૨ વર્ષના હતા; તેમાં ૩૦ વર્ષના છદ્મસ્થ પર્યાય અને ૧૨ વર્ષના કેલિપર્યાય. ખીજા ગણધર ભગવાન શ્રી અગ્નિભૂતિજીના કુલ દીક્ષાપર્યાય ૨૮ વર્ષના હતા; તેમાં ૧૨ વર્ષના છદ્મસ્થપર્યાય અને ૧૬ વર્ષના કેલિપર્યાય. ત્રીજા ગણધર ભગવાન શ્રી વાયુભૂતિજીના પણુ કુલ દીક્ષાપર્યાંય ૨૮ વના જ હતા; પણ તેમાં ૧૦ વર્ષના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છઘસ્થપર્યાય હતે અને ૧૮ વર્ષને કેવલિપર્યાય હતે. ચેથા ગણધર ભગવાન શ્રી વ્યકતસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હતા; તેમાં ૧૮ વર્ષને છાપર્યાય અને ૧૨ વર્ષને કેવલિપર્યાય. પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૫૦ વર્ષને હત; તેમાં ૪ર વર્ષને છાસ્થપર્યાય અને ૮ વર્ષને કેલિપર્યાય હતે. છ ગણધર ભગવાન શ્રી સંડિકસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હતું, તેમાં ૧૪ વર્ષને છઘપર્યાય અને ૧૬ વર્ષ કેવલિપર્યાય. સાતમાગણધર ભગવાન શ્રી મર્યપુત્રસ્વામીજીને પણ કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હત; તેમાં તેમને પણ છદ્મસ્થપર્યાય ૧૪ વર્ષને અને કેવલિપર્યાય ૧૬ વર્ષને હતે. આઠમા ગણધર ભગવાન શ્રી અકપિતસ્વામીછને પણ કુલ દીક્ષા પર્યાય ૩૦ વર્ષને હવે તેમાં ૯ વર્ષને છઘસ્થપર્યાય અને ૨૧ વર્ષને કેવલિપર્યાય. - નવમા ગણધર ભગવાન શ્રી અચલબ્રાતાસ્વામીજીને કુલ દીક્ષા પર્યાય ૨૬ વર્ષના હતા તેમાં ૧૨ વર્ષને છઘપર્યાય અને ૧૪ વર્ષને કેવલિપર્યાય. - દશમા ગણધર ભગવાન શ્રી મેતાર્ય સ્વામીજીને પણ કુલ દીક્ષા પર્યાય ૨૬ વર્ષને હતું, પણ તેમાં છદ્મસ્થપર્યાય ૧૦ વર્ષને હતું અને કેવલિપર્યાય ૧૬ વર્ષને હતે. - અગીઆરમા ગણધર ભગવાન શ્રી પ્રભાસસ્થામીજીને કુલ દીક્ષા પર્યાય ૨૪ વર્ષને હવે તેમાં ૮ વર્ષને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છઘસ્થપર્યાય અને ૧૬ વર્ષને કેલિપર્યાય હતે. અગીયાર ગણધર ભગવાનના દીક્ષા પર્યાયમાં સૌથી વધારે લાંબા સમયને દીક્ષા પર્યાય પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને હિતે; અને એથી જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, પિતાના અગીઆર ગણધરો પૈકી પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, પિતાની પાટે સ્થાપિત કર્યા હતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે સમયે, એ તારકના અગીઆર ગણધરે પૈકી માત્ર બે જ ગણધર ભગવાને વિદ્યમાન હતા. પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી અને પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, એ બે સિવાયના નવેય ગણધર ભગવાને, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણુને પામ્યા તે પહેલાં જ નિર્વાણને પામી ચૂક્યા હતા. નિયમ એ છે કે–ગણધર ભગવાને પિતાના નિર્વાણને પામવાના સમયથી એક મહિના પૂર્વ પાપગમન અનશનને સ્વીકારે છે, એટલે એ નવેય ગણધર ભગવાનેએ પાપગમન અનશનને સ્વીકારતાં પહેલાં, પિતતાને ગણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ બાર વર્ષ પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પણ નિર્વાણને પામ્યા છે, એટલે એ તારકે પણ નિર્વાણ પામ્યાના એક મહિના પહેલાં જ પિતાને ગણ પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. આથી એમ સમજી શકાય છે કે–ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ લગ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ભગ બાર વર્ષે, એ તારકના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીની નિશ્રામાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના સમસ્ત મુનિગણે આવી ગયા હતા. આમ થવાથી, એ તદ્દન જ સ્વાભાવિક છે કે-પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ચાલે તેમજ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના મુનિઓની પરંપરા પણ તેઓશ્રીની જ ગણાય. આ સૂત્રના વિવરણકારઃ - આ રીતિએ આપણે આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા કોણ છે અને તે કેવા વિશ્વસનીય છે, એ વાતને નિર્ણય તે કરી લીધે; પણ અત્રે વાંચવા ધારેલ શ્રી ભગવતીજી સૂત્ર માત્ર મૂલ સૂત્ર રૂપે જ નથી, પરંતુ સટીક રૂપે છે. અત્રે વાંચવા ધારેલ શ્રી ભગવતીજી સૂત્ર વિવરણયુક્ત છે. આ કારણે, શ્રી ભગવતીજી સૂત્રના વિવરણના રચયિતા પણ કેવા પ્રમાણપુરૂષ છે, એ તમારે જાણી લેવું જોઈએ. નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ભગવતીજી સ્ત્રનું આ વિવરણ લખેલું છે. શ્રી ઠાણાંગ સૂત્રથી લઈને શ્રી વિપાકસૂત્ર સુધીનાં નવ અંગસૂત્રનાં વિવરણે આ આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ રચેલાં છે અને એથી જ આ મહાપુરૂષ આપણા સમાજમાં “નવાંગી ટીકાકાર તરીકેની ખ્યાતિ પામેલા છે. આ મહાપુરૂષ શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોનાં Page #39 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૭: વિવરણાને લખવાને માટે શાથી ઉત્સાહિત થયા, તેના સબંધમાં, આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ પેાતાના રચેલા શ્રી પ્રભાવક--ચરિત્ર નામના ગ્રન્થમાં, સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે. તેઓશ્રીએ લખ્યુ છે કે-શ્રીમાન અભયદેવસૂરિજીના સમયમાં દુકાળના ઉપદ્રવને લીધે દેશની દુર્દશા થવા પામી અને તેથી સિદ્ધાન્ત તથા તેની વૃત્તિના ઉચ્છેદ થવા લાગ્યા. તેમાંથી જે કાંઈ સૂત્રો મચી જવા પામ્યાં, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્ગંધ થઈ પડયા. શાસ્ત્રને અંગે આવી સ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે દરમ્યાનમાં એક વાર એવુ બનવા પામ્યું કે-શાસનદેવી આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાની પાસે આવ્યાં. મધ્યરાત્રિનો એ સમય હતો. મધ્યરાત્રિના સમયે પણ શ્રીમાન્ અભયદેવસૂરિજી મહારાજા તો સાવધાનપણે ધર્મધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા. શાસનદેવીએ આવી, તેમને નમસ્કાર કરીને કહ્યું કે–“ શ્રી શીલાંગકેટ નામના આચાર્યશ્રીએ પૂર્વે અગીઆર અંગસૂત્રોની જે વૃત્તિએ બનાવી હતી, તેમાંથી હાલ માત્ર બે જ અગસૂત્રોની વૃત્તિઓ વિદ્યમાન છે અને બાકીનાં નવ અ’ગસૂત્રોની વૃત્તિએ દુષ્કાલને અંગે વિચ્છિન્ન થઈ જવા પામી છે; આથી, શ્રીસ'ધ ઉપરના અનુગ્રહને માટે તમે, જે નવ અંગસૂત્રોની વૃત્તિઓના વિચ્છેદ થઈ જવા પામ્યા છે, તે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરો!” શાસનદેવીના આવા સૂચનને સાંભળતાં, શ્રી અભયદેવસૂરિજી મહારાજા તા, આશ્ચર્યચક્તિ બની ગયા. નવ અંગસૂત્રો Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્ટ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા ની વૃત્તિઓને રચવાની તેઓશ્રીને કદી કલ્પના પણ નહિ આવેલી. પેાતે એ વાતમાં પણ શક્તિ જ હતા કે‘મારામાં એવું સામર્થ્ય જ કથાં છે, કે જેથી હું નવ અંગસૂત્રોની વૃત્તિઓને રચી શકું ?” બીજી તરફ સૂચન શાસનદેવીનું હતું. આ કારણે શ્રીમાન્ અભયદેવસૂરિજીએ મનાવ્યગ્રતા અનુભવી અને તે વ્યગ્રતાને શાસનદેવી સમક્ષ પ્રગટ કરતાં કહ્યું કે-માતા ! હું તે અલ્પમતિ જ્ડ જેવા છું. ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલા ગ્રન્થાને યથાર્થ રૂપમાં જોવા જોગી બુદ્ધિ પણ મારામાં નથી, એટલે હું તેની વૃત્તિ રચું અને મારા અન્નપણાથી તેમાં જે કાંઈ પણ ઉત્સુત્ર મારાથી કહેવાઈ જાય, તે તેથી મને મહાપાપ લાગે ! ઉત્સૂત્રકથન કરનારને અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે, એવું પૂર્વાચાર્ય પરમાર્થ આનું કથન છે. આ એક મુંઝવણુ અને મારી મીજી મુંઝવણ એ છે કે--તમારી વાણી પણ અલ‘ધનીય છે; માટે તમે જ કહેા કે–મારે કરવું શું?” નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ આપેલા આ જવાબ છે! વિચાર કરશે કે--મહાપુરૂષા કેવા નમ્ર, ગંભીર અને પાપભીરૂ હાય છે ? ખરેખર, ઉત્સૂત્રકથન રૂપ પાપ, એ એક અતિશય ભય'કર કેઢિનું પાપ છે. સંસારમાં જેટલાં પાપે છે, તેમાં ભયંકરમાં ભયંકર કેાટિનુ પાપ ઉત્સૂત્રકથન છે. ઉત્સૂત્રકથન રૂપ પાપ સમાન અન્ય કોઈ જ પાપ નથી. અન્ય પાપાથી બચવાનો ગમે તેટલે પ્રયત્ન કરનારા પણુ, જો ઉત્સૂત્રકથન રૂપ પાપને સેવનારા હાય, તે। અન્ય પાપેાથી બચવાનો તેનો પ્રયત્ન નિષ્ણ જેવા જ Page #41 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે. કારણ કે-ઉલૂગકથન રૂપે એક જ પાપ પણ તેને અનંત સંસારમાં રૂલાવનારૂં બને છે. ભવભીર આત્માઓએ તે, બીજાં પાપને પરિત્યાગ થઈ શકે નહિ તે પણ, છેવટમાં છેવટ ઉસૂત્રપ્રરૂપણ રૂપ ભયંકર પાપથી બચવાને માટે તે સદાને માટે ઉપયોગશીલ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે કેભવભીરૂ આત્માઓએ તો પાપ માત્રને પરિત્યાગ કરવાને માટે ઉપગશીલ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ, કારણ કે-પાપ માત્રને પરિત્યાગ કર્યા વિના મોક્ષમાર્ગની સુન્દર કેન્ટિની આરાધના શક્ય નથી; પરન્તુ ઉસૂત્રપ્રરૂપણા રૂપ પાપથી તે અવશ્યમેવ બચવું જોઈએ કારણ કે-આત્માને અનંત સંસારમાં રૂલાવવાનું કેવું સામર્થ્ય ઉસૂત્રપ્રરૂપણું રૂપ પાપમાં છે, તેવું સામર્થ્ય અન્ય કઈ પણ પાપમાં નથી. ઉસૂત્રપ્રરૂપણા રૂપ પા૫ના વિષયમાં જેઓ ઉપેક્ષા સેવે છે, તેઓ અન્ય પાપના ત્યાગની ગમે તેટલી વાત કરતા હોય કે અન્ય પાપના ત્યાગને ગમે તેટલે પ્રયત્ન પણ કરતા હેય, તે પણ તેઓ અનન્તજ્ઞાનિઓએ ફરમાવેલા પાપકર્મના વાસ્તવિક સ્વરૂપને સમજયા જ નથી. આ કાળમાં તે, સૂત્રપ્રરૂપણાથી બચવાને માટે ખૂબ જ લક્ષ્ય રાખવા જેવું છે. આજે એવું એવું સાહિત્ય પ્રચાર પામી રહ્યું છે કેઅજ્ઞાન જીવેને સૂત્રવિરૂદ્ધના માર્ગે દોરી જાય અને તેમાં જે આગ્રહ થઈ જાય તથા એ આગ્રહને વશ થઈને જે પિતે માની લીધેલ વસ્તુનું સમર્થન કરવાનું મન થઈ જાય, તે ઉસૂત્રકથનનું મહાપાપ પલ્લે પડી જતાં વાર લાગે નહિ. ભવથી વિસ્તારને પામવાની વૃત્તિવાળા આત્માઓએ તો, Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સૂત્ર પ્રત્યે સમર્પિત ભાવવાળા જ બન્યા રહેવું જોઈએ. શ્રી જિનાજ્ઞાને અનુસરતું વર્તન ઓછા કે વધુ પ્રમાણમાં થઈ શકે અગર ન પણ થઈ શકે, તે પણ શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ બોલવા કે લખવા આદિથી તે સદાને માટે બચતા રહેવું જોઈએ. નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજા જેવા પણ ઉત્સુત્રપ્રરૂપણા રૂપ મહાપાપથી કેટલા બધા ડરતા હતા, એ જાણ્યું ને? એમના જેવાએ ઉસૂત્રપ્રરૂપણાનો ડર રાખવાનો હોય અને આપણે ઉસૂત્રપ્રરૂપણાનો ડર રાખવાનો ન હોય? જેમ અજ્ઞપણું વધારે હોય, તેમ ઉસૂત્રપ્રરૂપણ થઈ જવા પામે નહિ”—એની વધારે કાળજી રાખવી પડે; એટલે, આપણે તે, ઉસૂત્રપ્રરૂપણાથી ખૂબ જ ડરતા રહેવું જોઈએ. વળી શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ પિતાને અલ્પમતિ જડ જેવા આદિ તરીકે જણાવેલ છે, તે તેઓશ્રીની નિરહંકારતાને જ સૂચવે છે. તેઓશ્રી જ્ઞાની તો હતા જ, પણ તેઓશ્રીને પિતાના જ્ઞાનનો ઘમંડ નહોતે; કારણ કે-એ મહાત્મા સાચા પાપભીરુ હતા. શ્રી અભયદેવસૂરિજી મહારાજાને તે સુવિહિત માર્ગના દઢ ઉપાસક દાદાગુરૂને અને સમર્થ ગુરૂમહારાજાને વારસો મળે હતે. શ્રી અભયદેવસૂરિજી મહારાજાના દાદાગુરૂનું નામ શ્રી વર્ધમાનસૂરિજી હતું. પહેલાં તો એ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજા ચૈત્યવાસી હતા; એમની નિશ્રામાં એક–એ નહિ પણ રાશી શ્રી જિનમન્દિરે હતાં, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા સિદ્ધાન્તને અભ્યાસ કરવાથી તેમને સંસારનું સ્વરૂપ યથાર્થ રૂપમાં સમજાયું; અને એથી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ એમનામાં સુન્દર ભવવિરાગ પ્રગટ તેમજ ચિત્યવાસની અનિષ્ટતા સમજાઈ. સાચું સમજાયા પછી સત્વશીલ આત્મા ઝાલ્ય રહે? એમણે તરત જ ચિત્યવાસને ત્યાગ કર્યો અને ભગવાનના શાસનના સુવિહિત માર્ગને સ્વીકાર કર્યો. એ કાળમાં, ચૈત્યવાસીઓનું ઘણું જોર હતું અને સુવિહિત મુનિઓને સુવિહિત માર્ગનું પાલન કરવાની ઘણી મુશ્કેલી હતી. પાટણમાં તે ચિત્યવાસી આચાર્યોનું એટલું બધું જોર હતું કે કેઈ પણ સુવિહિત મુનિ પાટણમાં પેસી શકે નહિ. તે સમયે પાટણમાં જવાની હિંમત કેઈ સુવિહિત મુનિ કરે, તે તે મુનિને ઉતારાનું સ્થાન કેઈ આપે નહિ; કેમ કે-જે કઈ સુવિહિત મુનિ પાટણમાં જાય તેને તેમજ તે મુનિને જે કેઈએ મકાન વિગેરેને આશ્રય આપ્યો હોય તે તેને પણ, ચિત્યવાસી આચાર્યો રાજસત્તાને આશ્રય લઈને, હેરાન-પરેશાન કર્યા વિના રહેતા નહિ. ચિત્યવાસી આચાર્યો તરફથી સુવિહિત મુનિઓને થતી આવી કનડગત, શ્રી વર્ધમાનસૂરિજીને ખૂબ જ ડંખતી હતી અને સુવિહિત મુનિઓને વિહાર નિરુપદ્રવ બને, એવી તેમના હૈયામાં તીવ્ર તમન્ના હતી, કારણ કે સુવિહિત મુનિમાર્ગ પ્રત્યે તેઓના અન્તઃકરણમાં અવિહડ રાગ હતે. ચિત્યવાસી આચાર્યો તરફથી સુવિહિત મુનિઓને થતી કનડગતને દૂર કરવાની બાબતમાં, શ્રી વર્ધમાનસૂરિજી પતે તે કાંઈ પણ કરવાને સમર્થ નહેતા, પણ જે કઈ સમર્થ મળી જાય તે એને એ મહાપુરૂષ સુવિહિત મુનિઓની કનડગતને દૂર કરવાની પ્રેરણા આપ્યા વિના રહે તેમ પણ નહોતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને આખર તેમની અભિલાષા પૂર્ણ થઈ. તેમને પિતાને જ તેવા સમર્થ બે શિષ્યની પ્રાપ્તિ થઈ ગઈ . એક વાર આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી ભવ્યાત્માઓને પ્રતિબંધિત કરતા થકા ધારાનગરીમાં પધાર્યા. ધારાનગરીમાં તે સમયે લક્ષમીપતિ નામે એક મહાધનિક પણ વસ હતો. તે શેઠ શ્રી જૈનધર્મને ઉપાસક હતો. તે શેઠને ત્યાં શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણ યુવાનો વસતા શ્રીપતિ નામના હતા. એ બે બ્રાહ્મણ યુવાનો, ઘણા મોટા વિદ્વાન હેવા વિકાસ હવા સાથે સૂક્ષ્મબુદ્ધિને ધનાશ હતા. તેમની દેહાકૃતિ પણ એનારની નજરને આકર્ષે તેવી હતી. તેઓ મૂળ તે મધ્યદેશના વતની હતા, પણ દેશાટન કરવા નીકળ્યા હતા. દેશાટન કરતાં કરતાં તે બન્ને યુવાન બ્રાહ્મણે ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મીપતિ શેઠે તેમની આકૃતિથી આકષઈને તે બન્નેને ભિક્ષાદાન કર્યું તથા આશ્રય આપે. એક વાર શેઠને એ બન્નેય બ્રાહ્મણ યુવાનોની અજાયબી પમાડે તેવી અમૃતિશક્તિનો અનુભવ થશે. તેમની સ્મૃતિશક્તિના પ્રભાવથી જ, સમીપતિ શેઠ એક ભારે વિમાસણમાંથી ઉગરી ગયા. ત્યારથી તે લક્ષમીપતિ શેઠે એ અને બ્રાહ્મણ યુવકને પિતાના ઘરમાં જ સમાનભેર રાખ્ય. આમ વધુ ને વધુ પરિચય થતાં, શેઠને અનુભવ થયે -આ બે યુવકે જેમ ભારે વિદ્વાન અને ભારે બુદ્ધિશાલી છે, તેમ ભારે શાન્ત અને ભારે જિતેન્દ્રિય પણ છે. શ્રીધર અને શ્રીપતિ નામના એ બને બ્રાહ્મણ યુવકોનો આ અનુભવ થતાં, શેઠને એ જ વિચાર આવ્યું કે- જે આ Page #45 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ અન્ને યુવકે મારા ગુરૂના શિષ્યા અને, તે કેવું સારૂ થાય ? કેમ કે- આ બંને ય શ્રીસંઘના ભૂષણ રૂપ અને એવા છે.” વિચાર કરી કે શેઠને આવા વિચાર શાથી આવ્યા હશે ? શેઠના હૈયામાં કેટલી બધી ગુરૂભક્તિ વસી હશે ? શ્રી જિનશાસનની પ્રભાવના અને શ્રીસ ઘની શાભા તરફ શેઠનુ કેટલું બધુ લક્ષ્ય હશે ? પ્રતિભાશાલી આકૃતિ, ભારે વિદ્વત્તા, તેજસ્વિની બુદ્ધિ, શાન્ત પ્રકૃતિ અને જિતેન્દ્રિય પશુએ બધાને જોઈને, એ બન્ને બ્રાહ્મણ યુવકોનો બીજા કાઈ પણ પ્રકારનો ઉપયાગ કરવાનુ મન થાય નહિ અને તેઓને શાસનપ્રભાવક સાધુ બનાવવાનું જ મન થાય, એમાં શેઠના હૈયામાં રહેલા સાચા ધર્મરાગની પ્રતીતિ થાય છે. 33 તમને તમારાં સંતાનો અને આશ્રિતો માટે આવે વિચાર આવે ખરા ? તમારાં સંતાનો અને આશ્રિતા દેખાવડાં અને બુદ્ધિશાલી હોય તેમજ શાસનને ઉપયાગી થાય તેવાં હાય, તા તેમને શાસનને સમર્પી દેવાનુ તમને મન થાય કે તેમને પેઢી વગેરેમાં જોડી દેવાનુ' તમને મન થાય? પેઢી વગેરે તે આ ભવની ચીજ; તે ય પુણ્યાયને આધીન અને પાપનું કારણ; જ્યારે શાસનની આરાધના તે ભવાભવને માટેની ઉપયાગી અને નિયમા કલ્યાણની કરનારી. આમાં તા જે જોડે તેનું પણ કલ્યાણ થાય અને જે જોડાય તેનુ પણ કલ્યાણ થાય, તે છતાં પણ તમારૂં હૈયું કયી તરફ ઢળે ? પેલા લક્ષ્મીપતિ શેઠ તેા, પેાતાના વિચાર કેમ અમલમાં આવે તે જોતા હતા. એવામાં આચાય શ્રી વધ માનસૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. શેઠને લાગ્યું કે—જે તકની હું રાહુ ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ T S શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જેતે હતું, તે તક આવી લાગી. શેઠ જ્યારે ગુરૂમહારાજને વન્દન કરવાને માટે ગયા, ત્યારે શ્રીધર અને શ્રીપતિ નામના તે બે બ્રાહ્મણ યુવકેને પણ શેઠ પિતાની સાથે લઈ ગયા. - આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીની પાસે પહોંચીને શેઠે સર્વ અભિગમપૂર્વક આચાર્યશ્રીને વન્દન કર્યું અને તે પછી જ પિતે પિતાને ઉચિત આસને બેઠા. પેલા બે બ્રાહ્મણ યુવકે પણ હસ્તાંજલિ કરીને ત્યાં બેઠા. આચાર્યશ્રીએ એ બન્ને ય બ્રાહ્મણ યુવકની આકૃતિને શ્રેષ્ઠ લક્ષણેથી યુક્ત જોઈ અને એથી પ્રેમપૂર્વક કહ્યું કે-આ બન્નેની અસાધારણ આકૃતિ વ-પરને જીતનારી છે.” એ બન્ને બ્રાહ્મણ યુવકને પણ આચાર્યશ્રી તરફ ખૂબ જ આકર્ષણ થયું. તેમણે આચાર્યશ્રીની નિશ્રાને સ્વીકારવાનો નિર્ણય કર્યો અને આચાર્યશ્રીએ પણ તેમને દીક્ષાને યોગ્ય જાણીને દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ, એ બન્ને ય યુવાન મુનિઓને આચાર્યશ્રીએ સિદ્ધાન્તનો અભ્યાસ સારી રીતિએ કરાવ્યો અને તે પણ તપના નિધાન એવા યુગનું વહન કરાવવા પૂર્વક ! ગુરૂ પ્રેમથી વિધિ મુજબ સિદ્ધાન્તને ભણાવનાર હોય અને શિક શ્રદ્ધા અને વિનયથી વિધિપૂર્વક ભણનાર હોય–તેમાં ચ શિખે વિદ્વાન અને સૂક્ષ્મમતિને ધરનારા હોય, તે કમીના શી રહે? એ ભણતર કયું સુન્દર પરિણામ નિપજાવ્યા વિના રહે? એવું ભણતર તે અલ્પ કાળમાં જ ઘણું ભવ્ય પરિણામ નિપજાવે. અલ્પકાળમાં જ એ બન્ને ય મુનિઓએ સિદ્ધાંતને સુન્દર અભ્યાસ કરી લીધો. આચાર્યશ્રીએ જોયું કે હવે આ બન્ને ય મુનિઓ Page #47 -------------------------------------------------------------------------- ________________ . { પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ : ૫ સૂરિપદને ચગ્ય બન્યા છે. આથી આચાર્યશ્રીએ તે બન્નેને શ્રી સૂરિપદ ઉપર સ્થાપન કર્યા અને ત્યારથી તે બને ય મહાત્માઓ, શ્રી જિનેશ્વરસૂરિજી અને શ્રી બુદ્ધિસાગરસૂરિજી -એવાં પવિત્ર નામોથી સુવિખ્યાત થયા.. આમાંના એક આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ, નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજીને તૈયાર કર્યા અને આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ આઠ હજાર લેક પ્રમાણુ એક નવું વ્યાકરણ બનાવ્યું, કે જે વ્યાકરણ “બુદ્ધિસાગર” એવા નામથી સુપ્રસિદ્ધ થયું. આથી તમે કલ્પના કરી શકશે કે–એ બને ય કેટલા બધા સમર્થ હતા ! :' એ તે બધું પાછળથી બન્યું છે, પણ સૌથી પહેલાં તો આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ, પિતાના તે બને શિષ્યની પાસે, પિતાની જે મહેચ્છા હતી તે પાર પડાવી છે. આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ એ બનેને શ્રી સૂરિપદનું દાન કર્યા પછીથી, તેમને અલગ વિહારની અનુજ્ઞા આપી. અલગ વિહારની તેમને અનુજ્ઞા આપતાં, આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીએ તેમને કહ્યું કે પાટણમાં રહેલા ચૈત્યવાસી આચાર્યો, સુવિહિત સાધુઓને ત્યાં રહેવા દેતા નથી અને તેમને હેરાન કરે છે. સુવિહિત સાધુઓની એ તકલીફનું, તમારે તમારી શક્તિ અને બુદ્ધિથી નિવારણ કરવાનું છે, કારણ કે આ કાળમાં . એ કાર્ય કરવાને તમે જ સમર્થ છે.” : પિતાના ગુરૂદેવની એ આજ્ઞાને, શ્રી જિનેશ્વરસૂરિજીએ તથા શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ માથે ચઢાવી અને તરત જ ગૂજરાત તરફ વિહાર કર્યો. તે બન્નેએ પાટણ પહેચીને, Page #48 -------------------------------------------------------------------------- ________________ -- - શ્રી ભગવતી સૂગનાં વ્યાખ્યાનો પિતાની વિદ્વત્તા અને પ્રતિભાના બળે, એક વિદ્વાન પુરોહિતને ત્યાં આશ્રય મેળવ્યું. ત્યવાસી આચાર્યો તરફથી ત્યાં ઉપદ્રવ આવતાં, પુરે હિતે રાજસભામાં જઈને રાજાની પાસે બધી હકીકત રજૂ કરી. ત્યવાસી આચાર્યોએ પણ રાજાને પોતાના . અધિકારની હકીકત જણાવી. આથી રાજાએ કેવળ ઉપધથી તે બન્ને આચાર્યોને પાટણમાં રહેવા દેવાનું જણાવ્યું અને ચૈત્યવાસી આચાર્યોએ રાજાનું તે કથન માન્ય રાખ્યું. પછી તે પુરે હિતે રાજાની પાસેથી ઉપાશ્રયને માટેની જમીન મેળવી તે મીન ઉપર ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી સુવિહિત વાવ, પાટણમાં આવીને રહેવાનું ફરીથી શરૂ થયું અને વાર જે વિહારભૂમિ સુવિહિત સાધુઓને માટે વિધ્યમથી બની ગઈ હતી, તે વિહારભૂમિ આમ પુનઃ નિવિદ્ધ બની ગઈ. - એ પ્રસંગ ઉપરથી સમજી શકાય તેમ છે કે-નવાંગી ટીકાકાર જાચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાના દાદાગુરૂ આચાર્યભગવાન શ્રીમદ્દ વર્ધમાનસૂરિજી મહારાજા, સુવિહિત મુનિમાર્ગના એવા દઢ ઉપાસક હતા કે સુવિહિત મુનિમાર્ગ નિવિન બને તેની તેમજ ભવ્યાત્માએ સુવિહિત મુનિમાર્ગથી સુપરિચિત રહે તેની પણ, તેઓશ્રીને ખૂબ જ કાળજી હતી. વળી આ પ્રસંગ ઉપરથી એ વાત પણ સમજી શકાય તેમ છે કે-શ્રી અભયદેવસૂરિજીના ગુરૂમહારાજ પણ મહા વિદ્વાન, બુદ્ધિનિધાન, પ્રતિભાસંપન્ન અને સુવિહિત મુનિમાર્ગના પાલક હેવા સાથે, સુવિહિત મુનિમાર્ગના રક્ષક પણ હતા. આવા દાદાગુરૂ અને આવા ગુરૂમહારાજની નિશ્રાને પામેલે આત્મા જે લાયકાતવાળે હોય, તો એનામાં Page #49 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ કુચી વાતની કમીના રહે ? ખરેખર, એવા આત્મા શાસનના પરમ આરાધક અને સાથે સાથે શાસનના પરમ પ્રભાવ પશુ પાકે, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. પાટણમાં સુવિહિત મુનિઓના પ્રવેશને અને સિને નિર્વિઘ્ન મનાવવાનું શાસનરક્ષાનું શુભ કાર્ય સહાય પરિપૂર્ણ કરીને, આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી વિહાર કરતા કરતા, કેટલાક સમય બાદ પુનઃ ધારાનગરીમાં વખતે ધારાનગરીમાં મહીધર નામે પણ એક શેઠ વસતા હતા અને ધનદેવી નામે તેમની ધર્મપત્ની હતી. તેમને અભયકુમાર નામે પુત્ર હતો. એ અભયકુમાર બાલપણથી જ ગુણાના સમૂહને ધરનારા હતા. ૩૦ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અભયકુમારનું નામ એટલું બધું પ્રસિદ્ધ છે કેઅભયકુમાર નામ આવતાંની સાથે જ, શ્રી શ્રેણિકપુત્ર અભયકુમાર આપણને ચાદ આવ્યા વિના રહે નહિ. એ અભયકુમાર અને આ અભયકુમાર–મને ય આ શાસનમાં જૂદી જૂદી રીતિએ પણ સુન્દર પ્રકારની ખ્યાતિને પામેલા છે; પરન્તુ એકની ખ્યાતિ તેમના સંસારિપણાના નામથી એટલે કે—અભયકુમાર એવા નામથી છે, જ્યારે આ બીજાની ખ્યાતિ શ્રી અભયદેવસૂરિજી એ નામથી છે. આ અભયકુમાર તા, નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયા છે. આ અભયકુમાર કેવી રીતિએ નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મન્યા, તે પણ હવે જોઈ લઈએ. આચાયૅ શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધારતાં, મહીધર શેક Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પોતાના પુત્ર અભયકુમારને સાથે લઈને, ગુરૂમહારાજને વન્દના કરવાને માટે ગયા. ત્યાં ગુરૂમહારાજના શ્રીમુખેથી,પિતા-પુત્ર સંસારની અસારતાને જણાવનાર ધર્મના ઉપદેશને સાંભળે j i સળુઓના ઉપદેશને સાર શું હોય? એ જ કેસંસાર અસાર છે, તેથી તજવા લાયક છે અને મોક્ષ સર્વ સુખમય છે, તેથી તેને મેળવવાને માટે ભગવાને કહેલે વિરતિધર્મ–ત્યાગધર્મ સેવવા લાયક છે. જેને આ વાત રૂચે, એથી જેનામાં સંસારના ત્યાગને ઉલલાસ પ્રગટે અને એકાંતે મોક્ષમાર્ગનું આરાધન કરવાને માટે જે સમર્થ અને યોગ્ય જણાય, તેને વિધિપૂર્વક દીક્ષા દેવાય. તમારે છોકરે વ્યાખ્યાન સાંભળવા આવ્યો હોય અને તેને ધર્મોપદેશ રૂચી જાય, તે એ તમને ગમે તે ખરું જ, કેમ? ધર્મોપદેશ રૂચવાથી તે ને સંસારને ત્યાગ કરવાને માટે ઉલ્લસિત થાય, તે તમે રાજી ચાવ કે નારાજ થાય? એને તમે કાચી બુદ્ધિને માને કે તમારા કરતાં વધારે લઘુકર્મી અને ભાગ્યશાળી માને ? તમારી પાસે જ્યારે એ દીક્ષા લેવાની રજા માગે, ત્યારે તમને એમ થવું જોઈએ કે- હું રહી ગયે અને આ પામી ગયે !' અહીં તે ગુરૂમહારાજના શ્રીમુખેથી સંસારની અસારતાને દર્શાવનાર ધર્મોપદેશનું શ્રવણ કરવાના ચગે, શ્રી અભયકુમારને આત્મા વૈરાગ્યવાસિત બની ગયા અને એ વૈરાગ્યના સંયમને ગ્રહણ કરવાને માટે ઉ૯લસિત બનેલા શ્રી અભયકુમારે પિતાના પિતા પાસે, સંયમને લેવાની અનુમતિ માગી. શ્રી અભયકુમારના પિતા શ્રી મહીધર શ્રેષ્ટિએ પણ શ્રી અભય કુમારને દીક્ષા લેવાની અનુજ્ઞા આપી. આથી આચાર્ય શ્રી Page #51 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ જિનેશ્વરસૂરિજી મહારાજાએ શ્રી અભયકુમારને દીક્ષિત બનાવ્યા. શ્રી અભયકુમારે. દીક્ષિત બન્યા બાદ, ગુરૂમહારાજાની પાસે ગ્રહણ અને આસેવન રૂપ બને ય પ્રકારની શિક્ષાને ગ્રહણ કરી. ગુરૂમહારાજાએ તેમને, પોતાને પિતાના ગુરૂમહારાજે કરાવ્યો હતો તેમ, સિદ્ધાન્તને અભ્યાસ પણ કરાવ્યો. આથી તેઓ જબરા ક્રિયાનિષ્ઠ અને જબરા શાસ્ત્રજ્ઞ બન્યા. એ સમયે તેમના દાદાગુરૂ આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી પણ ત્યાં જ વિરાજતા હતા. શ્રી વર્ધમાન સૂરિજીએ તેમને શ્રી સૂરિપદને એગ્ય ધાર્યા અને એથી તેમણે પિતાના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિજીને શ્રી અભય મુનિજીને શ્રી સૂરિપદે પ્રતિષ્ઠિત કરવાનો આદેશ કર્યો. પિતાના ગુરૂના આદેશથી, આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ પણ, શ્રી અભય મુનિજીને શ્રી સૂરિપદે પ્રતિષ્ઠિત ક્યાં અને તે સમયથી તે મુનિ, શ્રી અભયદેવસૂરિજીના શુભ નામથી સુવિખ્યાત થયા. આવા ભવ્ય વારસાને પામેલા હોવા છતાં પણ અને પિતે સમર્થ જ્ઞાની હેવા છતાં પણ, આચાર્ય શ્રી અભ દેવસૂરિજી મહારાજા, શાસનદેવીને જવાબ દેતાં શું બોલ્યા તે અલ્પમતિ જડ જેવો અને અલ્પજ્ઞ છું”—એવું કહ્યું ને? આ જેવી–તેવી નમ્રતા અને નિરહંકારતા છે વળી એ ગંભીર પણ કેવા હતા? “અંગસૂત્રોની વૃત્તિ રચવાની લાયકાત મારામાં નથી—એમ તેમણે સૂચવ્યું, પણ તેમ કરવાની ના પાડી નહિ અને શાસનદેવીની પાસેથી જ તેનો ખૂલાસે મેળવવા પ્રયત્ન કર્યો.. . . . Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને - શ્રી અભયદેવસૂરિજી મહારાજાને શાસનદેવીએ પણ સુન્દર અને સચોટ જવાબ દીધું છે. શાસનદેવીએ કહ્યું કે હે સુજ્ઞશિરોમણિ! સિદ્ધાન્તના અર્થની વ્યાજબી વિચારણા કરવાની તમારામાં ગ્યતા છે, એવી મારી ખાત્રી છે. આમ છતાં પણ, જે ક્યાંક સન્દહ પડે તે તમે મને યાદ કરજે, એટલે હું તરત જ તમારી પાસે હાજર થઈ શ અને તમારી સૂચવેલી સંદેહવાળી બાબત ભગવાન શ્રી સીમંધરસ્વામીજીને પૂછી આવીને તમને જણાવીશ.” * શાસનદેવીએ આ પ્રમાણે ઉત્સાહ અને આશ્વાસન આપવાથી, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી આચારાંગ અને શ્રી સૂયગડાંગ નામનાં બે અંગસૂત્ર સિવાયનાં, શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાને સ્વીકાર કર્યો. આવા દુષ્કર કાર્યને સ્વીકાર કરવાની સાથે, એ મહાપુરૂષે એવી પણ દુષ્કર પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે- જયાં સુધી શ્રી કાણાંગસૂત્ર આદિ નવેય અંગસૂત્રની વૃત્તિઓને રચવાનું કાર્ય હું પરિપૂર્ણ કર્યું નહિ, ત્યાં સુધી મારે હમેશને માટે આયંબીલ જ કરવું.” - શ્રી જૈન શાસનમાં આયંબીલને તપ પણ મહામંગલ રૂપ ગણાય છે. એ મંગલની આચરણાથી વિદને નાશ પામે છે અને સિદ્ધિઓ આવી મળે છે. વૃત્તિની રચના એ ભાવમંગલ અને એમાં ભળે આયંબીલને તપ. આમ પિતાના દેહને અને મનને પણ મંગલમય બનાવનારે સુયોગ એ મહાપુરૂષ સાથે. આથી નવેય અંગસૂત્રની Page #53 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ વૃત્તિઓની રચના કરવામાં એ મહાપુરૂષને કશું જ વિન નડયું નહિ. શાસનદેવીએ આપેલા વચન મુજબ શાસનટેવીએ પણ એ મહાપુરૂષને સહાય કરી. આટલું છતાં પણ, નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, તે કાલમાં વિદ્યમાન એવા મહા મૃતધારા મુનિવરની પાસે, પિતાની રચેલી વૃત્તિઓને શુદ્ધ કરાવી, અને તે પછીથી જ, તે વૃત્તિઓનું શ્રાવકે દ્વારા લેખનકાર્ય એટલે કે તેની નકલ કરાવવાનું કાર્ય શરૂ કરાવાયું. ' - આ વસ્તુ જે તમારા લક્ષ્યમાં હોય, તે મૂળ સૂત્ર પ્રત્યે જેમ ભક્તિભર્યો વિશ્વાસભાવ રહે, તેમ આ ટકા પ્રત્યે પણ ભક્તિભર્યો વિશ્વાસભાવ રહે. એ હેતુથી જ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાને લગતી કેટલીક વિગતે, તમને અહીં કાંઈક વિસ્તારથી જણાવવામાં આવી છે. શાસનદેવીની પ્રેરણાને પ્રસંગ, એ દન્તકથા માત્ર નથી નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શાસનદેવીની પ્રેરણાને પામીને નવ અંગસૂત્ર ઉપરની વૃત્તિઓની રચના કરી, એવું શ્રી પ્રભાવકચરિત્રના રચયિતા આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિજીના પ્રબંધમાંની આ હકીકતના સંબંધમાં, એક આધુનિક વિદ્વાન મુનિશ્રીએ, એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે. “પ્રબન્ધના લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસૂત્ર ઉપર કઈ ટીકા નહેતી રહી તેથી અભયદેવે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિના પિતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં કાલવશાત્ ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી, એ હકીકત દન્તકથા માત્ર કરે છે.” - આ હકીક્ત વિષે પણ, અહીં પ્રસંગ છે તો થેડીક વિચારણા કરી લઈએ. શાસનદેવીની પ્રેરણાથી શ્રી અભયદેવસૂરિજીએ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરી, એવી શ્રી પ્રભાવકચરિત્રમાં જણાવેલી હકીકતને “દન્તકથા” રૂપ ઠરાવવાને માટે, માત્ર એક જ હેતુ જણાવવામાં આવ્યું છે અને તે એ કે-ખૂદ શ્રી અભયદેવસૂરિજીના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. આ હેતુના સમર્થનમાં, એ આધુનિક વિદ્વાન મુનિ જે શ્રી ભગવતીજી સૂત્ર ઉપરની શ્રી અભયદેવસૂરિજી કૃતા તેમાંના કથનને એક જ દાખલો મેંળે છે. આ વાત પણ સાચી છે કે–આ શ્રી ભગવતીજી સૂત્ર ઉપરની શ્રી અભયદેવસૂરિજી-કૃત ટીકામાં, ઉઘાતમાં જણાવવામાં આવ્યું છે કે__ "मुनियोधैरनाबाधमधिगमनाय पूर्वमुनिशिल्पिकल्पितरोबहुमक्रगुणत्वेऽपि स्वतया महतामेव वाछितवस्तुसाधनसमर्थयोवृत्ति पूर्णिनडिकयोस्तदन्येषां च जीवाभिगमादिविवि Page #55 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ धविवरणादवरकलेशानां संघट्टेन बृहत्सरा अत एवामहतामप्युपकारिणीxxxवृत्तिरारभ्यते ।” શ્રી અભયદેવસૂરિજી મહારાજાના આ કથનથી એ વાત સુનિશ્ચિતપણે સાબીત થાય છે કે જે સમયે તેમણે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરી, તે સમયે શ્રી ભગ વતીજી સૂત્રની પ્રાચીન ટીકા અને ચૂર્ણિ વિદ્યમાન હતી તેમજ શ્રી જીવાભિગમાદિ સૂત્રો ઉપરનાં પ્રાચીન આચાર્યોનાં બનાવેલાં વિવરણ પણ તે સમયે વિદ્યમાન હતાં. એટલે તે મુનિશ્રીએ જણાવ્યું છે તે મુજબ બીજાં સૂત્રો ઉપર પણ પ્રાચીન ટીકાઓ તે સમયે વિદ્યમાન હવાના શ્રી અભયદેવસૂરિજીના પિતાના જ ઉલ્લેખ છે. આમ એ મુનિશ્રીનું કથન બરાબર હેવા છતાં પણ, વિચારવા જેવું એ છે કે એ મુનિશ્રીઓ, પ્રભાવક ચરિત્રમાંની શાસનદેવીની પ્રેરણાવાળી હકીકતને માટે, “એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે”—એવું જે જણાવ્યું છે, તે બરાબર છે? એ મુનિશ્રીએ કરેલી કલ્પનાને જે વ્યાજબી માનવી હેય, તો પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અંગ સૂત્રો ઉપરની ટીકાઓ વિદ્યમાન હેવા છતાં પણ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ અંગસૂત્રો ઉપર ટીકાઓની રચના કરી, તેને હેતુ શે?” આવા પ્રશ્નના ઉત્તરમાં કદાચ એમ કહેવામાં આવે કે-“ઓછા વિદ્વાન મુનિઓને પણ, નિશબાધપણે, સૂત્રમાં સૂચવેલી હકીકત સમજાય, એ માટે જ મેં આ ટીકાઓની રચના કરી છે, એ શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ પિતે જ ખૂલાસે કર્યો છે.' Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવા ખુલાસાને માન્ય રાખવામાં આવે, તે પણ • બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તા પછી શ્રી અભયદેવસૂરિજીએ અગીરેય અંગસૂત્રેાની ટીકાઓની રચના નહિ કરતાં, માત્ર નવ જ અંગસૂત્રોની ટીકાઓની રચના કેમ કરી ?? આવા પ્રશ્નના ઉત્તરમાં જશે એવી કલ્પના કરવામાં આવે કે નવ અંગસૂત્રોની ટીકાઓને રચ્યા પછી તરતમાં જ તેઓને લાહીવિકારની બીમારી થઈ હતી, એટલે એ અંગસૂત્રોની ટીકાઓ લખવાનું કાર્ય તેમનાથી નહિ બની શકયુ હાય ’–તા એ કલ્પના ખાટી કરે તેવી છે; કારણ કે-નવ અંગસૂત્રોની વૃત્તિને બનાવ્યા પછી, તે વૃત્તિઓને મહા શ્રુતધર આચાર્યાદિએ શેાધી અને તે વૃત્તિએની સંખ્યાબંધ નકલા થઈ ગઈ, તે પછીથી જ શ્રી અભયદેવસૂરિજીને લેહીવિકારના રાગ થયા હતા. વળી એ લેાહીવિકારના રાગ તે પાછા થાડા જ વખતમાં મટી ગયા હતા અને તે પછી સુન્દર આરાગ્યવાળા બનેલા શ્રી અભયદેવસૂરિજી વર્ષો પર્યન્ત જીવ્યા હતા; તા, તે મહાપુરૂષને જો બાકીનાં એ અંગસૂત્રેાની વૃત્તિએ મનાવવી જ હેાત, તેા તે મનાવવાના તેમની પાસે પૂરતા સમય હતેા. ४४ આમ છતાં પણુ, જો એમ જ કહેવામાં આવે કે પાછળથી શ્રી અભયદેવસૂરિજી ગમે તે કારણસર માકીનાં બે અગસૂત્રોની વૃત્તિને રચવાને માટે ઉત્સાહિત નહિ અન્યા હાય.’–તા પણ એ ખૂલાસા તદ્દન પાંગળા ગણાશે; કારણ કેજો શ્રી અભયદેવસૂરિજીને માત્ર નવ અગસૂત્રો ઉપર નહિ પણ અગીઆરેય અંગસૂત્રો ઉપર વૃત્તિઓની રચના કરવાની Page #57 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ઈચ્છા હેત, તે તેમણે પ્રથમાંગસૂત્ર શ્રી આચારાંગથી જ સૂત્રોની વૃત્તિઓને રચવાનું કાર્ય શરૂ કર્યું હેત; પણ શ્રી અભયદેવસૂરિજીએ તે ક્રમવાર ત્રીજા અંગસૂત્ર શ્રી ઠાણાંગસૂત્રથી અગીઆરમાં અંગસૂત્ર સુધીની વૃત્તિઓની રચના કરી છે અને એથી એમ જ સાબીત થાય છે કે–શ્રી અભયદેવસૂરિ જીની ઈચ્છા પહેલેથી જ એવી હતી કે માત્ર શ્રી ઠાણુગાદિ નવ અંગસૂત્રો ઉપર જ વૃત્તિઓને રચવી. હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી અભયદેવસૂરિજીને નવ અંગસૂત્રો ઉપરની વૃત્તિઓને રચવાની ઈચ્છા હતી અને પ્રથમાંગસૂત્ર શ્રી આચારાંગ તથા દ્વિતીયાંગસૂત્ર શ્રી સૂયગડાંગની વૃત્તિઓને રચવાની ઈચ્છા નહતી,તે તેનું કારણ શું? આવા પ્રશ્નને ખૂલાસો એ છે કે-તે સમયે શ્રી આચારાંગસૂત્રની અને શ્રી સૂયગડાંગસૂત્રની શ્રી શીલાંકાચાયૅ બનાવેલી વિસ્તૃત ટીકાઓ વિદ્યમાન હતી, જ્યારે એ જ શ્રી શીલાંકાચા ની બનાવેલી બાકીનાં નવ અંગસૂત્રોની ટીકાઓ ગમે તે કારણે વિચ્છિન્ન થઈ જવા પામી હતી; આથી શ્રી અભયદેવસૂરિજીએ પહેલા અને બીજા અંગસૂત્ર ઉપર ટીકાઓ લખી નહિ અને ત્રીજાથી અગીઆરમા અંગસૂત્ર ઉપર ટીકાઓ લખી. આજે પણ પહેલા અને બીજા અંગસૂત્રની ટીકાઓ શ્રી, શીલાંકાચાર્યની બનાવેલી અને બાકીનાં નવ અંગસૂત્રોની નવ ટીકાઓ શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી પ્રચારમાં છે. શ્રી શીલાંકાચાર્યની લખેલી અગીઆરેય અંગસૂત્રોની અગીઆરેય ટીકાઓ જે શ્રી અભયદેવસૂરિજીના સમયમાં વિદ્યમાન હત, તે કાં તે શ્રી અભયદેવસૂરિજી કઈ પણ અંગસૂત્રની Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ટીકા બનાવત જ નહિ અગર અગીઆરેય અંગસૂત્રોની નવી ટીકાઓ બનાવતું.શ્રી અભયદેવસૂરિજીએ નવઅંગસૂત્રો ઉપરની -નવ ટીકાઓ રચવા ઉપરાન્ત, શ્રી પંચાશકછ આદિ અનેક પ્રકરણગ્રન્થ ઉપર વિવરણે લખ્યાં છે તેમજ શ્રી આગમ-અષ્ટનરી આદિ પ્રકરણગ્રન્થોની રચના પણ કરી છે. આથી એ સૂચિત થાય છે કે–શ્રી અભયદેવસૂરિજીને પહેલાં બે અંગસૂત્ર સિવાયનાં નવ અંગસૂત્રોની જ ટીકાઓને રચવાની ઈચ્છા હતી અને તેનું કારણ એટલું જ હતું કે-શી શીલાંકાચાર્ય મહારાજની રચેલી પહેલાં અને બીજા અંગસૂત્રો ઉપરની ટીકાઓ તે વખતે વિદ્યમાન હતી અને બાકીનાં નવ અંગસૂત્રો ઉપર રચેલી તેમની ટીકાઓને તે વખતે વિચ્છેદ થઈ જવા પામ્યો હતે. " એવું પણ માની શકાય નહિ કે- શ્રી શીલાંકાચાર્ય મહારાજે પહેલા અને બીજા અંગસૂત્ર ઉપર લખેલી ટીકાઓ વિસ્તૃત હતી અને એથી તે ઓછા જ્ઞાનવાળા કે અલ્પ મતિવાળા મુનિરાજોને પણ સૂત્રાર્થને સારી રીતિએ બધકરાવે -તેવી હતી, જ્યારે એ જ શ્રી શીલાંકાચાર્ય મહારાજે રચેલી બાકીનાં નવ અંગસૂત્રોની ટીકાઓ એવી હતી, કે જેથી તે ટીકાઓ દ્વારા ઓછા જ્ઞાનવાળા કે અલ્પ મતિવાળા મુનિરાજેને સૂત્રાર્થ બોધ થઈ શકે તેમ નહોતે માટે શ્રી - અભયદેવસૂરિજી મહારાજાએ પહેલાં બે અંગસૂત્ર સિવાયનાં શ્રી ઠાણાંગસૂત્રાદિ નવ અંગસૂત્રોની વિસ્તૃત ટીકાઓ રચી.” - આ રીતિએ વિચાર કરતાં, શ્રી પ્રભાવક ચરિત્રમાંની * શાસનદેવીની પ્રેરણાની વાત સાચી હોવાનું લાગે છે અને : આધુનિક વિદ્વાન મુનિશ્રીએ કરેલી કલ્પના પેટી જ લાગે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ અહી એક એવી શકાને પણ અવકાશ છે કે શ્રી પ્રભાવક ચરિત્રના કર્તા આચાય શ્રીએ અગીઆર અ ંગેની વૃત્તિઓમાંથી નવ અંગાની વૃત્તિઓ વિચ્છેદ પામ્યાનું જણાવ્યું છે, જ્યારે ખૂદ શ્રી અભયદેવસૂરિજી મહારાજના લેખથી જણાય છે કે-તે વખતે બે અગા સિવાયનાં અંગાની વૃત્તિથ્યો પણ વિદ્યમાન હતી, તે શ્રી અભયદેવસૂરિજી મહારાજાના થનથી જ શ્રી પ્રભાવકચરિત્રના કર્તાનું કથન ખાટું ઠરતું નથી ?” આવી શંકાનુ નિરાકરણ પણ, જો એ વસ્તુઓને ખ્યાલમાં રાખવામાં આવે, તા ઝટ થઈ જાય તેવુ' છે. તેમાં એક વસ્તુ એ છે કે—શ્રી પ્રભાવકચરિત્રકાર આચાર્ય શ્રીએ, શ્રી શીલાંગકેટિ નામના આચાય શ્રીની અનાવેલી, એટલે કે–શ્રી શીલાંકાચાર્ય મહારાજની અનાવેલી અગીઆર અગાની ટીકાઓ પૈકીની નવ અગેાની ટીકાઓ વિચ્છેદ પામ્યાનું જણાવ્યું છે; એટલે શ્રી શીલાંકાચાય થી અન્ય એવા કાર્ય આચાર્ય શ્રીની રચેલી સામાન્ય રૂપમાં શબ્દાર્થાદિને જણાવતી ટૂંકી વૃત્તિઓ તે સમયે વિદ્યમાન હેાય, તે તેટલા માત્રથી શ્રી પ્રભાવકચરિત્રકારનું કથન ખાટું ઠરી જતું નથી. બીજી વસ્તુ એ છે કે-શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ તે સમયે બીજી વૃત્તિઓ વિદ્યમાન હતી એવું સૂચવનારી વાત જેમ લખી છે, તેમ તેની સાથે સાથે જ એમ પણ લખ્યું છે કે એ વૃત્તિઓ અલ્પ પ્રમાણવાળી હાવાના કારણે વિશેષજ્ઞાની સુનિવરને જ સૂત્રા ના સારી રીતિએ એધ કરાવનારી છે. બનવાજોગ છે કે–શાસનદેવીએ એવી ટૂંકી વ્રુત્તિઓ વિદ્યમાન હાવાનુ' જાણવા છતાં પણ, એ વૃત્તિઓની સહાયથી !! '', Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સૂત્રાર્થને બાધ દુર્લભ સમજીને જ અને શ્રી શીલાંકાચાર્ય મહારાજે રચેલી અગીઆર અંગેની વિસ્તૃત વૃત્તિઓમાંથી નવ અંગસૂત્રોની વૃત્તિઓ વિચ્છેદ પામેલી હોવાથી, શ્રી અભયદેવસુરિજીને નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાની પ્રેરણા કરી હોય. આથી, અહીં આપણે જે રીતિએ વિચારણા કરી તેવી રીતિએ જે એ વિદ્વાન મુનિશ્રીએ વિચારણા કરી હોત, તે શ્રી અભયદેવસૂરિજીને નવાગની ટીકાની રચના કરવાની શાસનદેવીએ કરેલી પ્રેરણાના પ્રસંગની બાબતમાં, તેઓ એવું ન જ લખી શકત કે-એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે.” પ્રભૂબિઅન પ્રગટીકરણથી રોગનું નિવારણ પ્રશ્નશ્રી અભયદેવસૂરિજી મહારાજાને થયેલ લેહીવિકારને રેગ તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના બિઅને પ્રગટાવવાથી દૂર થયો હતો ને ? એ સંબંધમાં એમ કહેવાય છે કે-નવ અગસૂત્રોની વૃત્તિઓને જોવાનું ભગીરથ કાર્ય પરિપૂર્ણ કર્યા બાદ, સંયમયાત્રોના નિર્વાહને નિમિત્તે વિહાર કરતા કરતા શ્રી અભયદેવરિજી મહારાજા ધવલક નામના નગરે પધાર્યા. આયંબિલ તપને અંગે વર્ષો પર્યન્ત તેઓ ઘી, દૂધ આદિ લઈ શકેલ નહિ. વળી ઉજાગરા પણ ઘણા થયેલા અને અમ પણ ઘણે પડેલ. આ સંગેમાં શ્રી અભયદેવસૂરિજી મહારાજાને લેહીવિકારને કારમો રેગ ઉત્પન્ન થવા પામે. - આચાર્યશ્રી તે સમજતા જ હતા કે મારાં પૂર્વકૃત દુષ્કર્મોના ઉદયને જ આ પ્રભાવ છે. મારાં કરેલાં કર્મો Page #61 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ મારે ભેરવવાં જ જોઈએ. મારે માટે તે આ પણ એક સુન્દર વસ્તુ છે, કારણ કે-આ રોગને સમભાવે સહવાથી, આ રોગના કારણ રૂપ મારાં અશુભ કર્મો તે નિર્જરશે, પણ સાથે સાથે મારાં બીજાં પણ ઘણું અશુભ કર્મો નિર્જ કરશે. આવી સમજને ધરનારાઓને પણ રેગની પીડા ભેગવવી પડે છે અને આવી સમજને નહિ ધરનારાઓને પણ રેગની પીડા ભેગવવી પડે છે પરંતુ જેઓ આવી સમજને ધરનારા હોતા નથી, તેઓને રેગની પીડા ભેગવવા સાથે માનસિક અસમાધિની અને માનસિક અસમાધિના ગે ઉત્પન્ન થતી બીજી પણ ઘણી પીડાઓ ભેગવવી પડે છે, એટલે તેમની પીડામાં ઘણો મોટો વધારે થઈ જવા પામે છે. તેઓને માત્ર આટલે જ ગેરલાભ થાય છે, એમ સમજવાનું નથી. તેઓ કેવળ પિતાની માનસિક અસમાધિના કારણે જ તેમજ એ માનસિક અસમાધિના કારણે તેઓ જે બીજી-ત્રીજી પાકિયાઓને આચરે છે તેના કારણે પણ, ઘણાં અશુભ કર્મોને ઉપજે છે. આમ તેઓ વર્તમાનમાં પણ પિતાના દુઃખમાં મેટ વધારે કરે છે અને ભવિષ્યને પણ દુઃખમય બનાવી દે છે. કર્મના ઉદય સંબંધી સાચી સમજને ધરનારે આત્મા,. રેગની પીડાને ભેગવી લે છે, પણ માનસિક અસમાધિથી બચવાની અને મનને સમાધિપૂર્ણ રાખવાની કાળજી રાખે છે; અને એથી, એના રોગની પીડાનું જોર વધતું તે નથી જ, પણ એ પીડાની અસર ઘણે અંશે ઘટી જાય છે. વળી, અસમાધિના ત્યાગથી અને સમાધિના સેવનથી, તે સમજુ માણસ, પિતાનાં બીજાં પણ ઘણાં અશુભ કર્મોની નિર્ભર Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સાધવા દ્વારા, પિતાના ભવિષ્યને સુધારી શકે છે. - શ્રી અભયદેવસૂરિજી મહારાજા તે મહા વિવેકી અને મહા જ્ઞાની હતા, એટલે લેહીવિકારના ભયંકર રોગની પીડાથી તેઓ અસમાધિને પામે એવું તે હતું જ નહિ, પરંતુ આ રોગના નિમિત્તથી તેઓશ્રીને પણ એવું એક કારણ મળ્યું, કે જે કારણે તેઓશ્રીને પણ બેચેન બનાવી મૂક્યા. એ કારણથી તેઓ શેથી માત્ર બેચેન જ બની ગયા એમ નહિ, પણ તેઓ પોતાના દેહાન્તની ઈચ્છાવાળા પણ બની ગયા. એ કારણ એ હતું કેઈર્ષ્યાળુ જનેએ તદ્દન જુઠ્ઠો પ્રચાર આદરી દીધું હતું. ઈર્ષાળુ લેકએ એ પ્રચાર આદર્યો હતે કે-“ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવતાઓએ આ વૃત્તિકારને કેહરોગ ઉત્પન્ન કર્યો છે. આવા પ્રચારથી દેખીતી રીતિએ બે ફાયદા થાય. એક તે, શ્રી અભયદેવસૂરિજી પ્રત્યે ચતુવિધ શ્રીસંઘમાં અનાદરભાવ પ્રગટે, કારણ કેચતુર્વિધ શ્રીસંઘ ઉસૂત્રપ્રરૂપકે પ્રત્યે આદરભાવને ધરનારે હેય જ નહિ. ચતુર્વિધ શ્રીસંઘ તે એમ જ માનનારા હોય કે-“ઉસૂત્રપ્રરૂપક પ્રત્યે સહજ પણ સદ્ભાવ એ મહા પાપનું કારણ છે અને એથી એવાનું દર્શન પણ પાપને માટે થાય છે.” આમ હોવાથી, ચતુર્વિધ શ્રીસંઘમાંની વ્યક્તિઓ જે એવું માની લે કે-“શ્રી અભયદેવસૂરિજીએ ઉસૂત્રપ્રરૂપણ કરી છે તે તેથી તેમના અન્તરમાં શ્રી અભયદેવસૂરિજી પ્રત્યે અનાદરભાવ પ્રગટયા વિના રહે જ નહિ. આ પહેલે ફાયદો અને બીજે ફાયદો એ થાય કે–શ્રી અભયદેવસૂરિજીની રચેલી વૃત્તિઓ ચતુવિધ શ્રીસંઘમાં આદરપાત્ર બને નહિ અને શ્રીસંઘ તેને નાશ કરે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ પ્રશ્ન॰ આ કાંઈ ફાયદા કહેવાય ? ભલા માણસ, ઇર્ષ્યાળુ લેાકેા તે એવાં જ પરિણામેાને ફાયદા રૂપે માનનારા હોય ને? એમને કાંઈ એવી ચિન્તા ચેાડી જ હોય કે–સૂત્રાનુસારી કથનને ઉત્સૂત્રકથન કહેવા રૂપ ઉત્સૂત્રકથનથી અમારી કયી દુર્દશા થશે ? અને અમારા જુઠ્ઠા પ્રચારથી ચતુર્વિધ શ્રીસંઘનું સૂત્રાને સમજાવનારૂં મહાન આલંબન નષ્ટ થશે, તે તેથી ચતુર્વિધ શ્રીસ ંઘના ભાવકલ્યાણુના સાધનને નષ્ટ કરી નાખવા રૂપ અમારૂં આ પાપ, અમને કયી ક્રુતિમાં ઘસડી જશે ?' જો આટલે વિચાર હાય, તે તે ઈર્ષ્યા જ કરે નહિ; અને કદાચ ઇર્ષ્યા આવી જાય, તેા પશુ સૂત્રાનુસારી કથનને ઉત્સૂત્રકથનના રૂપમાં ઓળખાવવાનું ઘાર પાપ તા તેઓ કરે જ નહિ. ૫૧ ઇર્ષ્યાળુએ શું કરે અને શું ન કરે, એ કહી શકાય નહિ. ઈર્ષ્યાની માત્રા વધી ગયા પછી, કેવળ પેાતાની ઇર્ષ્યાને સતાષવાને માટે, સારામાં સારા લાગતા માણુસા પણુ ભયંકરમાં ભયંકર કાટિના અનાચરણને આચરતાં અચકાતા નથી. અહંતા અને મમતા, એ ઈર્ષ્યાની જડ છે. જ્યાં અહંતા અને મમતા ન હોય, ત્યાં ઇર્ષ્યા હાઈ શકે જ નહિ. અર્હતા અને મમતાનું જોર જેટલું વધારે, તેટલું જ ઈર્ષ્યાનું જોર પણ વધારે. અહં'તામાં રાચતા આદમી, બીજા કોઇ પણ સારા કે ખેાટા, ઉપકારી કે અપકારીના ઉત્કર્ષ ને સહી શકતા નથી અને એથી તે એની ઈર્ષ્યા કર્યા કરે છે. મમતામાં રાચતા આત્મા પશુ, ખીજાઓને થતા લાભને ખમી શકતા નથી અને એથી તે એની ઈર્ષ્યા કર્યા કરે છે. રાગ અને દ્વેષ છે, ત્યાં સુધી અહંતા Page #64 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા અને મમતાને સર્વથા અભાવ થાય નહિ, પરંતુ અહંતા અને મમતા આપણને ઈર્ષાળુ બનાવે નહિ તેને ખ્યાલ તે જરૂર રાખ જોઈએ. ઈર્ષ્યા આવે, એટલે ગુણવાનના ગુણેને ગુણ રૂપે જોવાની શક્તિ નષ્ટ થઈ જાય; ગુણાનુરાગેય ન રહે અને દયાભાવ પણ ન રહે. ઈર્ષાળુઓ તે સ્વન અને પરના હિતના ઘાતક બને છે. આમ છતાં, આ જગતમાં ઈર્ષ્યાનું સામ્રાજ્ય પણ ઘણું જ વિસ્તરેલું છે. આજે ઈર્ષાના યોગે પણ ચતુવિધ શ્રીસંઘમાં કેટલીક નહિ ઈચ્છવા જોગ પરિસ્થિતિઓ, ઉત્પન્ન થવા પામેલી છે. શ્રી અભયદેવસૂરિજી મહારાજાના કાળમાં, એમના જેવા સમર્થ વિવેકી અને સમર્થ વિદ્વાન મહાપુરૂષેની પણ ઈર્ષ્યા કરનારાઓ જે હતા, તે આ કાળમાં સૂત્રાનુસારી ઉપદેશકની અને પુરૂષની ઈર્ષ્યા કરનારા હોય, તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે? ઈર્ષ્યાથી બચવાને માટે, મૈત્રી આદિ ભાવનાઓથી પિતાના અન્તઃકરણને ભાવિત બનાવી દેવું જોઈએ. સૌનું ભલું ચિન્તવવું. આપણું ભલું ન થતું હોય તે પણ, બીજાનું ભલું થતું હોય તે એ જોઈને રાજી થવું. કેઈનું ય ભૂંડું ચિન્તવવું નહિ. આપણું ખરાબમાં ખરાબ કરનારનું પણ ભૂંડું ચિન્તવવું નહિ અને ચિન્તવવું કે એ તો બીચારે મારા અશુભ કર્મના ઉદયમાં નિમિત્ત બનીને, પિતાના આત્માને પાપથી લેપી રહ્યો છે. એને નિમિત્તે મારું અશુભ કર્મ તે ખપવા માંડ્યું, એટલે વાસ્તવિક રૂપમાં મને તે એણે લાભ જ કર્યો છે; પરન્તુ એ બીચારે દુષ્કર્મને ઉપાઈ રહ્યો છે એ ઠીક નથી.” આવું ચિન્તવીને, એની પણ દયા જ ચિન્તવવી. આ ઉપરાન્ત, ગુણના Page #65 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ અનુરાગી બનવું. કેઈને ય દ્વેષ ખરાબ છે, પણ ગુણવાનને. &ષ તે બહુ જ ભયંકર છે. આપણું ગુણપ્રાપ્તિના દ્વારને માટે એ અર્ગલા સમાન છે. બીજાના છેડા પણ ગુણને જોઈને, હયાને પ્રફુલ્લ બનાવવું. વિચાર કરો કે-“સંસારમાં ગુણ જ દુર્લભ છે, સંસારમાં દેને તે તોટો જ નથી. આવા સંસારમાં જેને છેડે પણ ગુણ મળે છે તે ભાગ્યશાળી છે.” ગુણને ગુણરૂપે સમજવાને માટે પણ વિવેકી બનવું. અવિવેકી તે પરિણામે દોષ રૂપ બને તેવા દેખીતા ગુણનો પક્ષપાતી બની જાય છે. આપણે તો વિવેકપૂર્વક ગુણના અનુરાગી બનવાનું છે. ગુણને અનુરાગ હોય, તો બીજાના સારાને ખમી શકાય અને દયાભાવ હોય, તે દોષિતના દોષને પણ ખમી શકાય. એથી ગુણને અધિગુણી અને દેષિતને નિર્દોષ બનાવવાને પ્રયત્ન થઈ શકે. ઈર્ષ્યા હોય તે આમાંનું કાંઈ જ બની શકે નહિ. - ઈર્ષાળુ લોકેએ જ્યારે એ જ પ્રચાર આદરી દીધું કે શ્રી અભયદેવસૂરિજીએ અંગસૂત્રની વૃત્તિઓની રચનાઓમાં ઉસૂત્રકથન ક્યું છે અને એથી જ કુપિત થયેલા શાસનદેવેએ એ વૃત્તિકારના દેહમાં કોઢ રોગ ઉત્પન્ન કર્યો છે ત્યારે એ પ્રચારને શ્રી અભયદેવસૂરિજી મહારાજા સહી શક્યા નહિ. પિતાનાથી, અજ્ઞપણાના ગે પણ, ઉસૂત્રકથન થઈ જવા પામે નહિ, એ માટે શ્રી અભયદેવસૂરિજી મહારાજાને કેટલી બધી ચિન્તા હતી, તે આપણે જોઈ આવ્યા છીએ. શાસનદેવીએ જ્યારે નવ અંગસૂત્રની વૃત્તિઓની રચના કરવાનું તેમને જણાવ્યું, ત્યારે પણ તેમણે એ જ વાત કહી હતી, “શંકા હતી બાબતે શ્રી સીમંધરસ્વામીજી ભગવાનને પૂછી લાવીને Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો તમને જણાવીશ—એવું શાસનદેવીએ વચન આપ્યું તે પછીથી જ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ અંગસૂત્રની વૃત્તિઓની રચના કરવાનું કાર્ય હાથ ધર્યું હતું અને અંગસૂત્રની વૃત્તિઓની રચના પૂર્ણ થયા બાદ, તેની નક્કે કરાવતાં પૂર્વે પણ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ મહા મૃતધર આચાર્યાદિને તે વૃત્તિઓને બતાવીને, તેઓની પાસે તે વૃત્તિઓને શુદ્ધ કરાવી હતી. આમ છતાં પણ, જે ઈર્ષાળુઓએ શ્રી અભયદેવસૂરિજી મહારાજાની રચનાઓમાંથી ક્યાં ક્યાં કથને ઉસૂત્રકથાને છે તે અને શાથી તે ઉસૂત્રકથને છે તે, શ્રી અભયદેવસૂરિજી મહારાજાને જણાવ્યું હતું, તે એથી ઉસૂત્રકથનના અતિ ભીરૂ એવા શ્રી અભયદેવસૂરિજી મહારાજાને આનંદ જ થાત અને તેઓ જે પિતાની ભૂલ થયેલી હેત તે જરૂરી સુધારી લેત! પણ પેટે પ્રચાર કરનારાઓને, સૂત્રાનુસારી કથન કે ઉસૂત્રકથનની ચિન્તા શેડી જ હતી? તેમને તે ઉસૂત્રકથનની કલ્પિત બૂમ પાડીને, શ્રી અભયદેવસૂરિજી મહારાજા પ્રત્યેની પિતાની ઈર્ષા રાક્ષસીને જ ભક્ષ્ય પૂરું પાડે હતે. - શ્રી અભયદેવસૂરિજી મહારાજાના ઈર્ષાળુઓએ, “શ્રી અભયદેવસૂરિજીએ અંગસૂત્રોની વૃત્તિઓમાં ઉત્સુત્રકથન કર્યું છે અને એથી જ કુપિત થયેલા શાસનદેવેએ તેમના શરીરમાં કેઢ રેગ ઉત્પન્ન કર્યો છે આ જુઠ્ઠો પ્રચાર એવા જોરથી આદરી દીધું કે-એ સાંભળીને, શ્રી અભયદેવસૂરિજી મહારાજા જેવા સમર્થ મહાપુરૂષ પણ શેકથી વ્યાકુળ બની ગયા અને પિતાના અન્તરમાં પરલોકની ઈચ્છા કરવા લાગ્યા. પિતાના અંતરમાં પરલોકને ઈચ્છતા શ્રી અભયદેવ Page #67 -------------------------------------------------------------------------- ________________ - - --- --- - પહેલે ભાગ-શ્રી નિતુતિ સૂરિજી મહારાજાએ, એક વાર રાત્રે ધરણેન્દ્રનું ધ્યાન ધર્યું. એ રાત્રે આચાર્યશ્રીએ સ્વપ્નમાં નાગેન્દ્રને પિતાના દેહને ચાટતે જે. આચાર્યશ્રીએ, પિતાને થયેલા એવા સ્વપ્નદર્શનના ફલ સંબંધી, એવી જ કલ્પના કરી કે- આ વિ8રાલ સર્પ એ સર્પ નહિ હતા, પણ સપના રૂપે આવેલ કાલ હતું. એ કાલ રૂપે આવેલા વિકરાલ સર્ષે મારા શરીરને ચાહ્યું છે, એથી સમજાય છે કે-મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે, આથી, હવે તે માટે અનશન આઇરવું એ જ એગ્ય છે.' વસ્તુતઃ, આચાર્યશ્રીની આ કલ્પના બરાબર નહતી. સ્વપ્નમાં આચાર્યશ્રીના દેહને ચાટનાર અન્ય કેઈ નહિ પણ ધરણેન્દ્ર જ હતા; પરન્તુ આચાર્યશ્રી એટલા બધા હતાશ થઈ ગયા હતા કે- સ્વપ્નમાં પોતાના દેહને ચાટનાર સર્ષ કલના જ એક પ્રતીક રૂપ હતું, એમ તેમને લાગ્યું. તેમને આવી અસર થવાથી, બીજે દિવસે ધરણેન્દ્ર સ્વપ્નમાં તેમને કહ્યું કે-“મેં જ તમારા દેહને ચાટીને તમારા રોગને દૂર કર્યો છે.” ધરણેન્દ્રના આવા કથનથી, આશ્વાસનને અને આનંદને પામેલા શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ, ધરણેન્દ્રને કહ્યું કે-“મૃત્યુના ભયથી મને ખેદ થતો નથી, પરંતુ મારા શરીરે થયેલા આ કે રેગને નામે પિશુના લોકો જે અપવાદને બેલે છે, તે અપવાદ મારાથી સહન થઈ શકતું નથી.” - આચાર્યશ્રીના હૈયામાં શેકની વ્યગ્રતા કયા કારણસર હતી, એ વાત આચાર્યશ્રીના આ કથનથી, બહુ જ સારી રીતિએ સ્પષ્ટ થઈ જાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ધરણેન્દ્ર આચાર્ય શ્રીને કહે છે કે હવે તમારે એ આખતમાં ખેદ કરવાની જરૂર નથી. હવે તમે દીનતાને તજી દો અને હું જણાવું છું તે શ્રી જિનમિમને ઉદ્ધાર કરો. એથી તમારાં સમસ્ત રાગ પણ જશે અને તમારા હાથે શાસનની સુન્દર પ્રભાવના પણ થશે.' આવું કહેવા સાથે, સ્થંભનપુર નામના ગામે, સેઢી નામની નદીના તટે, વૃક્ષઘઢાની અંદર શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવકે સ્થાપેલી, શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી અંગેની વાત, ધરણેન્દ્ર શ્રી અભયદેવસૂરિજી મહારાજાને સૂચવી. Ak ધરણેન્દ્રના સૂચનને આ પ્રસંગ, આચાર્યશ્રીએ સધને કહી સભળાવ્યેા. શ્રી જિનબિમ્બનો ઉદ્ધાર કરવાને માટે જતા આચાર્યશ્રીની સાથે જવાને માટે શ્રીસ ઘ પણ તૈયાર થઈ ગયે. સ ંધમાં નવસે। તા માત્ર ગાડાં જ હતાં, એટલે સવમાં માણુસેાની સંખ્યા અને બીજી સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં હશે, તેની કલ્પના તમે કરી શકશે. સ ંઘે સેઢી નદીના તીરે આવીને પડાવ નાખ્યો. પછી, આચાય શ્રીએ પેાતે જ ત્યાં તપાસ કરવા માંડી. ગે વાળેાની સાથે વાતચીત કરતાં, આચાર્ય શ્રીને એવી ખાતમી મળી કે— પાસેના ગામમાં મહીશુલ નામે એક મુખી પટેલ રહે છે. તેને ત્યાં એક કાળી ગાય છે. એ ગાય અમુક જગ્યાએ આવીને રાજ પાતાના સઘળા આંચળાથી દૂધને ઝરી જાય છે. એ ગામ જ્યારે પટેલને ઘેર પાછી જાય છે, ત્યારે એ ગાયને દોહવાના પટેલ ઘણા ઘણા પ્રયત્ન કરે છે, પણ એ ગાય પટેલને ઘેર દૂધને ઝરતી નથી. રાજ આવુ બને છે, એટલે Page #69 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ પુર અહી બધાને આશ્ચર્ય થાય છે. બધાને એમ થાય છે કે રાજ ને રાજ એ ગાય એ જ જગ્યાએ આવીને મધા દૂધને કેમ ઝરી જાય છે ?, પણ તેનું કારણ શું છે તે કાઇ સમજી શકતું નથી.’ આવી બાતમી મળવાથી, આચાર્ય શ્રીએ તે ગેાવાળને તે જગ્યા બતાવવાનું કહ્યું. ગાવાળાની સાથે આચાય શ્રી તે જગ્યાએ આવ્યા અને ત્યાં દૂધ ઝર્યાની નિશાનીઓ જોઈ. આચાર્યશ્રીને ખાત્રી થઈ ગઈ કે ધરણેન્દ્રે જે સ્થળ વિષે મને સ્વપ્નમાં સૂચવ્યું હતું, તે જ આ સ્થળ છે. આથી, પંચાંગ પ્રણિપાતને કરીને આચાય શ્રી તે સ્થળે બેઠા અને પાતાની નાસિકાના અગ્રભાગ ઉપર પેાતાની દૃષ્ટિને સ્થિર બનાવીને, મનની એકાગ્રતાપૂર્વક, શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમય અત્રીસ પ્રાકૃત ગાથાવાળુ શ્રી જયતિહૂયણ સ્નાત્ર આચાર્ય શ્રી બાલ્યા. એ સ્તવનાના પ્રતાપે, હળવે હળવે જાણે ખૂઢ પ્રભુનું જ પ્રતિબિમ્બ હોય તેવું, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તેજસ્વી મિસ્થ્ય પ્રગટ થયું. સંઘસહિત આચાર્ય શ્રીએ તે બિમ્બને વંદન કર્યું અને એથી આચાય શ્રીના શરીરના સમસ્ત રાગ નાબૂદ થઈ ગયા. કેટલાકાનું કહેવું એવું છે કે-શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના બિમ્બનું ન્હવણુ શરીરે લગાડવાથી, શ્રી અભયદેવસૂરિજી મહારાજાના શરીરના સમસ્ત રાગ ગયા. આ શ્રી જિનમિમ્બના સબંધમાં એમ કહેવાય છે કે—પ્રતિવાસુદેવ શ્રી રાવણના સમયની નીલ મણીની બનાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ બહુ જ ચમત્કારી મૂર્તિ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પા શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા આ મૂર્તિ હાલ ખંભાતમાં વિદ્યમાન છે. પ્રથમ એ મૂર્તિને શ્રી જિનમૂર્તિની પીઠમાં રાખવામાં આવતી હતી. હમણાં જ, થાડા વખત પહેલાં, કહેા કે શેઠ મેપટભાઈ અમરચંદના વખતમાં, એ મૂર્તિ ને એક ચાર ઉઠાવી ગયેા હતા. સાંજે દેરાસરમાં ભગવાન દેખાયા નહિ, એટલે આખા ખભાતમાં મોટા ખળભળાટ મચી ગયા. હાહાકાર-અરેકાર થઇ ગયા. કેટલાંકાએ ઉપવાસ આદર્યા અને કેટલાંકાએ આયંબીલાદિ શરૂ કર્યાં. એક કણબી, કે જે જન બન્યા હતા, તેને મૂતિ કાણુ ઉઠાવી ગયા છે, તેની માહિતી મળી. એ તા સીધા જ હાથમાં તલવાર લઈ ને પેલાને ત્યાં ગયા અને તેની છાતી ઉપર ચઢી બેસીને, તેની પાસે ભગવાનની પ્રતિમાની માગણી કરી. ઈતર, જૈન થાય એમાં જૈનધર્મના પ્રેમનું પૂર આટલું જ્વલન્ત હાય છે, જ્યારે કુલપર પરાના જૈનામાં તેવું ચિત્ હોય છે. એ કણબીએ એ રીતિએ પ્રભુની મૂતિ ને પાછી મેળવી. ચેારી કરનાર સેાની હતા. નીલ મણીની એ મૂર્તિ ને તાડવાને માટે તેણે હથેાડા હાથમાં લીધા હતા, પણ તેની તાડવાની હિંમત ચાલેલી નહિ. પછી એ મૂતિ ને ખારવાડામાં શ્રી જિનમન્દિર ખાંધીને બિરાજમાન કરાઇ. આજે પણ ખંભાતના ખારવાડામાં એ પ્રભુનું આલીશાન મદિર અને તેમાં આ ચમત્કારી જિનખિમ્મ દીપી રહ્યુ છે. આપણું' મૉંગલાચરણ : શ્રી અભયદેવસૂરિજી મહારાજાના પુણ્યદેહ રોગમુક્ત મન્યા, એ વાતને તે આજે વર્ષો વીતી ગયાં છે, સૈકાઓ વીતી Page #71 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ગયા છે, છતાં આજે પણ આપણને એ મહાપુરૂષ રેગમુક્ત બન્યા એ હકીક્ત સાંભળતાં કે સંભારતાં આનંદ થાય છે કેમ કે-આપણા ઉપર એ મહાપુરૂષને પણ અસાધારણ કટિનો ઉપકાર છે. આજે તમે ને અમે આ શ્રી ભગવતીજી સૂત્રને રસાસ્વાદ લઈ શકીએ છીએ, સૂત્રોના અર્થો કરીને રહસ્યને સમજી શકીએ છીએ, તે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રાભારને પ્રભાવ છે. એ મહાપુરૂષે શ્રી ઠાકુંગસૂત્ર આદિ નવ અંગસૂત્રો ઉપર એવી તે સરલ, સરસ અને સવિસ્તર ટીકાઓ રચી છે કે-એના જ પ્રતાપે, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રોમાં ગુંથેલી શ્રી જિનવાણીનું આપણે સુધાપાન કરી શકીએ છીએ. અગીઆર અંગસૂત્રોના શબ્દાર્થને સમજવાને માટે, શ્રી શીલાંક ચાર્ય મહારાજાની બનાવેલી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂયગડાંગસૂત્રની બે ટીકાઓ તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજાની બનાવેલી શ્રી ઠાણગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની નવ ટીકાઓ, એ જ આપણે માટે આ કાળમાં અજોડ અને પરમ ઉપયોગી સાધન છે. આથી આપણે અત્યાર સુધીમાં શ્રી જિનેશ્વર ભગવાનની, શ્રી ગણધર ભગવાનની, દ્વાદશાંગીની અને ટીકાકાર મહાપુરૂષની કથા કરી. જો કે-આપણે પ્રારંભમાં જ, ટીકાકાર મહાત્માએ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાના આરંભમાં કરેલ મંગલાચરણનું ઉચ્ચારણ કરવા દ્વારા, આપણે કરવા ગ્ય મંગલાચરણ પણ કરેલ જ છે; છતાં પણ, અત્યાર સુધીમાં આપણે જે શ્રી જિનેશ્વર ભગવાન આદિની કથા કરી આવ્યા, તે કથા પણું આપણે માટે પવિત્ર મંગલાચરણની જ ગરજ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાન સારનાર છે, એ નિર્વિવાદ વસ્તુ છે કારણ કે એ સઘળી જ કથા આપણે એ તારકે પ્રત્યેના ભક્તિભાવપૂર્વક જ કરી છે અને વાત વાતમાં આપણું હૃદયમાં તેઓ પ્રત્યે નમસ્કારને ભાવ જાગૃત થતા રહ્યા છે. ખરેખર, તારકેના ઉપકારની ઝાંખી થાય, એટલે હૈયું નમ્યા વિનાનું રહી શકે જ નહિ. ૨. મંગલાચરણ માટે શ્રી જિનસ્તુતિ કેમ? ટીકાકાર મહર્ષિ શ્રી જિનસ્તુતિ કરવા દ્વારે આપણામાં રેગ્યતાનું સ્થાપન કરે છે. આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું જ્ઞાનામૃતપાન, આત્માની સ્વાભાવિક એવી જે અજરામર અવસ્થા, તેને પ્રાપ્ત કરાવનાર છે. મુક્તિગામી આત્માઓ જ આનું શ્રવણ ભાવપૂર્વક કરી શકે છે. સૂત્રનું સુધાપાન કરતાં પહેલાં, સૂત્રનું સુધાપાન કરવાની લાયકાત મેળવવાને માટે અને લાયક બનીને પણ સૂત્રનું સુધાપાન આપણે નિર્વિધનપણે કરી શકીએ એ માટે, આપણે ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ રૂપ સુધાપાન કરવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ રૂપ સુધાપાન, વક્તાની અને શ્રોતાની–ઉભયની શક્તિને -ક્ષપશમને વધારે છે. શ્રી જિનસ્તુતિ રૂપ સુધાપાન કરવાના ગે, આપણે સૂત્રામૃતના ઘૂંટડેઘુંટડા સુખેથી પીઈ શકીએ અને એમાં આવતાં વિદનેના ટૂકડેટુકડા કરી શકીએ, એ માટે જ પ્રથમ ટીકાકાર મહર્ષિ, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ રૂપ અમૃતપાન કરાવે છે. ભગવાન Page #73 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી નિતુતિ શ્રી જિનેશ્વરદેના ગુણગણની સ્તવના રૂપ સુધાથી જેનું હૃદય પાવન બન્યું હોય અને જે આત્માએ અમુક કર્મોનું છેદન કર્યું હોય, તે જ આત્મા આ સૂત્રને સાંભળવાને માટે પણ લાયક ગણાય છે. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ જ્યાં સુધી એક કેડીકેડીથી પણ ઓછી થતી નથી, ત્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં વચનનું, ભાવથી શ્રવણ થઈ શકતું જ નથી. મિથ્યાત્વમેહનીય કર્મની સ્થિતિ સીત્તેર કેડીકેડી પ્રમાણ છે. એ સીત્તેર કલાકેડી પ્રમાણ સ્થિતિમાંથી અગન સીત્તેર કેડીકેડીથી પણ કાંઈક વધુ સ્થિતિ મિથ્યાત્વમેહનીય કર્મની કપાય અને તે સાથે વીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિવાળાં નામ અને ગોત્ર કર્મોની પણ ઓગણીસ કોડાકડીથી, પણ કાંઈક વધુ સ્થિતિ કપાય તેમજ જ્ઞાનાવરણીય આદિ શેષ કર્મોની ત્રીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિમાંથી ઓગણત્રીસ કેડીકેડીથી પણ કાંઈક વધુ સ્થિતિ કપાય, એટલે કે આયુષ્ય કર્મ સિવાયનાં સાતેય કર્મો જ્યારે એક કેડીકેડી સ્થિતિથી પણ ઓછી સ્થિતિવાળાં બનવા પામે, ત્યાર પછી જ આત્મા, ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં વચનનું ભાવથી શ્રવણ કરી શકે છે. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોની સ્થિતિનું પ્રમાણ, એટલી હદ સુધીનું ન્યૂન બને નહિ, ત્યાં સુધી તે આ વચનોને - ભાવપૂર્વક સાંભળવાની યેગ્યતા જ આત્મામાં પ્રગટી શકતી નથી. આવી લઘુર્મિતાને પામેલે આત્મા, જે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિના આલમ્બનવાળે બને, તે તેને સકલ કર્મોને હરવામાં વિલંબ ન થાય. શ્રી જિનવચનનું શ્રવણ કરવા જોગી લઘુકમિતાને પામેલા આત્માને, શ્રી જિનસ્તુતિ, Page #74 -------------------------------------------------------------------------- ________________ }ર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતાં શ્રી જિનવચનના શ્રવણ માટેના જરૂરી સંસ્કારાનુ દાન કરી શકે છે, પણ માત્ર લભ્ય આત્માએ જ એ સંસ્કારોના દાનને ઝીલી શકે છે. આપણે કહી તેવી લઘુમિતાને તે અલભ્ય આત્માએ પણુ પામી શકે છે, પરન્તુ તે આત્માએ શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સસ્કારોના દાનને ઝીલી શકતા નથી. ભવ્ય આત્માઓમાં પણ જે આત્માઓની ભવિતવ્યતા સારી હાય છે, એટલે કે જે ભવ્યાત્માએ અલ્પસ’સારી હોય છે, તેઓ જ આપણે કહી તેવી લઘુકમિતાને પામ્યા બાદ જ, શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સંસ્કારોના દાનને ઝીલી શકે છે. અભબ્યા તા એ સંસ્કારદાનને ઝીલી શકતા જ નથી અને ભવ્યે પણ લઘુકર્મિતાની સાથે સારી ભવિતવ્યતાવાળા હાય તા જ શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સંસ્કારદાનને ઝીલી શકે છે. આપણને એ સંસ્કારદાનને ઝીલવાને માટે લાયક બનાવવા છે, એ માટે ટીકાકાર મહર્ષિએ આ સૂત્રગ્રન્થની વૃત્તિના આરંભમાં શ્રી જિનસ્તુતિ કરી છે. દરેક વસ્તુ માટે પહેલાં લાયક બનવું જોઈએ. લાયકાત ન હોય તે સારામાં સારી ચીજ પણ ક્ળે નહિ. પાચનશક્તિ ન હોય તે પૌષ્ટિક પદાર્થોં કાઈ ખવડાવે ત્યારે પુષ્ટિ થવાને બદલે ઝાડા થઈ જાય અને એથી જે શક્તિ હાય તેમાં પણ ન્યૂનતા આવી જાય, મ ંદિરમાં જવું હોય તે શુદ્ધિ જોઈએ અને પૂજા કરવી હોય તે વિશેષ શુદ્ધિ જોઇએ. પૂજાના વિધિમાં શું કહ્યું ? પ્રથમ જ્ઞાનમાત અર્થાત્–પ્રથમ સ્નાન કરવું જોઈ એ. સ્નાન કરીને પવિત્ર વસ્ત્રાનું પરિધાન કરવુ જોઈ એ. એમ કર્યાં વિના કોઈ અશુદ્ધપણે જ મંદિરમાં પેસી જવાને ઇચ્છે તે ચાલી શકે Page #75 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ નહિ. અશુદ્ધ વાતાવરણમાં રહેનારાઓને મન્દિરમાં પ્રવેશ કરાવવાનું કહેવા નીકળેલાઓમાં શુદ્ધિની બુદ્ધિ નથી, આયત્વના ખ્યાલ નથી. એમને મદિરપ્રવેશના વિધિ-વિ ધિની પડી નથી. પ્રજાના પાકાર સાંભળવા નથી. પ્રજાના અમુક ભાગને જ ખૂશ કરવાને ખાતર, પ્રજાના અન્ય ભાગના હિતની વાત તરફ દુ ક્ષ્ય કરવુ. અગર ધાર્મિક માન્યતાઓને તજી દેવાનું કહેવુ, એ અન્યાય છે. આત્મિક શુદ્ધિને સાધવાને માટે બાહ્ય શુદ્ધિ પણ આવશ્યક છે. ખાહ્ય શુદ્ધિની સાથે બુદ્ધિની શુદ્ધિ પણ આવશ્યક છે. ટીકાકાર મહર્ષિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવ ંતેાની સ્તુતિ દ્વારા, આપણામાં યાત્ર્યતાને સ્થાપે છે, આપણી બુદ્ધિની શુદ્ધિ કરે છે. આ સ્તુતિ એવી છે કે-જે આત્માઓને આ સ્તુતિ ખરાખર રૂચી જાય, તે નિયમા ભવ્ય છે અને ભવ્ય હાવા સાથે નિયમા અલ્પસ'સારી પણ છે, એ નિશ્ચિત થઈ જાય. જેને જેને આ સ્તુતિ રૂચે, તે બધામાંથી એકે ય ન તે અભવ્ય હાય કે ન તા દુર્ભાગ્ય હાય. મગલસ્વરૂપ વસ્તુથી પણ મગલને સાધવાને માટે -તેને મંગલદ્ધિએ જ ગ્રહણ કરવી જોઇએ : શ્રી ભગવતીજીની ટીકા, એ પાવનમાં પાવન, ભગીરથ તથા પરમ કલ્યાણકારી કાર્ય છે, એટલે એમાં શ્રેયાંતિ 'ન્ય વિજ્ઞાનિ।'-એ ન્યાયે વિજ્ઞાની હારમાળા આવે, ખડી થાય, એ મનવાજોગ છે. એને હરવાને માટે મંગલની જરૂર છે. મગલ વિઘ્નને હરે છે. મગલ જંગલમાં પણ મંગલ કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ -- - १४ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શ્રી ભગવતીજી પરમ મંગલસ્વરૂપ છે, એની ટીકા પણ પરમ શ્રેયસ્કર હોવાથી પરમ મંગલસ્વરૂપ છે, છતાં પણ મંગલ કરવું આવશ્યક છે. કેમ? વિદને આવે નહિ અને આવે તે દૂર થઈ જાય-એ માટે મંગલ જરૂરી છે જ; પણ મંગલ કરવાથી એ પણ એક ફાપદે થાય છે કે-“આ શાસ્ત્ર મંગળસ્વરૂપ છે”—એવા પ્રકારની બુદ્ધિ, શિષ્યજામાં, આ મંગલના - આચરણથી પ્રગટાવી શકાય છે. એવું કહેનારા પણ નીકળે કે-મંગળ રૂ૫ ભગવતીને વળી મંગળ શા માટે? સાકરમાં સાકર? મરચાંનું શાક અને એમાં વળી મરચાં? આંબાના વૃક્ષને આંબાનું તોરણ?” આવું કહેનારાઓને કહેવાય કેશ્રી ભગવતીજી સૂત્ર આખુંય મંગલસ્વરૂપ છે, એ વાત તદ્દન સાચી છે, પણ આ સૂત્ર મંગલસ્વરૂપ છે”—એવા પ્રકારની પિછાણુ શિષ્યને કરાવવાને માટે પણ મંગળ આવશ્યક છે. મંગલસ્વરૂપ વસ્તુને પણ મંગલસ્વરૂપ વસ્તુ તરીકે ગ્રહણ કરાય, તો જ તે વસ્તુ, તેને ગ્રહણ કરનારને માટે, મંગલસ્વરૂપે પરિણમે છે. મંગલસ્વરૂપ વસ્તુને પણ જે અમંગલબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તે તે ગ્રહણ કરાએલી વસ્તુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, તેને અમંગલબુદ્ધિથી ગ્રહણ કરનારને માટે તે વસ્તુ મંગલકારી બની શકશે નહિ. આ કારણે, શિષ્ય આ શાસ્ત્રને મંગલની બુદ્ધિથી જ ગ્રહણ કરે, એ માટે મંગલને આચરવાની જરૂર છે. શ્રી ભગવતીજી સૂત્ર આખું ય મંગલસ્વરૂપ છે ખરું, પણ આ શ્રી ભગવતીજી સૂત્ર આપણે માટે મંગલ રૂપ ક્યારે બને? ત્યારે જ, કે જ્યારે આપણે આ શ્રી ભગવતીજી સૂત્રને મંગલ તરીકે ગણુને ગ્રહણ કરીએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ મંગલસ્વરૂ૫ વસ્તુના ગ્રહણથી મંગલને મેળવવું હોય, તે તે વસ્તુને મંગલબુદ્ધિથી જ ગ્રહણ કરવી જોઈએ. જેમ કે-સાધુ પણ મંગલ છે. “દંar મગઢ, વિદ્યામંારું, સાદુ મટ્યું, ૪ઘન ધ ગંધ૪–એમ બેલે છે ને? શ્રી અરિ. હતો પણ મંગલ, શ્રી સિદ્ધો પણ મંગલ, સાધુઓ પણ મંગલ અને શ્રી કેવલજ્ઞાની ભગવોએ પ્રરૂપેલે ધર્મ પણ મંગલ. આમ સાધુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, સાધુને જે મંગળસ્વરૂપે માને, સાધુને જે મંગલસ્વરૂપે ગ્રહણ કરે, મંગલબુદ્ધિથી સાધુની જે સેવા-સ્તવનાદિ કરે, તેને માટે જ સાધુ મંગળકારી બને ને? સાધુ સામે મળે, તે સાધુને મંગલસ્વરૂપ માનનારને એથી આનંદ થાય; એને લાગે કે-માંગલિક દર્શન થયું; એને બદલે “સારા કામે જતાં આ મુંડીઓ ક્યાં સામે મળ્યો ?”—એવું જેને લાગે, એવા મિથ્યાષ્ટિઓને સાધુના દર્શનથી શું લાભ થાય? સાધુ પોતે મંગલસ્વરૂપ હોવા છતાં પણ, એમના દર્શનને જે અપશુકન રૂપ માને, તેને માટે તે સાધુદર્શન મંગલકારી બનવાને બદલે અપમંગલકારી જ બને. સાધુદર્શનને જે મંગલકારી બનાવવું હોય, તે મંગલસ્વરૂપ સાધુને મંગલબુદ્ધિએ જ જેવા જોઈએ. એ પ્રમાણે, આ શ્રી ભગવતીજી સૂત્ર અને એની ટીકા મંગલસ્વરૂપ જ છે, પણ આના પ્રત્યે મંગલબુદ્ધિ પ્રગટાવી જોઈએ અને તે જ આ મંગલસ્વરૂપ સૂત્રાદિ દ્વારા આપણું મંગલ સધાય; એ કારણે, શિષ્યના હૈયામાં આ સૂત્રાદિ પરત્વે મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવાને માટે પણ, મંગલાચરણ આવશ્યક છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ }} શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મંગલબુદ્ધિએ પણ મંગલસ્વરૂપ સાધુ આદિને જ જ -જો ગ્રહણ કરાય તેા જ તે મંગલકારી અને: ‘મંગલસ્વરૂપ વસ્તુને પણ જો મ ગલબુદ્ધિથી ગ્રહણ કરાય તા જ તે વસ્તુ મંગલકારી થાય છે’–એમ શાસ્ત્રકાર મહા ત્માએ કહે છે. અને તે અનુસારે આપણે પણ એમ જ કહીએ છીએ; પરન્તુ આ વાતની સામે જો તર્ક કરવા હોય, તે તર્ક કરનાર એમે ય કહે કે-“ જો મંગલસ્વરૂપ સાધુ આદિને પણ મંગલમુદ્ધિથી ગ્રહણ કરાય તેા જ તે મંગલકારી અને છે, તા મંગલસ્વરૂપ વસ્તુ એ મહત્ત્વની વસ્તુ રહી નહિ, પણ મંગલમુદ્ધિ એ જ મહત્ત્વની વસ્તુ ઠરી. આમ હેાવાથી, અસાધુ આદિ જે મંગલસ્વરૂપ નથી અને અમાંગળસ્વરૂપ છે, તેવા અસાધુઓને પણ જો મંગળબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તા તે પણ માંગલકારી થવા જોઈ એ.” શાસ્ત્રકાર મહાપુરૂષોના કથનની સામે આવા તર્ક પણ કરાયા છે, પરન્તુ આ તર્ક ટકી શકયો નથી. એક સાદું દૃષ્ટાન્ત વિચારે. કાઈ સ્થલે હીરા અગર મણિ છે. એ મહા મૂલ્યવાન છે. એવા કિંમતી છે કે એ એક મળી જાય તેા ય આ ભવનું દળદર ફીટી જાય તેમ છે. એની એટલી કિંમત ઉપજે તેમ છે કે-મરતાં સુધી તમે ગમે તેટલું ખર્ચા, તે ય મરતી વખતે તમે વારસામાં મેાટી મુડીને મૂકીને જઈ શકે. આવેા કિંમતી હીરા કે મણિ રસ્તામાં પડવો હાય, તમારી ઠેસે પણ આવતા હોય, છતાં પણ તમે જો તેના ખરા મૂલ્યને જાણતા ન હેા, તે શું થાય ? કાં તા એ હીરાને કે મણિને તમે હાથમાં જ લેા નહિ અને કદાચ ચળકતી વસ્તુ સમજીને તે હીરાને કે મણને ઉઠાવી લે, તે પણ શું Page #79 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૬૭ કરે? આકરાંને રમવાને આપી દે, ક્યાંક તોરણમાં ભરાવી દે અથવા એવું જ બીજું કાંઈક કરે; પણ એને વેચીને એનું ખરું મૂલ્ય ઉપજાવવાનો અને એ મૂલ્યને મેળવીને ઋદ્ધિમાન બનવાને વિચાર સરખે ય તમને આવે નહિ. એવી મહા મૂલ્યવાન વસ્તુ અનાયાસે પ્રાપ્ત થઈ જવા છતાં પણ, તમે તે ગરીબના ગરીબ જ રહો. એનું કારણ શું? એ જ કેવધુ કિંમતી છે, પણ “આ વસ્તુ કિંમતી છે–એવી બુદ્ધિએ તમે એ વસ્તુને ગ્રહણ કરી નથી. એ વસ્તુના કિંમતીપણાને ખ્યાલ નહિ હેવાથી, તમને કિંમતી વસ્તુ પણ કિંમતી લાગી નહિ; ઊલટી અકિંમતી લાગી અને એથી તમને એ લાભકારી થવાને બદલે બેજા રૂપ બની. જેમ પશુપાલ અને જયદેવની કથામાં આવે છે કે-ભરવાડને જંગલમાં રખડતાં ચિન્તામણિ મળે, તે એણે એને બીજા પથરાઓ કરતાં રૂપાળા પથરાની બુદ્ધિથી ગ્રહણ કર્યો અને પિતાની બકરીના ગળે બાંધી દીધો. બીજા કેઈ એક ભરવાડને ચિન્તામણિ મળ્યો હતો, તે એણે કાગડાને ઉડાડી મૂકવાને માટે ચિન્તામણિને ઉપયોગ કર્યો હતું. એટલે કિંમતી વસ્તુથી પણ લાભ ત્યારે જ થાય છે, કે જયારે તે વસ્તુને કિંમતી વસ્તુની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે. આથી ડાહ્યા માણસો સલાહ તો એવી જ આપે કે-ચિન્તામણિને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરે.” આવી સલાહને સાંભળીને કેઈમૂખ આદમી રસ્તાના પથરાને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરે, તે એને ચિન્તામણિની પ્રાપ્તિથી જે લાભ થવો જોઈએ, તે લાભ થાય ખરે? રસ્તે રખડતા પથરાને હાથમાં લઈને, તેને ચિન્તામણિ તરીકે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બજારમાં વેચવા જનાર હાંસિપાત્ર તે બને, પણ કદાચ કઈ એને “છેતરવા આવનાર બદમાશ સમજીને પોલીસને સ્વાધીન બી કરી દે અથવા મેથીપાક પણ આપી દે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ચિન્તામણિની બુદ્ધિ ચિતામણિ માટે ન હોય તે ચિન્તામણિથી મળે ઘટે તે લાભ મળી શકે જ નહિ, એ ચક્કસ બીના; અને એ મુજબ સાધુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, તેમને મંગલબુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે તે જ, તેમ ગ્રહણ કરનારને માટે સાધુ મંગલકારી બને; પરન્તુ અસાધુને મંગલબુદ્ધિએ ગ્રહણ કરવાથી તે અસાધુ કાંઈ મંગલકારી બને નહિ, કેમ કે-અસાધુ સ્વયે મંગલસ્વરૂપ નથી. જેમ રસ્તે રખડતે પથરો ચિન્તામણિ નહિ હેવાથી, તે પથરાને ચિન્તામણિની બુદ્ધિથી ગ્રહણ કરનારને લાભ થતું નથી પણ પ્રાયઃ હાનિ થાય છે, તેમ અસાધુ પિતે મંગલ રૂપ નહિ લેવાથી, અસાધુને મંગલબુદ્ધિએ ગ્રહણ કરવાથી તે મંગલકારી બની શકે જ નહિ. આ શ્રી ભગવતીજી સૂત્ર અને આની ટીકા, એ સ્વયં મંગલસ્વરૂપ જ છેપરંતુ આ ગ્રન્થને ભણવા, વાંચવા, સાંભળવા બેઠેલ શિષ્ય આ ગ્રંથને મંગલબુદ્ધિએ પ્રહણ કરે, એ ઘણું જ જરૂરનું હેવાથી, એ માટે પણ શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરવાને પ્રારંભ કરતાં, શરૂઆતમાં જ, શ્રી જિનસ્તુતિ રૂપ મંગલની આચરણા કરી છે, એમ કહી શકાય જલ અગ્નિને શમાવે, પશુ -આગના પ્રમાણમાં જલઈ ટકાવ થાય તો : વળી મંગલાચરણ કરવું, એ પણ શિષ્ટજનનું એક Page #81 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કર્તવ્ય ગણાય છે. ગ્રન્થની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જોઈએ. એ ત્રણ સ્થાનેએ કરાતાં ત્રણ મંગલેના જૂદા જૂદા હેતુઓ છે. ગ્રન્થના આરંભમાં કરાતા મંગલને મુખ્ય હેતુ એ છે કે-શાસ્ત્રના અર્થના પારને વિનરહિતપણે પામી શકાય. જે શાસ્ત્રની રચના કરવાની ઈચ્છા હોય, તે શાસ્ત્રની રચનાને નિવિધ્યપણે સમાપ્ત કરી શકાય, એ માટે પહેલું મંગલ છે; જ્યારે શાસ્ત્રના મધ્ય ભાગમાં કરાતું મંગલ, શાસ્ત્રાર્થની સ્થિરતાના હેતુએ કરાય છે અને શાસ્ત્રના અન્ત ભાગમાં કરાતું મંગલ, શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થને વિચ્છેદ થવા પામે નહિ, એ માટે કરાય છે. આ ટીકા પુણ્યકાર્ય છે, માટે ટીકાકાર મહર્ષિએ સ્તુતિ રૂપ મંગલજલને પ્રવાહ છોડ્યો છે, જેથી વિદનેની આગ ઉત્પન્ન થવા પામે નહિ અને ઉત્પન્ન થઈ જાય તો બુઝાઈ જવા પામે. કાદંબરીમાં મંગલ હોવા છતાં ય તે ગ્રંથનું કાર્ય અપૂર્ણ રહ્યું, આથી કેઈએમ કહેવાને તૈયાર થાય કે-મંગલ વિદનને હરવામાં અસમર્થ છે, તે તે ખોટું છે, કેમ કે-ઘર સળગી રહ્યું હોય ત્યાં આગના પ્રમાણમાં પાણી છંટાવું જોઈએ. તે વખતે કઈ એકાદ લેટે પાણી છટે તેથી આગ ન બુઝાય, પણ એથી “પાણી આગને શાન્ત કરનાર નથી એમ કહેવું તે ખોટું છે. “પાણી આગને શાન્ત કરનાર નથી—એમ કહેનાર જેટલો ખૂટે છે, તેટલો જ છેટો “મંગલ વિદ્ધ શમાવનાર નથી” એમ કહેનાર છે. વિશ્વની આગ વધારે લાગી હોય, ત્યાં મંગલ-જલનો છંટકાવ પણ પુષ્કલ જોઈએ. સળગતા ઘરની આગને બુઝાવવાને માટે બંબાઓ પાણીની રેલમછેલ કરી Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો મૂકે છે. જ્યાં પાણીની રેલમછેલ કરી શકાતી નથી, ત્યાં ઘર સળગી જાય છે અને એ સળગતા ઘરને લોકે તોડી પાડે છે, કેમ કે એની આગ પાસેનાં મકાનોને પણ સળગાવી દે છે. એથી મંગલમાં વિદનનાશની તાકાત તો છે જ, પણ મંગલની તાકાત ન પહોંચે એવાં અમંગલે પહેલાં થઈ ગયાં હોય અથવા તે મંગલમાં ક્ષતિઓ થવા પામી હોય, તો એ દેષ કાંઈ મંગલને નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સ્તુતિ રૂપ મંગલ તે મહામંગલ છે, કેમ કે-આ લોકેત્તર મંગલ છે. આ ભાવમંગલ હૃદયની ભાવનાની શુદ્ધિને કરીને સૂત્રના અને લખવાની બુદ્ધિમાં તીવ્રતા સમર્પે છે. બુદ્ધિમાં ક્ષપશમની ખામી રૂપ, શરીરમાં રેગ રૂપ તેમજ અન્ય હજારો પ્રકારનાં વિદનેને આ મંગલ હરનાર છે તથા સહસ્ત્રશઃ લાભ કરનાર છે. શ્રી જિનરાજની સ્તુતિ, એ અજોડ મંગલ છે. આ મંગલને કરનારાઓએ, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરનારા અનન્તાઓએ, આ જ સુધીમાં, શ્રી જિનની હોલમાં ગણાય તેવા ગુણે પ્રાપ્ત કર્યા છે, જ્યારે તેમ નહિ કરનારા, તેની સન્મુખ પણ નહિ બનનારા અનન્તા આત્માઓ, દુઃખમાં અને દુર્ગતિઓમાં સબડ્યા કરે છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિમાં તે ચાર ઘાતી કર્મોને ચૂરેચૂરો કરી નાખવાની અને તેમ કરીને સ્તુતિ કરનારને પૂરેપૂરો જ્ઞાની બનાવી દેવાની તાકાત પણ છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિમાં, સ્તુતિ રૂપ મંગલમાં આવી જમ્બર તાકાત છે, એટલે એનાથી વિદોના સમૂહનો વિનાશ થાય, એમાં આશ્ચર્યકારી શું છે? માત્ર સ્તુતિ કરનારને ભાવ શુદ્ધ અને તાકાતવાળે જોઈએ. Page #83 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૭૧ ગૃહસ્થા માટે ભાવપૂજાના ધ્યેયવાળી દ્રવ્યપૂજા આવશ્યક છે; શ્રી જિનેન્દ્રની સ્તુતિ, એ પણ એ તારકાની પૂજા છે. એ તારકાની આજ્ઞાનું પાલન, એ પણ એ તારકાની પૂજા છે. સ્તુતિમાં આજ્ઞાપાલનના ઉત્સાહને પ્રગટાવવાની તાકાત છે. સ્તુતિમાં આત્માને શ્રી જિનવાણીની વિચારણાઓમાં રમતા કરવાની તાકાત છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિ, શ્રી જિનેન્દ્રના સ્વરૂપનું ભાન કરાવે છે અને સ્તુતિ કરનારને પેાતાના તેવા આત્મિક સ્વરૂપને પ્રગટાવવાની પ્રેરણા કરે છે. સ્તુતિ, એ પણ શ્રી જિનેન્દ્રની ભાવપૂજાના એક પ્રકાર છે. શ્રી જિનેન્દ્ર પ્રત્યે સાચા ભક્તિભાવ પ્રગટે, તે જ એ તારકની સાચી ભાવમયી સ્તુતિ થઈ શકે છે. શ્રી જિનેન્દ્ર પ્રત્યે ભક્તિભાવ પ્રગટે છે, એટલે શ્રી જિનેન્દ્રની સેવામાં પેાતાનું સઘળુ જ સારૂં સમપી દેવાનું મન થાય છે. તમે જે દ્રવ્યપૂજા કરા છે, એ એનું પ્રતીક છે. દ્રષ્યવાળાએ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે પૂજા કરવી જોઈએ. દ્રવ્યવાળા દ્રવ્યપૂજા ન કરે, તો એ એને માટે દોષ રૂપ છે. પેાતાને જિનભક્ત કહેવડાવે છે અને પેાતાની પાસે દ્રવ્ય પણ છે, તા પછી એ ભગવાનની દ્રવ્યપૂજા શા માટે કરે નહિ ? દરેક શ્રાવકે પોતપેાતાની શક્તિને અનુસારે, પેાતાનાં જ શક્તિ મુજબનાં ઉત્તમ દ્રવ્યેાથી, શ્રી જિનરાજની અષ્ટપ્રકારી પૂજા રાજ કરવી જોઈ એ. ઋદ્ધિમત પેાતાની ઋદ્ધિને અનુસારે અને ગરીમ પેાતાની શક્તિ-સામગ્રીને અનુસારે ઉત્તમ દ્રબ્યાથી શ્રી જિનરાજની પૂજા કરે, ભગવાન શ્રી જિનેશ્વરદેવા પ્રત્યે સાચા ભક્તિભાવ પ્રગટે, એટલે શક્તિ મુજબનાં પશુ ઉત્તમેાત્તમ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન દ્રવ્યો જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજામાં વાપરવાનું મન થયા વગર રહે નહિ. ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા એ ભાવપૂજાની તૈયારી છે. ભાવપૂજાના યેગે જ દ્રવ્યપૂજાની સફલતા છે. ગૃહસ્થને ભાવપૂજામાં એકતાનતા મેળવવામાં દ્રવ્યપૂજા સહાયક બને છે. પિતાનાં ઉત્તમ દ્રવ્યોથી શ્રી જિનરાજની પૂજા કરવાથી મન પ્રસન્ન બને છે. શ્રી જિનરાજ પ્રતિનું આકર્ષણ જામે છે. પિતાનાં એટલાં દ્રવ્ય લેખે લાગ્યાં એમ થાય છે. પોતે પાપમય ગ્રહવાસમાં હોવા છતાં પણ, પુણ્યમય કાર્યોમાં પિતાનાં દ્રવ્ય વપરાયાં, એને આનંદ જેવો-તે નથી હોતો. પછી ભાવપૂજા કરે તેમાં ઓર આનંદ આવે. દ્રવ્યપૂજા સાથે પણ ભાવપૂજા સંકળાએલી જ છે અને ભાવપૂજાની એ મહત્તા છે. દ્રવ્યપૂજાનું પણ સર્વોત્તમ ફળ ભાવપૂજા દ્વારા જ મેળવી શકાય છે. એકલી દ્રવ્યપૂજાથી તેવું ફળ ના મળે. તમે એકલી દ્રવ્યપૂજા કરીને ચાલતી પકડે તથા ચિત્યવન્દનાદિમય ભાવપૂજા ન કરે, તે તે એકલા દ્રવ્યને મહત્તા આપી કહેવાય. દ્રવ્યપૂજા પણ ભાવમય હોવી જોઈએ અને દ્રવ્યપૂજા કર્યા પછીથી ભાવપૂજા પણ અવશ્ય કરવી જોઈએ. મહાપુરૂએ, જ્ઞાનિઓએ નિયત કરેલા પૂજાના વિધિને જાણે અને વિચારે, તે બધું જ સમજાય. એ વિધિનું પાલન કરો તે બધું મેળવાય. મંદિરમાં,જિનાલયમાં નિસિહી કહીને જ પેસવું જોઈએ. સંસારના વિચારેને, વચનને અને વર્તનોનો પણ ત્યાગ કરીને હું શ્રી જિનરાજની સેવામાં હાજર થાઉં છું, એ ભાવ “નિસિહી’ના ઉચ્ચારથી પેદા થાય છે, અથવા “નિસિહીનો ઉચ્ચાર આ સ્થાનમાં મારે કેવા વિચાર, Page #85 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ હ કેવાં વચન અને કેવા વર્તનના ત્યાગ કરવાના છે, તેના ખ્યાલ આપે છે અને એવા ત્યાગ મે કર્યો એમ સૂચવે છે. પછી અંદર પેસતાં જ, શ્રી જિનરાજનું દર્શન થતાં જ, નમસ્કાર થઈ જ જાય. એવા ભાવ હાય અને એવા સંસ્કાર પણ હાય કેન્દ્ર શ્રી જિનરાજને દેખતાં જ ‘નમસ્કાર કરવા’–એમ કહેવા કરતાં, ‘નમસ્કાર થઈ જ જાય’–એમ કહેવુ તે વધારે સમુચિત છે. પછી પ્રભુ સન્મુખ ઉભા રહી, નમસ્કાર કરી, પ્રભુની સ્તુતિ ઓલવી જોઇ એ. પુરૂષાએ પ્રભુની જમણી બાજુએ ઉભા રહીને અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુએ ઉભા રહીને સ્તુતિ કરવી જોઈએ. આ પછી યતનાપૂર્વક ચૈત્યકાર્ય કરીને શ્રી જિનરાજની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈ એ. આમ યથાવિધિ દ્રવ્યપૂજા કર્યા બાદ, ચૈત્યવન્દનમય ભાવપૂજા કરવી જોઇએ, એટલે કે–ભાવસ્તવન રૂપ ચૈત્યવન્તન કરવું જોઈ એ. ચૈત્યવન્દન એટલે ભાવથી જિનસ્તુતિ. દ્રવ્યપૂજનથી અનંતગુણું ફળ ભાવપૂજનનું કહ્યું છે, પણ હુઢીયાઓની જેમ દ્રવ્યપૂજનને છોડીને કેવળ ભાવપૂજન લદાયી છે એમ માનવાનું નથી. દ્રષ્યપૂજન, એ ભાવપૂજનનું કારણ છે. ભાવ, ભાવ એલવાથી ભાવ ન આવે. ભાવને લાવવાને માટે દ્રવ્ય આવશ્યક છે; પરમ આવશ્યક છે. દ્રષ્યપૂજન ભાવપૂજનને લાવનારૂં દ્રવ્ય ધન છે. ભાવપૂજા માટે દ્રવ્યપૂજા કરવાની અને ભાવપૂજા માટેની દ્રવ્યપૂજા પણ ભાવથી કરવાની. સાધુએ દ્રવ્યપૂજા નથી કરતા તેનું કારણ : પ્રશ્ન॰ દ્રવ્યપૂજાની આટલી મહત્તા છે, તેા સાધુએ ક્રમ દ્રવ્યપૂજા કરતા નથી? Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાધુઓને દ્રવ્યપૂજા તરફ અણુગમે છે, માટે સાધુએ દ્રવ્યપૂજા કરતા નથી-એવું નથી. સાધુએ દ્રવ્યની મૂર્છાથી દ્રવ્યપૂજા કરતા નથી, એમ પણ નથી. પહેલાં જ કહેવાયુ કે—ભાવપૂજા એ દ્રવ્યપૂજાનું વિશિષ્ટ લ છે તથા ભાવપૂજાને માટે જ દ્રવ્યપૂજા કરવાની છે; જ્યારે સાધુઓએ તા પોતાનું સમગ્ર જીવન, પોતાના સઘળા જ યોગા ભાવપૂજામાં ચેાજી દીધા છે. સાધુનું સમગ્ર જીવન શ્રી જિનાજ્ઞાના પાલનથી અંકિત છે અને શ્રી જિનાજ્ઞાનું પાલન એ પણ ભાવપૂજા છે. વળી સાધુઓએ દ્રવ્યના સર્વથા ત્યાગ કરેલા છે. સાધુઓએ પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય હતું તેના સાધુ થતી વખતે ત્યાગ કર્યા છે; એટલું જ નહિ, પણ હવેથી જીવનના અન્ત પન્ત દ્રવ્યને નહિ મેળવવાની, દ્રબ્ય મળી જાય તે પણ દ્રવ્યને નહિ લેવાની અને કાઈની પણ દ્રવ્યપ્રાપ્તિની કે દ્રવ્યસંચય આદિની પ્રવૃત્તિને કલ્યાણકારી નહિ માનવાની સાધુએ પ્રતિજ્ઞા કરેલી છે. દ્રવ્યવાળાને માટે જ દ્રવ્યપૂજાનું વિધાન છે. સસારની ક્રિયાઓમાં પડેલા અને એથી દ્રવ્યને મેળવવા, સાચવવા, ભાગવવા આદિ રૂપ પાપક્રિયાને કરનારાઓને માટે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા ક્રમે ક્રમે આત્માને ભાવમાં સ્થિર બનાવે છે અને પછી ભાવપૂજા કરવાને ચેાગ્ય અનેલા તે ગૃહસ્થ સુન્દર પ્રકારે ભાવપૂજા કરી શકે છે. ગૃહસ્થનું ચિત્ત પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી વ્યાક્ષિપ્ત હાય છે, જ્યારે સાધુનું ચિત્ત વ્યાક્ષિપ્ત હોતું નથી, કેમ કે એમની સઘળી જ ક્રિયા કેવળ આત્માને ઉદ્દેશીને જ હોય છે અને વિશુદ્ધ પ્રકારની હોય છે. સાધુએ જો દ્રવ્યપૂન કરે તે તે ખામી ગણાય. ७४ Page #87 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ એમાં એની સાધુપણાની પ્રતિજ્ઞાના ભંગ છે. પ્રતિજ્ઞાપાલન એ ભાવપૂજા છે. જેની પાસે જે કાંઈ સારૂં હાય, તેના તેણે શ્રી જિનરાજની પૂજામાં સદુપયેાગ કરવા જોઈએ. સાધુએ દ્રવ્ય વિનાના છે, દ્રવ્યના ત્યાગી છે, પ્રતિજ્ઞાબદ્ધ છે અને શ્રી જિનાજ્ઞાનુસાર ચરણ-કરણ સીત્તરીની આરાધના કરનાર તથા શ્રી જિનવાણીમય શ્રી જિનાગમાદિના અભ્યાસાદિ કરનાર છે, માટે એમને દ્રવ્યપૂજા કરવાની હાય નહિ. તમારે પણ ધ્યેય તેા ભાવપૂજાનું જ રાખવાનું છે. દ્રવ્યપૂજા કરનાર જો ભાવપૂજાને ભૂલે, તે એની દ્રષ્યપૂજા એ વાસ્તવિક કાટિની દ્રવ્યપૂજા નથી; કારણ કે દ્રવ્યપૂજાની પણ સાચી સફળતા ભાવપૂજાને આધારે જ છે. શ્રી નાગકેતુ માત્ર દ્રવ્યપૂજાથી નહિ, પણ ૭૫ -ભાવપૂજાના પ્રતાપે જ કેવલજ્ઞાન પામ્યા હતા : પ્રશ્ન॰ નાગકેતુએ પુષ્પપૂજા કરતાં કેવલજ્ઞાન મેળવ્યું અને પુષ્પપૂજા એ તા . દ્રવ્યપૂજા જ છે. પુષ્પપૂજા એ દ્રવ્ય પૂજા જ છે—એમાંના નથી, પણ શ્રી નાગકેતુએ કારી પુષ્પપૂજાથી જ કેવળજ્ઞાન મેળવ્યું છે એમ નથી. એક વાર શ્રી નાગકેતુ, શ્રી જિનેન્દ્ર ભગવાનની પુષ્પપૂજા કરતા હતા. પૂજા માટેનાં પુષ્પામાંના એક પુષ્પમાં ઝીણો સાપ હતા. શ્રી નાગકેતુને એની ખબર નહેાતી. જે પુષ્પમાં સાપ હતા, તે પુષ્પ શ્રી જિનેન્દ્ર ભગવાનને ચઢાવવાને માટે લેવા જતાં જ, એમાં રહેલા સાપ શ્રી નાગકેતુને કરડયો. શ્રી નાગકેતુ નાગના ડંખને સમજી ગયા અને એથી તેઓ તરત જ સુસ્વસ્થ Page #88 -------------------------------------------------------------------------- ________________ t શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના અની ગયા. સર્પે ડસવા છતાં પણ, તે જરા ય વ્યગ્ર અન્યા નહિ. તેમણે પોતાના મનમાં અનિત્યાદિ ભાવનાએ ભાવવા માંડી. ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કહેલા આત્માના, પુદ્ગલના અને આત્મા સાથેના પુદ્ગલના સંબંધના સ્વરૂપને ચિન્તવવા માંડ્યું. એ પ્રકારની ભાવનારૂઢતાના પ્રતાપે, શ્રી નાગકેતુએ, ત્યાં ને ત્યાં જ કેવલજ્ઞાન ઉપાર્જી, એક તે પુષ્પપૂજા ભાવપૂર્વક કરતા હતા અને પાછું ભાવપૂજાનું લક્ષ્ય હતું, માટે પેાતાને સર્પ સ્યા છે—એવા ખ્યાલ આવવા છતાં પણુ, શ્રી નાગકેતુ વ્યગ્ર અન્યા નહિ. એમની જગ્યાએ અન્ય કાઈ હાત તા ? ભાવના ભાન વિનાના કેાઈ જે એમની જગ્યાએ હાત, તા ત્યાં નેત્યાં ધમાલ મચાવી મૂકત. દેહની સેવામાં એવા પડી જાત કે–ભગવાને ય ભૂલાઈ જાત અને આત્મા ય ભૂલાઈ જાત. વ્યગ્ર અનીને એ તે દુર્ધ્યાનમાં જ આઢ બની જાત. શ્રી નાગકેતુ તેા જરા ય ચલચિત્ત બન્યા નથી. ભગવાનની પૂજા કરતાં ભગવાનની સન્મુખ આવું બન્યું, એ તે એમને લાગ્યું કે‘ આ આપત્તિ મહાસંપત્તિને આપવાને આવી છે. પ્રસૂતિની પીડા જેવી-તેવી નથી હેાતી. એ તે એને જે અનુભવે તે જ જાણે. પણ દીકરાને માટે તલસતી સ્ત્રીને જ્યારે ખબર પડે કે-મારે પેટે પુત્ર અવતર્યો છે, એટલે એ એવી તે આનંદમાં આવી જાય છે કે—એ તાછ એવી પણ પ્રસૂતિની 'લય’કર પીડાને વિસરી જાય છે. એને જેમ પુત્રના માહ હાય છે, તેમ આત્માર્થીઓને આત્માના ખ્યાલ હોય છે. આત્માના અને પુદ્ગલના સ્વરૂપને યથાર્થ પણે સમજેલા અને આત્માના Page #89 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ સ્વરૂપને પ્રગટાવવાની તીવ્ર ભાવનાવાળા છે, આપત્તિ એમાંથી પણ સંપત્તિઓને પેદા કરનારા હેય છે. શ્રી નાગકેતુને આત્મા તે, અમ તપના ધ્યાનમાં પૂર્વભવના દેહને તજીને નાગકેતુ તરીકે અવતર્યો હતો અને નાગકેતુના ભાવમાં પણ એ દૂધપીતા–ધાવતા બાળકે અમને તપ કર્યો હતો, કારણ કે-શ્રી પર્યુષણ પર્વ નજદિક હેવાથી ઘરમાં અદૃમ તપની વાતો ચાલતી હતી અને એ વાતો શ્રી નાગકેતુના કાને પડતાં, શ્રી નાગકેતુને અતિ બાલ્યાવસ્થામાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. આ પણ ભાવમંગલને જ પ્રભાવ છે કે બીજું કાંઈ છે? અદૃમ તપના ચિન્તનમાં મૃત્યુ થયું, એટલે મૃત્યુ સમયે ભાવમંગલ ચાલુ હતું. એના પ્રતાપે એવું ઉત્તમ કુળ મળ્યું, કે જ્યાં ધર્મની વાત ચાલતી હેય. કુટુમ્બમાં ચાલતી વાતેની અસરમાં પણ, પૂર્વભવના ભાવમંગલે કામ આપ્યું. અદૃમની વાતો થતી હતી, એ વાતો સાંભળવામાં આવી અને એનું ચિન્તન કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ફરી પાછું ભાવમંગલ કર્યું. કયું? એ કે અમને તપ કર્યો. જીવનના પ્રારંભકાળમાં જેમણે આવું ભાવમંગલ કર્યું, તે શ્રી નાગકેતુનું જીવન મંગલમય બને, એમાં નવાઈ છે? જેણે એવું ભાવમંગલ કર્યું હોય, તે સર્પના ડસવાથી ડરે ખરે? જેણે એવું ભાવમંગલ કર્યું હોય, તેને સર્ષને દંશ શરીરમાં લાગે, ત્યારે એ પિતાનાં ઘાતી કર્મોને દંશ દે. શ્રી નાગકેતુએ તો પોતાનાં ઘાતી કર્મોને એ દંશ દીધે. કે-એ ખલાસ જ થઈ ગયાં; એ આત્મામાં ઘાતી કર્મોની. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન નિશાની પણ રહેવા પામી નહિ; જ્યારે સર્પને દંશ તે એમને કાંઈ જ કરી શક્યો નહિ. સર્પના દંશનું નિમિત્ત મળ્યું, તે કેવલજ્ઞાન આવી મળ્યું. ભાવમંગલને આ પ્રતાપ જે-તે છે? પ્રશ્નકારે શ્રી નાગકેતુને એટલા માટે વચ્ચે ધર્યા કે-ભાવપૂજાની ચાલુ વાતને દંશ લાગે, પણ ફળ એ આવ્યું કે ભાવપૂજાની વાત વધારે પુષ્ટ થઈ. જેમ ત્યાં ડો સર્પ અને ફસ્યાં કર્મ, તેમ અહીં પણ એવું જ બન્યું કે પ્રશ્ન જ ફસી ગયે. | શ્રી નાગકેતુ, ભાવમંગલના પ્રતાપે તે, બાલ વયથી જ જિતેન્દ્રિય થવા સાથે પરમ શ્રાવક બન્યા હતા. એટલું જ નહિ, પણ એ ભાવમંગલના પ્રતાપે જ, એ ચન્દ્રકાન્તા નામની નગરી વિનાશના મુખમાંથી બચી જવા પામી હતી.વિનાશના મુખમાં આવી પડેલી એ નગરી, શ્રી નાગકેતુ હાય નહિ અને ખલાસ થઈ ગયા વિના રહે નહિ, એવી સ્થિતિ હતી. એ નગરીને રાજા વિજયસેન નામને હતો. તે રાજાએ કેઈ એક આદમીને ચાર ઠરાવીને દેહાન્ત–દંડની સજા કરી હતી, પણ ખરી રીતિએ એ આદમી ચોર નહોતો. - એ આદમી રાજાએ હણાવવાથી મરીને વ્યન્તર થયે. વ્યક્તર દેવને વિર્ભાગજ્ઞાન હોય છે. એ વ્યન્તરદેવે વિર્ભાગજ્ઞાનથી જાણ્યું કે ચન્દ્રકાન્તા નામની નગરીના રાજા વિજયસેને મારે માથે ચેરીનું છેટું કલંક ઓઢાડીને મને મારી નખાવ્યા હતા. આથી તે વ્યંતરને એટલો બધો ગુસ્સે ચઢયો કે-રાજા સહિત આખી ય ચન્દ્રકાન્તા નગરીને સાફ કરી નાખવાને એણે નિર્ણય કર્યો. Page #91 -------------------------------------------------------------------------- ________________ પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૭૯ દરેકે દરેક જ્ઞાન ફાયદા જ કરે, એવા નિયમ નથી. મોટામાં મોટુ નુકશાન પણ વિવેકશૂન્ય જ્ઞાનથી જ થાય છે. માણસાએ, અને તેમાં પણ બુદ્ધિશાલી અને વિજ્ઞાનચતુર માણસાએ તે, જગતમાં મોટામાં મોટા વિપ્લવા અને ઉલ્કા પાતા જગાવ્યા છે. આજે આપણી ચર્મચક્ષુ માટે દૃશ્યમાન ગણાતી આખી ય દુનિયાને યુદ્ધમાં સડાવીને, જગત ઉપર માટી આતાને ઉતારનાર હીટલર કોણ હતો ? માણુસ. ભણેલા કે અભણ ? કહેા કે-ભણેલા. બુદ્ધિશાલી કેવા ? ભલભલાની બુદ્ધિને ચક્કર ખવડાવી દે એવા. એની બુદ્ધિએ અને એના જ્ઞાને, જગત ઉપર કેવા વિનાશ નોંતર્યાં ? કેટકેટલાંઓનાં હૈયાંઓને થડકાવી મૂક્યાં ? કેટલા મર્યાં અને કેટલી રાંડી, કેટલા તારાજ થયા અને કેટલાએ ભટકતા થઈ ગયા, એના કાંઈ હિસાબ છે ? જગતની કેટલી સપત્તિ પાતાળમાં પહોંચી કે અગ્નિમાં હોમાઈ, એની કાંઈ ગણત્રી છે ? અણુઓએ જાપાનમાંશું કર્યું? એક અણુઓએ સે’કડા માઈલામાં કેવી ભચ’કર ખુવારી કરી નાખી ? આજે પણ એને ભય દેશ-દેશના સંચાલકોને મુંઝવી રહ્યો છે. આ અણુએમ્બને શેાધનારાઓ આછા ભણેલા અને આછા બુદ્ધિશાળી છે, એમ ધારા છે. ? માણસા, ભણેલા ને હુંશીયાર માણસા જેવા વિનાશને નેાંતરી શકે છે, તેવા વિનાશને તેા કોઇ નેાંતરી શકતું નથી. એટલે જ્ઞાન ફાયદો જ કરે છે, એવું તમારાથી નહિ કહી શકાય. અમે તા કહીએ છીએ કે–જ્ઞાન જેવી ફાયદો કરનારી કોઈ વસ્તુ જ નથી' પણ સાથે સાથે જ કહીએ છીએ કે–‘જ્ઞાન વિવેકપૂર્વકનું હાવુ જોઇએ.’ જ્ઞાન વિના Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કોઈ આરાધના નથી, જ્ઞાન વિના કેઈ સાધના નથી, જ્ઞાન વિના ધર્મ નથી, જ્ઞાન વિના ધર્મપ્રચાર નથી, જ્ઞાન વિના. કેઈનું કલ્યાણ નથી, પણ તે જ્ઞાન સમ્યક કેટિનું હોય, વિવેકપૂર્વકનું હોય, વિવેકને પમાડનાર હોય તે ! જે જ્ઞાન વિવેકનું ઘાતક હોય, તે જ્ઞાન કે અનર્થ ન નિપજાવે, એ કહી શકાય નહિ. મોક્ષમાર્ગને ખ્યાલ આપતાં, શ્રી જૈન દર્શને જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રમાં સમ્યગ્દર્શનને પહેલું મૂક્યું છે, એટલું જ નહિ, પણ સમ્યગ્દર્શનના અભાવમાં અને મિથ્યાત્વને જોરદાર ઉદય હેય તે વખતે, જ્ઞાનને અજ્ઞાન અને ચારિત્રને કાયકષ્ટ કહ્યું છે. મિથ્યાત્વના જોરદાર ઉદયવાળાનું જ્ઞાન અને ચારિત્ર, તેને અને જગતના જીવને, જેટલું નુકશાન ન કરે તેટલું ઓછું સમજવું. બીજા કેઈજ દર્શને આવી રીતિએ જ્ઞાન અને ચારિત્ર માટે વિવેકની જરૂર દર્શાવી નથી. સમ્યગ્દર્શન, એ શું છે? સદ–અસદને વિવેક, હેય-ય–ઉપાદેયને વિવક. હેયને તજવાની, શેયને જાણવાની અને ઉપાદેયને આચરવાની બુદ્ધિ, એ સમ્યગ્દર્શન છે. આથી સમજે કે-જે જ્ઞાન વિવેકપૂર્વકનું હેય, વિવેકને પામવાને માટેનું હોય, તે જ ફાયદો કરે છે. વિવેક વિના જેટલું જ્ઞાન, જેટલી બુદ્ધિ, જેટલી હુંશીયારી વધે, તેટલું પિતાને અને જગતને નુકશાન. જ્ઞાનના પ્રચારની, જ્ઞાનના દાનની કઈ વાત કરે, એ માટે તમારી પાસે કઈ મદદ માગે અગર તે જ્યારે તમારે તમારાં સંતાનો, તમારાં આશ્રિતે આદિને માટે જ્ઞાનલાભની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે આ વિચાર પહેલ કરજે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પહેલે ભાગ–બી જિનસ્તુતિ જ્ઞાન જો વિવેકપૂર્વકનું હોય કે વિવેકને પમાડનારૂં હોય, તે જ તે જ્ઞાન, સ્વ અને પર–ઉભયને લાભદાયી નિવડે છે. પિલા વ્યન્તરને યાદ કરે. વ્યક્તિને જે પિતાના પૂર્વ ભવનું જ્ઞાન ન થયું હતું, તે વ્યન્તરને ગુસ્સે પણ આવત નહિ અને એથી તેને રાજા સહિત આખી ચન્દ્રકાન્તા નગરીને સાફ કરી નાખવાની ઈચ્છા પણ થાત નહિ. ધારો કેવ્યન્તરને પૂર્વભવનું જ્ઞાન થયું હોત, પણ સાથે જે વિવેક હેત તે? જે વ્યન્તરનું જ્ઞાન વિવેકપૂર્વકનું હેત, તે પણ એને એવા ભયંકર વિનાશને સર્જવાનું મન થાત નહિ. વ્યક્તિનું જ્ઞાન વિવેકપૂર્વકનું હોત, તો એને થાત કે- આપણાં જ પૂર્વભવમાં કરેલાં કર્મો, આપણને કેવી ખરાબ દશામાં મૂકી દે છે ? મેં ચેરીનહતી કરી, તે છતાં પણ મારે માથે ચેરીનું કલંક આવ્યું, કારણ કે–મેં પણ પૂર્વભવમાં કેઈને ખોટી રીતિએ જરૂર ક્લક દીધેલું. એ મારું કર્મ ઉદયમાં આવ્યું, માટે હું ચોર નહેતે તે છતાં પણ રાજાએ મારા ઉપર ચરનું કલંક મૂકીને મને મરાવી નાખે! બીચારે રાજા ય શું કરે? એને તો ઊલટું હત્યાનું પાપ લાગ્યું. મારું પાપ ભેગવાઈ ગયું અને એમાં રાજા નિમિત્ત બને, તે એ જૂઠું કલંક દેવાના અને હત્યાના પાપથી લેપાય. એવા રાજા ઉપર ગુસ્સો કેમ થાય ? એની થ દયા જ ચિન્તવવી જોઈએ.” ચન્તરને વિવેક જો જોરદાર હતા, તે એને એમેય થાત કે-લાવ, રાજાને હજુ પણ ચેતવી દઉં, તે પશ્ચાત્તાપ આદિથી એ પિતાને લાગેલા કર્મને ધોઈ નાખે અગર હળવું બનાવી નાખે અને ભવિષ્યમાં પાપ લાગે તેવું કરતાં અટકી જાય.” Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા વળી તેનું જ્ઞાન જો વિવેકપૂવ કનું હોત, તો એને એમ પણ થાત કે–મારે હવે એવી રીતિએ વ વાને માટે સાવધ રહેવું, કે જેથી મારા આત્મા પાપકર્મોથી લેપાવા પામે નહિ.’ દર કહાં, વિચાર કરો કે જ્ઞાન વિડીયો. અને વિવેકશૂન્ય હોય, એ બે વચ્ચે કેટલા મોટા કરક છે? આ ઉપરથી તમે સમજી શકશે! કે-વિવેકવિમુખ અને વિવેકને પમાડવામાં અસમર્થ એવા જ્ઞાનના શા માટે નિષેધ કરવામાં આવે છે અને વિવેકપૂવ કના તથા વિવેકને પમાડનારા જ્ઞાનની કયા હેતુથી તરફદારી કરવામાં આવે છે! આટલું સ્પષ્ટ હાવા છતાં પણ, આજે જેએ જૈન સાધુઓને અમુક અમુક સાધુઓને ‘શિક્ષણના વિરોધી' આદિ તરીકે ઓળખાવે છે, તેઓ ઈરાદાપૂર્વક જ જુઠ્ઠો પ્રચાર કરે છે. અથવા તે તેમનું જ્ઞાન વિવેકવિમુખ છે માટે તે જુઠ્ઠો પ્રચાર કરે છે, એમ તમારે પણ માનવું પડશે. પેલા અન્તરે તેા રાજા સહિત આખી ય ચન્દ્રકાન્તા નગરીને તારાજ કરી નાખવાને માટે,તે આખી ય નગરીના જેવડી એક મોટી શિલા, તે નગરીના ઉપરના ભાગમાં જ કાશમાં વિષુવી. વ્યન્તર પણ દેવ છે અને એથી એનામાં એવી શક્તિ તા હતી જ દેવ પણ આવા વિનાશને સર્જનારા ખની શકે છે, પણ તે કવચિત્–નિમિત્તને પામીને જ પેલા વ્યન્તર ધ્રુવે એવી મેાટી શિલાને વિીને, પહેલું કામ તે એ કર્યું કે જે રાજાએ તેને પૂર્વભવમાં ચાર નહિ છતાં ચારનું કલક દઈને મરાવી નાખ્યા હતા, તે વિજયસેન નામના રાજાને લાત મારીને સિંહાસન ઉપરથી નીચે પટકી દીધા Page #95 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિંનસ્તુતિ અને લેહી-વિમત કરી નાખે. કેમ? એને અને બીજાઓને ખબર પડે કે-એના પાપે જ આ નગરીના વિનાશને સર્યો છે. નગરીમાં તે હા-હાકાર વતી રહ્યો છે કે-જેવી એ શિલા આકાશમાંથી તૂટી પડી કે આપણે પણ ખલાસ અને આખી નગરી ય ખલાસ. પિતાનું મરણ અને પોતાની વસ્તુઓને વિનાશ, કોને ગમે છે? આમ જ્યારે જીવિતના અને સર્વસ્વના નાશના ભયથી આખી નગરીના લોકે થરથરી રહ્યા છે, ત્યારે આપણું શ્રી નાગકેતુ, કે જે પૂર્વભવથી ભાવમંગલ કરતા આવ્યા છે અને આ ભવમાં પણ બાલ્યકાળથી જ ભાવમંગલને આચરી રહ્યા છે, તેઓ જુદો જ વિચાર કરે છે. એમને વિચાર એ છે કે-એમને માટે પણ આપણને એમ કહેવાનું મન થઈ જાય કે-અજાણે ભાવમંગલની મૂર્તિ જ જોઈ લે!” શ્રી નાગકેતુ વિચાર કરે છે કે.... “कथं इमं संघप्रासादविध्वंसं जीवन् पश्यामि ?" શ્રીસંઘના આ શ્રી જિનપ્રાસાદના વિધ્વંસને હું જીવતે કેમ જોઈ શકું? આ વિચાર શું સૂચવે છે? શ્રી નાગકેતુના હૈયામાં કેણ હતું અને એમને પ્યારું શું હતું? શ્રી નાગકેતુના હૃદયમાં બીજી કોઈ પણ વસ્તુને, ખૂદ એમના પિતાના જીવિતવ્યને પણ તે સ્થાન નહોતું, કે જે સ્થાન શ્રી જિનેન્દ્રને હતું અને પૌગલિક વસ્તુઓમાં એમને સૌથી વધારે પ્યારું શ્રી જિનમદિર હતુંઆ પણ શું પુષ્પપૂજાને પ્રભાવ છે? કહો કે–પુષ્પપૂજમાં રહેલે એમને સુન્દર ભાવ તેમજ પુષ્પમાં રહેલ સર્પ ડ એ નિમિત્તે કેવલજ્ઞાનનું ઉપાર્જન, એ એમના હૈયામાં વિરાજતા શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રત્યેના Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને અનુપમ ભક્તિભાવને જ પ્રભાવ હતે. | શ્રી નાગકેતુ પિતાની આંખ સામે શ્રી જિનપ્રાસાદના વિવંસને જેવાને ઈચ્છતા નથી. શ્રી જિનપ્રાસાદના વિધ્વંસ પહેલાં, એ પિતાના વિધ્વંસને ઈરછે છે. એમ નહિ માનતા કે-થી નાગકેતુ આત્મહત્યા કરવાને ઈચ્છે છે. આત્મહત્યા, એ તે ઘોર પાપ છે. અજ્ઞાની, અધીર, કાયર અને કષાયમય જીવ આત્મહત્યા કરવાને ઈચ્છે છે. જ્ઞાની તે સઘળી ય આપત્તિઓને ધીરતાથી, વીરતાથી અને સમભાવથી સહવાને ઈરછે છે. શ્રી નાગકેતુ તે, પોતાના જીવનને અન્ત આવે તે પણ, શ્રી જિનપ્રાસાદનું રક્ષણ કરતાં કરતાં પોતાના જીવનને અન્ત આવે એવું ઈચ્છે છે અને એથી જ તેઓ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ઉંચે ચઢી જાય છે. શ્રી જિનપ્રાસાદનું શિખર કેટલું ઉંચું હોય? શ્રી જિનપ્રાસાદની ધ્વજા ગગનમાં લહેરાતી હોય અને વાદળાં સાથે કીડા કરતી હોય. નગરીમાં એનાથી ઉંચું કે મકાન ન હોય. શ્રી જિનેન્દ્ર પ્રત્યેના ભક્તિભાવથી જે પુણ્યાત્માએ શ્રી જિનમદિર બંધાવે, તેને વજાદંડ ખૂહલા આકાશને જ કીડાંગણ બનાવતે હેય ને? શ્રી નાગકેતુ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢી જઈને શું કરે છે? પિતાના હાથને ઉંચે કરીને, દેવે વિવેલી શિલાને હાથ દે છે. એને પડતી અટકાવવાનો પ્રયત્ન કરે છે! આખી નગરીના ક્ષેત્રફળ જેટલા વિસ્તારવાળી શિલાને - આમ એક આદમી હાથ દે, એ બાલીશ પ્રયત્ન નથી? ના, એમાં બાલીશતા નથી, પણ અનુપમ જિનભક્તિનું જેમ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ પિતાના બચ્ચાના નાશને-શિકારને દેખીને ડરપોક અને નિર્બલ એવી હરિણી પણ સિંહની સામે થઈ જાય છે. જે હરિણી જેવી ડરપોક અને નિર્બલ પશુજાતમાં પણ “મેહ' આટલું જેમ પ્રેરી શકે છે–પેદા કરી શકે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રત્યેની ભક્તિ, જ્ઞાનપૂર્વકની ભક્તિ, શ્રી જિનપ્રાસાદના રક્ષણને માટે જેવું સુઝે તેવું પણ શક્ય કરી છૂટવાની તાલાવેલી અને તેવા પ્રકારનું જેમ પેદા ન કરે, એ કેમ જ બને? આજે બધા બૂમો પાડે છે કે-શાસન પર આ આકમણ છે ને તે આક્રમણ છે, પણ એ આક્રમણને હટાવી દેવાને, અટકાવી દેવાને, નામશેષ કરી નાખવાને માટે જે જેમ જોઈએ, તે ક્યાં છે? આપણે વાત કરીએ છીએ, ચિન્તા કરીએ છીએ, કાંઈક કરી છૂટવું જોઈએ-એમ પણ ઘણુઓને થાય છે; એ શ્રી જિનેન્દ્ર ભગવાન અને એ તારકના શાસન પ્રત્યેની એટલી ભક્તિ સૂચવે છે; છતાં પણ, જે કરવા જેગું આપણે નથી કરી શકતા અને જે લાવવા જેનું પરિણામ છે તે પરિણામને આપણે લાવી શકતા નથી, એમાં આપણા જેમની ખામી મેટી છે, કેમ કે–શ્રી જિનેન્દ્ર પ્રત્યેના આપણા ભક્તિભાવમાં એટલી ખામી છે. નહિતર, આવડે મેટો સમાજ, જેમાં ત્યાગીઓ, તપસ્વીઓ, વિદ્વાને, વિચારકે, ધીમ, શ્રીમન્ત વગેરેને તે નથી, એવે સમાજ જેને ભક્ત હોય, ઉપાસક હય, જેને પ્રાણથી પણ અધિક માનનાર હાય, એવા શ્રી જિનેન્દ્રના શાસન ઉપર આક્રમણ આવે શાનાં અને કદાચ નાલાયકે તરફથી આક્રમણ આવી પણ જાય, તે ય તે ટકી શકે શાના? એ તે આવ્યાં, ન આવ્યાં, Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાં તે એના કુરચા જ ઉડી જાય. સાચી ભક્તિનું સાચું જેમ એ કઈ જુદી જ વસ્તુ છે. આખી ભેમનું જેમ પણ એની પાસે તે રદ જ છે. ; . શ્રી નાગકેતુમાં શું એટલી ય અક્કલ, એટલી ય સમજણ નહેતી કે-મારે હાથ દેવાથી તે કાંઈ આવડી મોટી શિલા. પડતી અટકી જવાની છે? પણ ખરી વાત એ જ છે કે-જ્યાં એકાન્ત ભક્તિમયતામાંથી જ પ્રગટેલું જેમ હોય છે, ત્યાં એવા વિચાર આવતા જ નથી. એને તો પોતાનાથી શક્યા એટલું બધું જ, બનતું બધું જ કરી લેવાની તમન્ના જગે છે. ધાર્યું પરિણામ આવે કે ન આવે, રક્ષણ થાય કે ન થાય, પણ મારે તે મારાથી બનતું કરી જ લેવું–આ ભાવના હોય છે. શ્રી નાગકેતુનું ધ્યેય શું હતું? પિતે જુએ અને શ્રી જિનપ્રસાદને વિવંસ થાય, એ એમને જોઈતું નહોતું. જીવવું તે શ્રી જિનપ્રાસાદનું રક્ષણ થાય એવી સ્થિતિમાં જીવવું, નહિ તો શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થતાં પહેલાં શ્રી જિનપ્રસાદનું રક્ષણ કરતે કરતે મૃત્યુને ભેટવું, આ શ્રી નાગકેતુનું ધ્યેય હતું. એટલે જ શ્રી નાગકેતુએ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢી જઈને, પિતાના હાથને ઉંચે કર્યો અને પિતાના હાથ વડે એ મહાશિલાને ધરી રાખી હોય-એવી રીતિએ શ્રી નાગકેતુ શિખર ઉપર ઉભા રહ્યા. . | શ્રી નાગકેતુનું મૃત્યુ એમ થવાનું નહતું, શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થવાને નહોતે, સારી ય નગરીનું રક્ષણ થવાનું હતું અને રાજાને ઉપદ્રવ પણ દૂર થવાનું હતું, એટલે બન્યું એવું કે–પેલે વ્યન્તરશ્રીનાગકેતુની તપશક્તિને Page #99 -------------------------------------------------------------------------- ________________ - - પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ : શ્રી નાગકેતુના ભાવમંગલે પેદા કરેલા પ્રભાવને સહી શક્યો નહિ. એ પ્રભાવ આગળ એની શક્તિ પાંગળી પડી ગઈ. આથી, તરત જ તે વ્યન્તર દેવે પિતે વિકુલી મહાશિલાને સંહરી લીધી. તે પછીથી તે વ્યક્ત શ્રી નાગકેતુની પાસે આવીને નાગકેતુને નમસ્કાર કર્યો. વળી વિજયસેન રાજાને તેણે લેહી. વમ કરી મૂક્યો હતો, તેના ઉપદ્રવને પણ તે વ્યન્તર દેવે શ્રી નાગકેતુના વચનથી દૂર કરી દીધે. કઈક વાર ઉગ્ર પુણ્યના સ્વામી એવા એકના યોગે પણ આખા નગરનું રક્ષણ થઈ જાય અને કેઈક વાર ઉગ્ર પાપના સ્વામી એવા એકના ગે પણ આખા નગરને વિનાશ થઈ જાય. પાપથી બચાવનાર અને પુણ્યમાં ઝીલાવનાર શ્રી જિનતુતિ છે–ભાવમંગલ છે. ભાવમંગલ, એ નિર્જરા માટે પણ અનુપમ કારણ છે અને ઉચ્ચ તથા ઉગ્ર પુણ્યના બંધ માટે પણ અનુપમ કારણ છે. તે પ્રશ્નધરણેન્દ્ર કહી ગયા હતા ને કે-આ નાગકેતુ આ ભવમાં જ મુક્તિને પામવાના છે, એટલે એમને તો ડરવાનું કોઈ કારણ જ નહિ હતું ને? વાહ, કમાલ કરી. શું શોધી કાઢ્યું છે? નબળાએ જો આવું આવું શેધી કાઢે નહિ, તો પોતે નબળા છતાં પિતાને સબળા માનીને જીવે જ શી રીતિએ? પરમ સત્ત્વશીલ મહાપુરૂષની સત્ત્વમય પ્રવૃત્તિને પણ ઝાંખી પાડી દેવાને આ કે પ્રયત્ન છે? હશે, આ પ્રશ્ન આવ્યો તે આને ગે પણ ઠીક વિચાર થઈ શકશે. અહીં શ્રી નાગકેતુના ભાવમંગલને જે એક પ્રભાવ વર્ણવા નહોતે, તે પણ વર્ણવાઈ જશે. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા . શ્રી નાગકેતુ આગલા ભવમાં એક વણિપુત્ર હતા. તેમની માતાનું મૃત્યુ થવાથી, તે બાલપણમાં જ માતાવિહેણા થઈ ગયા હતા. એ વણિપુત્રના પિતાએ એક પત્નીનું મૃત્યુ થતાં બીજી પત્ની કરી. મેટે ભાગે સ્ત્રીઓને બાળકને ચાહ બળને મેહ વિશેષ હોય છે, પરતુ તે પોતાનાં જ બાળકે નેઅતિ મમતાશીલ જીવને સ્વભાવ બહુલતયા એ હોય છે કે-“જે મારું નહિ તે સારું નહિ અને જે મારે તે અવશ્ય સારું.” મમત્વ અન્ય બનાવે છે, તે આનું નામ. પિતાને હેય તે કાળે પણ રૂપાળે લાગે અને પારકે હેય તે રૂપાળો પણ કદરૂપો લાગે. આંખના પણ કરતાં પણ મમત્વનું અંધપણું વધારે ખરાબ છે, કારણ કે-જે જેમ હોય, તેને તે રૂપે જોઈ શકાતું નથી. “જે મારે તે જ સારે અને જે મારે નહિ તે સારે પણ નહિ–આ જેવી–તેવી અન્યતા નથી. શ્રી નાગકેતુના જીવને, તેના પિતાએ બીજી પત્ની કરવાથી, માતા તે મળી, પણ તે અપરમાતા મળી ! માતા મળવાથી બાળકને આનંદ થાય, સુખ થાય, શાન્તિ થાય જ્યારે શ્રી નાગકેતુના જીવ વણિપુત્રને માતાના અભાવનું દુઃખ તે હતું જ અને એ સિવાય જે કાંઈ સુખશાન્તિ હતી, તે પણ અપરમાતા આવતાં હરાઈ ગઈ. અપરમાતાએ તેને ખૂબ જ પીડવા માંડ્યો. છોકરો પોતાને નથી, પણ પિતાના ધણીને તે છે ને? અપરમાતાને પણ છોકરે માતા કહીને જ સંબધે છે ને? પણ વિવેકહીન હોવાથી અતિશય મમત્વવાળું હૈયું હોય, એટલે એને પારકા ઉપર પ્રેમ થવાને બદલે ઈષ્ય જાગે દયા પણ આવે નહિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગશ્રી જિનસ્તુતિ te જે જ્ઞાન વિવેકશૂન્ય હોય અગર વિવેકને પમાડવાને માટે અસમર્થ હોય, તે જ્ઞાનને શ્રી જૈનશાસન અજ્ઞાન કહે છે, મિથ્યાજ્ઞાન કહે છે. કારણ ? વિપુત્રની માતાને જે જ્ઞાન હતું કે-આ મારા પુત્ર નથી, પણ મારી શેકત્રના પુત્ર છે તે શું અજ્ઞાન હતું ? મિથ્યાજ્ઞાન હતું ? હા, કારણ કે-તે જ્ઞાને એ ખાઈને ષિણી બનાવી. તેના પોતાના પુત્ર હાત, તે તે ખાઇને પોતાના પુત્ર સંબ ંધીનું જ્ઞાન રાગિણી મનાવી દેત. આ મારા પુત્ર નથી એ જ્ઞાન અને આ મારા પુત્ર છે- એ જ્ઞાન જો સાચુ' જ્ઞાન હાત, એટલે વિવેકપૂવ કનું એ જ્ઞાન હોત, તે એ ખાઈને એ ઉભય પ્રકારનાં જ્ઞાના થવા સાથે ખ્યાલ આવત કું–પુત્ર તરીકેના સંબંધ અને પુત્ર તરીકેના સંબંધનો અભાવ, એ માત્ર આ ભવને આશ્રયીને છે. આ ભવમાં જે મારા પુત્ર નથી, પારકા પુત્ર છે, તે પૂત્રના ને આવતા ભવાન્તરામાં મારા પુત્ર નહાતા ને મારા પુત્ર નહિ હશે, એવું કહી શકાય નહિ; તેમ જ આ ભવમાં જે મારા પુત્ર છે, તે પૂર્વના ને આવતા ભવાન્તરામાં પણ મારા જ પુત્ર હશે, એવું ય કહી શકાય નહિ. આ મારા પુત્ર છે અને આ પારકા પુત્ર છે, એ તેા ઉપચારભાષા છે, વ્યવહારભાષા છે, સાપેક્ષ ભાષા છે. આ ભવમાં પારક ગણાતા, ભવાન્તરામાં મારા પુત્ર રૂપે પણ હોઈ શકે, મારા પતિ રૂપે પણ હ।ઈ શકે, મારા પિતા રૂપે પણ હેાઈ શકે, હું પતિ હાઉ ને એ પત્ની રૂપે હોય એઐ ય બની શકે, મારા ભાઈ રૂપે પણ હાઈ શકે અને મારી બેન રૂપે પણ હાર્ટ શકે એમ તેની સાથે મારે અનેક સમધા હાઈ શકે. વળી આ લવમાં મારો ગણાતા, ભવાન્તરામાં પારકા પણ હોઈ શકે ને Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માં દુશ્મન વગેરે પણ હોઈ શકે. અનન્તાનન્ત ભવેમાં એક જીવને અન્ય જીની સાથે અનન્તાનઃ સારા-માઠા સંબંધ થયેલા હેય. “આ બીજાને પુત્ર છે” અગર “આ મારે પુત્ર છે-એ જ્ઞાન જે વિવેકપૂર્વકનું હોય, તે આવા ઘણા ખ્યાલે આવે, જ્યારે એ જ્ઞાન જે વિવેકહીન હોય, તો પારકે કેવળ પારકે જ અને પિતાનો કેવળ પોતાનો જ લાગે. આવું લાગે તેમાં એ જીની સાથેના અન્ય સંબંધનો નિષેધ થઈ જાય છે, માટે તે જ્ઞાનને અજ્ઞાન અગર મિથ્યાજ્ઞાન કહેવાય છે. વિવેક હોય ત્યાં રાગ-દ્વેષનો સર્વથા અભાવ જ હોય એવું કહેવાય નહિ, પણ વિવેક હોય ત્યાં જે રાગ-દ્વેષ હોય તે અન્ય બનાવનાર ન હોય. “આ મારે પુત્ર અને આ પારકા પુત્ર –એવું લાગે, તે પણ “મારે આત્મા એકલે છે, હું કેઈનો નથી અને કેઈ મારું નથી; જીવ માત્ર સ્વતન્ય છે, સંબંધ કર્મજન્ય છે; સારાનરસા કર્મથી સારા-નરસે સંબંધ હોય, કમનો ફંદ ન હોય તે કશે સંબંધ ન હોય.” આ ખ્યાલ પણ વિવેકના મેગે આવ્યા વિના રહે નહિ. આ પારકે પુત્ર અને આ મારો પુત્ર”—એ જ્ઞાન સર્વથા છેટું પણ નથી અને સર્વથા સાચું પણ નથી. અપેક્ષાએ એ જ્ઞાન સમ્યફ પણ છે અને અપેક્ષાએ એ જ્ઞાન મિથ્યા પણ છે. આપણે વિચારી આવ્યા તેમ વિવેકપૂર્વકનો ખ્યાલ હોય તો એ સમ્યજ્ઞાન છે અને એ ખ્યાલ ન હોય તે અન્ય સંબંધને નિષેધ થતો હોવાથી એ જ્ઞાન મિથ્યા છે. આ ઉપરથી તમે સમજી શકશે કે-વિવેકશૂન્ય અને વિવેકને પમાડવામાં અસમર્થ એવા જ્ઞાનને, શ્રી જૈનશાસન કયા કારણે Page #103 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૯૧ અજ્ઞાન અગર મિથ્યાજ્ઞાન તરીકે ઓળખાવે છે. દરેક જીવ –અજીવના દરેક પ્રકારના જ્ઞાનને, આ રીતિએ સભ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન રૂપે ઘટાવી શકાય. શ્રી નાગકેતુના જીવ વર્ણિપુત્રની, તેની અપરમાતાના ચાગે જેવી દશા થઈ જવા પામી, તેવી દશા આજે જો કોઈની પણ થઈ જવા પામી હેાય, તેા એવા વખતે, અજ્ઞાન મિત્રા અને કેવીક સલાહ આપે? કાં તા માની સામે થવાનું કહે, કાં તેા બાપની સામે થવાનું કહે, કાં તો માને રંજાડવાના ઉપાય સૂચવે અથવા તે ઘરમાંથી જે કાંઈ હાથ લાગે તે લઈને ક્યાંક ભાગી જવાની સલાહ આપે, કે ખીજુ કાંઈ કરે ? ભાઈ! થાય તેવા થઈએ તેા ગામ વચ્ચે રહીએ’– એવું જ કહેનારા મિત્રો માટે ભાગે મળે ને? ‘તારા ખાપ આંધળા છે, વિષયલુબ્ધ છે, તારા તરફ પ્રેમ વિનાના છે અને તારી મા તારી ષિણી છે, તારા બાપને પણ એણે જ ભરમાવી દીધા છે. આવું આવું કહીને એ દુઃખી પુત્રને ઉશ્કેરનારા અને તેના હૈયામાં તેનાં માતા-પિતા પ્રત્યે કારમે દ્વેષ ઉત્પન્ન કરનારા મિત્રા જ માટે ભાગે મળે ને ? વિચાર કરા ને કેતમે પોતે જ એ વિપુત્રના કે એના જેવા કાઈ દુ:ખીનાં મિત્રને સ્થાને હા, તે તમે એને એવા વખતે કેવી સલાહ આપે ? ' પ્રશ્ન॰ એવા વખતે કેવી સલાહ આપવી જોઈએ ? શ્રી નાગકેતુના જીવ વર્ણિપુત્રને તેના મિત્રે જેવી સલાહ આપી છે, તેવા જ પ્રકારની સલાહ આપવી જોઇએ. એ મિત્ર વણિ પુત્રના વિચારની આખી દિશાને જ પલટાવી Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન નાખી. વણિપુત્રને જે પીડા ભોગવવી પડતી હતી, તે પીડાના કારણ રૂપે વણિકપુત્ર પિતાની અપરમાતાને સમજતો હતો, જ્યારે તેના મિત્રે તેને સમજાવ્યું કે- તારી પીડાનું મૂળ કારણ તે તૂ પિોતે જ છે. તૂ પોતે જે તારી પીડાનું કારણ બને ન હત, તે તારી અપરમાતા તને પીડા આપવાને સમર્થ બની શત જ નહિ. તને પીડા આપવા જેગું તારી અપરમાતાનું સામર્થ્ય, મુખ્યત્વે તે તારા પિતાના જ દેશને આભારી છે. પૂર્વભવે તે પાપ આચર્યું છે અને પુણ્ય આચર્યું નથી, માટે જ તું તારી અપરમાતા તરફની પીડાને ભેગ બની ગયો છે. અહીં પણ જૂઓ કે-જ્ઞાન વિવેકપૂર્વકનું હોય તે કેવી સલાહ આપવાનું સુઝે છે? વિવેકપૂર્વકને જ્ઞાની એવી સલાહ આપે કે-એ સલાહને અનુસરવાથી કેઈને ય નુકશાન થાય નહિ અને શક્ય એટલે સૌને લાભ થાય. વણિકૃપુત્રને એના મિત્રે જે સલાહ આપી છે, તે એવી છે કે-વણિકપુત્રને પિતાના પિતા તરફ કે પિતાની અપરમાતા તરફ રેષ પ્રગટે નહિ અને પહેલાં તેમના તરફ જે રેષ પ્રગટ હોય, તે તે પણ ચાલ્યા જાય. એના ગે તે પાપચિન્તાઓથી તથા પાપકાથિી અટકી જાય અને પુણ્યકાર્ય તરફ વળે. આમ બે ય પક્ષનું કલ્યાણ થાય. વણિકપુત્રને એના મિત્ર એ જ કહ્યું છે કે'त्वया पूर्वजन्मनि तपः न कृतं, तेनैवं पराभवं लमसे।' પૂર્વજન્મમાં તે તપ નથી કર્યો, તેથી તું આવા પાભવન–બીજાઓ તરફથી આવતી પીડાઓને પામે છે ! • આ વાત ઘણી ટૂંકી છે, પણ આ ઘણી ટૂંકી વાતમાં ય ઘણે મેટો સાર રહે છે. સલાહ આપે તે આવી આપે ! Page #105 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ પોતાના મિત્રની આવી સુન્દર સલાહથી, વિષ્ણુપુત્ર પ્રતિબાધિત થાય છે અને ત્યારથી તે યથાશક્તિ તપશ્ચરણ કરવામાં રક્ત બની જાય છે. થઈને ભાવમ’ગલની શરૂઆત વર્ણિપુત્રની ભવિતવ્યતા ઘણી સુન્દર છે, એટલે એને મિત્ર પશુ વિવેકપૂર્વકના જ્ઞાનને ધરનારા મળે છે અને એની સલાહ પણ વિષ્ણુપુત્રને રૂચી જાય છે. વિષ્ણુપુત્રની ભવિતન્યતા સારી ન હોત, તેા એને કાઇ આજના અજ્ઞાનિના જેવા મિત્ર મળત અથવા વિવેકપૂર્વકના જ્ઞાનને ધરનારા મિત્ર મળત, તા પણ તેની સુન્દરમાં સુન્દર એવી ય સલાહ વિક્ પુત્રને રૂચત નહિ. જેવી ભવિતવ્યતા હોય છે, તેવા જ સ’ચેાગા આવી મળે છે, તે આનું નામ ! દરેક કાર્યો ભવિતવ્યતા આદિ પાંચ કારણેાના ચેાગે જ અને છે, પણ એ પાંચ કારણેામાં આ પ્રસંગમાં ભવિતવ્યતાની પ્રધાનતા જણાય છે. તમારામાંના કોઇને એમ તેા નથી થતું ને કે- મહારાજ શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા બેઠા છે કે શ્રી નાગકેતુની કથા વાંચવા ખેડા છે? આવા વિચાર કરવા જેવા પણ નથી. શ્રી નાગકેતુની કથા તા દરેક પશુસણમાં વંચાય છે, કેમ કે—શ્રી કલ્પસૂત્રની ટીકાઓમાં તેના અધિકાર વણુ વાએલો છે, પરન્તુ તે સમયે આટલા વિસ્તારથી આ વાત વર્ણવાતી નથી. અહી તા ભાવમગલના અધિકાર ચાલે છે અને શ્રી નાગકેતુની કથા ભાવમાંગલના પ્રભાવથી ભરપૂર છે, એટલે કહેવાય છે કથા, પણ વિષય પુષ્ટ અને છે ભાવમંગલના ! તે ય તમેતમારામાંનાએએ પ્રશ્નો કર્યા, એટલે ભાવમ ગલના પ્રભાવને સમજાવવાને માટે આ પણ એક ઘણું જ સુન્દર ઉદાહરણૢ ૯૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે, એવી અમૃતિ તાજી થઈ. વગર ઉપગે ઉપયોગમાં આવે એવું જ્ઞાન આપણી પાસે નથી. શ્રી નાગકેતુના જીવનનું જ્ઞાન હતું, પણ પ્રશ્નોના નિમિત્તથી તે જ્ઞાન ઉપગને પામ્યું. વળી આ કથાના પ્રસંગેથી–તેના વર્ણનમાં ઉતરવાથી, પીઠિકા સુન્દર અને મજબૂત બનતી જાય છે. શ્રી ભગવતીજી સૂત્રને સાંભળવાની લાયકાત તમારામાં ન હોય તે આવે અને હેય તે તે નિર્મલ બને, એ માટે પણ આ વર્ણન ઉપયોગી છે. પ્રસંગે પ્રસંગે આ કથામાં અને તે પૂર્વે પણ જે જે બાબતે કહેવાઈ છે, તે બાબતે જે તમને બરાબર યાદ રહેશે, તે તમે ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ કરતાં કરેલી શ્રી જિનસ્તુતિના સારને તેમજ તે પછી આવનારા અધિકારના સારને બહુ જ સારી રીતિએ ગ્રહણ કરી શકશે. . . * સન્મિત્રની સાચી સલાહથી, વણિકપુત્ર યથાશક્તિ તપઆશ્ચરણ કરવામાં રક્ત બની ગયો છે, એવામાં શ્રી પર્યુષણ પર્વ નજદિકમાં આવી પહોંચે છે. આથી એક વાર રાતના સુતી વખતે તે વણિકૂપુત્ર મનમાં એ નિશ્ચય કરે છે કે આગામી પિયુંષણાપર્વમાં હું અવશ્ય અમનો તપ કરીશ.” આવે વિચાર કરીને તે સુઈ ગયો. એ વણિપુત્રને સુવાને માટેની રજની જગ્યા તે બીજી હતી, પણ ભવિતવ્યતાના ચગે તે વિણિપુત્ર તે રાત્રે ઘાસની ઝુંપડીમાં સુઈ ગયે.. . એની અપરમાતાના હૈયામાં તે એના પ્રત્યે અતિશય - ષ હતું અને એથી એ બાઈ તો એના મૃત્યુને જ ઝંખી રહી હતી. વણિકચ્છત્રનું મન જેટલું વિશુદ્ધ હતું, તેટલું જ તેની અપરમાતાનું સન અશુદ્ધ હતું. તેણીને ખબર પડી કે Page #107 -------------------------------------------------------------------------- ________________ - પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ. આજે છેક ઘાસની ઝુંપડીમાં સુઈ ગયો છે, એટલે એને તે ગેળનું ગાડું મળવા જે આનંદ થયે. તેણીને લાગ્યું કે-આજે ઘણે સમયે ખરેખરી તક મળી ગઈ છે. આવી તક ફરી ફરીને મળે નહિ, માટે આજે ચૂકવા જેવું નથી.” આમ વિચારીને તરત જ તેણીએ નજદિકમાં જે અગ્નિ હતું, તેમાંના એક કણને લઈને ઝુંપડીમાં નાખે.. ઘાસની ઝુંપડીને સળગતાં વાર કેટલી? અને ઘાસની ઝુંપડી ચોમેરથી સળગે, એટલે અંદર આદમી બચે તે એ આશ્ચર્ય જ ગણાય. ઝુંપડીના સળગી જવાની સાથે પેલા વણિકપુત્રને દેડ પણ સળગી ગયે, પણ એમના ધ્યાનના પ્રભાવે એ વણિકપુત્રને જીવ, ચન્દ્રકાન્તા નામની નગરીમાં શ્રીકાન્ત નામના એક મોટા ધનિકને ત્યાં, તે શેઠની શીખી નામની ભાર્યાથી પુત્રપણે ઉત્પન્ન થયો. એ જ આ શ્રી નાગકેતુ. | શ્રી નાગકેતુને કુટુંબમાં ચાલી રહેલી શ્રી પર્યુષણર્વમાં અમનું તપ કરવાની વાત કાને પડતાં, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એથી તેમણે સ્તનપાન કરવાની અવસ્થામાં અમને તપ કર્યો. ધાવતું બાળક અમના તપને જીરવી શકે? આત્માનું બેલ ખરું, પણ શરીરનું બળ નહિ ને? શરીર તે અતિશય કેમલ, એટલે એ કરમાયા વગર રહે નહિ. શ્રી નાગકેતુને કરમાતા જોઈને મા-બાપે ઘણા ઉપાય કર્યો, પણ તે નિષ્ફલ ગયા. શ્રી નાગકેતુ ધાવે પણ નહિ અને મેંડું પણ ખોલે નહિ. થોડા વખતમાં શ્રી નાગકેતુ મૂચ્છધીન હાની ગયા. એમની મૂચ્છને સ્વજનોએ મૃત્યુ રૂપે કભી અને એથી તેઓ એ બાળકને ભૂમિમાં દાટી આવ્યા. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા પાછળ ને પાછળ, તરત જ, શ્રી નાગકેતુના પિતા શુ મૃત્યુ પામ્યા, એકનો એક છેકરા, ઘણાં વર્ષાની માન્યતાઓથી જન્મેલે, તે પણ જીન્ગેા નહિ, એના આઘાતથી શ્રી નાગકેતુના પિતાનું મૃત્યુ થયું. એ સમયે એ રાજ્યમાં એવા રિવાજ હતા કે જે માણસનું મૃત્યુ થાય, તે જો પુત્ર વિનાનો, સંતાન વિનાનો હાય, તેા તેનું ધન રાજા લઈ ય. આથી શ્રી નાગકેતુના પિતાનું મૃત્યુ થતાં, તેનું ધન લેવાને માટે રાજાના સુભટો શ્રી નાગકેતુના ઘરે આવી પહોંચ્યા. ખીજી તરફ શ્રી નાગકેતુના અમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું સિંહાસન કખ્યું. ધરણેન્દ્રે અવધિજ્ઞાનના ઉપયાગી, શ્રી નાગકેતુ જીવતા દટાયા છે, એ વિગેરે જાણ્યું. તત ૪ ત્યાં આવીને, ધરણેન્દ્રે શ્રી નાગકેતુને અમૃત છાંટીને સચેત બનાવ્યા અને આશ્વાસન દીધું. પછી બ્રાહ્મના રૂપને ધરીને, ધરણેન્દ્ર, શ્રી નાગકેતુના ઘરમાં આવ્યા અને રાજાના સુલટાને શ્રી નાગકેતુના પિતાનું ધનગ્રહણ કરતાં અટકાવ્યા. રાજાને એ વાતની ખબર પડી, એટલે ાજા જાતે ત્યાં આવ્યો અને બ્રાહ્મણના રૂપમાં રહેલા ધરણેન્દ્રને ધન લેતાં અટકાવવાનું કારણ પૂછ્યું. ધરણેન્દ્રે કહ્યું કે- આ શેઠનો પુત્ર મરી ગયા નથી પણ જીવે છે.' એમ કહીને, રાજાએ પૂછવાથી, ધરણેન્દ્ર શ્રી નાગકેતુને જીવિતાવસ્થામાં ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા. આવું અતિ બનતાં, સૌએ ચકિત થઇને તે બ્રાહ્મણને પૂછ્યું કે તમે કોણુ છે.?? Page #109 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૭ બ્રાહ્મણે કહ્યું કે હું ધરણેન્દ્ર છું અને આ ખાલ મહાત્માએ અર્જુમનો તપ કરેલા હાવાથી, તેમની સામે હું આવ્યો છું. ' રાજાર્દિકે પૂછ્યુ કે તપ શી રીતિએ કર્યાં ? - આવડા નાના માળકે અર્જુમનો ધરણેન્દ્ર રાજાદિકને શ્રી નાગકેતુના પૂર્વભવની-વિક્ષુત્રના ભવની હકીકત કહી. અન્તે કહ્યું કે આ આલે પૂર્વભવે કરવા ધારેલા અમના તપ અહીં કર્યાં. આ મહાપુરૂષ લઘુકી અને આ ભવમાં જ મુક્તિને પામનાર છે, માટે તમારે તેનું યતનાથી પાલન કરવું. આ મહાપુરૂષ તમારા પશુ મેટા ઉપકારને માટે થશે. ’ આમ કહીને, ધરણેન્દ્રે પોતાના હાર તે ખાલ મહાપુરૂષના *'ઠમાં નાખ્યો અને તે પછીથી તે પેાતાના સ્થાને ગયા. તેમના ગયા બાદ, સ્વજનાએ, શ્રી નાગકેતુના પિતાના મૃતકાય ને કર્યું` અને ખાલકનું ‘નાગકેતુ' એવુ નામ સ્થાપિત કર્યું. આ હકીકત ઉપરથી તમે સમજી શકયા હશે! કે-શ્રી નાગકેતુ આ ભવમાં જ મેાક્ષને પામવાના છે, એટલું જ ધરણેન્દ્રે કહ્યું હતું, પણ વિશેષ વિગત કહી નહેાતી, વધારામાં કહીએ તેા, ધરણેન્દ્ર રાજાદિકને કહ્યુ હતુ કે‘તમારા માતા ઉપકારને માટે આ બાળક થશે.' પણ શિલાની કે બીજી કોઈ વાત કહી નહેાતી. શ્રી નાગકેતુ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢથા ન હેાત, તે ચ મુક્તિને તેા પામવાના જ હતા, પછી શિખર ઉપર ચઢયા શું કામ? હૈયામાં અનુપમ એવી શ્રી જિનભક્તિ હતી માટે જ ! શિલાનો પ્રસ’ગ એવા ૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા હતો કે-ભલભલા મુંઝાઈ જાય. વ્યગ્રતાના સમયે તે ઘણું વાતે ભૂલાઈ જાય છે. શ્રી નાગકેતુને પોતાના મેક્ષની ખાત્રી હતી, માટે જ તેઓ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર મહેતા ચઢયા, પણ જે શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ જ થાય, તે તે પહેલાં પિતાને વિધ્વંસ-પિતાના દેહને વિવંસ થાય, એ માટે જ તેઓ શિખર ઉપર ચડ્યા હતા. શ્રી નાગકેતુ તે વખતે બીજો કોઈ વિચાર કરવાને લ્યા નથી. પ્રશ્નકારે કહ્યું કે એમને ડર નહતે.” એ વાત સાચી છે, પણ પ્રશ્નકારે એમને ડર નહેતે એનું કારણ છેટું કમ્યું છે. આ ભવમાં જ પિતે મુક્તિને પામવાના છે-એવી એમને ખબર હતી, માટે તેમને ડર નહોતે–એમ નહિ, પણ શ્રી જિનેન્દ્ર પ્રત્યેની અપૂર્વ ભક્તિનું જે જેમ એમના હૈયામાં હતું, તેને લીધે જ તેમને ડર નહોતે. એવા મહાપુરૂષના આદર્શને, આપણે આપણા કલ્યાણને માટે ઝીલવાને છે. આરિણાભુવનમાં પણ હૈયે ભગવાન હતા જ: આપણી મૂળ વાત તે એ હતી કે-ભાવમંગલ વિના કેની પણ સિદ્ધિ નથી. જે કેઈ સિદ્ધિને પામ્યા છે, ક્ષેતિરે પામે છે અને પામશે, તે ભાવમંગલના ગે જ સિદ્ધિને પામ્યા છે, પામે છે અને પામશે. ભાવમંગલમાં પણ શ્રી જિનેન્દ્રની સ્તુતિ, ભક્તિ જેવું ઉત્કૃષ્ટ અને લેાકોર ભાવમંગલ અન્ય કોઈ નથી. ; પ્રક્ષક ભરત ચક્રવર્તીએ આરિસાભુવનમાં કેવલજ્ઞાન મેળવ્યું, તો ત્યાં શ્રી જિનેશ્વરની સ્તુતિ ક્યાં હતી? Page #111 -------------------------------------------------------------------------- ________________ + પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ - શ્રી ભરત ચક્રવત અનિત્યાદિ ભાવનામાં ઝીલ્યા, એ શું હતું? શ્રી વીતરાગતાની ભાવના કહે કે શ્રી જિનસ્તુતિ કહે, એમાં ભેદ ક્યાં છે? એ ચકી આરિલાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા, સંસારની પ્રશંસા કરીને કે વીતરાગપણની પ્રશંસા કરીને ? આરિલાભુવનમાં પણ શ્રી ભરત મહારાજના હૃદયથી શ્રી જિનેશ્વરદેવ દૂર નહેતા, માટે ત્યાં વીતરાગપણાની સ્તુતિ હતી. હાથની આંગળીમાંથી એક વીંટી નીકળી પડી, એટલા નિમિત્ત માત્રમાંથી ભાવનારૂઢ બનવું અને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવું, એ ક્યારે બને ? હૈયામાં શ્રી વીતરાગની વાણીને અને શ્રી વીતરાગની સ્તુતિને વાસ હોય ત્યારે જ !તમારી વીંટી કે આભૂષણકોઈવારનહિ પડી ગયું હોય? વીંટી કે આભૂષણ પડી જાય, તે શે વિચાર આવે ઝટ ધ્રાસ્કો પડે અને ઉપાડીને પહેરી લેવાને વિચાર આવે. શ્રી ભરત મહારાજાને વીંટી વિનાની આંગળી નિસ્તેજ દેખાતાં, દેહની નિસ્તેજનાનું ભાન થયું, દેહની ક્ષણિકતાનું ભાન થયું, પારકી શોભામાં રાચવાની મૂર્ખાઈનું ભાન થયું અને આત્માની સાચી શેભાને વિચાર આવ્યું. આત્મસ્વરૂપની વિચારણામાં એવા ચઢળ્યા કે ત્યાં ને ત્યાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને, એ મહાપુરૂષે આત્માના સ્વભાવ રૂપ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને ઉપાસ્યું. શ્રી ભરત મહારાજાની કાળજી : શ્રી ભરત ચક્રવર્તીએ પિતાના સાધર્મિકોને માટે રસે ખેલી રાખ્યું હતું. સાધર્મિકો ત્યાં જમે અને ધર્મક્રિયાઓ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન કરે. એ સાધર્મિકોને તેમણે એક કામ સોંપ્યું હતું. તે એ કે જ્યારે હું રાજસભામાં સિંહાસને બેસું, તે વખતે તમારે આવીને મને કહેવું કે‘આપ જીતાએલા છે, આપને શિરે ભય વધતા જય છે, માટે હણો નહિ-હણો નહિ !’ છ ખંડના ધણી, જેની સેવામાં ખત્રીશ હજાર મુકૂટઅદ્ધ રાજાઓ હાજર રહે, જેની આજ્ઞાને જગતનો મોટામાં માટા ભડવીર પર ઉલ્લંઘી શકે નહિ, એ શ્રી ભરત ચક્રવતી, જીતાએલા હતા કે જીતેલા હતા ? સિંહાસને બેસીને માટી ખીરૂદાવલીઓને સાંભળવાનું મન થાય કે આવું સાંભળવાનું મન થાય ? ચક્રવતી જેવા ભરસભામાં એવું સાંભળી લે કે-તમે જીતાએલા છે અને તમારે માથે ભય વધતા જાય છે? બાહ્ય દૃષ્ટિએ તા, એ જીતેલા જ હતા અને એમને કાઇનો ય ભય નહોતા, પણ સૌને એમનો ભય હતા; પરન્તુ આ તે આત્મિક દૃષ્ટિ છે. એ જાણતા હતા કે આન્તર રિપુએથી હું જીતાએલા છું, એથી મારે માથે ભય વધતા જાય છે અને એ માટે જ મારે અહિંસક બનવું જોઈએ. સઘળી ય હિંસાઓથી સવ થા નિવૃત્ત થવાની એમની ભાવના હતી, કારણ કે—ભયનું ખરૂં. કારણ હિંસા છે. જે સવ થા અહિંસક અને છે, તે ભયથી પર બને છે અને તેના આન્તર રિપુ ભાગવા માંડે છે. વિચારશ કે—સિંહાસનારૂઢ એવા પણ શ્રી ભરત ચક્રવતીમાં કેવી વિવેકબુદ્ધિ હતી ? પોતે ભાનભૂલા બનવા પામે નહિ–તેની તેમને પેાતાને કેટલી ખચી કાળજી હતી? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ - ~ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ હૈયામાં શ્રી જિનરાજ હતા, એ માટે જ ચક્રરત્નની પૂજા પહેલી કરી નહિ અરે, આ તો શ્રી ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન થયા પછીની, એ તારકની અમૃતવાણી કાને પડ્યા પછીની વાત છે; પણ તે પહેલાંનો ય એક પ્રસંગ જૂઓ. શ્રી કષભદેવ ધાને શ્રી આદિનાથ ભગવાન એમના હદયમન્દિરમાં કેવા વસ્યા હતા, તે આપણે જોઈએ. શ્રી રાષભદેવ ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાના અને પિતાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયાના–એમ બને ય સમાચાર શ્રી ભરત મહારાજાને સાથે મળે છે. - ચક રત્ન ઉત્પન્ન થાય ત્યારે તેની પૂજા કરવી, એ ચકવર્તીઓને આચાર છે. બીજી તરફ તાતને જે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેનો મહોત્સવ કરે, એ ધાર્મિક કર્તવ્ય છે. એક ક્ષણ માટે શ્રી ભરત મહારાજા વિચાર કરે છે કે આ બેમાંથી પહેલી પૂજા કોની કરૂં?” અને તે પછી તરત જ તાતના કેવલજ્ઞાનનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરવાની આજ્ઞા આપે છે. ચક પિતાનું છે, કેવલજ્ઞાન તાતને થયું છે. ચકથી છ ખંડ સાધવાના છે, જગતભરમાં વિજયડંકે એના યોગે વાગવાને છે, લેગસૃષ્ટિનો વિસ્તાર એનાથી જ થવાનો છે, પણ હૃદયનું વલણ ક્યી તરફ છે એ જોવાનું છે. ક્ષણભર વિચાર આવી ગયો કે-“પ્રથમ શું કરવું? તાતના કેવલજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કે ચકની પૂજા પણ તરત જ થયું કે-“અરે, આ વિચાર વિશ્વના પ્રાણી માત્રને અભયના દાતા Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના તાત કયાં અને પશુિઓનું ઘાતક ચઢ કયાં ?' એમાં પહેલી પૂજા કોની કરવી, એમાં વિચાર જ શા કરવાનો ? ચક્ર તા બાતચાવનાર છે, એનાથી મને લાલ થાય તે ય તે આ ભવા પૂરતા છે, જ્યારે પરમ તારક તાતની—પ્રભુની પૂજ જે શવેાભવ સુખ આપનારી છે. ચક્રરત્નમાં ક્રૂસાઈ જનારને, એને નહિ તજતાં એના ભગવઢામાં આજીવન ચાંટથા રહેનારને, એ ચક્ર અને એ ચાદિ દ્વારા પ્રાપ્ત સામગ્રી તેા નારકીનાં દુઃખેાની ભેટ આપે છે. જેના હૈયામાં ભગવાન ન હોય, એને તા ચક્ર ચકરાવે જ ચઢાવી દે. સ`સારના સુખની અને જગતમાં વિજયને કા વગડાવવાની હાંશવાળે તેા પહેલી પૂજા ચક્રની જ કરે, ફ્રેમ કે એની બધી ય. હાંશ એ ચક્રના ચેગે જ પૂરાય તેમ હાય છે; પણ આ તેતા શ્રી ભરત મહારાજા હતા. ચક્રની પૂજાને માથુક રાખીને, ચક્રની પૂજાને પછીથી કરવાનું રાખીને, એ તા પિતાની પૂજામાં પ્રથમ દોડયા. પિતાની પાસે જવાને માટે માતાની પાસે ગયા અને માતાને સાથે લઈને ખાનશાહી ઠાઠથી ભગવાનની પાસે જવાને નીકળ્યા. લાગસામ્રાજ્યમાં ગળાગળ ખૂંચેલા હેાવા છતાં પણ, એમના હૃદયમાં શ્રી જિનશજ આવા વસ્યા હતા, માટે ત્યાં શ્રી જિનરાજની સ્તુતિ હતી જ! જ્યાં જ્યાં વીતરાગપણાનું બહુમાન છે, તેને આદર છે, હાર્દિ પ્રેમ છે, ત્યાં ત્યાં શ્રી જિનસ્તવના છે જ, આરિસાભુવનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, એટલી જ વાત યાદ રાખવા માત્રથી દિ' ના મળે. એ થી થયું, તે શુકુંજોઈ એ. એ હૃદયમાં શ્રી જિનરાજ કેવા # Page #115 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૦૩ ' અંકિત હતા તે જેવું–જાણવું જોઈએ અને પોતાના હૃદયમાં શ્રી જિનરાજને અંકિત કરવા જોઈએ. હૈયામાં શ્રી જિનશજને અંક્તિ કર્યા વિના સિદ્ધિ મળે નહિ. અન્ય લિંગ સિદ્ધ એવું કહ્યું છે, પણ -અન્ય મતે સિદ્ધ-એવું કહ્યું નથીઃ આપણે ત્યાં સિદ્ધના પંદર ભેદનું વર્ણન આવે છે. એમાં “અન્યલિંગે સિદ્ધ એ પણ એક પ્રકાર કહ્યો છે. અહીં યાદ રાખવા જેવું છે, ભૂલા ખાવા જેવું નથી કેઅન્ય લિંગે સિદ્ધ થાય એમ કહ્યું છે, પણ અન્ય. મતે સિદ્ધ થાય એમ કહ્યું નથી. તીર્થકર તરીકેની અવસ્થામાં વર્તાને સિદ્ધ થાય, શ્રી જિનમતના લિંગે સિદ્ધ થાય કે અન્ય લિંગે અથવા ગૃહસ્થાદિ લિગે સિદ્ધ થાય, પણ સિદ્ધ થવાને માટે તે દરેકે એક સરખી ગ્યતા પ્રાપ્ત કરવી જ જોઈએ. પિતાનાં આઠેય કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખ્યા વિના, શું તીર્થકર કે શું અતીર્થકર, શું સ્વલિંગી કે શું અન્યલિંગી, કેઈ પણ શ્રી સિદ્ધિગતિને પામી શકે જ નહિ. વીતરાગપણનું બહુ માન હૈયાને સ્પર્યા વિના જ, કેઈ કર્મોને સર્વથા ક્ષીણ કરી શક્ય એવું બનતું પણ નથી, બન્યું ય નથી અને બનશે નહિ. અન્યલિંગમાં પણ વીતરાગતાનું બહુમાન હૃદયને સ્પર્શે અને વીતરાગપણને પામવાના પરિણામમાં રમત શ્રી વીતરાગના ધ્યાનાદિ રૂપ તપ-સંયમ દ્વારા કર્મોને ક્ષીણ કરે, તો જ મુક્તિ મળે. કેવી કેવી બાહ્યાવસ્થાએ મુક્તિ પામનારની સંભવે છે, તેને જણાવવાને માટે જ સિદ્ધના પંદર ભેદેનું વર્ણન Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન = કરાયું છે. મુક્તિને પામવાના ઉપાય પંદર નથી. મુક્તિને પામવાને ઉપાય તે એક જ છે. અન્યલિંગ, એ તો બહાર , રને દેખાય છે. અન્ય મતને સંબંધ, એ અંતરને વિષય છે. એક પણ બેટી માન્યતા હોય, ત્યાં સુધી કાંઈ વળે નહિ. એક પણ ખોટી માન્યતા, એ સરવાળે બધી જ માન્યતાઓને બેટી ઠરાવનાર છે. આથી તે, આપણે પહેલાં એ વાત વિચારી આવ્યા છીએ કે-જે એકને જાણે તે સર્વને જાણે અને જે સર્વને જાણે તે જ એકને પણ જાણી શકે. એક પણ જીવનું અને એક પણ પુદ્ગલનું સાચું અને પરિ પૂર્ણ જ્ઞાન, સર્વ જીવન અને સર્વ પુદગલેના સાચા અને પરિપૂર્ણ જ્ઞાનની અપેક્ષા રાખે છે. કેઈ પણ દ્રવ્યના બધા પર્યાનું અને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, સર્વ દ્રવ્યના સર્વ પર્યાયેના અને તેના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા રાખે છે, કારણ કે-દ્રવ્યના પર્યાયને સંબંધ તેવા પ્રકારનો છે. આમ હોવાથી, જેની એક પણ માન્યતા છેટી હોય, તેની બધી જ માન્યતાઓ સરવાળે બેટી ઠરે છે. જ્યાં સુધી સાચી માન્યતા હૃદયમાં ન આવે, ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી અને એના વિના સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્ર હેઈ શકે જ નહિ. પછી એને મેક્ષ મળે જ શાને? મેક્ષમાર્ગ કયે? “કર-જાન-વસ્ત્રાળ મોક્ષનો સમ્યગ્દર્શન, સમ્યગ્નજ્ઞાન અને સમ્યારિત્રને વેગ, એ જ મોક્ષમાર્ગ છે. હવે જ્યાં સમ્યગ્દર્શન જ ન હય, દિશા જ વિપરીત હેય, મિથ્યાત્વને જ અન્ધકાર હોય, ત્યાં મેક્ષે જવાય ક્યાંથી? વિપરીત માર્ગે જનારે પ્રવાસી તે ઊલટે દૂર દૂર જાય, Page #117 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ- શ્રી જિનસ્તુતિ આડા-અવળે અથડાય, કુટાય, ટીચાય અને રખડ્યા કરે. બાહા લિંગ ભિન્ન હોય-એને વાંધો નથી, પણ “ઈશ તે શ્રી જિન જ—એવું હૃદયમાં લાગે, એટલે ભાગ્ય જાગે. પછી ક્ષપશમ–ભાવમાંથી જીવના પુરૂષાર્થના બળે ક્ષાયિકભાવ પેદા થાય અને મોક્ષ મળે. સમ્યગ્દષ્ટિની નિશ્રાઃ તે સઘળા સામર્થ્યનું મૂળ સમ્યગ્દર્શન છે. મેક્ષની વાત તે આઘી છે; પરન્તુ ઈન્દ્રપદ પણ સમ્યગ્દર્શનથી રહિતને મળી શકતું નથી. પ્રશ્ન જે કઈ સમ્યગ્દષ્ટિ હોય, તે સર્વને એટલે સર્વ દ્રવ્યના સર્વ પર્યાને જાણે એ સ્વતન્ત્રપણે જાણતા ન હોય તે પણ, એ તેને જ ઈશ્વર તરીકે માને છે, કે જે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ હેય. એણે બીજી બધી નિશ્રાઓને છોડીને, એક માત્ર સર્વ ભગવાનની નિશ્રાને સ્વીકારી છે, એટલે એ સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને નહિ જાણતા હોવા છતાં પણ, સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયે બાબત શ્રદ્ધાળુ છે અને શ્રી સર્વજ્ઞ ભગવાને જે કાંઈ કહ્યું છે તે જ સાચું છે તથા એથી વિપરીત એવું સર્વ જુદું જ છે”—એવી એની દઢ માન્યતા છે, માટે અપેક્ષાએ તે સર્વને જાણનાર છે એમ પણ કહી શકાય. જેમ કેવિજયી રાજાનું સિન્ય વિજયી કહેવાય છે. જેનામાં એક માત્ર શ્રી જિનેન્દ્ર ભગવાન જ શરણ કરવા લાયક છે અને અન્ય કેઈ પણ શરણ કરવા લાયક નથી–એવી શ્રદ્ધા નથી, Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તેનામાં સમ્યગ્દર્શન સંભવતું નથી અને જ્યાં આવી શ્રદ્ધા હમ, ત્યાં તે સામગ્રીવાળી દશામાં શ્રી જિનસ્તવના ન હોય એવું બને જ નહિ ને? આ પ્રશ્ન, સમ્યગ્દષ્ટિને એક માત્ર જિનેન્દ્રની જ નિશ હેય? સાધુઓની નહિ? શ્રી જિનેન્દ્ર ભગવાનની નિશ્રામાં, એ તારકની નિશ્રાને સ્વીકારીને એ તારકના ફરમાવેલા માર્ગે ચાલનારા આચાર્યોદિક સાધુઓની નિશ્રાને સમાવેશ થઈ જ જાય છે. મુદ્દે એિ છે કે-અનલિગે સિદ્ધ થનાર પણ શ્રી જિનેન્દ્ર ભગવાનની નિશ્રાને સ્વીકાર્યા પછીથી જ સિદ્ધ થઈ શકે છે.. સ્તવનામાં સઘળા ને સમાવેશ: આ પ્રશ્ન કેઈ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવના કર્યા કરે, તે એની સિદ્ધિ થાય? ' મન, વચન અને કાયાથી માત્ર શ્રી જિનેન્દ્ર ભગવાનની જ સ્તવના કર્યા કરે અને બીજું કાંઈ પણ ન કરે, તે Bર સિદ્ધિ થાય. પ્રશ્ન બીજી કેઈ ક્રિયાની જરૂર નહિ? શ્રી જિનેન્દ્ર ભગવાને નિષેધી હેય એવી એક પણ કિયાની જરૂર નહિ, પરંતુ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવનામાં કેટલી ક્રિયાઓનો સમાવેશ થાય છે, તે જાણે છે : - પ્રશ્ન એમાં વળી કિયાનો સમાવેશ? છે. તે શું શિમા વગર તરી જવાય? ભગવાન શ્રી જિને માની હવામાં તે એ તારકે ફરમાવેલા ક્ષમાના Page #119 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ સવ યાગાનો સમાવેશ થાય છે. શ્રી જિનેન્દ્ર ભગવાનની સાચી-ભાવમયી સ્તવના કયારે થઈ શકે ? પહેલાં તા સંસાર ગમે નહિ અને મેાક્ષની રૂચિ થાય. પછી એમ થાય કે–સ સાર તજવા ચેાગ્ય જ છે અને મેળવવા લાયક એક માક્ષ જ છે. પછી એમ થાય કે એ મેાક્ષ મળે શી રીતિએ ? આત્મા સવ *થી સર્વથા રહિત અને ત્યારે મેાક્ષ મળે; તે આત્માને સવ કમાથી રહિત મનાવવાના ઉપાય કયા ? ત્યાં એમ થાય ફ્રે-જે સર્વજ્ઞ હાય તે જ મેાક્ષમાર્ગને બતાવી શકે, કારણુ *સારા ય સ`સારથી છૂટવું એ મેાક્ષ છે અને સારા ય સ’સારનું જ્ઞાન તથા તેનાથી છૂટવાના ઉપાયનું જ્ઞાન સર્વજ્ઞને જ હાઈ શકે, પછી એમ થાય કે-સર્વજ્ઞ કાણુ થઈ શકે ? રાગી અને દ્વેષી સર્વજ્ઞ થઈ શકે નહિ, કારણ કે—જે અજ્ઞાન છે, તે જ રાગી અને દ્વેષી હાઈ શકે છે. પરિપૂર્ણ જ્ઞાની તેા, ન રાગી હોય કે ન દ્વેષી હાય, માટે સર્વાંગ તે જ અની શકે, કે જે પહેલાં વીતરાગતાને પામે. પછી એને નિર્ણય થાય કે—જે વીતરાગ અને સર્વજ્ઞ ન હેાય, તે મેાક્ષમાગને બતાવી શકે નહિ. એ તારકાનું કહેવું કહેનારા મેાક્ષમાગ ને બતાવી શકે, પણ સ્વતન્ત્રપણે તે મેાક્ષમાગને તે જ બતાવી શકે, કે જે વીતરાગ અને સર્વજ્ઞ હાય. આમ વિચારીને એ નિણ ય કરે કે–ખરેખર, દેવ તા તે જ કહેવાય, કે જેમણે વીતરાગતાને અને સવજ્ઞપણાને પામીને મેાક્ષમાગ ને સ્વતન્ત્રપણે પ્રકાશિત કર્યા હાય. જે વીતરાગ અને સર્વજ્ઞ નહિં, તે દેવ નહિ. મેાક્ષને પામેલા પણુ દેવ, કેમ કે-એ વીતરાગ અને સર્વજ્ઞ અનીને સકલ કર્મોથી રહિત બન્યા છે.' આવું સમજીને જે શ્રી ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જિનેન્દ્ર ભગવાનની સ્તવન કરતો હોય, તે શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓને સમજવાને માટે તથા એ આજ્ઞાઓનું પાલન કરવાને માટે કેટલે બધે પ્રયત્નશીલ હોય? એ આદમી, તેવા પ્રકારના સંગોના વશથી,શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓનું જ જેમાં પાલન હોય-એવા જીવનને જીવી શકતો ન હોય, તે પણ એનું મન ક્યાં હોય? સંસાર તરફ કે મોક્ષમાર્ગ તરફ? એની બાહ્ય ક્રિયાઓ સંસાર તરફની હેય તે તેવા પ્રકારના સાગવશાત્ જ છે, તેવી ક્રિયાઓને પણ છેડવાની જ એની ચાહના છે અને કેવળ ભગવાને કહેલી ક્રિયાઓને જ આચરવાની એની ભાવના છે, એમ માનવું પડે. મેઢેથી શ્રી જિનેન્દ્રની સ્તવના કરે અને એની આજ્ઞાઓના પાલનની દરકાર જ ન હય, એ આદમી વાસ્તવિક રીતિએ તે શ્રી જિનેન્દ્રની સ્તવના કરનાર છે જ નહિ. શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવના સાચી હોય, ભાવમયી હોય, તો સ્તવના કરનારને જેમ શ્રી જિનેન્દ્ર ભગવાનની નિર્મલતાને ખ્યાલ આવે, તેમના પિતાના આત્માની મલિનતાને પણ ખ્યાલ આવે. એ તારકના વીતરાગપણને જેમ ખ્યાલ આવે, તેમ પિતાની ભાગ-દ્વેષની કલુષિતતાને પણ ખ્યાલ આવે. એ તારકના સર્વપણને જેમ ખ્યાલ આવે, તેમ એ આદમીને પિતાની મહા અજ્ઞાનદશાને પણ ખ્યાલ આવે. એ તારક બહુ સારા; સર્વ દેથી રહિત અને સર્વ ગુણોથી સંપન્ન–એવું માત્ર મેંહેથી જ બાલ્યા કરે, તે એથી શું વળે? “એ તારકના શરણને સ્વીકારીને, એ તારકની આજ્ઞાઓને અનુસરીને, મારે પણ એવા સર્વ દોષથી રહિત અને સર્વ ગુણેથી સંપન્ન બનવું Page #121 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૦૮ છે'- એવી વૃત્તિ હૈયામાં જે પ્રગટે, તે જ સાચી, ભાવમયી શ્રી જિનસ્તવના થઈ શકે. માટે સમજે કેન્સેક્ષમાર્ગના સઘળા ય યોગેને સમાવેશ શ્રી જિનસ્તાવનામાં થાય છે જ. તમે તે શ્રી જિનસ્તવનાના નામે ક્રિયાને નિષેધ કરીને, પેલા કેર અધ્યાત્મવાદીઓના જેવી વાત કરી. એ કોરા અધ્યાત્મવાદીઓને પણ જે, પિલા જ્ઞાનગંગામાં સ્નાન કરનારા બાવાજીના ભક્ત જે કઈ અનુભવ આપીને સમજાવનાર મળે, તે પ્રાયઃ તેઓ ઝટ સમજી જાય. જ્ઞાનગંગામાં સ્નાન કરવાનું કહેનારા બાવાજીનું ઉદાહરણ: એક બાવાજીને તેમના એક જજમાને ખૂબ ભક્તિભાવથી જિનનું આમંત્રણ કર્યું, પણ પાછળથી તે એને જ એ બાવા છને એમને ધર્મ સમજાવવાનું મન થઈ ગયું. બન્યું એવું કે. પેલા બાવાજીને ભજન કરવાનું આમંત્રણ કરીને એ જજમાન એ બાવાજીને પિતાની સાથે લઈ આવ્યા. પછી ભજનનો અવસર થશે, એટલે જજમાને બાવાજીને કહ્યું કેસ્નાન કરી લે, કારણ કે-ભજન તૈયાર છે.” એ દિવસેમાં કડકડતી ઠંડી પડતી હતી. પાણીને વગર અત્રે પણ શરીરને ધ્રુજારી ચઢે, એવી ઠંડી હવા હતી. એમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાનું. આથી બાવાજીએ નકકી કર્યું કેઆજે સ્નાન કર્યા વિના ચલાવી લેવું એ જ ઠીક છે, એટલે જજમાનને બાવાજીએ કહ્યું કે-“દમ ? જ્ઞાન અને શિક્ષી कोई जरूरत नहीं है, क्यों कि हम तो ज्ञानगंगा में स्नान તે દી હૈં Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂવરનાં વ્યાખ્યા છે પણ પેલે જજમાન પોતાના ધર્મવ્યવહારમાં બહુ ચુસ્ત હતે. સ્નાનમાં પણ એ પરમ ધર્મ માનતે હતે. ઈતર ઇનેમાં ન્હાવામાં ચ ધર્મ માને છે. - સ્નાન કરવામાં પાણીના અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે, માટે તે આપણે ત્યાં સાધુઓને સ્નાન કરવાને નિષેધ કરાયો છે અને શ્રાવકને પણ શ્રી જિનપૂજનના અર્થે જ સ્નાન કરવાનું સૂચવાયું છે. આપણે ત્યાં ઉપદેશ સ્નાનને નથી, પણ શ્રી જિનપૂજાને માટે આવશ્યક શુદ્ધિનો ઉપદેશ છે, માટે વિધાન એવું કે-પરિમિત જલ લેવું. જરૂરથી જરા પણ વધારે જલ લેવું નહિ અને જેમ બને તેમ ઓછા જલથી શરીરની શુદ્ધિ કરવી. તેટલું જલ પણ થતાપૂર્વક લેવું, બરાબર ગાળીને લેવું અને જે જગ્યાએ નાન કરવાનું હોય, તે જગ્યાએ પણ કોઈ -જીવની વિરાધના થાય તેમ ન હોય, તે જોઈને સ્નાન કરવાને બેસવું. સ્નાનનું જલ ક્યાંક ભરાઈ રહેવાથી ઉત્પત્તિ ન થાય, તેની પણ કાળજી રાખવાની. શ્રી જિને કહેલી ક્રિયા કરવામાં પણ તેનાથી વર્તાય તે જ ધર્મ છે. શ્રી જિનપૂજા માટે શરીરની શુદ્ધિ આવશ્યક છે અને શરીરની શુદ્ધિ ખાન વિના થઈ શકતી નથી, માટે સ્નાન કરવાનું. પ્રભુપૂજાના હેતુ વિના સ્નાન કરે, એ શરીરસેવા જ છે અને પ્રભુપૂજના હેતુથી પણ પતનાથી રહિતપણે, જરૂર કરતાં અધિક જલથી, સ્નાન કરવું એ પાપ છે, કેમ કે-વિધિનું ઉલ્લંઘન છે. : પ્રશ્નશહેરમાં તે ગટરે રહી. નિર્જીવ જમીન - બળે નહિ. નિરૂપાય દશામાં પણ વિધિનું લક્ષ્ય તે હેવું જ જોઈએ. Page #123 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૧ વિધિનું પાલન કરવાની અશક્તિના કારણે અવિધિને સેવવા પડતા હોય, તે પણ વિધિનું બહુમાન અવશ્ય હોવું જોઈએ. વિધિનું બહુમાન જાય અને ‘અવિધિમાં વાંધો જ નથી'–એમ થાય, તા પાપ જ લાગે અને ભગવાને કહેલી ક્રિયા પણ એવા પ્રકારે કરાય તા એ ધમ ન ગણાય. વળી શહેરામાં જગ્યાની વાત જૂદી છે, પણ સ્નાન કરવામાં પરિમિત જલનો ઉપયાગ કરવાનું લક્ષ્ય તે રાખી શકાય ને ? એમાં પણ આજે કેટલી બધી બેદરકારી આવી ગઈ છે ? કેટલાકોને તો મોટી બાલટી ભરીને પાણી જોઇએ છે અને તે ય એક નહિ પણ એ! શરીરની સેવામાં, શરીરના મેાહમાં કેટલા બધા જીવાની વિરાધના થઈ જાય છે અને વિધિનું કેવુ. ઉલ્લ ંઘન થઈ જાય છે, એ વાત વિચારવા જેવી છે. આપણે ત્યાં સ્નાન માટે આટલી બધીવિચારજ્ઞા છે, જ્યારે ઈતરાએ તે સ્નાનમાં-કૈારી જીવાની વિરાધનામાં ધમ માન્યા છે. જો જલસ્નાનથી જ કલ્યાણ થતું હાય, તે તો જેમ જેમ વધારે પાણીથી અને વધારે વખત નહાય, તેમ તેમ વધારે કલ્યાણ થવું જોઈ એ. એમ હાય તા, તમ જપશમ-દમ આદિની વાતાને છેડીને, પાણીમાં જ બેસી જવું જોઈએ. માણસ તા પાણીમાં વધુમાં વધુ કેટલા વખત રહી શકે? કલાક, બે કલાક, અરે, દિવસ, એ દિવસ, પણ એને નીકળવું તેા પડે ને? ત્યારે એના કરતાં તે। માછલાં વિગેરે પાણીમાં જ રહેનાર જવાનું વહેલું કલ્યાણ થાય ને ? એટલે જલસ્તાનમાં કલ્યાણુ માનનારે તે ‘ જલચર જીવન, તિય ઇંચના અવતાર મળે’–એવી જ મહેનત કરવી પડે ! Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અજ્ઞાન કેવું મુંઝવે છે? હું જ્યારે પંજાબમાં હતું, ત્યારે ત્યાં મેં એક એવા ગોસાંઈને જોયેલે, કે જે રેજ બસો બસો વડા પાણીથી સ્નાન કરતે હતે. ખૂબી તે એ છે કે-જલ જ્ઞાનમાં કલ્યાણ માનનારાઓ એક તરફ અઢળક જલથી સ્નાન કરે છે, અને બીજી તરફ પાણુને એક કેગળો પણ જે એમના ઉપર પડી જાય, તે તેથી અપવિત્ર થઈ જવાનું માને છે. પાણી. મેંઢામાં પેઠું એટલે અપવિત્ર કરનારું છે-એમ જે કહે, તે જલ મેંઢાને પવિત્ર કરવાને બદલે મેટું જલને અપવિત્ર કરનાર ઠર્યું, એટલે જલ કરતાં મેંઢાનું સામર્થ્ય વધારે વળી, જલચર પ્રાણીઓ પાણીમાં શું નહિ કરતાં હોય? પેલા જજમાને બાવાજીને ફરીથી સ્નાન કરવાને આગ્રહ કરતાં કહ્યું કે સ્નાન કર્યા વિના ભેજન કરવું એ આપણે આચાર નથી, અનાચાર છે, કારણ કે 1 જાન. મારે એવી શાસ્ત્રોની આજ્ઞા છે. પણ બાવાજીએ તે સ્નાન નહિ કરવાનો નિર્ણય કર્યો હતે, એટલે કહ્યું કે “તુમ ન જાણે છે શા મmો? हमने बानगंगा में स्नान कर लिया हं सो काफी है !" '' જજમાને જોયું કે–આ બાવાજીને ગમે તેટલે આગ્રહ કરીશું તે ય માનવાના નથી, એટલે એણે સ્નાનની વાતને પડતી મૂકી અને બાવાજીને જમવા ને બેસાડી દીધા, પણ મનમાં નક્કી કર્યું કે એવી યુક્તિ કરું કે જેથી આ બાવાઇને જલસ્નાન કરવાની જરૂર સમજાય અને ભવિષ્યમાં કઈ વાર જ્ઞાનગંગાને નામે જલસ્નાન કરવાના ધર્માચારને ત્યાગ કરે નહિ. કારણ કે-જજેમાન ચકોર હતો. એ સમજી Page #125 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૩ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ગર્યો હતો કે બાવાજી ઠંડીની બીકે સ્નાન કરતા નથી અને એ વાત બોલાય તેવી નથી, માટે જ બાવાજી જ્ઞાનગંગા સ્નાનની વાત કરીને બનાવટ કરે છે.” જજમાન લાવ્યો છે જમાડવા, ભક્તિ કરવા, પણ ફરજને અંગે આટલે સુધીને વિચાર કરે છે. ઇતરમાં પણ આવા દઢ હોય, તો શ્રાવકેને ત્યાં કયાં અને કેવા આચાર-વિચારે રૂઢ હેય તે સમજે. શ્રાવકને ત્યાં જમવા આવનારે ઈતર પણ કાંઈક ને કાંઈક પામી જાય, એવા સુન્દર શ્રાવકધર્મના આચાર છે પણ તમે જ જે જેતે વસ્તુને ઝાપટતા હે, અભક્ષ્યભક્ષણ અને અપેયપાન કરતા હે, રાત્રિભેજનાદિ કરતા હે, તે એ શું પામી જાય? “આ ભાઈ હરખા, આપણે બન્ને સરખા” --એ જ ખ્યાલ એને આવે ને? ઈતર મહેમાન તરીકે તમારે ત્યાં આવ્યું હોય અને જે એ જોઈ જાય કે-“આ તો કંદમૂલાદિ ખાતા નથી; બરફનું પાણી પણ પીતા નથી; આખો દહાડે ખા–પી કરતા નથી, પણ વખતસર ખાય છે; ખાવામાં ય હાજર વસ્તુઓમાંની કેટલીક વસ્તુઓને છોડી દે છે અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીથી ખાવા-પીવાનું જ છેડી દે છે, તે સૂર્યોદય પછીની બે ઘડી સુધી ખાતા-પીતા નથી –તે એના ઉપર તમારા આચારધર્મની કેવી સુન્દર છાપ પડે ? તમારા સામાન્ય ધર્માચારોથી જે આકર્ષાય, તે તમારા સાધુઓના ધર્માચારોને જ્યારે જાણે, ત્યારે એને સાધુઓ તરફ કે ભક્તિભાવ જાગે? પછી એને શ્રી જિનેન્દ્ર ભગવાનના શાસનને પામતાં વાર લાગે નહિ. એ પણ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાવમયી સ્તવના કરનારે બની જાય. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જજમાનને બાવાજી તરફ દુર્ભાવ નથી, ભક્તિભાવ છે, પણું બાવાજી જ્ઞાનગંગાના નામે ધર્માચારને વેગળે મૂકે એ એને રૂમ્યું નહિ. બાવાજીને એણે પ્રેમથી ખવડાવ્યું, ખૂબ ખવડાવ્યું અને પિતાની યુક્તિને સફલ કરવાને માટે તેણે આવાજીને છેલ્લે છેલ્લે ગરમાગરમ ભજીયાં પણ આગ્રહ કરી કરીને સારી પેઠે ખવડાવી દીધાં. બાવાજીને સ્નાન કરવાની વાતમાં જ્ઞાનગંગાની દલીલ સુઝી, પણ ખાવાની વાતમાં જાનાં મનન એમ થયું નહિ. ચીજે સ્વાદિષ્ટ, જીભમાં પાણી છૂટે એવી હોય અને ભક્તને આગ્રહ હય, પછી ખાવામાં પૂછવાનું શું રહે? બાવાજીથી એટલું બધું ખવાઈ ગયું કેપેટમાં પાણી જેટલી પણ જગ્યા રહી નહિ. બાવાજી જમીને ઉઠયા, અકળામણ અનુભવતા ઉડ્યા, પણ જજમાને એરઠામાં ખાટલે પથરાવીને બાવાજીને માટે તૈયાર રાખ્યો હિતે. ખાટલા ઉપર ગાદી પણ રેશમી કપડાવાળી બહુ જ મુલાયમ હતી. બાવાજી જેવા ખાટલામાં આડા થયા, કે તરત જ આંખ મીંચાઈ ગઈ. બાવાજીએ ઘસઘસાટ ઉંઘવા માંડયું. પછી જજમાને બાવાજીનું ખાટલા પાસે પડેલું જલ ભરેલું કમંડલ ઉઠાવી લીધું, ઓરડાનું બારણું બંધ કરી દીધું અને ઘરમાં બધાને તાકીદ આપી દીધી કે-“મારા સિવાય કેઈએ પણ આ ઓરડાનું બારણું ઉઘાડવું નહિ. બાવાજી આજે એવી સાધના કરવાના છે કે-મારા નામથી બૂમ પાડયા કરશે અને બારણું ઉઘાડવાનું કહ્યા કરશે, પણ કેઈએ આરણું ઉઘાડવું નહિ, કેમ કે-બારણું ઉઘાડ્યું તે એમની સાધના અધુરી રહી જશે. કેઈ કહેશે કે–આવું છેટું કેમ Page #127 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૧૫ કહ્યું ? કારણ એ કે-એ જજમાનને બાવાજીની ફજેતી કરવાની જરા ય ઈચ્છા નહિ હતી. માવાજી પ્રત્યે ખીજાઓના અન્તઃકરણમાં દુર્ભાવ પેદા ન થાય, તેની તેા કાળજી જ હતી, માત્ર ખાવાજીને પેાતાને જ પોતાની ભૂલ સમજાઈ જાય અને ધર્માચારાના પાલનમાં તે સુસ્થિર ખની જાય, એ જ એ જજમાનની ભાવના હતી. આથી ચેાગ્ય વ્યવસ્થા કરીને, જજમાન પોતાના કાર્ય માં પ્રવૃત્ત થયા. બાવાજીએ ઠીક ઠીક ઉંધ લઈ લીધી. વધારે ખાનારને ઊંઘ વધારે આવે. મુનિએ અલ્પાહારી હાવાથી, તેઓને નિદ્રા અલ્પ હાય છે. આહારને અને નિદ્રાને ઘણા સંબંધ છે. આહાર લેવા છતાં પણ, નિદ્રા લે જ નહિ–એવા તા વિરલ. ઘણાઓને ભૂખ્યા પેટ ઉંઘ આવતી નથી અને પેટ જો સારી રીતિએ ભરેલું હોય તો જાગતાં પણ બગાસાં આવ્યા વિના રહેતાં નથી. શ્રી જૈનશાસન તા કહે છે કે- ન છૂટકે ખાવું પડે તેા પણ પેટ ભરીને ખાવું નહિ; પેટને કાંઈ ક ણું તે જરૂર રાખવું.’ આાર પ્રકારના તપેામાં છ પ્રકારના માહ્ય તપા અને છ પ્રકાના આભ્યન્તર તા છે. બાહ્ય તામાં ઉણાદરીને, એટલે કે-ખાવા છતાં પણ પેટ ચેાડુંક ઉભું રહે એટલે આહારને તજી દેવા, એને પણ એક પ્રકારના તપ તરીકે ઓળખાવેલ છે, તમે ઊાદરી તપ તા કરતા હશે। ને ? ઉષ્ણેાદરી, વૃત્તિસક્ષેપ અને રસત્યાગ–એ ત્રણ પ્રકારના તા તા એવા છે કે-જેમને ખાધા વિના ન ચાલતું હોય, તેઓ પણ ધારે ત એ ત્રણ પ્રકારના તાને ઘણી જ સુન્દર રીતિએ આચરી શકે. શરત એટલી કે–જીભ ઉપર, ખાવાની લાલસા ઉપર Page #128 -------------------------------------------------------------------------- ________________ -- ૧૧૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કાબૂ હવે જોઈએ અને તપને સેવવાની ભાવના હેવી જોઈએ. તમને તપ તે ગમે છે ને? તપસ્વીઓની ભક્તિ કરવાનું મન થાય છે, તે ત૫ ગમે છે-એ કારણે ને? તપ ગમત હોવાના કારણે જ, જેને તપસ્વી મુનિજનેની અને તપસ્વી ગૃહસ્થની ભક્તિ કરવાનું મન થાય, તેને પોતાને તપ કરવાનું મન થાય નહિ, એ બને જ કેમ? એને તે તપ કરવાનું મન થાય જ. મને ખબર છે, તમે કહેશે કે–અમારામાં તપ કરવાની શક્તિ નથી; પણ તપ કરવાને માટે ગમે તે અશક્ત હોય, એ પણ માણસ તપને આચરી શકે, એવા ઉપાય શ્રી જનશાસનમાં છે. આ શાસન કેવું છે? આ શાસન એવું તે દયામય અને સર્વાગ સંપૂર્ણ છે કે-જે કોઈ જીવને આ શાસનને આરાધવાની ઈચ્છા થાય, તે જીવ ગમે તેટલો અશક્ત હય, નબળે હેય, પણ તે આ શાસનની આરાધના જરૂર કરી શકે. આ શ્રી વીતરાગ-શાસને આરાધનાના બધા માર્ગો દર્શાવ્યા છે અને તે માર્ગો એવી રીતિએ દર્શાવ્યા છે કે-જે કઈ જીવ આ શાસક નની આરાધના કરવાને ચાહે, તેમને એક પણ જીવ આરાધનાથી વંચિત રહેવા પામે જ નહિ. આથી તમે “આપણે તે તપ કરવાને અશક્ત છીએ –એવું માની લઈને અગર તે એવું કહી દઈને, તપ કરવાનું માંડી વાળે નહિ. તપને સેવવાની ભાવના હોય અને જીભ ઉપર કાબૂ હોય, તે જ વખતસર ખાવા છતાં પણ, તમે તપ કરી શકે છે. માને કે-દશ ચીજો ખાવાને માટે તૈયાર છે. તમારે વિચાર કરે કે-“શું આ દશેય ચીજો હું ખાઈશ, તે જ મારું પેટ ભરાશે Page #129 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૧૭ આ દશ ચીજે પિકીની થોડીક ચીજોને હું નહિ ખાઉં, તો શું હું ભૂખે જ રહી જઈશ?” આ વિચાર કરે, તે જરૂર તમને લાગે કે-આ દશ ચીજોમાંની થેડીક ચીજોને ખાઈ લઈને પણ હું મારી ભૂખની વેદનાને શમાવી શકું તેમ છું.” આ વિચાર કરીને, ભગવાને કહેલા તપને આચરવાની ભાવનાથી, તમે એ ચીજોમાંથી જેટલી ચીજોને ત્યાગ કરો, તે પ્રમાણમાં તમે “વૃત્તિસંક્ષેપ” નામના બાહ્ય તપને આચર્યો કહેવાય. જેમ “વૃત્તિસંક્ષેપ” રૂપ તપ સહેલાઈથી થઈ શકે છે, તેમ “રસત્યાગ રૂપ તપ પણ સહેલાઈથી થઈ શકે છે. વિગઈઓ છ છે, એ તે જાણો છો ને? ઘી, તેલ, દૂધ, દહીં, ગેળ (સાકર) અને તળેલી વસ્તુઓ, એ છ વિગઈ છે. આ છ વિગઈઓમાંથી તમે કઈ પણ એક, એકથી વધારે અગર તે છએ છ વિગઈએને ત્યાગ કરે, તો “રસત્યાગ” નામના તપને આરાધનારા તમે બની શકે. બધી વિગઈઓને તજી શકાય નહિ, તે એકાદ-બે વિગઈએને એકાદ-બે વિગઈઓને પણ જે હંમેશને માટે ત્યાગ થઈ શકે નહિ, તે રોજ જુદી જુદી એકાદબે વિગઈઓને અરે, એકાદ બે વિગઈ એને પણ મૂળમાંથી ત્યાગ ન બની શકે, તે માત્ર કાચી વિગઈઓને, એમ ત્યાગ તે બની શકે ને? ખાવા-પીવા છતાં પણ, તપને સેવવાને આ સુન્દર ઉપાય છે. તમારે નિર્ણય કરવાને એટલે જ છે કે-“ભગવાને કહેલા તપને મારે આચરે છે. તમારે જે ભગવાને કહેલા તપને આચરવે જ હોય, તે તેને માટે સહેલામાં સહેલા ઉપાયે આ શાસનમાં છે. કર્ણદરી તપ માટે તે કહ્યું કે Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આહાર લેવા છતાં પણ આહારથી પેટને ભરી દેવું નહિ, પણ પેટ થોડુંકે ય ઉણું હોય ત્યાં જ આહાર લેવાનું બંધ કરી દેવું. કહે, આ તપમાં મુશ્કેલી જેવું શું છે? રસનાની લોલુપતા ન હોય અને પિતાને તપ કરવાની ભાવના હોય, તે આવી રીતિએ તમે રેજના તપસ્વી બની શકે કે નહિ? તપની ભાવના હોવા છતાં પણ, જે રસનાની લોલુપતા હોય તે આ તપ કઠિન છે, એ વાત સાચી છે. ખાવા બેસવું નહિ, તે કરતાં પણ ખાવા બેસવું અને રસના ઉપર કાબૂ રાખવો, એ વધારે મુશ્કેલ છે. ઘણાઓને ઉપવાસ સહેલો લાગે છે અને આયંબીલ કઠિન લાગે છે. કેમ? કારણ એ કે-ખાવાનું ખરું, પણ તે લખું, રસ વિનાનું, મસાલા વગરનું ! જીભને એથી સંતોષ થાય શી રીતિએ? જીભ તે કેવું માગે? મીઠું, મસાલાવાળું, સ્વાદિષ્ટ, એમ જ ને? પેટ ભાર માગે, પણ જીભ તે સ્વાદ માગે ને? જીભના સ્વાદમાં પડેલા તે, પેટને અકળાવી મૂકે છે. સુધાની વેદનાને સહવામાં જે મુશ્કેલી નથી, તે મુશ્કેલી જીભની ચળને સહવામાં છે. ખાધા વિના ચલાવી લેવું, એના કરતાં ખાવા બેસવું અને ઉણા પેટે ખાવાનું છોડી દેવું, એ વધારે મુશ્કેલ છે, ખાવા બેસવા છતાં પણ ઉણા પેટે ખાવાનું છેડી દેવું, એના કરતાં પણ, ખાવાને માટે તૈયાર કરાએલી ચીજોમાંથી અમુક ચીજોને બીલકુલ ખાવી જ નહિ-એ વળી વધારે મુશ્કેલ છે અને એથી પણ વધારે મુશ્કેલી તે ઘી આદિ વિગઈઓને એટલે રસને ત્યાગ કરવામાં છે. આથી તમે જે તપ કરી શકતા નથી, તે અશક્તિના કારણે જ નથી કરી શક્તા કે તપ કરવાની ખાસ ભાવનાના અભાવે નથી કરી શકતા કે Page #131 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૧૯ તપ કરવાની ભાવના હોવા છતાં પણ, રસનાની લાલસાને કારણે તપ નથી કરી શકતા, એ વાત તમારે બરાબર વિચારી લેવા જેવી છે. તપની ભાવના હોય અને રસનાની લુપતા ન હોય, તો અશક્ત માણસ પણ તપને આચરી શકે છે, એ તે તમને સમજાયું ને? રસના ઉપર કાબૂ આવી જાય તે તપ સુલભ બની જાય અને શરીર પણ સ્વસ્થ રહે. તપસ્વીઓ પણ પારણામાં ઢીલા બની જાય છે તેમાં રસનાને હિસ્સો ખરે કે નહિ? રસના કાબૂમાં ન રહે, એટલે અકરાંતીયાની જેમ ખવાય એમાં નવાઈ નથી. કેવળ ભૂખની વેદનાને શમાવવાને માટે જ ખાનારા અને રસનાને આધીને નહિ બનનારા તે વિરલ, પણ એવા વિરલી જ સાચા તપસ્વીઓ બની શકે છે. પેલા બાવાજીએ ખાધું હતું ઘણું, એટલે તેમને ઉંઘ તે તરત આવી ગઈ, પણ જેમ જેમ વખત જતો ગયે તેમ તેમ તૃષા જેર કરવા લાગી. ખાવા ઉપર પાણી તે જોઈએ ને? ખાધેલું એટલું બધું કે–પેટમાં પાણી માટે ય જગ્યા રહેલી નહિ એટલે પાણી પીવાયું નહોતું અને પાછાં ગરમાગરમ ભજીયાં ખાધેલાં, એટલે તૃષાનું પૂછવું જ શું? બાવાજી જાગ્યા ત્યારે તે તેમનું ગળું એકદમ સુકાઈ ગયું હતું. તૃષાતુર બનેલા બાવાજીએ પોતાનું કમંડલું લેવાને માટે ખાટલા નીચે હાથ નાખ્યો, પણ ત્યાં કમંડલું હતું જ નહિ. બાવાજીએ ઝટ ઉભા થઈને આજુબાજુ જોયું, પણ ઓરડામાં ક્યાં ય કમંડલું દેખાયું નહિ, એટલે ઓરડાનું બારણું ઉઘાડવા ગયા. ઓરડાનું બારણું બંધ હોવાથી જજમાનને બૂમ પાડવા માંડી, પણ કેઈએ જવાબ જ આવે નહિ. તરસ ઘણી લાગેલી, ગળે શેષ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પડતું હતું અને બૂમ પાડવાથી શેષ વધી ગયે. પછી બારણું ઉપર જેર કરવા માંડયું, ત્યારે પેલો જજમાન કહે છે કે-મહારાજ ! કેમ આટલા બધા અકળાયા છે ?” બાવાજી કહે છે કે-“મારું કમંડલ ક્યાં ગયું? પાણીની સપ્ત તૃષા લાગી છે ને આટલી બૂમ પાડી તે ય કઈ જવાબ દેતું નથી કે બારણું ઉઘાડતું નથી.” જજમાન કહે છે કે-“એમાં અકળાવાનું શું છે ? આપની પાસે કમંડલ નથી, પણ જ્ઞાનગંગા તે છે ને ? પીઈ લે જ્ઞાનામૃત !” બાવાજી કહે છે કે- મૂર્ખ ! જ્ઞાનામૃતથી તે કાંઈ તરસ છીપાતી હશે?” જજમાન કહે છે કે “જ્ઞાનગંગામાં આખા શરીરે સ્નાન કરી શકાય, તે ગળાની તૃષાને તેનાથી કેમ છીપાવી શકાય નહિ?” જજમાને આવું કહ્યું, એટલે બાવાજી ઝટ સમજી ગયા. તેમને પિતાની ભૂલને ખ્યાલ આવી ગયો અને ઝટ સુધારો કરી લીધો. જજમાને પણ તકલીફ આપવા બદલ બાવાજીની માફી માગી. બાવાજીએ કહ્યું કે-“તેં મને શિક્ષા કરી નથી, પણ યુક્તિ દ્વારા શિક્ષા આપવાને મારા ઉપર તેં ઉપકાર કર્યો છે. અધ્યાત્મના નામે ક્રિયાને નિષેધ કરનારાઓ -આળસુ અને સ્વછન્દી છે : અધ્યાત્મના નામે, અધ્યાત્મને પમાડનારી-અધ્યાત્મને સુરક્ષિત બનાવનારી–અધ્યાત્મને સુવિશુદ્ધ બનાવનારી અને અધ્યાત્મની સિદ્ધિને પણ સૂચવનારી ક્રિયાઓને નિષેધ કરનારાઓને, જે આ કોઈ ભક્ત મળી જાય, તે તેમને ખબર પડી જાય કે-આપણે ક્રિયાને નિષેધ, એ અધ્યાત્મ Page #133 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૧૨૧ , નથી પણ ભયંકર આળસુપણું છે; સ્વચ્છન્દથી વર્તવા છતાં, સ્વચ્છન્દને છૂપાવવાનું એ એક ઢાંકણુ છે. ' અધ્યાત્મના નામે સામાયિકાદિ ધર્મ ક્રિયાઓના નિષેધ કરનારાએ પેાતાની આરતી ઉતરાવે છે! આ તે અધ્યાત્મી છે કે આળસુ અને ઢાંગી છે? · ક્રિયા ન જોઇએ –એમ બેલે છે, પણ પાતે ખાવું, પીવું, પહેરવુ, ઓઢવું, ઉંઘવું અને હરવું-ફરવું વિગેરે ક્રિયાઓ તા કરે જ છે ! ચેાગાને નિયન્ત્રિત કરીને પાપથી બચાવનાર તથા નિર્દેશને અને શુભ પુણ્યને સધાવનાર ક્રિયાઓને નિષેધ કરવા અને ચાગાને સ્વચ્છન્તપણે પ્રવર્તાવવા, એ શું અધ્યાત્મ છે? જો ક્રિયા જ ન જોઇએ, તેા ‘ ક્રિયા ન જોઇએ’ “એવું ખેાલવાની ક્રિયા પણ કેમ જ કરી શકાય ? આપણે અક્રિયાવસ્થાને પામવી છે, પણ અનન્તાનન્ત કાળથી જીવ ક્રિયા કરતા આવ્યા છે અને એથી પાપ બંધાયું છે, તે આત્માને થી મુક્ત બનાવનારી ક્રિયા તા કરવી જ પડશે ને? કહે છે કે ક્રિયાથી અક્રિયાવસ્થા આવતી હશે ?’ પણ ક્રિયાથી અક્રિયાવસ્થાને પ્રગટ કરવાની છે; એને કાંઇ પેઢા કરવાની નથી! અક્રિયાવસ્થા, એ આત્માના સ્વભાવ છે. એ સ્વભાવ કર્માથી આવરાએલા છે. ક્રિયા એ કમીનાં આવરણાને ભેદવાને માટે જરૂરી છે. અવળી ક્રિયાથી ચઢેલા વળ સવળી ક્રિયાથી ઉતરે. ક્રિયા તા જડ છે, જડથી શું લાભ ?’– આવું આવુ... પાટે બેસીને ખેલનારાઓને પૂછો કે તમે પાઢ ઉપર બેસીને જે વાણી સંભળાવી રહ્યા છો, તે વાણી જડ ખરી કે નહિ ? વાણી જડ હેાવા છતાં પણ, આત્મા ઉપર અસર કરે છે કે નહિ ?' ક્રિયા જડ હોવા છતાં પણુ, ભાવપૂર્વકની જ " Page #134 -------------------------------------------------------------------------- ________________ == = = શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ક્રિયા ચેતનવંતી જ ગણાય. જેમ આ શરીર જડ છે, પણ મહીં આત્મા છે તે શરીર દ્વારા સાધના થઈ શકે છે, તેમ ક્રિયા પણ ભાવવાળી બનીને મુક્તિસાધક બની શકે છે. ભાવ અય ક્રિયાઓ અશુભ કિયાઓને તથા કર્મોને દૂર કરે છે. તારક ક્રિયાઓમાં નહિ માનનારાઓનું, તારક ક્રિયાઓની અવગણના કરનારાઓનું કદી કલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું પણ નથી. ધર્મક્રિયાથી છૂટનારે લૂંટાયે જાણ. ક્રિયા કરવામાં પ્રમાદ થતું હોય તે તેમ કહેવાય, પ્રમાદને કાઢવાનો પ્રયત્ન થાય, અશુભ ભાવ હેય તે તેને કાઢીને શુદ્ધ ભાવને પેદા કરવાની પેરવી થાય, પણ ક્રિયાને અનાદર કાય નહિ. ભગવાને કહેલી ક્રિયાને ભગવાને કહેલી રીતિથી કરવાનો પ્રયત્ન કરે જોઈએ અને તેમાં જેટલી તૂટી રહી જતી હોય તેને કાઢવાને પ્રયત્ન કર્યા કરે જોઈએ. સાચે અધ્યાત્મવાદી ઈન્દ્રિયોને તથા યોગને નિયત્રંણમાં મૂકનારી કિયાઓને તજે અને પૌગલિક સેવાઓ રૂ૫ કિયાઓમાં કલ્યાણ માને, એ બને જ નહિ. આ શાસનની ક્રિયાઓ તે ચેતનવંતી છે. આપણે ત્યાં જડ કિયાનું વિધાન છે જ નહિ. કિયા જડ બને ત્યાં જ તેના કરનારને છે, પણ કિયા દર્શાવનાર તારકેને નથી. ક્રિયા દર્શાવનાર મહાપુરૂષોએ તે કેવા અશુભ ભાવને તજીને તથા કેવા શુભ અગર શુદ્ધ ભાવને રાખીને ક્રિયા કરવી જોઈએ તથા તે કેવા કેવા વિધિથી કરવી જોઈએ, તે ય બતાવ્યું છે અને અશુદ્ધ ક્રિયાઓને–પાપ ક્રિયાએને તજી શકાય નહિ તો પણ, તે કાળમાં આત્માને કેવા લાથી ભાવિત રાખવું જોઈએ, એ ચ બતાવ્યું છે. એવા Page #135 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૨૩ અનન્ત ઉપકારીની સ્તવના કરનારે, શું એ તારકેની સ્તવનાના નામે જ, એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓની અવગણના કરવાને તૈયાર થાય? કહે કે-હરગીઝ નહિ! ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી સ્તવના તે જ કરી શકે છે, કે જેના અન્તરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના એકે એક વચન ઉપર પૂરેપૂરી આસ્થા હોય, પણ એ તારકના એક પણ વચન વિષે શંકા ય ન હોય! આ આત્મા ભગવાન શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યથી અને ભાવથી સ્તવન કરે. દ્રવ્યથી સ્તવના પણ ભાવપૂર્વક કરે અને એ તારકની આજ્ઞાના પાલન રૂપે એ તારકની ભાવસ્તવના એટલે ભાવસેવા પણ કરે. આ દષ્ટિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવનામાં, એ તારકે ફરમાવેલા મોક્ષમાર્ગના સર્વ ગેનો સમાવેશ થઈ જાય છે, એમ પણ જરૂર કહી શકાય, અને એથી એમ પણ કહી શકાય કે-મુક્તિને પમાડનારૂં જે કાંઈ સામર્થ્ય છે, તે સામર્થ્ય શ્રી જિનસ્તવનામાં જ છે. ભગવાનની ઓળખ થાય તે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવનાને આટલો મોટો મહિમા શાથી છે?”-આ પ્રશ્ન, ભગવાન શ્રી જિનેશ્વરદેવની જેને ઓળખ થઈ હોય, તેને તો ઉદ્ભવે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી ઓળખ જેને છેડા પણ પ્રમાણમાં થઈ જાય, તેને એમ જ થાય કે-“આ સંસારમાં સતવવા લાયક જે કોઈ છે, તે એ તારકે જ છે અને એથી જ, એ તારકેને અનુસરનારાઓ પણ એટલે અંશે સ્તવવા લાયક છે; Page #136 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ એ તારક અને એ તારકેને અનુસરનારાઓ સિવાય તે કઈ જ આત્મા, આ સંસારમાં વાસ્તવિક રીતિએ સ્તુતિ કરવાને લાયક નથી.” જેઓને આવી સમજ પ્રાપ્ત થઈ હોય, તેઓના અન્તરમાં એવું પણ પ્રગટે જ છે કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવની શુદ્ધ ભાવપૂર્વકની સ્તવનાથી, કાંઈ પણ સારૂં અલભ્ય નથી અને શ્રી જિનસ્તવનાથી જે કાંઈ પણ સારું અલભ્ય હેય, તે તે બીજા કેઈની પણ સ્તવનાથી લભ્ય બની શકે જ નહિ.” જેઓમાં આવી સમજ અને આવી શ્રદ્ધા પ્રગટી હોય, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવની જ્યારે જ્યારે સ્તુતિ કરે, ત્યારે ત્યારે તે સ્તુતિ કેવા ઉલ્લાસથી કરે? એ વખતે એ સ્તુતિ કરનાર પુણ્યાત્મા મનવચન-કાયાની કેવીક એકતાનતા અનુભવે ? ખરેખર, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ થયા પછી, આત્મા એ તારકેની જેટલી જેટલી સ્તુતિ કરે છે, તે તેને ઓછી ને ઓછી જ, અધુરી ને અધુરી જ લાગ્યા કરે છે. કારણ શું? કારણ એ જ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ એવી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય છે. ૩. પ્રયત્નપૂર્વકની શ્રી જિનસ્તુતિપ્રયત્નપૂર્વક ભગવાનની સ્તવના : - આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાને રચવાની શરૂઆત કરતાં, ટીકાકાર પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, મંગલાચરણુતા પહેલા કમાં, Page #137 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરી છે અને તેમાં પંદર વિશેષણને વાપરીને, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ઓળખ કરાવી છે. ટીકાકાર પરમર્ષિએ આ સ્તુતિમાં જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ઓળખ કરાવી છે, તેમ એ તારકની સ્તુતિ કેવી રીતિએ કરવી જોઈએ, એ વાત પણ સૂચવી છે. એ માટે એ મહાપુરૂષે એકલું–“pit –નહિ કહેતાં, “યત પ્રમ” એમ કહ્યું છે. “નૌરિ કહેવાને બદલે જ કહ્યું અને એકલું “ામ –નહિ કહેતાં “પ્રયતઃ પ્ર”િ —એમ કહ્યું. આ રીતિએ, એ મહાપુરૂષે, આ સ્તવનાની પ્રકર્ષતાને પણ સૂચવી છે અને સ્તવના કરનારની પ્રકૃષ્ટતાને પણ સૂચવી છે. આ વસ્તુ સૂચવે છે કેઆ સ્તવના હું ખૂબ ખૂબ ઉપગપૂર્વક, મન-વચન-કાયાને એકતાન બનાવીને-ઉલ્લાસથી કરું છું. મન શુદ્ધ ભાવ સાથે ઉલ્લાસવાળું છે, વચનની પણ આમાં શુદ્ધિ છે અને કાયા પણ વિનયથી નમી રહી છે-એમ આ એક કાર્યને વિષે ત્રણે ૨ ને શુદ્ધ બનાવીને મેં ક્યા છે, આ ભાવ આ “wામિ” માંથી નીકળે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના આવી રીતિએ કરવી જોઈએ. મેંઢેથી સ્તુતિ બોલાતી હોય, પરંતુ આંખે ક્યાં ય ભમતી હેચ તથા કાયા પણ વિનયાચારથી શૂન્ય હોય અને મનનું તે ઠેકાણું જ ન હોય, એવું બને કે ન બને ? તમે ભગવાનની સ્તવના કરતા હે, ત્યારે તે પ્રયત્નપૂર્વક અને ભાલ્લાસથી કરતા હશે ને? મન પણ શુદ્ધ, વચન પણ શુદ્ધ અને કાયા પણ શુદ્ધ, એટલે શું? મનમાં બીજો કોઈ ભાવ તે નહિ જ, પણ એ તારકની સ્તવનાને Page #138 -------------------------------------------------------------------------- ________________ છે ૧૨૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ ભાવ, વચનમાં પણ એ તારકના જ ગુણોનું વર્ણન; અને કાયાની સ્થિતિ એવી કે-મૂર્તિમન્ત વિનય જોઈ લો ! આવી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવી જોઈએ, એમ આ મહાપુરૂષે સૂચવ્યું છે. કહ્યું છે તે એટલું જ કે હું પ્રયત્નપૂર્વક સ્તવના કરું છું. પણ તેમાંથી આ ભાવ નીકળે છે. આ ભાવ આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કેઆપણે પણ સ્તવના કરીએ છીએ. પ્રયત્ન પ્રભુસ્તવના માટે જ કરે પડે તેમ છે: . કેઈકહેશે કે-“ભગવાનની સ્તુતિ કરવામાં વળી પ્રયત્નની જરૂર શી?” પરંતુ વાસ્તવિક રીતિએ પ્રયત્નની જરૂર છે ભગવાનની સ્તુતિમાં જ પડે છે. તમે જ વિચાર કરે કેતમારા મન, વચન અને કાયા એ ત્રણ ગોનું આકર્ષણ કયી દિશાએ છે? આત્મા તરફ કે પુદ્ગલ તરફ? મનને, વચનને અને કાયાને, પૌગલિક બાબતમાં યોજવાનો પ્રયત્ન કરે પડે તેમ છે કે આત્મિક બાબતમાં જવાનો પ્રયત્ન કરે પડે તેમ છે? વગર ઉપદેશે મનમાં પદ્ગલિક સુખના જ વિચારો રમ્યા કરે છે, વચને પણ એવા જ નીકળ્યા કરે છે અને કાયા પણ એ તરફ ઘસડાય છે, એ વાતની ના પાડી શકાય તેમ હોય તે કહો! એમાં મન, વચન અને કાયા જાએલાં છે કે એમાં મન-વચન-કાયાને જવાને પ્રયત્ન કરે પડે તેમ છે? કહે કે-પદ્ગલિક સુખની સાધનામાં મન-વચન-કાયાને જિવા માટે પ્રયત્ન કરવો પડે તેવું છે જ નહિ; એમાં તે એ ત્રણેય ગેજાએલા જ છે. એ ગાને ત્યાંથી વારીને Page #139 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૨૭ આત્માભિમુખ બનાવવાનો અને યોગોને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવવાને જ પ્રયત્ન કરે પડે તેમ છે. આપણે અનન્તાના કાલથી આ સંસારમાં હજુ પણ રખડીએ છીએ, તેનું કારણ શું ? ને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવ્યા નથી માટે ને?. અથવા તે આપણું પેગે પૌલિક સુખની સાધનામાં જ યોજાએલા છે માટે ને ? એ ચગેને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવવા, એ બહુ મુશ્કેલ કાર્ય છે. એમાં ઘણા ઘણા પ્રયત્નની જરૂર છે. ગેને પ્રયત્નપૂર્વક પ્રભુસ્તવનામાં જ્યાં હેય, તે પણ જે જરાક ભૂલ થઈ જાય, તે ને છટકી જતાં વાર લાગતી નથી. ટીકાકાર પરમષિ, પ્રાતઃ અમિ એમ કહીને, આપણને ખૂબ સાવચેત બનાવે છે. આમાંથી એ સાર ગ્રાહ્ય છે કે-પ્રભુની સ્તવના, પ્રભુની સેવા, એ તારકેની આજ્ઞાનું પાલન, એમાં જ યોગેને જવાને પ્રયત્ન કરે જોઈએ. પ્રભુની સ્તવનામાં મન, વચન તથા કાયાની એકાગ્રતા જાળવવી જોઈએ, અર્થાત્ ત્રિકરણશુદ્ધિથી પરમાત્માની સ્તવના કરવી જોઈએ. મન ક્યાંનું ક્યાં ભમતું હોય, આંખે વળી શુંનું શું જોવામાં રોકાએલી હોય અને એ સ્થિતિમાં માત્ર વાણીથી સ્તવનાના શબ્દો રટાતા હોય, એ સ્તવનામાં સાર શે આવે ? પ્રભુની સ્તવનામાં ત્રણેય યોગની શુદ્ધિ જોઈએ. વાણીથી પરમાત્માના ગુણે ગવાતા હોય, મન પણ પરમાત્માના એ ગુણોનું ચિન્તન કરતું હોય અને કાયાથી પણ જે વખતે જે મુદ્રા કરવી જોઈએ તે કરાતી હેય; જેમ કે-શ્રી નમુત્થણું બે લતાં “ગ મુદ્રા” હોય, કાઉસ્સગ્ગ વેળાએ “જિન મુદ્રા” Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હાય અને શ્રી જય વિયરાય બેલતાં “મુક્તાશુક્તિ મુદ્રા” હોય તેમજ ના આદિ આવે ત્યાં દશ નખને મેળવીને મસ્તકે કરસ્પર્શ થતો હેય, તે એ પ્રયત્નપૂર્વક પ્રભુસ્તવના કરી કહેવાય અને એવી સ્તવનાથી સ્તવનાના વાસ્તવિક ફલને પામી શકાય. સારી રીતિએ પ્રયત્ન કર્યા વિના, સારી રીતિએ પ્રભુસ્તવના થઈ શકે તેમ છે જ નહિ. પ્રભુસ્તવનાને સાચા પ્રયત્ન કેણ કરી શકે ? તમે ખ્યાલ કરે કે-પ્રભુની સ્તવના માટે સારી રીતિએ પ્રયત્ન કોણ કરી શકે? લક્ષમીને લેભી, ઈન્દ્રિયેના જ સુખની કામનાવાળે, હાટ-હવેલીઓને જ જોયા કરનાર અને મૃત્યુ પછી કયી ગતિ થશે–તેની ચિન્તા વિનાને આદમી પ્રભુની. સ્તવના માટે સારી રીતિએ પ્રયત્નશીલ બની શકે ખરે? નહિ જ ! એ આદમી પિતાની લાલસાઓને પૂરી કરવાના ઈરાદાથી પ્રભુની સ્તવનામાં પ્રયત્નશીલ બને ખરે, પણ એ લાલસાવાળો હોવાથી તેનું મન શુદ્ધ બની શકે જ નહિ. કાયા અને વાણી ઉપર કાબૂ રાખવા છતાં પણ, મન જે લક્ષ્મી આદિમાં જ રમણ કરતું હોય, તે એ સ્તવના પ્રભુની કરે તે છતાં ચ, ખરી રીતિએ તે એ સંસારની જ સ્તવના કરે છે. પ્રભુની સ્તવના કરવામાં સારી રીતિએ પ્રયત્નશીલ બનવાને માટે, સંસાર પ્રત્યે વિરાગ પ્રગટ જોઈએ અને “આત્માને આ ભયંકર એવા ભવસાગરથી તારનાર આ જ પરમાત્મા છે”—એમ લાગવું જોઈએ. તમે પ્રયત્નશીલ તે છે જ - અને પ્રભુની સ્તવના પણ કરે છે, પણ પ્રભુની સ્તવના Page #141 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૧૨૯ કરવાના તમારા હેતુ શેા છે, એ વિચારે, ખીજા બધા પ્રયત્ના આત્માને ડૂબાડનારા છે અને આ જ પ્રયત્ન તારનારા છે, એમ તમને લાગે છે ખરૂં? મારે મારા ચાગાને ખીજે બધેથી વાળીને અહીં જ ચેાજવા જોઈ એ અને એમાં જ મારૂં આત્મિક કલ્યાણ છે, એવા નિશ્ચય હાય તા ખીજા બધા પ્રયત્ના લુખ્ખા બની જાય અને આ પ્રયત્ન રસમય મની જાય. પહેલાં ધ્યેયને શુદ્ધ બનાવા અને એ ધ્યેયને પામવાને માટે સેવવા લાયક આ શ્રી વીતરાગ પરમાત્મા જ છે એવું નક્કી કરા; પછી જ કે-પ્રભુની સ્તવનામાં તમે કેવી સારી રીતિએ પ્રયત્નશીલ બની શકે છે. પરમાત્માની સ્તવનામાં મન-વચન-કાયાના ચેાગોને એકતાન બનાવી દેવાને માટે પ્રયત્નશીલ બનેા, તા ખબર પડે કે-એ પ્રયત્ન સહેલા નથી. ચંચલ લક્ષ્મીના ગુલામ મટીને સ્વામી અનેા “અને તેના દ્વારા અવિચલને સાધા તમે તેા વહેતી ચીજોની પૂઠે પડ્યા છે અને રહેતી ચીજોની દરકાર પણ રાખતા નથી, એટલે પ્રભુની સ્તવના જેવી યાગશુદ્ધિથી કરવી જોઇએ, તેવી ચેાગશુદ્ધિથી પ્રભુની સ્તવના કરી શકતા નથી. વહેતી ચીજ કયી અને રહેતી ચીજ કયી ? શરીર નાશવન્ત કે આત્મા નાશવન્ત ? લક્ષ્મી વિગેરે નાશવન્ત કે આત્માના સ્વભાવ નાશવન્ત શરીરૃ અને લક્ષ્મી વિગેરે નાશવન્ત, ચંચલ હોવા છતાં ય, પ્રયત્ન એ તરફ અને આત્મા શાશ્વત હોવા છતાં ય, તેના ધર્મને સ્વભાવને પ્રગટાવવાની દરકાર નહિ; પછી જન્મ-મરણાદિથી Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છૂટાય શી રીતિએ? એક ઠેકાણે કહ્યું છે કે' “છા ફનીયટ્ટા બાપા, ઘરે કવિતા ચઢાવ જ સંસારે, ધર્મ પક્ષો દ નિપજ ” તમે જેના માટે અહર્નિશ પ્રયત્નશીલ છે, જેના માટે માતા-પિતાદિથી તથા બધુવર્ગથી છૂટા પડવાને પણ તૈયાર થઈ જાઓ છે, જેના માટે તમે અજાણ્યા તથા જોખમવાળા સ્થાને જવાને પણ સજજ બને છે, જેના માટે તમે જેમાં પ્રાણહાનિનું જોખમ છે એવાં સાધનોનો ઉપયોગ કરવાને ચ તત્પર બને છે, જેના અલ્પ લાભ માટે ય તમે ધર્મ સુદ્ધાંના સેગન ખાવા ટેવાએલા છે કે જે સેંગનને શાકાર મહાપુરૂષોએ ખાસ નિષેધ કરે છે-ભારપૂર્વક નિષેધ કરેલ છે, જેના માટે તમે નીતિને નાશ કરવામાં પણ અચકાતા નથી, જેના માટે તમે છળ-કપટ–પ્રપંચ આદિ કરવામાં પણ પાછું વાળીને જોતા નથી, જેના માટે આજની દુનિયા નિર્દય બનીને કાળાં બજારો ચલાવ્યે રાખે છે અને જેના માટે મનુષ્ય મનુષ્ય મટીને હેવાન બની જાય છે, એ લક્ષ્મીને આ લેકકારે ચલ, ચલ એટલે અસ્થિર, ચપલે કહેલી છે. આ વાત તમને આટલા ભારપૂર્વક શા માટે કહેવામાં આવે છે, તે સમજે. લક્ષ્મીની ચપળતાને શું તમને અનુભવ નથી? અનુભવે છે અને ખ્યાલ પણ છે, કેમ કે તમે જ તમારા જીવનમાં વારંવાર દિવાળી અને હળી જોઈ છે તેમજ હજારે કરોડપતિઓ કે પતિ પણ ન રહ્યા, કંગાલ બની ગયા, આ તમામ તમારી નજરથી બહાર નથી! છતાં તમે લક્ષ્મીની લાલસાને છેડતા નથી. લક્ષમીની લાલસાથી તમે તમારી Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - - પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ કિંમતી શક્તિઓને ઉંધા ઉપગ કરી રહ્યા છે, એ સ્થિતિનું તમને ભાન કરાવવાને માટે જ, આ વાત આટલા ભારપૂર્વક તમને જણાવી છે. આ વાત તમને બરાબર ઠસી જાય, તે તમે તમારી શક્તિને દુર્વ્યય કરાવનારી પ્રવૃત્તિઓથી પાછા હઠી શકે અને તેને સદ્વ્યય કરવાને પ્રોત્સાહિત બની શકે. લક્ષ્મી તે વેશ્યા કરતાં પણ શું ભૂંડી નથી? ખરેખર, વેશ્યાથી પણ ભૂંડી એવી લકમના દાસ બની જઈને તમે, ભીખારી કરતાં ય ભૂંડી અવસ્થાને ભોગવી રહ્યા છે. તેનાથી મુક્ત બને અને આત્મલક્ષમીને પ્રગટાવીને શાશ્વત સુખને મેળવે. તમે જેના ગુલામ છે, તે તે વહેતી લક્ષ્મી છે રહેતી લક્ષ્મી તે આત્માના ગુણે છે. રહેતીને અલગહીને વહેતીને વળગવા મથનારાઓ લાતો જ ખાય કે બીજું કાંઈ થાય? ચંચળ લહમીના સંસર્ગાદિમાં જ રાચનારાઓ જીવનને ચંચળ બનાવે છે, માટે એ ચંચળ ચપળાની જોડે પાનું પડયું છે, તે ચતુરાઈ થી કામ . એ ચંચળ લહમીના દાસ મટીને સ્વામી બની જાવ અને એનાથી એવું કામ લે કે-ચંચલતા જાય અને અચલતા પ્રગટે. અચલના અંચલને પકડીને ચંચલને એ સદુપયોગ કરવા માંડે કે--અને અવિચલ પદને પ્રાપ્ત કરી શકે. અવિચલ પદને નહિ જાણનારાઓએ જ ચંચલ લક્રમીમાં સર્વસ્વ માન્યું છે. કહેનારે કહ્યું છે કે- ગુખ શરમાયને” સઘળા ય Bણે કંચનને આશરે છે. જેમ કંચન વધારે, તેમ ગુણે વધારે અને જેમ કંચનને અભાવ, તેમ ગુણને પણ અભાવ, એમ ને? અકિચનમાં તે ગુણ જ નહિ, એમ? કે ઉંધે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ન્યાય? કંચનને લોભ એ જ દોષનું ઘર છે. કંચન ન હોય, એને મેળવવાની લાલસા ન હોય, તે દેશે ટળે ને ગુણે પ્રગટે; પણ કંચન અને કામિનીએ, અર્થ અને કામે જેઓને પાગલ બનાવ્યા છે, તેઓ ગમે તેવો બકવાટ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. પ્રાણે શાથી ચંચેલ છે? આ લેકમાં લક્ષ્મીને ચંચલ કહીને, પ્રાણેને પણ ચંચલ કહ્યા છે. ઈન્દ્રિયના વિલાસમાં જ સુખ માનનારાઓને એંકાવવાને, સમજાવવાને માટે આ વાત છે. આ શરીર નાશવન્ત છે, માટે આ શરીરમાં પ્રાણેને સદા કાળ ટકવાનું નહિ જ ને? છતાં પણ, પિતાના પ્રાણેને ટકાવવાને માટે તમે અન્યાના પ્રાણની પરવા કર્યા વગર, અહિંસક ભાવથી અલગા થઈને હિંસકભાવને વળગ્યા છે, એમાં જ-હિંસકભાવમાં જ વિહરે છે ને ? પિતાના પ્રાણના પોષણ અને રક્ષણ આદિને માટે તમે બીજાના પ્રાણેને લેવાને તૈયાર થઈ જાઓ છે ને? એ માટે તમે ગમે તેવા આરંભ-સમારંભાદિને કરે છે ને? તમે એમ માને છે કે તમારું શરીર શાશ્વત છે? આ શરીરને નાશ નિશ્ચિત છે, તે આ શરીરના પ્રાણેને માટે આટલી બધી ધમાલ કેમ કરે છે? માણસને લક્ષમી કરતાં પણ પ્રાણું વધારે પ્રિય છે. લક્ષમીને માટે ગમે તેવાં અકાર્યોને કરનાર, પ્રાણના રક્ષણને માટે લમીને પણ પાણીની જેમ બચી નાખે છે. ધર્મને માટે એક પાઈ આપતાં પણ નવનેજાં પાણે ઉતરી જાય છે, ગમે તેવા મહાન કાર્યમાં પણ ધર્માથે ધના Page #145 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૩૩ પણ કરતાં આંચકા આવે છે, એવા પણ માણસા, પેાતાના માણાના પાલન-પોષણને માટે કેટલું દ્રવ્ય ખર્ચી નાખે છે ? પ્રાણને વહાલા કરીને લક્ષ્યાભક્ષ્ય અને પેયાપેયના વિચારને પણ છેાડી દેવાય છે. પ્રાણ માટે અભક્ષ્ય, અપેય લેવાને પણ તૈયાર ! માનવદેહ મુક્તિની સાધનાને માટે છે અને મુક્તિની સાધનામાં ઉપયોગમાં આવતા માનવદેહના પ્રાણાને રક્ષવાના પ્રયત્ન વિવેકપૂર્વક કરવા જોઈએ; એને બદલે ઈન્દ્રિયાના સુખને માટે જ બધું કરાય છે ! ઇન્દ્રિયસુખની આ લાલસા અને આ પ્રવૃત્તિ, તમને એકેન્દ્રિય અવસ્થામાં મૂકી આવશે ત્યારે શું થશે, એના વિચાર તમને કેમ આવતા નથી? વિતની અને હાટ હવેલીની ચંચલતા વળી કહે છે કે-જીવન તથા મંદિર પણુ ચલ છે. આત્માની અપેક્ષાએ જીવન ચલ નથી, પણ આ શરીરની અપેક્ષાએ તેા આ જીવન ચંચલ જ છે ને ? આજ સુધીમાં આપણા આત્મા અનન્તાં શરીરામાં વસી આવ્યો અને હજુ પણ કેટલાં શરીમાં આપણા આત્માને વસવું પડશે, એ તે જ્ઞાની જાણે. જીવિત જો ચંચલ ન હોત, તે મરણુ હેાત જ નહિ; પણ મચ્છુ છે એટલે જીવિત ચંચલ જ છે. જીવિત કયારે ખતમ થશે, તેના ય પત્તો નથી; નિરૂપક્રમ આયુષ્યવાળા તા પેાતાના આયુષ્ય પર્યન્ત જીવિતને ભાગવે, પણ સાપક્રમ આયુષ્યવાળાને માટે તા એટલા વતની ય ખાત્રી નહિ. જીવિત ચંચલ છે, તેમ મદિર એટલે હાટ–હવેલી વિગેરે પણ ચંચલ જ છે. હાટ-હવેલી આપણા જીવતાં ય પરાયાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાન બને અગર તે પડી જાય, બળી જાય,એવું બને છે. લક્ષ્મી તથા પ્રાણ પ્રધાન ચીજો હેવાથી અલગ અલગ કહેલ છે, પણ જીવિત તથા મંદિરને સાથે જ કહ્યાં. પ્રાણ હોય તે જીવન છે અને લક્ષ્મી હોય તે મકાન આદિ વૈભવ છે. તમે બીજાના પ્રાણેને લૂંટીને પિતાના જીવનને ટકાવી રાખવાને પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ જીવન ચલ છે, ચંચલ છે ! આ જીવન એવું છે, આ જીવનનું પ્રવર્તન એવું રાખે કે-કઈ પણ જીવની પ્રાણહાનિની જવાબદારી આપણે શિર ન આવે, તે જ શાશ્વત જીવનને પામી શકાય. અનેક જીના નાશથી, અનેક પ્રકારનાં કાળા-ધોળાં કરીને તમે જે મહાલ ઉભા કર્યા છે, વૈભવ વસાવેલ છે, તે મહાલ અને વૈભવ પણ ચલ છે. એ તમારાં રહેવાનાં નથી, તેમ તે હંમેશને માટે ટકવાનાં પણ નથી! આખો ય સંસાર અત્યન્ત ચલાયમાન છેઃ | સંસારમાં એવી કયી વસ્તુ છે, કે જે ચંચલ નથી? સંસાર શાશ્વત છે અને સંસારમાંની વસ્તુઓ પણ શાશ્વત છે, પણ એમાં પરિવર્તને ચાલ્યા જ કરે છે, એટલે સઘળું ય ચંચલ જ છે એમ પણ કહેવાય. આ શ્લેકમાં પણ એ જ કહ્યું છે કે-આ સંસાર આખેય ચંચલ જ છે. અહીં ચલાચલને અર્થ ચલ અને અચલ એવો કરવાનું નથી, પણ “તિરાત ૪ રતિ રજાત્રાએ અર્થ કરવાનો છે. સંસાર અત્યન્ત ચલાયમાન છે, એથી એના ઉપર ભરોસે રાખવા જેવું નથી. સંસારની કઈ પણ વસ્તુમાં લોભાવા જેવું નથી. સારોય સંસાર Page #147 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ' ૧૩૫ છોડવા જેવું છે. સારા સંસારમાં સંસારની એવી એક પણ વસ્તુ નથી, કે જેને મેળવીને મેળવવાનું કાંઈ જ બાકી રહે નહિ અને જે મળ્યું હોય તે ચાલ્યું જાય નહિ કે તેને આપણે છોડવું પડે નહિ! આથી જ, એ કલેકકારે લક્ષમી વિગેરેને ચલ કહ્યા પછીથી, ટૂંકમાં જ કહી દીધું કે આ આખેય સંસાર અત્યન્ત ચલાયમાન છે.' ધર્મ એ જ એક નિશ્ચલ છે: - આ ચ સંસાર ચલાયમાન છે, તે પછી કોઈ નિશ્ચલે છે કે નહિ? એક વસ્તુ નિશ્ચલ છે. એ કયી વસ્તુ? શ્લોકકાર પિતે જ કહે છે કે-ધ gો સ્થિત એક ધર્મ જ નિશ્ચલ છે. જેને નિશ્ચલ અવસ્થાને પામવી હોય, તેણે નિશ્ચલને જ આશ્રય લેવો જોઈએ. અનિશ્ચલને વેગ ન રહે અને નિશ્ચલને જ એગ રહે, પછી નહિ જન્મવાનું કે નહિ મરવાનું ! આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, દેહ આદિનાં પરિવર્તનને પામ્યા કરે છે, પણ આત્મા જે માત્ર ધર્મમય બની જાય, તે ન રહે પરિભ્રમણ કે ન રહે દેહાદિનું પરિવર્તન! ધર્મ એ જ એક નિશ્ચલ છે, એ વાતથી બધી વસ્તુઓને વિચાર થઈ શકે છે. ધર્મની વ્યાખ્યા કયી? વધુરમ ધામ વસ્તુને જે સ્વભાવ એ જ ધર્મ છે. પુગલને સ્વભાવ સડન-પડન-વિવું. સન છે, તે એ સ્વભાવ પણ નિશ્ચલ જ છે. કેઈ પણ કાળે કોઈ પણ પુદ્ગલના એ સ્વભાવમાં ફેર પડવાને નહિ. પ્રત્યેક પુગલનું અનન્તાનન્ત કાલથી સડન-પવન-વિધ્વંસન થયા કરે છે અને અનન્તાનન્ત કાલે પણ એમ જ થયા કરવાનું! લીમી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચંચળ એટલે ચંચળ જ; એ કઈ જ કાળે, અચલ નહિ જ થવાની ! જડ જડ જ રહે અને ચેતન ચેતન જ રહે. આપણે ચેતન છીએ. જડના વેગે જ આપણે જડ ધર્મોને અનુભવ કરી રહ્યા છીએ. જડ એવાં કર્મોને વેગ ટળે, એટલે કેવળ ચેતનધર્મને જ શાશ્વત કાલને માટે અનુભવ થાય. બધાં ધર્મનુષ્ઠાને ચેતનધર્મને પ્રગટાવવાને માટે છે. જડ કર્મોએ આવરેલા ચેતનના સ્વભાવને પ્રગટાવવાને માટે જ સઘળી ધર્મકરણીઓ છે. જડના ધર્મોમાં મહાલવાને માટે, ધર્મકરણીઓને ઉપદેશ છે જ નહિ. ચેતનના સ્વભાવને પ્રગટાવવાના હેતુથી જ ધર્મકરણીઓને વિધિ મુજબ કરનારા, ચેતનના સ્વભાવને અવશ્ય પ્રગટાવી શકે છે. ધર્મ જ એક રહેતી ચીજ છે. એ સિવાયની બધી ચીજો વહેતી છે. આત્માએ આમથી તેમ ભિન્ન ભિન્ન ગતિઓમાં અથડાવા-કૂટાવાથી બચીને જે નિશ્ચલ સ્થાનને પ્રાપ્ત કરવું હોય, તે એક નિશ્ચલ ધર્મના આરાધનમાં જ જીવનને ન્યોછાવર કરી દેવું જોઈએ. લક્ષ્મી ધર્મને વશ છે-લક્ષ્મીને વશ ધર્મ નથીઃ * પ્રયત્નશીલ તે આમ બનવા જેવું છે, પરંતુ આ પ્રયત્ન કરે, એ કાંઈ ડું જ સહેલું છે ? હા, ચેતનના સ્વભાવને પ્રગટાવવાની તાલાવેલી લાગે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ થાય, તે આ પ્રયત્ન કરે એ જરૂર સહેલું છે. તમને લાગે છે ને કે તમે જે પ્રયત્ન કરે છે, તે ઉધે પ્રયત્ન છે અને કરવા લાયક પ્રયત્ન છે, ટીકાકાર પરમર્ષિએ જે કર્યો છે, તે જ છે? ' Page #149 -------------------------------------------------------------------------- ________________ પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૩ પ્રશ્ન॰ લક્ષ્મીને વશ ધર્મ કે ધર્મને વશ લક્ષ્મી ધર્મ લક્ષ્મીને વશ છે જ નહિ. ધર્મને વશ લક્ષ્મી છે, એમ કહી શકાય; કારણ કે-જે કોઈ લક્ષ્મીને પામ્યા છે, પામે છે અને પામશે, તે પાતે કરેલા ધર્મના જ પ્રતાપે લક્ષ્મીને પામ્યા છે, પામે છે અને પામશે. લક્ષ્મીની, સાહ્યબીની પ્રાપ્તિમાં ધમ જો કારણ ન હોય, તો કોઈ કોટયાધિપતિને ઘેર જન્મે છે અને કોઈ દરદ્રીને ઘેર જન્મે છે, તે શાથી ? કાટવાધિપતિને ઘેર, સમૃદ્ધિશાલીને ઘેર જન્મનારે જન્મીને ધમ કર્યા-એનું એ ફૂલ નથી, પણ પૂર્વે કરેલ ધર્મનું એ પ્રત્યક્ષ પરિણામ છે. જે લક્ષ્મીને વશ ધર્મ છે એવું માનવામાં આવે, તા તા બધા જ ગરીબ અધમી હોવા જોઇએ તેમજ બધા જ લક્ષ્મીવાનો ધર્મી હોવા જોઇએ. લક્ષ્મીને વશ ધર્મ હોય, તે જેટલા પ્રમાણમાં લકમી હોય, તેટલા પ્રમાણમાં ધમ હોવા જ જોઇએ. જગતમાં તમને એવુ' દેખાય છે ખરૂં ? માટે ભાગે તા, જગતમાં એથી ઊલટી પરિસ્થિતિનું દર્શન થાય છે, માટે ભાગે લક્ષ્મીન'દનોને એટલા 'દા વળગેલા હોય છે કે તેમને ધમ કરવાની ફુરસદ જ નથી હોતી, એમ તેએ પેાતે માને છે. વળી તેમાંના કેટલાકોને તા પેાતાને મળેલી લક્ષ્મીનો એટલા માંકો હાય છે કે-પેાતાની પાસે એ સૌને તુચ્છ માને છે. ધમ અને ધર્મી તરફ અણગમા, તિરસ્કાર દાખવવામાં તેવાઓને શાણુચણુ અને માટાઈ લાગે છે. આથી તમે સમજી શકશે કે-લક્ષ્મીને વશ ધમ તેા નથી જ, પણ લક્ષ્મીની ખૂમારી, લક્ષ્મીનો માહ, લક્ષ્મીની જંજાળ, લક્ષ્મીની આળપંપાળ તે ધર્મનો પ્રાપ્તિમાં તથા ધર્મના પાલનમાં વિઘ્ન રૂપ છે. જો લક્ષ્મીને વશ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ધર્મ હોત, તા બ્રહ્મદત્ત ચક્રવર્તી, મમ્મણ શેઠ વગેરે નરકમાં ગયા, તેને બદલે સ્વર્ગમાં જ જાત. લક્ષ્મી મળે છે ધર્મના પ્રભાવે; ધના અભાવે જ દારિદ્ર હોય છે; પણ લક્ષ્મીને વશ ધર્મ છે એવું માનનારાઓ તા એવકૂફ જ છે. ધમ તે વિવેકને વંશ છે અને વિવેક તે લક્ષ્મી આદિના મમત્વને તજવાની તથા લક્ષ્મી આદિના ત્યાગની જ પ્રેરણા આપે છે. લક્ષ્મી હાય તા જ ધ થઇ શકે એ વાત ખાટી છેઃ પ્રશ્ન લક્ષ્મી હોય તેા જ ધમ કરી શકાય ને ? લક્ષ્મી હોય તેા જ ધર્મ થઇ શકે અને લક્ષ્મી ન હાય તા ધમ થઈ શકે જ નહિ, એમ માનવું એ પણ તદ્દન મિથ્યા છે. લક્ષ્મી હેાય તાજ ધર્મ થઈ શકે, એવું જો નક્કી થાય, તા તા સાધુઓથી ધમ થઈ શકે જ નહિ, કેમ કેસાધુઓએ તે પોતાની પાસે જે લમી હતી તેના તે ત્યાગ કર્યો છે, પણ લક્ષ્મીને મેળવવાની વૃત્તિના પણ ત્યાગ કર્યાં છે. સાધુ પાતે લક્ષ્મીને રાખે નહિ, બીજાની પાસે રખાવે નહિ અને જે કોઇ લકમીને રાખે છે તે સારૂ' કરે છે એમ શુ માને નહિ. આવા સાધુઓને પૂજનારાઓ અને નિગ્રન્થ સાધુઓને જ ધર્મી માનનારાઓ, ‘ લક્ષ્મી હેાય તે જ ધમ થઈ શકે ’–એવું માને જ શી રીતિએ ? સાધુધમના પાલકો ધર્મી અને ગૃહસ્થષના પાલકા ધર્માધર્મી, કેમ કે–સાધુએ કેવળ ધર્મને જ સેવનારા છે અને અધમના સવ થા ત્યાગી છે, જ્યારે ગૃહસ્થધમના પાલક તા ચેડા પ્રમાણમાં ધમને સેવનાશ છે અને તેમણે અધમના સર્વથા ત્યાગ કરેલા નથી.. Page #151 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૩૯ તમે જો એમ કહે કે “સાધુઓની અપેક્ષાએ લક્ષમી હોય તે જ ધર્મ થઈ શકે એમ નહિ, પણ ગૃહસ્થાની અપેક્ષાએ તે “લક્ષ્મી હોય તો જ ધર્મ થઈ શકે એમ ખરું ને ?” તે ગૃહની અપેક્ષાએ પણ “લક્ષમી હોય તે જ ધર્મ થઈ શકે”—એવું કહી શકાય તેમ નથી, કારણ કે-તદ્દન દરિદ્રમાં દરિદ્ર એ પણ ગૃહસ્થ, જે ધારે તે ધર્મની આરાધના કરી શકે છે. ધર્મને સેવવાની જે ભાવના હોય, તો ગરીબમાં ગરીબ માણસ પણ દાન, શીલ, તપ અને ભાવ-એ ચારે ય પ્રકારના ધર્મોને સેવી શકે છે. શંકા થતી હશે કે-લક્ષમી વિના શીલ, તપ અને ભાવ-એ ત્રણ પ્રકારના ધર્મોને તો સેવી શકાય, પણ દાનધર્મને શી રીતિએ સેવી શકાય? પરંતુ અભયદાન દેવામાં લમી જોઈએ જ એ નિયમ નથી. કારણ કે-હિંસકવૃત્તિને આધીન નહિ થતાં, અહિંસકવૃત્તિને પ્રધાન બનાવીને, ઉપગપૂર્વક વર્તનારે જીવ અભયદાનને દાતા બની શકે છે. લક્ષ્મીથી નહિ પણ લક્ષ્મીના ત્યાગથી દાન થાય - ત્યારે વાત માત્ર કેટલી રહે છે? અન્યને કોઈ વસ્તુ વિશેષનું દાન કરવું હોય, તો લમી જોઈએ; પણ તેમાં યવસ્તુતઃ લક્ષમી એ કારણ નથી, પણ ત્યાગભાવ એ કારણ છે. લક્ષ્મી દાનનું કારણ છે–એમ તે ત્યારે કહેવાય, કે જ્યારે લક્ષ્મી દાનની પ્રેરક બનતી હેય. હૃદયમાં ધર્મ વચ્ચે હય, તે જ લક્ષમીને ત્યાગ થાય છે, દાન દેવાય છે. દાન લહમીનું હેઈ શકે, લીમીના વ્યયથી મળતી ચીજોનું હેઈ શકે, પણ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને લક્ષ્મીથી જ દાન હોય એવું નથી. દાન લમીથી નથી થતું, પણ લક્ષમીના ત્યાગથી થાય છે. ધર્મ લીમીના ત્યાગથી તથા તેના ત્યાગમાં છે, પણ તેના રાગથી અથવા તેના રાગમાં ધર્મ નથી. લક્ષ્મીને રાગ તે અધર્મ જ છે. લક્ષ્મીની મૂચ્છ ઘટે અને એને સદુપગ કરવાનું મન થાય, તે જ સાચું દાન થઈ શકે. પૌગલિક લાલસાથી દાન, એ તે એક સોદા જેવું છે. લક્ષમીના ત્યાગની વૃત્તિથી આત્માનું શ્રેય સાધવાને માટે વિવેકપૂર્વક દેવાય, એ દાનધર્મ છે. એવા કાળમાં લફમી હોય તે તેને વિવેકી આત્માઓ ધર્મનું સાધન બનાવી શકે વિવેક, લફમી જેવી મુંઝવનારી ચીજને પણ તારનારી ચીજ બનાવી શકે છે, એટલે એ પ્રભાવ લક્ષમીને નથી, પણ વિવેકરે છે. લક્ષમી હોય તો આવી રીતિએ તેને સદુપયોગ કરી શકાય છે-એ વાત સાચી, પરંતુ દાનને માટે પણ લક્ષમીને કમાવાનું વિધાન નથી. શાસ્ત્રકારોને ઉપદેશ દાનને-લક્ષમીના -ત્યાગને છે, પણ લક્ષમીને કમાવાને, લમીને સંગ્રહવાને, લમીને વધારવાનું નથી ! પુણ્યદયે લક્ષમી મળી હય, લક્ષ્મી હેય, તે તેને સદુપયોગ કરવાને, મળેલી લક્ષમીને દાન દ્વારા સાર્થક કરવાનો જ શાસ્ત્રકારને સદુપદેશ છે. દાન માટે કમાવું, એ તે પગ બગાડીને છેવા જેવું અને માંદા પડીને દવા ખાવા જેવું છે. પગ બગડ્યો જ હોય તો ધોવાનું કહેવાય અને માંદગી આવી હોય તે દવા ખાવાનું કહેવાય, પણ પગને ધેવાને માટે તેને બગાડવાનું કે દવાને ખાવાને માટે માંદા પડવાનું કહેવાય નહિ. તમારી પાસે લક્ષમી છે, લક્ષમીને તમે સર્વથા ત્યાગ કર્યો નથી, માટે જ દાનને ઉપદેશ Page #153 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૧૪૧ છે. દાન કરવાને માટે કમાવાને ઉપદેશ છે જ નહિ. શ્રી જિનસ્તુતિ માટે પહેલી જરૂર ભવનિર્વેદની: આપણ ચાલુ વાત તો એ હતી કે-જગતના જીવને કયી વસ્તુમાં પ્રયત્નપૂર્વક પ્રવર્તાવવા પડે એવું છે ? અર્થ અને કામના પ્રયત્ન માટે તે, જગતના જીને કહેવું પડે તેમ છે જ નહિ. અર્થ અને કામની લાલસાનું જોર તે એવું છે કે-એ દિશાના પ્રયત્નમાંથી જગતના જીવને વારવા એ જ મુશ્કેલ છે. અનાદિકાલથી એ જ દિશાના પ્રયત્નનો જગતના અને અભ્યાસ છે, એટલે સદ્દગુરૂઓના ઉપદેશથી મુક્તિમગને પ્રયત્ન કરવા માંડનારા જીવને પણ ઘણી વાર પાછા પટકાઈ જતાં વાર લાગતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ જગતના જીવે ઉપર મોટામાં મોટો ઉપકાર તે એ જ છે કે એ તારકેએ મુક્તિમાર્ગને દર્શાવ્યું છે. એ તારકેની સ્તુતિની આ વાત છે. ટીકાકાર પરમષિએ કહ્યું કે-“પ્રયત્નપૂર્વક સ્તુતિ કરૂં છું” એટલે આપણે વિચારીએ છીએ કે-“પ્રયત્નપૂર્વક કેમ? સ્તુતિ કરવાનું મન ક્યારે થાય? મન થાય તે ય સ્તુતિ કરવામાં રસ ક્યારે આવે? અને રસ આવે તે પણ એમાં શુદ્ધિપૂર્વકની મન-વચન-કાયાની એકતાનતા ક્યારે આવે ? જ્યાં સુધી મુક્તિની રૂચિ પ્રગટે નહિ, ત્યાં સુધી “મુક્તિનો માર્ગ દર્શાવ્યો છે, એ ભગવાનનો અનુપમ ઉપકાર છે –એમ લાગે જ નહિ; તે પછી સ્તુતિ કરવાની વૃત્તિ પ્રગટે જ ક્યાંથી? જ્યારે જીવને એક માત્ર મુક્તિને જ સાધવાની રૂચિ થાય, ત્યારે એની નજર મુક્તિમાર્ગને દર્શાવનારા ભગવાન ઉપર સાચા રૂપમાં ઠરે. ભગવાનના ઉપકા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો રનું જેમ જેમ ભાન થાય, તેમ તેમ એ તારકોની સ્તુતિ કરવાનું મન થાય. એ પછી કમે કરીને મન-વચન-કાયાના યેગોને શુદ્ધ બનાવીને,ગોને એ તારકોની સ્તુતિમાં એકતાન બનાવી શકાય. જેને સંસારના ત્યાગની વાત પણ રૂચતી ન હૈય, તે કઈ પણ કાળે ભગવાનની સાચા રૂપમાં સ્તુતિ કરી શકે જ નહિ; એટલે ભગવાનની સ્તુતિ કરવાની લાયકાતને માટે પણ ભવનિર્વેદ એ પહેલી જરૂરી વસ્તુ છે. પંદર વિશેષણેથી સ્તવના : મહા વિરાગી અને મહા ત્યાગી એવા પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સઘળા ૨ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પ્રયત્નપૂર્વક સ્તવન કરતાં, એ તારકેને શુદ્ધ ભાવથી ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતાં, એ તારકેને માટે પંદર વિશેષણને ઉપયોગ કરે છે અને એમ ભગવાનના ગુણની સ્તવના કરવાની સાથે, આપણને પણ એ તારકોની ઓળખ કરાવે છે. શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉલ્લસિત મનવાળા બનેલા નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પ્રારંભમાં મંગલાચરણ કરતાં ફરમાવે છે કે કે “મીમનામણામ, ... सार्वोयमस्मरमनीशमनी हमिद्धम् । सिद्ध शिवं शिवकरं करणव्यपेतं, - શ્રીમત્તિને વિતરણું થતા પ્ર િર II” એટલે કે–સર્વા, ઈશ્વર, અનન્ત, અસંગ, અઢ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ સાવય, અમર, અનીશ, અનીહ, તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, કરણરહિત અને જિતરિપુ એવા શ્રીમાન જિનની હું પ્રયત્નપૂર્વક સ્તવના કરું છું અથવા તે કહે કે એવા તારક જે કઈ હોય, તે સર્વને હું પ્રયત્નપૂર્વક નમસ્કાર કરું છું. વિશેષણ પંદર જ કેમ? શું ભગવાન શ્રી જિનેશ્વરને માત્ર આ પંદર વિશેષણોથી જ સ્તવી શકાય તેમ છે, માટે જ ટીકાકાર પરમષિએ માત્ર પંદર વિશેષણ વાપર્યા છે? ના, એમ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એટલે સર્વ દેષોથી રહિત અને સર્વ ગુણોથી સંપન્ન બનેલા આત્માઓ ! આ જગતમાં દોષ કેટલા અને ગુણ કેટલા? અનન્તા. એકે એક દેષની રહિતતાથી સ્તવીએ અને એક એક ગુણની સહિતતાથી સ્તવીએ-એ બની શકે એવું જ નથી, પણ એ જો શક્ય હોય તે અનન્તાં વિશેષણે જ વાપરી શકાય ને? આ તો વિશિષ્ટ એવાં પંદર વિશેષણો છે. જેમ એક શબ્દના અનન્તા અર્થો થઈ શકે છે, એટલે અનન્તા અર્થોને જેમ એક શબ્દમાં સમાવી શકાય છે, તેમ છેડાં વિશેષણોમાં પણ ઘણાં વિશેષણોના ભાવને સમાવી શકાય છે. આપણે પહેલાં વિચારી આવ્યા છીએ કે–ત્રિપદી માત્રમાં આખી ય દ્વાદશાંગીનો સમાવેશ થઈ જાય છે, પણ વિપદી માત્રથી દ્વાદશાંગીની રચના કરવાનું સામર્ય–તથા પ્રકારનું ક્ષાપશમિક બલ તો શ્રી ગણધર ભગવાનના આત્માઓમાં જ હોય છે. એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવને માટે માત્ર પંદર જ વિશેષણ વાપરી શકાય Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા તેમ છે, એવું. માનવાનું નથી. આ પંદર વિશેષણોમાં પણ સંખ્યાબંધ વિશેષણને અથવા તો કહે કે-અનન્તાં વિશે પણ સમાવેશ થઈ જાય છે. . ૪. ભગવાનની સર્વજ્ઞ તરીકે સ્તવનાસર્વશ કોને કહેવાય? - ટીકાકાર પરમષિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે સર્વજ્ઞ એવું વિશેષણ સૌથી પહેલું વાપર્યું છે. સર્વજ્ઞાનાતીતિ સંતા સર્વને જે જાણે, તેં સર્વજ્ઞ. ઈન્દ્રિયાદિની સહાય વિના, કેવળ પિતાના જ્ઞાનાતિશયથી જ, પિતાને તેમજ સર્વ ચેતનાને અને સર્વ જન-એ બધાને સર્વ પ્રકારે જે જાણ, તે સર્વજ્ઞ. દુનિયામાં વિદ્યમાન તમામ દ્રવ્યને તથા તમામ દ્રવ્યના તમામ પર્યાયોને જણાવનારું જ્ઞાન, તે કેવવિજ્ઞાન છે. કેવલજ્ઞાનમાં સકલ જ્ઞાન સમાઈ જાય છે. કેવલસન એટલે એવું જ્ઞાન, કે જે જ્ઞાનથી અધિક જ્ઞાન કેઈ માળે, કઈ પણું ક્ષેત્રમાં, કઈ પણ આત્માને સંભવી શકે જ નહિ. કેવલજ્ઞાન એટલે એવું જ્ઞાન, કે જે જ્ઞાનમાં આંશિક પણ ઉણપ હોય નહિ. સર્વજ્ઞ એટલે કેવલજ્ઞાની ભગવંત, જ્ઞાન એ મહાન મંગલ છે. જ્ઞાનથી પરમ મંગલ કેઈ નથી. આત્માને અમનચમનમાં રાખનાર, આનંદમાં રાખનાર જ્ઞાન છે, માટે એ પરમ મંગલ છે. અજ્ઞાન જ દુઃખ છે. પ્રણામે માઈમા જ્ઞાનથી જ સાચું સુખ છે. મંગલાચરણમાં, શ્રી જિનસ્તુતિમાં પહેલું વિશેષણ “સર્વજ્ઞ એ લઈને, Page #157 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ શાન અને જ્ઞાની-ઉભયની સ્તવના કરી, કેમ કે-જ્ઞાનથી પરમ મંગલ કોઈ નથી. કેવલજ્ઞાની જ સર્વજ્ઞ હોઈ શકે કેવલજ્ઞાની ભગવંત જગતના ચરાચર, રૂપી અને અરૂપી દ્રવ્યોને અને પર્યાને જાણનારા છે. કેવલજ્ઞાની લેકને જ જાણે છે એમ નહિ, પણ તેઓ અનંતા અલકને પણ જાણનારા છે અને તેના અગુરૂ-લઘુ પર્યાને પણ જાણનાર છે. સર્વ કાલના એટલે અનન્તાનઃ ભૂતકાલના, વર્તમાન કાલના તેમ જ અનન્તાનન્ત ભવિષ્યકાલના પણ સર્વ દ્રવ્યના સર્વ પર્યાને કેવલજ્ઞાની ભગવતે જાણનાર હેય છે, એ કેવલજ્ઞાનનું અદ્ભુત સામર્થ્ય છે. એમ પણ કહી શકાય કે-એક પણ હવશ્વના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાએને જે જાણે તે કેવલજ્ઞાની ભગવન્ત; કેમ કે-સર્વ દ્રવ્યના સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાયોને જાયા વિના, એક દ્રવ્યના પણ સર્વ કાલના, સર્વ ક્ષેત્રના, સર્વ પ્રકારના, સર્વ પર્યાને જાણી શકાતા નથી ! સર્વિસે થયા છે, થાય છે અને થશે? આ વાત આપણે અહીં થોડાક વિસ્તારથી વિચારવા છે, કારણ કે-કેટલાક દેઢચતુરે સર્વજ્ઞાપણાની વાતમાં પણ સર્વજ્ઞાપણું હોઈ શકે કે નહિ—એવાં ચેડાં કાઢે છે. કેટલાક કહે છે કે અમે સર્વસને માનતા નથી, કેમ કે કોઈ પણ માણસ સર્વજ્ઞ બની શકે એ શક્ય નથી. કેટલાકો તે ત્યાં સુધી કહે છે કે- જૈનાચાર્યોએ કેવલજ્ઞાનની વાત ઉપજાવી કાઢેલી છે. જૈનાચાર્યો કેવલજ્ઞાનની જેવી વ્યાખ્યા કરે છે, તેવું ૧૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જ્ઞાન કોઈમાં પણ હોઈ શકે જ નહિ!” આવું કહેનારાઓ, આ કાળમાં જ પાક્યા છે અને ભૂતકાળમાં આવું કહેનારાએ નહાતા જ, એમ પણ નથી. ભૂતકાળમાં પણ એ વાદ કરનારા હતા જ અને એથી જ્યાં જ્યાં તક આવી, ત્યાં ત્યાં શ્રી જિનશાસનના મહાપુરૂષોએ “સર્વાપણું, એ અસંભવિત નથી, પણ સુસંભવિત છે અને એથી સર્વજ્ઞ થયા છે, થાય છે અને થવાના છે–એ વાતને વિવિધ યુક્તિઓ અને અનુભવથી સિદ્ધ કરી બતાવી છે. આ શ્રી ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં સર્વજ્ઞ ભગવન્ત થયા છે અને ભવિષ્યકાળમાં થવાના પણ છે માત્ર વર્તમાન કાળે આ ક્ષેત્રમાં સર્વજ્ઞો થતા નથી; પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તે આકાળમાં પણ સર્વ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં શ્રી સર્વજ્ઞ ભગવન્ત થયા છે, થાય છે અને થવાના પણ છે. - સર્વજ્ઞ બન્યા વિના સર્વજ્ઞને જાણીશ કેમ? ' હવે આ ક્ષેત્રમાં આ કાળમાં કેઈ સર્વજ્ઞ હોય તે બતાવે–એવું જે કઈ કહે, તે આપણે તેને શું બતાવીએ? જેને આ ક્ષેત્રમાં આ કાળે અભાવ છે, તેને બતાવી શકાય એ શક્ય જ નથી; પરન્ત કલ્પના ખાતર માની લે કે–અહીં કેઈ સર્વજ્ઞ છે, તે પણ એ સર્વને નિશ્ચયપૂર્વક સર્વજ્ઞ તરીકે સર્વજ્ઞ સિવાય કેણ જાણી શકે? સર્વજ્ઞપણને સર્વ ક્ષેત્રને વિષે, સર્વ કાલને વિષે અને સર્વ આત્માઓને વિષે અભાવજ માનનારને, આપણે પૂછી શકીએ છીએ કે “ધારે કે અમે તને અમુક માણસ સર્વજ્ઞ છે એમ કહી દીધું, તે પછી તે Page #159 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૩ સર્વજ્ઞ નથી એવું નિશ્ચયપૂર્વક તૂ' શી રીતિએ કહી શકશે ? તને જે જે દ્રવ્યેાના જે જે પર્યંચાની ખાખતમાં જ્ઞાન છે, તે તે ખાખાને અંગે પૂછીને તેા તૂ' ખાત્રી કરી શકે, પણ એ ખાત્રી કેટલા જ્ઞાનની થઈ ? તને પેાતાને જેટલું જ્ઞાન છે, તેટલા જ જ્ઞાનની તને ખાત્રી થઇ ને ? અન્યમાં એથી અધિક જ્ઞાન નથી, એવા નિશ્ચય કરવાનું તારી પાસે કયું સાધન છે ? તને જે જે દ્રવ્યેાનું કિવા જે જે દ્રવ્યેાના જે જે પર્યાયાનું જ્ઞાન નથી, તે તે વિષે કદાચ તૂ' પૂછે અને ખૂદ સર્વજ્ઞ તેના તદ્દન યથાથ ખૂલાસા પણ આપે, તે પણ તૂ' કદાચ એમે ય કહી * કે– એ તાજુઠ્ઠું ખેલે છે’ અથવા તે તૂ તેમને તે તે શૂલાસાએ પ્રત્યક્ષ દર્શનથી સાચા ઠરાવી આપવાનું કહે; પણ જે પ્રત્યક્ષ થઈ શકે તેમ જ ન હોય, અતીન્દ્રિય હાય, તેમા પ્રત્યક્ષ દર્શનની માગણી, એ તો મૂર્ખાઈ જ ગણાય.” સાપણાનું માધક પ્રમાણ નથી જ આ જ કારણે, પ્રત્યક્ષાદિ પ્રમાણેાને અવલખીને સર્વજ્ઞપણાની સિદ્ધિમાં કહેવાજોડું કહેવા છતાં પણ, જ્યારે‘સર્વજ્ઞ પશું હોઈ શકે જ નહિ’-એવુ કહેનારા પોતાની હઠને છોડતા નથી, ત્યારે શાસ્ત્રકાર મહાપુરૂષોએ તુતુ ટુર્નન ત્તિ થાયેન કહ્યું છે કે“ માની લે કે–સર્વજ્ઞપણાનો સદ્ભાવ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ નથી, પરન્તુ તારા પક્ષને સિદ્ધ કરનારાં પ્રમાણા હોય તે તે બતાવ ! સર્વજ્ઞપણાનાં સાધક પ્રમાણેાને તૂ' ન માને, તા પણ સવાપણાનાં બાધક પ્રમાણેા હોય તે લાવ !” સજ્ઞપણાના અભાવને માનનારા, પેાતાનાં પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું સાબીત કરી શકતું જ નથી કે કઈ પણ કાળમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ હેઈ શકે જ નહિ!” વ્યાખ્યાન-શ્રવણથી શ્રુતજ્ઞાનને વિકાસ અહીં એક બીજી સાદી યુક્તિ પણ કામ લાગે છે. સર્વિક્સના શાસનમાં સુયુક્તિઓ જ હોય અને તે એવી હોય ક-એની પાસે કુયુક્તિઓ ટકી શકે જ નહિ. આપણાં આગમ શાસ્ત્રો અને એ આગમશાસ્ત્રને અનુસરીને મહાપુરૂષોએ ધેિલા વિવિધ શાસ્ત્રગ્રન્થનો જે સારી રીતિએ અભ્યાસ કર શામાં આવે, તે ગમે તે બુદ્ધિશાલી અને વાચતુર વાદી પણ માપણને સર્વજ્ઞશાસનની સાચી માન્યતાથી ચલિત કરી શકે તેમ છે જ નહિ. આપણા અભ્યાસની ખામી હોય અને એથી આપણે નિરૂત્તર થઈ જવું પડે એ વાત જુદી છે, પણ આપણે જે બરાબર અભ્યાસ કર્યો હોય, તો એ શાસ્ત્રાભ્યાસના કારણે આપણે વાદીની સર્વ કુયુક્તિઓને નિષ્ફલ બનાવીને, તેને નિરૂત્તર જરૂર કરી શકીએ, એવા શાઅભ્યાસની વાત તે દર રહી, પરંતુ નિરન્તર, વિધિપૂર્વક ધર્મગુરૂઓનાં વ્યાખ્યાનોને સાંભળવામાં આવે અને તેમાં આવેલી બાબતેને વિષે ચિન્તન, મનન, પરિશીલન આદિ જે બરાબર કરવામાં આવે, તે પાણ એથી શ્રોતામાં ઘણું સામર્થ્ય પ્રગટે છે અને એવા શ્રોતાને ભલભલા તાર્કિક વાદિઓ પણ મુંઝવી શકતા નથી. સગ્ય રીતિએ વ્યાખ્યાનશ્રવણ કરવાથી અને વ્યાખ્યાત વસ્તુઓ વિષે વિચારણાદિ કરવાથી પણ, જ્ઞાનાવરણીય કર્મનો સુન્દર ક્ષપશમ સધાય છે અને એથી મતિજ્ઞાનને તથા Page #161 -------------------------------------------------------------------------- ________________ હેલે ભાગ-શો જિનસ્તુતિ ૧૪ સુતજ્ઞાનને ખૂબ ખૂબ વિકાસ થાય છે. આજની વ્યાખ્યાનશ્રવણ કરવાની તમારી રીતિ એવી છે કે-જે થવું જોઈએ તે ફાયદે તે થાય જ નહિ. રોજ આવવાનો નિયમ નહિ; જે દિવસમાં આવે તે દિવસે એ પણ, શરૂ થતાં પહેલાં આવીને અન્ત સુધી સાંભળે, એવું ઓછું બને; જેટલો વખત સાંભળે, તેટલે વખત પણ એક માત્ર વ્યાખ્યાનશ્રવણમાં જ ઉપગ-એમે ય કહી શકાય નહિ અને જે કાંઈ થોડું ઘણું સાંભળ્યું, તેને પાછળ વિચાર કરીને તે જ્ઞાનને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરનારા તે જવતલે જ મળે આવી દશા હોય, એટલે તમે કોઈ પણ વખતે, કોઈની પણ કુયુક્તિઓથી મુંઝાઈ જાઓ, તે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી! સર્વ વિના સર્વાને સર્વથા નિષેધ ન થાયઃ * બાકી છે, જે કઈ તમને એમ કહે કે-“કઈ પણ ક્ષેત્રમાં, કઈ પણ કાલમાં અને કઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ હતી જ નથી.”—તે તમે ઝટ કહી શકે કે-જે તું તારા જ્ઞાનના બળે નિશ્ચયપૂર્વક આ વાત કહેતે હૈ, તે અમે કહીએ છીએ કે તું જ સર્વજ્ઞ છો!” વિચારે કે–એને આપણે સર્વજ્ઞ કેમ કહીએ? એ માટે આપણે એને સર્વજ્ઞ કહીએ કે એની વાત જે સાચી હોય, તે એને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન છે અને એક પણ ક્ષેત્રનું અને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાબીત થાય છે, કારણ કે–એ કહે છે કે-કઈ પણ ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી, એવી જ રીતિએ, એ માટે આપણે એને સર્વશ કહીએ કે-એની વાત છે સાચી હોય, તે એને સઘળાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા ભૂતકાલનું, વત્તમાનકાલનું અને સઘળા ભવિષ્યકાલનું જ્ઞાન છે અને કાલના એક પણુ અંશનું એને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાબીત થાય છે; કારણ કે—એ કહે છે કે-ફાઇ પણ કાલમાં સર્વજ્ઞ નથી; તેમ જ એવી જ રીતિએ, આપણે એ માટે એને સર્વજ્ઞ કહીએ કે-એની વાત એ સાચી હોય, તે। જગતની સર્વ વ્યક્તિઓનાં સર્વ કાલનાં સવ' અવસ્થાન્તરાનું એને જ્ઞાન છે અને એક પણ વ્યક્તિના એક પણ અવસ્થાન્તરનું એને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાખીત થાય છે; કારણ કે એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ નથી. I ક્ષેત્રાશ્રિત ખૂલાસા : “ સર્વજ્ઞ થયા નથી, સર્વજ્ઞ છે નહિ અને સર્વજ્ઞ થશે પણ નહિ ’–એવું કહેનારને, અને એના પેાતાના વચનથી જ ખાટા ઠરાવવાને માટે, એમ કહી શકાય છે કે—“ એલ ભાઈ! ત' આ ક્ષેત્રને ઉદ્દેશીને કહે છે કે સર્વ ક્ષેત્રને ઉદ્દેશીને કહે છે ? જો તુ' આ ક્ષેત્રને ઉદ્દેશીને કહેતા હા, તે જે વસ્તુ આ ક્ષેત્રમાં નથી, તે વસ્તુ અન્ય ક્ષેત્રામાં પણ ન જ હોઈ શકે—એવું કહી શકાય નહિ; કેમ કે એવી ઘણી વસ્તુઓ છે, કે જે એક ક્ષેત્રમાં ન હેાય પણ ક્ષેત્રાન્તરમાં અવશ્ય હોય. હવે જો તૂ' સવ ક્ષેત્રોને ઉદ્દેશીને કહેતા હૈા, તા તારા કથનથી જ એ વાત સાખીત થાય છે કે-એક ક્ષેત્રમાં રહેલાને અને જેણે સવ ક્ષેત્રોને પ્રત્યક્ષ કર્યાં નથી એવાને, સર્વ ક્ષેત્રોનું જ્ઞાન હાઈ શકે છે! જો તને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન ન હોય, તા તૂ' સર્વ ક્ષેત્રોને વિષે Page #163 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૫૧ સર્વને નિષેધ કરી શકે નહિ અને જે તેને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન હોય, તે સર્વ ક્ષેત્રોનું જ્ઞાન સંભવી શકે છે, એ વાતને પૂરાવે તું પિતે જ છો.” કાલાશ્રિત ખૂલાસો: આમ ક્ષેત્રને લગતી વાતને સાબીત કરીને, કાલને લગતી વાત લેવી અને કહેવું કે “બોલ ભાઈ! તું આ કાલને ઉદ્દેશીને સર્વજ્ઞને અભાવ કહે છે કે સર્વ કાલને ઉદ્દેશીને તું સર્વાને અભાવ કહે છે ? જે તું વર્તમાનકાલને ઉદ્દેશીને જ સર્વજ્ઞાપણાના સર્વથા અભાવને કહે છે, તે તારે એમ માનવું પડશે કે-જે દ્રવ્યને જે પર્યાય વર્તમાનકાલમાં ન હોય, તે દ્રવ્યને તે પર્યાય ભૂતકાલમાં પણ ન હોય અને ભવિષ્યકાલમાં પણ ન હોય. તારાથી પણ એવું મનાય તેમ નથી, કારણ કે-તૂ જભ્યો ત્યારથી તે અત્યાર સુધીમાં તે પોતે પણ ઓછાં અવસ્થાન્તરે ભગવ્યાં નથી. જગતમાં દ્રવ્યના પર્યાયેની ફેરફારી થયા જ કરે છે, એવું તે તું પણ માને છે અને સૌ કોઈ એને અનુભવ કરે છે. હવે જો તું માત્ર વર્તમાનકાલને ઉદ્દેશીને જ નહિ, પણ સર્વ કાલને ઉદ્દેશીને સર્વસના સર્વથા અભાવને કહેતે હો, તે તારા જ કથનથી એ વાત સાબીત થાય છે કે-સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન સંભવિત છે. જે તેને સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન ન હોય, તે તું જે સર્વકાલમાં સર્વને અભાવ કહે છે તે ખોટું કરે છે અને જે તેને સર્વ દ્રવ્યના સર્વકાલીન સર્વ પર્યાનું જ્ઞાન Page #164 -------------------------------------------------------------------------- ________________ WR શ્રી ભગવતીજી સૂનાં વ્યાખ્યામ કોમ, તાતા તુ પાતે જ ‘ સવનો હતા, છે અને હશે જ એવા અમારા કથનના સાક્ષાત્ પૂરાવા રૂપે છે!” વ્યક્તિ–આશ્રિત ખુલાસા ક્ષેત્રને અને કાલને આશ્રિત આટલું કહ્યા પછીથી પુણ્, સર્વજ્ઞપણાના સવ થા અભાવની વાત કરનારને, કહી શકાય કે “ ભાઇ ! તું તારી આ વાત અમુક વ્યક્તિઓને આશ્રયીને કહે છે કે સવ વ્યક્તિઓને આશ્રયીને કહે છે ? જો તૂ' અમુક ન્યુક્તિઓને જ આશ્રયીને કહેતા હો કે-તે વ્યક્તિએ સર્વ જ્ઞ નથી, તે એથી એવું સિદ્ધ થતું જ નથી કે– કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ છે જ નહિ.' અને જો તું તારી વાત સવ વ્યક્તિને આશ્રયીને કહેતા હે, તે તને સર્વ વ્યક્તિઓના જ્ઞાન વિષે જ્ઞાન છે, એમ તારે માનવું પડશે ! જો તને એ વાત કબૂલ હોય, તેા તારે તારા પેાતાના જ જ્ઞાનથી સર્વજ્ઞપણાનો સદ્દભાવ કબૂલ કરવા રહ્યો!” આવી રીતિએ પણ તેને કહી શકાય કે “ સર્વજ્ઞ હતા નહિ, છે નહિં અને હશે પણ નહિ-એવું જે તૂ કહે છે, તે સરાસર જુઠાણુ છે અથવા તા તારા કથનને જો તું સાચુ જ માનતા હો, તેા તારે તને પોતાને જ સર્વજ્ઞ માનવાની ફરજ આવી પડે છે અને એથી પણ તારૂં વચન ‘“ માતા મૈં વન્ધ્યા” “ મારી મા વાંઝણી છે” એવું ખાલનારા મૂર્ખાના વચનની જેમ ખાતુ કરે છે. "2 નાવરણીય ક શ્રી જૈનશાસન તે જ્ઞાનને આત્માના એક ગુણુ તરીકે માને છે. આત્માનાં ગુણોની સ્થિતિને દર્શાવતાં, સર્વજ્ઞશાસન : Page #165 -------------------------------------------------------------------------- ________________ મહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ફરમાવે છે કે–અનાદિકાલથી આત્માના ગુણો આવરાએલા હોય છે. જડ કર્મોના ચોગે જ આત્માના ગુણ આવરાય છે. જે કોઈ આત્મા આ સ્થિતિને સમજે, પોતાના આત્માના ગુણોને આવરનારાં કર્મોથી સર્વથા મુક્ત બનવાની ઈચ્છાવાળ બને, આત્માને કર્મોના એગથી મુક્ત બનાવવાના સાચા ઉપાયને જાણે અને એ ઉપાયને આચરવાનો પ્રયત્નશીલ બનીને પોતાના આત્માને જડ કર્મોના ચોગથી સર્વથા મુક્ત બનાવી દે, તે આત્મા પોતાના સઘળા જ ગુણોને તેના પરિપૂર્ણ થથાર્થ સ્વરૂપમાં પ્રગટાવે છે. આત્માના ગુણોને આવરનાર જડ કર્મોના મુખ્ય ભેદે આઠ છે. આત્માના ગુણોને આવરનારાં કર્મોના આઠ મુખ્ય પ્રકારમાં, “જ્ઞાનાવરણીય કર્મ એવો એક પ્રકાર છે. એજ્ઞાનાવરણીય કર્મનો વેગ આત્માના જ્ઞાનગુણને આવરે છે. જ્ઞાનગુણ સર્વથા આવરાય નહિ? આત્માના જ્ઞાનગુણની બાબતમાં, એ વાત પણ લક્ષ્યમાં શખવા જેવી છે કે-કઈ પણ કાળે અને કેઈ પણ સમયે, આત્માનો જ્ઞાનગુણ પરિપૂર્ણપણે આવરતો જ નથી. છેવટમાં છેવટ જ્ઞાનગુણને અનન્ત અંશ તે સર્વ કાલે અનાવરિત જ રહે છે. જે જ્ઞાનગુણ સર્વથા આવરાઈ જાય, તે ચેતનપણું રહે નહિ અને માત્ર જડપણું જ આવી જાય. ચેતને કદી પણ જડ અને નહિ અને જડ કદી પણ ચેતન બને નહિ; પરતુ જડના આવરણથી ચેતનની લગભગ જડ જેવી અવસ્થા થઈ જાય, એ સંભવિત છે. લગભગ જડ જેવી અવસ્થા એટલા માટે ચેતનના જ્ઞાનગુણને એક અને તમે અંશ માત્ર અનાવરિત Page #166 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રહે અને બાકીનું સઘળું ય જ્ઞાન જડ કર્મના વેગથી આવરાઈ જાય એ શક્ય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે-જેટલે જ્ઞાનાભાવ એટલું જડપણું અને એટલે જ્ઞાનગુણને વિકાસ એટલું ચૈતન્ય પ્રકાશમાન! તમારામાં જડતા કેટલી છે અને ચેતન્યને વિકાસ કેટલો છે ?, એ તમે જ શેાધી કાઢે. જs. બનવું ગમે છે કે ચેતનને વિકાસ ગમે છે? જ્ઞાનગુણને આવરનારા કર્મને ટાળીને જ્ઞાનગુણને પ્રગટ કરવાને તમારો અભિલાષ અને પ્રયત્ન કેટલા પ્રમાણમાં છે? * જ્ઞાનગુણ ઉપર મેહનીય કર્મ કેવા પ્રકારની અસર કરે છે? બીજી વાત એ છે કે–આત્માના જ્ઞાનગુણ ઉપર માત્ર જ્ઞાનાવરણીય કર્મની જ અસર હોય છે, એવું પણ નથી. તેના ઉપર મેહનીય કર્મની અસર પણ હોય છે. જ્ઞાનાવરણય કમને ક્ષયોપશમ થવાથી, એટલે પશમ હોય તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટે, પરંતુ એ જ્ઞાન સમ્યજ્ઞાન છે કે મિથ્યાજ્ઞાન છે, એને નિર્ણય કરવાને માટે મેહનીય કર્મના ક્ષપશમાદિને વિચાર કરે પડે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ સધાવા છતાં પણ, જે મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય વર્તતે હોય, તે જ્ઞાનાવરણીય કર્મના ઉપશમના યોગે પ્રગટેલું જ્ઞાન, એ સમ્યજ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાત્વસહચારી જ્ઞાન, જ્ઞાન હોવા છતાં પણ, જીવને ઉંધા પાટા બંધાવે છે અને એથી એવા જ્ઞાનને ઉપકારી મહાપુરૂષોએ અજ્ઞાન અગર તે મિથ્યાજ્ઞાન તરીકે ઓળખાવેલ છે. આ પ્રશ્ન આત્માને જ્ઞાનગુણ ખોટું જ્ઞાન કરાવનારે Page #167 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૫૫ નથી, તે પછી જ્ઞાનને અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન કેમ કહેવાય? આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલી જ્ઞાનપ્રભાથી જગતનાં દ્રવ્યના તથા તેના પર્યાયેના સ્વરૂપને જોવામાં મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય એવો એક પડદે ઉભું કરી દે છે કે-જ્ઞાનબળે દેખાય ખરું, પણ જે દેખાય તે પેલા પડદામાંથી દેખાય, એટલે સ્વરૂપ હેય જુદું અને ભાસે જુદું જેમ આંખ સારામાં સારી હોય, પણ ગૂગલ પહેર્યા હોય તે સફેદ રંગના પદાર્થો પણ પીળા, ભૂરા, લીલા, કાળા વિગેરે રંગના હોય તેવા દેખાય છે. એમાં દોષ આંખને નથી, પણ ગેગલના રંગીન કાચના પ્રભાવે જ મિથ્યા ભાસ થાય છે. સારામાં સારી આંખવાળાને પણ જે કમળાને રેગ થાય છે, તે તે બધે પીળું–પીળું જ દેખે છે. એવી જ રીતિએ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયો હોય, પણ મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય જેટલા પ્રમાણમાં જોરદાર હોય, તેટલા પ્રમાણમાં તે જીવતે વિપરીત ભાસ થાય. એવા વિપરીત પ્રકારના ભાસને અજ્ઞાન અથવા તો મિથ્યાજ્ઞાન કહેવાય છે. પ્રશ્નઆંખ વડે જોવામાં ચશ્માં ઉપકારક પણ નિવડે છે ને? ચમા કાંઈ આંખમાં નવી તાકાતને પેદા કરતા નથી. ચમા વગર જે વસ્તુ નાની દેખાતી હોય અગર દૂર લાગતી હોય, તે વસ્તુ ચશ્માની સહાયથી મોટી દેખાય છે અગર નજદિક જેવી લાગે છે. એવી જ રીતિએ, મિથ્યાત્વમેહનીયના ઉદયથી જેમ વિપરીત ભાસ થાય છે, તેમ તેના ઉપશમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ મ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામાં દિથી, વાસ્તવિક ભાસ થવામાં જે નતર હોય છે તે દૂર થાય છે. જ્ઞાનાવણીય કર્મના ક્ષયાપશમના વાસ્તવિક લાભ આત્માને ત્યારે જ મળે છે, કે જ્યારે મિબ્યાસાહનીયના ઉપશમ કે થયેાપશમ થયેા હાય, સમ્યગ્દર્શનની મહત્તાના હેતુ : જ્ઞાનના પરિણમન ઉપર આત્માના શગ અને દ્વેષની અસર થાય છે, જ્યાં સુધી રાગ અને દ્વેષનું અસ્તિત્વ હોય છે, ત્યાં સુધી જ્ઞાનગુણ સપૂછું પણે પ્રગટી શકતા જ નથી. શહેલાં વીત્તરાગ બનવાનું, પછી જ સર્વજ્ઞ અનાય. વીતરાગ બન્યા વિના સર્વજ્ઞ મનાય જ નહિ. જ્ઞાનના લાભ મેળવ બંને માટે, રાગ અને દ્વેષ ઉપર કાબૂ મેળવવા જ જોઈએ. જેનામાં રાગ દ્વાય છે, તેનામાં દ્વેષ પણ હાય જ છે. રાગના અભાવમાં દ્વેષ હાય જ નહિ. શગનું જોર હોય છે તે દોષ પણ જીણુ રૂપે ભાસે છે અને દ્વેષના જોરથી ગુણ પણ દોષ રૂપે ભાસે એ. રાગી એવા દરેકને આના આછે વખતે અંશે અનુભવ થાય જ છે. રાગ અને દ્વેષની આધીનતા ન હેાય, તે જ જ્ઞાન અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન અને નહિ. આ માટે જ, શ્રી જૈનદર્શનમાં સમ્યગ્દર્શનની ખૂબ ખૂબ મહત્તા આંકવામાં આવી છે. સમ્યગ્દર્શન કયારે પ્રગટે ? મિથ્યાત્વમેાહનીયના ઉપશમ * યેાપશમ વિના સગ્દર્શન પ્રગટે નહિ. તમને ખ્યાલ તા હશે જ કે ગ્રન્થિભેદ કર્યાં વિના સમ્યગ્દર્શન ગુણુ પ્રગહતાજ નથી. રાગ-દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને તે અપૂવ કરણ દ્વાશ ભેદાય, તેા જ સભ્યગ્દર્શન ગુણ પ્રગટે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ evo સમ્યગ્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન નહિ, કેમ કે-મિથ્યાવમાનીયના વિપરીત ભાસ કરાવનારા પડદા આડે આવતે નથી. સત્ત બનવાને માટે, જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમ અને મિથ્યાત્વમેહનીય ક`ના ઉપશમ કે ક્ષયેાપશમ પહેલાં સધાવા જોઈએ; અને સર્વજ્ઞપણુ' તેા, જ્યારે ચારેય ઘાતી. ક્રર્મા સર્વથા ક્ષીણ થઈ જાય છે, ત્યારે જ પ્રગટે છે. * વિશેષજ્ઞ મનાય છે માટે સર્વજ્ઞ પણ મનાય આથી તમે સમજી શકશે કે જગતમાં અલ્પસ, વિપરીતજ્ઞ, સભ્યજ્ઞાની, વિશેષજ્ઞ અને સત્તુ કેમ હોઇ શકે છે. જ્ઞાનગુણુ ખૂબ ખૂબ આવરાએલા હાય, તે અપાના હાય; જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપથમ સધાવા છતાં પણ, જો મિથ્યાત્વમાહનીયના ઉદય હાય, તે વિપરીતંત્રતા હોય વિપરીતજ્ઞનું જ્ઞાન વિશેષ હોય તે ય તેની કિંમત નહિ; જ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમ સાથે જેણે મિથ્યાત્વમાહનીય ક્રમના ઉપશમ, ક્ષચેાપશમ કે ક્ષય સાધ્યુંા હાય, તે સમ્યજ્ઞાની કહેવાય; એવા સમ્યજ્ઞાની, જ્ઞાનાવરણીય કર્મના વધુ ને વધુ ક્ષયાપશમને સાધવાના ચેાગે, અતિશયજ્ઞાની પણ અને અને જ્યારે એ આત્મા જ્ઞાનાવરણીય કના સંપૂર્ણ પણે ક્ષય મરી નાખે, ત્યારે તે સર્વજ્ઞ પણુ અને. દુનિયામાં આત્માએ આત્માએ જ્ઞાનની તરતમતા હોવાનું જણાઇ આવે છે. એ એકથી અધિક જ્ઞાનવાળા આત્માઓ હોય છે, એ વસ્તુને ફ્રાઈ થી પણ ઇનકાર થઈ શકે તેમ નથી. જ્ઞાન પ્રયત્ન વિશેષથી વૃદ્ધિ'ગત થાય છે, તેથી એવું સિદ્ધ થાય છે કે-તે કાઈ થી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવરાએલું છે. જ્ઞાન જેનાથી આવરાએલું છે, તેને જ્ઞાનાવરણીય કર્મ કર્યું. જેમ જેમ આવરણ દૂર થતું જાય તેમ તેમ જ્ઞાન વિશેષ વિશેષ પ્રગટતું જાય. એ આવરણ જ્યારે સદંતર દૂર થઈ જાય, એટલે ત્રણ લોકારભાસક જ્ઞાન એટલે કેવલજ્ઞાન પ્રગટ થાય. જ્ઞાનની તરતમતા હોય છે અને પ્રયત્ન વિશેષથી તરતમતા થયા જ કરે છે, એટલે એક એકથી એક એકની વિશેષજ્ઞતાને કબૂલ રાખવા છતાં પણ, સર્વજ્ઞપણને કબૂલ ન રાખવું, એ તે દુરાગ્રહ માત્ર છે. જ્ઞાનની નિત્યતા માનવી, સેક્ષ માન, એક એકથી એક એકની વિશેષજ્ઞતા થતી માનવી અને સર્વગ્રપણાને નહિ માનવું, એ ક્યારે ન્યાય જેમ જેમ અંતરાય કરનારી વસ્તુ ખસતી જાય, તેમ તેમ જ્ઞાન વધતું જાય; તે જ્યારે એ વસ્તુ સંપૂર્ણપણે ખસી જાય ત્યારે સંપૂર્ણ જ્ઞાન પ્રગટે, એમાં નવાઈ પણ શી છે? બુદ્ધધર્મનાં શાસ્ત્રનાં કથનથી પણ . . -બુદ્ધ અસર હેવાનું પૂરવાર થાય છે? ક ટીકાકાર મહાત્માએ શ્રી જિનરાજની સ્તવના કરતાં, એ તારકેને “સર્વસ' તરીકે ઓળખાવ્યા, તેમાં જે કોઈ એ તર્ક કરે કે શ્રી જિન તે સર્વજ્ઞ જ હોય છે, તે પછી સર્વજ્ઞ કહેવાની જરૂર શી હતી?તે એને પણ જવાબ છે. જિન શબ્દ અનેક અર્થોને બોધક છે. જિન કામદેવને પણ કહેવામાં આવે છે, બુદ્ધને પણ કહેવામાં આવે છે અને એ બધા કહેવાતા જિને અસર્વજ્ઞ છે, માટે તેના સ્પષ્ટીકરણાર્થે અત્ર “સર્વજ્ઞ વિશેષણની આવશ્યકતા છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૫૯ ગૌતમ બુદ્ધ અહિંસાદિની વાત કરી છે અને બૌદ્ધધર્મના અનુયાયીઓ કદાચ પોતાના ઈષ્ટદેવને સર્વજ્ઞ તરીકે ઓળખ ખાવવાને ય પ્રયત્ન કરે, કેમ કે-જે તેઓ સીધું જ કબૂલ કરે કે–પિતાના દેવ સર્વજ્ઞ નહોતા; તો તેમના દેવનું જ્ઞાન અપૂર્ણ કરે અને જેનું જ્ઞાન અપૂર્ણ હોય, તેનું શાસન પણ અપૂર્ણ કરે ! - પ્રશ્ન. જેને સંપૂર્ણ જ્ઞાન ન હોય, એવામાં સ્વતંત્રપણે પ્રરૂપેલા ધર્મને મનાય શી રીતિએ? . જેને સર્વ દ્રવ્યોનું અને તેના સર્વ પર્યાનું પરિપૂર્ણ જ્ઞાન નથી, એવા સ્વતન્નપણે પ્રરૂપેલા ધર્મને વાસ્તવિક રીતિએ તે મનાય જ નહિ, પરંતુ આ સંસારમાં એવા ધર્મપ્રરૂપકો પણ ઘણું થયા છે અને એવાઓએ પ્રરૂપેલા ધર્મને માનનારાઓ પણ મોટી સંખ્યામાં હોય છે. જગતના જીવને જે માત્ર સર્વ કહેલા ધર્મને જ માનવાનો આગ્રહ હોત અને સર્વજ્ઞ સિવાયના કોઈએ પણ સ્વતન્ત્રપણે કહેલા ધર્મને નહિ જ માનવાનો દઢ નિશ્ચય હોત, તે જગતમાં ધર્મના નામે જે સંખ્યાબંધ અધર્મો-મિથ્યા ધર્મો પ્રવત્ય છે, પ્રવર્તે છે અને પ્રવર્તશે, એ અશક્ય જ બનત. એમ થાય તે, કુધર્મ અને સુધર્મના વાદને અવકાશ જ મળે નહિ. સર્વજ્ઞોનું શાસન તે એકસરખું જ હોય. : - * બુદ્ધધર્મના અનુયાયીઓએ તે સર્વજ્ઞપણાની અને સર્વજ્ઞની ઠેકડી કરી છે. બુદ્ધધર્મના અનુયાયીઓ તે ત્યાં સુધી લખે છે કે-“અમારે વળી કીડાની સંખ્યાને ગણવાની જરૂર શી છે? જેને જ્ઞાન ન હોય અને જ્ઞાનીએ કહેલા માર્ગને Page #172 -------------------------------------------------------------------------- ________________ - - - - શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન શકાર પણ ન હોય, તે બીજું કહે પણ શું? દયાનું વિધાન કરવું અને જી કયાં, કેમ, કેવા હોય છે તેને જાણવાના ઈનકાર કરવો, એ શું દયાપાલનની વૃત્તિ છે? છાની ને જાયા વિના, જીવહિંસાથી બચાય શી રીતિએ? માની જ અથવા તે જ્ઞાનીની નિશ્રાએ વર્તનારે જ, છ કાયની હિંસાથી બચી શકે છે, જ્યારે અજ્ઞાની અને જ્ઞાનીને નહિ માનનારે, જીવહિંસાથી બચવા ધારે તે પણ, તે જીવહિંસાથી બચી શકતું નથી. “દયા, દયા” બોલવા માત્રથી દયાળ ની શકાતું નથી. એક કવિએ ઠીક જ કહ્યું છે કે. “યા થા મુખ સે કહે, દયા ન હાટ બીકાય; જાતિ ન જાણી છવ કી, કહો દયા કીમ થાય?” - આ તે ઠીક, પણ સર્વશના શાસનને નહિ પામેલ એ પણ માણસ જે નિરાગ્રહી અને સમજુ હોય, તે પિતાની અક્કલથી સમજી શકે છે કે-“દયા કરવી હોય તે જીવી યાતિને જાણવી જ જોઈએ.” ત્યારે બુદ્ધધર્મ એક તરફ સમાપાલનની વાતો કરે છે અને બીજી તરફ જીનાં સ્થાન છની ઉત્પત્તિની રીતિ વિગેરે બાબતને દર્શાવનારની ઠેકડી કરવામાં મોજ માણે છે. આને સર્વજ્ઞ કહેવાય? સર્વજ્ઞ તે ને કહેવાય, પણ દયાપાલનની સાચી વૃત્તિવાળા તરીકે ય તેને વીકાર થઈ શકે નહિ. *. બુદ્ધ “વનસ્પતિમાં જીવ નથી –-એમ કહીંને, વનસ્પતિના શક્ષણને અને ગમે તેવા સચિત્ત જલના પાનને પણ નિષેધ કર્યો નથી. આજના વૈજ્ઞાનિકોએ પણ વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિમાં વનસ્પતિને રવત– જીવ છે,-એમ સાબીત કરી Page #173 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ આપ્યું છે. વળી પાણીના એક બિન્દુમાં હજારે જીવે છે અને તે છોને સૂક્ષમદર્શક યંત્રથી જોઈ શકાય છે, એમ પણ આજના વિજ્ઞાનિકેએ જાહેર કર્યું છે. સૂક્ષ્મદર્શક યંત્રથી જલના એક એક બિન્દુમાં જે હજારે જેને જોઈ શકાય છે, તે તો જલગત જીવે છે શ્રી જૈનશાસન તો કહે છે કે-જલ પિતે જે છવમય છે અને જલનું એક બિન્દુ પણ, એ જલ રૂપ દેહને ધરનારા અસંખ્યાતા છના દેહ રૂપ છે. એ જીવેને તો સૂમદર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. એ જલ રૂપ દેહમાં અસંખ્યાતા છ સમયે સમયે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે આથી શ્રી જૈનશાસને સચિત્તના ત્યાગીઓ માટેજલને નહિ વાપરવાનું અને જલને વાપરવું જ પડે તે અચિત્ત થયેલા કે અચિત્ત કરાયેલા જલને વાપરવાનું વિધાન કર્યું છે. અચિત્ત કરેલું જલ પણ કેટલા સમય પર્યન્ત અચિત્ત રહીને પાછું સચિત્ત બની જાય છે, એ વિગેરે બાબતે પણ શ્રી જૈનશાસનના પ્રરૂપકોએ દર્શાવી છે. સર્વજ્ઞ વિના કેઈ, સ્વતન્ત્રપણે, આવી વિગતે આપી શકે જ નહિ. - બુદ્ધની પાસે જ્ઞાનની આવશ્યકતાની વાત કરનારને, બુદ્ધ ત્યાં સુધી કહ્યું કે- જે વિશેષજ્ઞની ઉપાસના કરતા છે, તે સમડીઓની ઉપાસના જ કરે!” આથી પણ સમજી શકાય છે કે- બુદ્ધને સર્વજ્ઞ માની શકાય જ નહિ. સર્વ બનવું, એ રમત વાત નથી. ચારે ય ઘાતી કર્મોને સર્વથા ક્ષીણ કર્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી. ચારેય ઘાતી કને ક્ષીણ કરવાને માટે વિવેકપૂર્વક ભરચક પ્રયત્ન કર પડે છે. તીવ્ર તપને પણ તપવાં પડે છે. યંકર ઉપસર્ગ– Page #174 -------------------------------------------------------------------------- ________________ = શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પરીષહેને અડગતાથી અને સમતાથી સહવા પડે છે. ભચઅને શ્રી મહાવીર પરમાત્માએ બાર બાર વર્ષો સુધી કેવી કઠોર તપશ્ચર્યા કરી હતી? કેવા જાલીમ ઉપસર્ગોને અને પરીષહેને સહ્યા હતા? એ તારકે એ બધાને સહીને પિતાનાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખ્યાં અને કેવલજ્ઞાન ઉપાહિ. બુદ્ધ એ કરી શક્યા નહિ. બુદ્ધનું જીવન કહે છે કેતપશ્ચર્યાથી એ કંટાળી ગયા. બુદ્ધ પહેલાં તે તપશ્ચર્યા કરીને પોતાના શરીરને એવું કરી નાખેલું કે- એક વાર સરોવરના કાંઠે જલપાન કરવાને માટે જતાં ગબડી પડયા. પછી એમના વિચાર બદલાઈ ગયા. તપશ્ચર્યામાં તવ લાગ્યું નહિ, તે પછી જ્ઞાન પણ લાધ્યું નહિ. સર્વશપણું સંપડયું નહિ અને પિતાને સ્વતન્ત્રપણે ધર્મ પ્રરૂપ હતો, એટલે સર્વજ્ઞાપણાની ઠેકડી ન કરે તે ચાલે કેમ? બુદ્ધને દયા તે ગમતી હતી, પણ એ વિચાર ન સૂઝ કે-મારે જે કે ઈ પણ જીવની હિંસાથી બચવું હોય અને જગતના જીવોને જીવહિંસા માત્રથી બચાવવા હેય, તે જીવનાં સઘળાં ય સ્થળને મારે જાણવાં જ જોઈએ, કારણ કે-સજીવ અને નિર્જીવના જ્ઞાન વિના જીવહિંસા માત્રથી બચાય શી રીતિએ? પડેલું વિડોષણ સર્વ કેમ? આ તે એક પ્રાસંગિક વાત થઈ. આપણે મુદ્દે તે એ છે કે-અહીં ટીકાર મડાપુ ષ તેવા જ જિનની સ્તુતિ કરવાને માટે ઉઘુક્ત થયા છે, કે જે જિન સંપર્શ ાની હોય; અને એથી જ આ સ્તુતિમાં પહેલું જ “મા” એવું વિશે Page #175 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ પણ વાપરવામાં આવ્યું છે. વળી અવધિજ્ઞાનિઓને તથા મન પર્યજ્ઞાનિઓને પણ શાસ્ત્રોમાં જિન તરીકે વર્ણવેલા છે. આ કારણે પણ, જે સર્વજ્ઞ એવું આ વિશેષણ નહોય, તે શ્રી જિનની સ્તુતિમાં પતે જે જિનેને સ્તવવાને ઈરછે છે, તે સિવાયનાઓને પણ સમાવેશ થઈ જવા પામે અને એ આ ટીકાકાર મહાપુરૂષને ઈષ્ટ નહતું, એ માટે પણ અહીં પંદર વિશેષણેમાં પહેલું “સ” એવું વિશેષણ ટીકાકાર મહાપરૂપે વાપર્યું છે, એમ પણ કહી શકાય. ભગવાનની ઈશ્વર તરીકે સ્તવના સ્તવનીય તે માત્ર પાંચ પરમેષ્ટિએ જ : આ રીતિએ પહેલા વિશેષણમાં શ્રી જિનના સર્વપણને યાદ કરીને, એ તારકેને સર્વજ્ઞ તરીકે સ્તઝા પછીથી ટીકાકાર મહાપુરૂષ શ્રી જિનને સ્તવતાં, એ તારકેના એશ્વર્યએ યાદ કરે છે. ટીકાકાર મહાત્મા કહે છે કે-ઈશ્વર એવા જિનને હું સ્તવું છું. આપણે ત્યાં પાંચ પ્રકારે પરમેષ્ટિએ ગણાય છે પરમેષ્ઠી તે જ કહેવાય, કે જે કાં તો અરિહંત હેય, કી તે સિદ્ધ હેય, કાં તે આચાર્ય હેય, કાં તે ઉપાધ્યાય હોય અને કાં તો સાધુ હોય. જે આ પાંચ પ્રકારે પિકીના એક પણ પ્રકારમાં નહિ, તે પરમેડી નહિ અને એથી તે વાસ્તવિક રીતિએ સ્તવનાને ચગ્ય પણ નહિ. આ પાંચ પ્રકારોમાંના એક પણ એને. એટલે કે એ માં ગગાની ગુણસમ્પન્ન આત્મદશાને જે માના બા પાને 1 થી, ત ની દશા વસ્તુઃ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સ્તવનાને યોગ્ય હેઈ શકતી જ નથી. આ વાત બરાબર હયાનમાં રાખી લેવાની જરૂર છે. આ વાતને નહિ સમજનિારાઓને, જેમ નહિ સ્તવવા ગ્યની સ્તવનામાં પડી જતાં વાર લાગતી નથી, તેમ તેઓ સ્તવવાને ગ્યની સાચી સ્તવના પણ કરી શક્તા નથી. જેઓને ગુણના અને દોષના સ્વરૂપનું સાચું સાન છે, તેઓ કદી પણ એવા આત્માઓની સ્તવનામાં પડતા નથી, કે જે આત્માઓ પાંચ પરમેષ્ઠિપદોમાંથી એક પણ પદની આત્મિક ગ્યતાને પામ્યા નથી. આજે તે જેની ને તેની સ્તવના કરવાને મેનીયા ચાલે છે અને સ્તવનીય કે કહેવાય તથા અસ્તવનીય કેણ કહેવાય તેને વિવેક નડિ હેવાથી, કેટલીક વાર તે, અતવનીયની સ્તવના એવી રીતિએ પણ કરાય છે કે એ સ્તવના દ્વારા સાચા સ્તવનીય આત્માઓની આશાતના જ થાય! બીજું કશું પણ વિશેષ જ્ઞાન ન હોય, પણ જે એક શ્રી નવકાર મંત્રનું પણ સમ્યફ કેટિનું જાન હોય, તે પણ આવી ભૂલ થાય નહિ, કેમ કે-શ્રી નવકાર મંત્રમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષિઓને જ નમસ્કાર કરાયો છે અને એ પાંચ પરમેષિઓને કરેલા નમસ્કારને જ સર્વ પાપના નાશક તરીકે તથા સર્વ મંગલમાં પ્રથમ મંગલ તરીકે વર્ણવેલ છે. પહેલી સ્તવના શ્રી અરિહંની જ કેમ? : પાંચ પરમેષ્ઠિઓમાં પહેલા પરમેષ્ઠી શ્રી અરિહંત પર માત્માઓ છે. આપણા ઉપર, સારા ય જગતના જ ઉપર જેડમાં જેડ અને દેશમાં કેન્ટિને ઉપકાર, એકમાત્ર શ્રો Page #177 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગશ્રી જિનસ્તુતિ ૧૬૫ અરિહંત પરમાત્માઓને જ છે. જગતના જીવ માત્રને દુઃખ અણગમતું છે અને સુખ ગનતું છે. જગતના સઘળા ય જીવે જે કાંઈ પ્રયત્ન કરે છે, તે દુઃખથી છૂટવાને માટે અને સુખને મેળવવાને માટે કરે છે. દુખથી છૂટવાની અને સુખને મેળવવાની ઈચ્છા હોય, પણ જે આળસ હોય તે તે ઈરછા ફળે નહિ, પરંતુ આ તે સતત ઈચ્છા ય છે અને સતત મહેનત પણ છે, છતાં પણ સર્વથા દુઃખાભાવને અને પરિપૂર્ણ સુખમયતાને, જગતના છ એક માત્ર અજ્ઞાનને કારણે જ પ્રાપ્ત કરી શકતા નથી. ભગવાન શ્રી અરિહંતદેવોએ જનતના જીવને દુઃખથી મૂકાવાના અને સુખને પામવાના સાચા માર્ગનું દાન કર્યું. જે માર્ગનું જ્ઞાન નહિ હોવાના કારણે જ જગતને જ ઉન્માર્ગે મહેનત કરે છે, તે માર્ગ શ્રી અરિહંત પરમાત્માઓએ દર્શાવ્યું. જે જે જીવોએ એ માર્ગને સે, તેઓ દુઃખથી સંપૂર્ણ પણે મૂકાયા અને સંપૂર્ણ સુખમય અવસ્થાને પામ્યા. આમ શ્રી અરિહંત પરમાત્માઓ માર્ગદર્શક તરીકે અજોડ અને શ્રેષ્ઠ ઉપકારી હોવાથી, પાંચ પરમેષ્ઠિઓમાં પ્રથમ પરમેષ્ટી તરીકે પૂજ્ય છે, સ્તવનીય છે, નમસ્કરણીય છે. ભગવાન શ્રી અરિહંતદેવેએ જગતના ઉપર કરેલા આ ઉપકારના રહસ્યને જાણનારાઓ, જ્યારે જ્યારે મંગલને આચરવાને ઈચ્છે, ત્યારે ત્યારે તેઓ સૌથી પહેલાં એ તારકને જ યાદ કરે. એ તારકેના ઉપકારને જાણનારાઓના હૈયામાં, એ તારકે સદાને માટે સ્તવના જ પામતા હોય, પણ અવસરે અવસરે એ સ્તવના પ્રગટ રૂપને પણ પામે. તદનુસાર, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાના પવિત્ર અને Page #178 -------------------------------------------------------------------------- ________________ શ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાતા લગીરથ કાર્ય ને કરવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં તે। શ્રી અહિં તદેવાની સ્તવના ચાલુ જ હતી, પણ આ નિમિત્તને પામીને, એ મહાપુરૂષના હૈયામાં રહેલી એ સ્તવના, આ ટીકાના મારભમાં પ્રગટપણાને પામી છે. સર્વજ્ઞા સિદ્ધ થયે જ દેવતત્ત્વમાં ગણાય અને -શ્રી અરિહ દેવા તેા તે પહેલાં ય દેવતત્ત્વમાં ગણાય " ભગવાન શ્રી અહિં દેવાની સ્તવના કરતાં, સર્વજ્ઞ એવું પહેલું વિશેષણ વાપરવામાં એ પણ એક કારણ છે કેએ તારકા પેાતાના શ્રી અરિહ'ત તરીકેના ભવમાં, સજ્ઞપ શાને પ્રાપ્ત કર્યા વિના, પેાતાનાં ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને સર્વજ્ઞ અન્યા વિના, તીર્થની સ્થાપના કરતા નથી. તારે એ તી . જીવાને દુઃખથી સર્વથા મુક્ત અનવાના અને શાશ્વત તથા સંપૂર્ણ એવા સુખને પામવાના એ વાસ્તવિક કેાટિના માળ, તે તી. ભગવાન શ્રી અરિહંતરૈયે અવશ્ય સર્વજ્ઞ હેાય છે, પરન્તુ સઘળા ય સર્વજ્ઞા શ્રી અરિહંત કહેવાતા નથી. શ્રી અરિહંતદેવાની ગણનામાં તે તે જ સજ્ઞો ગણાય છે, કે જેઓ ઐશ્વ યુક્ત હાય. આ ખાદ્ભુ ઐશ્વર્યની વાત છે. ચાર ઘાતી કર્મોના ક્ષીણ થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ આદિ રૂપ આત્મિક ઐશ્વર્યંતા સર્વ કૈવલજ્ઞાની આત્માએ પામે જ છે, પરન્તુ જેની તાલે કાઈનું પૂર્ણ ઐશ્વર્ય આવી શકે નહિ એવું ખાહ્ય અશ્વય તે, શ્રી રિહન્ત પરમાત્માઓને જ પ્રાપ્ત થાય છે. વળી જે કાઈ Page #179 -------------------------------------------------------------------------- ________________ C પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૬૭ આત્માઓ પિતાનાં આઠેય કર્મોને ક્ષીણ કરી નાખીને મુક્તાવથાને પ્રાપ્ત કરે છે, તે સર્વ આત્માઓ શ્રી સિદ્ધાત્માઓ ગણાય છે અને સઘળા ચ સિદ્ધાત્માઓને સમાવેશ દેવતત્તવમાં થાય છે, પરંતુ જે કઈ આત્માઓ પોતાનાં ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને વીતરાગપણાને અને સર્વગ્રપણાને પામે, તેઓ સર્વેને સમાવેશ દેવતત્વમાં થતું નથી. તેઓ સિદ્ધિગતિને પામતાં તેઓને સમાવેશ દેવતવમાં થાય, પણ કેવલજ્ઞાનને ઉપાર્જવા માત્રથી દરેક કેવલજ્ઞાની આત્માને સમાવેશ દેવતત્વમાં થાય જ એ નિયમ નથી. જ્યારે શ્રી અરિહન્ત પરમાત્મા તે જ્યારથી કેવલજ્ઞાનને પામે છે, ત્યારથી તે નિયમા તે તારકોને સમાવેશ દેવતત્ત્વમાં થાય છે. શ્રી અરિહંત પરમાત્મા સિવાયના કેવલજ્ઞાની આત્માઓને સમાવેશ દેવતત્વમાં થતો જ નથી. પ્રશ્ન તે કેવલજ્ઞાની ભગવન્તોને સમાવેશ ક્યા તમાં થાય છે? શ્રી અરિહન્ત નહિ એવા કેવલજ્ઞાની ભગવન્તને સમાવેશ, તે પુણ્યપુરૂ શ્રી સિદ્ધિગતિને પામે નહિ ત્યાં સુધી માટે, ગુરૂતત્ત્વમાં થાય છે અને શ્રી સિદ્ધિગતિને પામ્યા પછીથી, તે શ્રી સિદ્ધો તરીકે તેઓનો સમાવેશ દેવતત્ત્વમાં થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉદેશીને ટીકાકાર મહર્ષિ આ શ્રી જિનસ્તુતિ કરી રહ્યા છે, માટે પહેલાં સર્વજ્ઞ એવા વિશેષણ દ્વારા, અસર્વજ્ઞ એવા જિનેની આ સ્તુતિ નથી-તેમ સૂચિત ક્યું તેમ જ જિન શબ્દથી બેધિત થતા કામદેવાદિની પણ આ સ્તુતિ નથી-એમ સૂચિત કર્યું. હવે આ “ઈશ્વર' Page #180 -------------------------------------------------------------------------- ________________ -- ૧૬૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવા વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ એવું સૂચિત કરે છે કેમાત્ર સર્વજ્ઞ એવા જિનેની પણ આ સ્તુતિ નથી, પરંતુ બાહ્ય ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ એવા શ્રી જિનેની, એટલે કે-ભગવાન શ્રી અરિહન્તની આ સ્તુતિ છે. ભગવાન શ્રી અરિહન્તદે. વેના સર્વજ્ઞપણાને સ્તવ્યા બાદ, આ “ઈશ્વર” વિશેષણ દ્વારા ટીકાકાર મહર્ષિએ, ભગવાન શ્રી અરિહંતદેવના બાહ્ય એશ્વ “ની પણ સ્તવના કરી છે. ભગવાનનું બાહ્ય અધિઈ પણ તારક પ્રશ્નસંસારના ત્યાગને અને મોક્ષની સાધનાને જ ઉપદેશદેનારશાસનમાં બાહ્ય એશ્વર્યની આટલી બધી મહત્તા? - હા, આત્મિક ઐશ્વર્યને પ્રગટાવનારા પુણ્યાત્માઓની, બાહી ઐશ્વર્યશાલિતા પણ, ઉપકારક જ બને છે. પ્રગટેલા આત્મિક એશ્વર્યના પ્રતાપે, જગતના જીવોને જે પરમ ઉપકાર સધાય છે, તેમાં એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ ઘણે અંશે સાધક બને છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રી ઈન્દ્રભૂતિ આદિ ગણધર ભગવાનેને, ભગવન્તની પાસે આવવાને વિચાર થયે, તેમાં નિમિત્ત કર્યું? બાહ્ય ઐશ્વર્ય. સાધુને સમવસરણના દર્શનની ખાસ આજ્ઞા કરી છે. જે સાધુએ સમવસરણનું દર્શન કર્યું ન હોય, તે સાધુને આજ્ઞા કરી કે-જે બાર કેશમાં ભગવાનનું સમવસરણ રચાયું હોય, તે ત્યાં અવશ્ય જવું! કેમ? એ પણ સમ્યગ્દર્શનની નિર્મલતાનું કારણ છે માટે! ભગવાનનું બાહ્ય ઐશ્વર્ય પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અને તેની નિર્મલતાનું પ્રબલ કારણ છે. જેમાં પુરૂષ Page #181 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૬૯ વિશ્વાસે વચનવિશ્વાસ' કહેવાય છે, તેમ “માણસ સારે તે તેનું બધું જ સારું –એમ પણ કહેવાય છે. ઉદારની લક્ષમીને વખાણાય સુશીલના રૂપને વખાણાય; દયાળુના બલને વખાણાય, ન્યાયપરાયણ રાજવીના રાજ્યસંચાલનને પણ વખાણાય, એમ ભગવાનના બાહ્ય એશ્વર્યની મહત્તાને પણ જરૂર વર્ણવી. શકાય. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ તારક છે, જગદુપકારક છે. એ ઐશ્વર્યમાં એશ્વર્યના ત્યાગની વૃત્તિને જન્માવવાની તથા એ વૃત્તિને પિષવાની તાકાત છે. એ ઐશ્વર્ય મુંઝવતું નથી, પણ મુંઝાએલાઓની મૂચ્છાને ઉતારી નાખે છે. એ ઐશ્વર્ય ભલભલાના અભિમાનને ઉતારી નાખે છે. આથી, ભગવાન શ્રી અરિહંતદેવનું બાહ્ય ઐશ્વર્ય પણ સ્તવવાને યોગ્ય જ હેય છે. બી તીર્થકર નામકર્મ : ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જે બાહ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે એ તારકેએ નિકાચેલા શ્રી તીર્થ કરનામકર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. ભૂમિ પણ સુન્દર હોય, બીજ પણ સુન્દર હોય અને સીંચન પણ સુન્દર હોય, તે બીજમાંથી જેમ સુન્દર વૃક્ષ જ પેદા થાય છે અને એ વૃક્ષનાં ફલે જેમ મધુર જ હોય છે, તેમ શ્રી તીર્થકર નામકર્મ બંધાય છે પણ એવી રીતિઓ અને નિકાચાય છે પણ એવી રીતિએ કે એ કર્મના ફલસ્વરૂપ જે કાંઈ પ્રાપ્ત થાય, તે તે આત્માને તે લાભ કરે, પરતુ જગતના સઘળા ય જીવને લાભ જ કરે. શ્રી અરિહંતાદિ વીસ સ્થાનકેની ઉત્કટ કેટિની આરાધના, એ જ શ્રી તીર્થંકર નામકર્મનું બીજ છે. જેનું Page #182 -------------------------------------------------------------------------- ________________ - - ૧છે શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અંન્તઃકરણ સ્વ-પરની દયાથી વાસિત નથી બન્યું, તે જીવ એ સ્થાનકની એવી આરાધના કરી શકતું જ નથી, એટલે એ બીજ વિવેકહીન-દયાહીન ભૂમિમાં તે સ્થાન જ મેળવતું નથી. વિવેકસમ્પન્ન બનીને સ્વ-પરની દયાથી વાસિત અન્તઃકરણવાળો બનેલો જીવ, જોઈએ તો વાસ સ્થાનકેની ઉત્કટ અને નિમલ આરાધના કરે-જોઈએ તો તે વીસ પૈકીના એકાદિની તેવી આરાધના કરે, પણ તે આરાધનાના યોગે જ તે વિવેકી અને દયાળુ જીવ, શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયને ઉપાઈ શકે છે. શ્રી તીર્થકર નામકર્મનાં દળીયાને ઉપાજીને પણ તેની નિકાચના કરવી પડે છે, એટલે કે-એ નામકર્મ વગર ભેગબે નિર્જરી જવા પામે જ નહિ, એવું એને જડબેસલાક કરવું પડે છે. પ્રશ્નએને અર્થ તે એ થયો કે-શ્રી તીર્થંકર-નામકમને બાંધવા છતાં ય, જે તેને નિકાચ્યું ન હોય, તો તે વગર ભેગવાયે નિર્જરી જવા પણ પામે! જ બરાબર છે, જે કઈ આત્મા શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપજે, તે તેને અવશ્ય નિકોચે અને તેથી તેને અવશ્ય ભેગવે, એ નિયમ નથી. કોઈ એવું નિમિત્ત મળી જાય અને એથી શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપાર્જનારે આત્મા જે આરાધના ભ્રષ્ટ થઈ જાય, પતન પામી જાય, તે તેનાં ઉપાજેલાં શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાં વિખરાઈ પણ જાય. શ્રી કમલપ્રભ નામે એક મહાન આચાર્યભગવાન થયા છે. સર્વજ્ઞશાસનના એ પરમ ઉપાસક અને પરમ રક્ષક હતા. એ આચાર્ય ભગવાને કુવાદિઓને અને ઉત્સવપ્રરૂપને પરા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ સ્ત કરીને અનુપમ શાસનપ્રભાવના કરી હતી. તેમણે શ્રી તીર્થકર-નામકર્મનાં દળીયાને ઉપાર્જિત કર્યા હતાં, પરન્તુ એક વાર દુશમનેએ જાળ રચી, તેમાં એ ફસાઈ ગયા અને તેમણે ઉત્સવકથન કર્યું એથી તેમના આત્માએ ઉપાર્જેલાં શ્રી તીર્થકર નામકર્મનાં દળીયાં વિખરાઈ જવા પામ્યાં. અહીં તે ચાલુ પ્રસંગ એ છે કે-શ્રી તીર્થંકર-નામકર્મના ઉદય વેગે પ્રાપ્ત થતું બાહ્ય એશ્વર્ય પણ પરમ તારક બને છે, તેનું કારણ એ છે કે તેનું ઉપાર્જન પણ સુન્દર. પ્રકારે જ થઈ શકે છે અને તેની નિકાચના પણ સુન્દર પ્રકારે જ થઈ શકે છે. વીસ સ્થાનકે અગર એ વીસ પિકીનાં એકાદિ સ્થાનકનું દ્રવ્યારાધન તે, અવિવેકી અને હિંસકભાવથી વિરામ નહિ પામેલો આત્મા ય કરી શકે છે, પણ તેવા દ્રવ્યારાધનથી કાંઈ શ્રી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન થતું નથી. શ્રી તીર્થકર-નામકર્મના ઉપાર્જન માટે તે, ભાવારાધન જ જોઈએ અને શ્રી તીર્થંકર-નામર્મના ઉપાર્જન માટે સમર્થ અને એવું ભાવારાધન તે, વિવેકસમ્પન્ન અને સ્વ-પરની દયાથી વાસિત અન્તઃકરણવાળા આત્માએ જ કરી શકે છે. શ્રી તીર્થક-નામકર્મનું ઉપાર્જન થયા પછીથી, તેની નિકાચના શાથી થાય છે, તે તે તમે જાણો છો ને? “જે મારામાં શક્તિ હોય, તે સારા ય સંસારના અને હું ભગવાન શ્રી જિને શ્વરના શાસનના રસિક બનાવી દઉં!”—એવી દયાભાવનાની ઉત્કટતાથી જ શ્રી તીર્થકર—નામકર્મની નિકાચના થાય છે. શાસન પ્રત્યે એ અપૂર્વ શ્રદ્ધાભાવ કે-“આ દુખી અને સુખને માટે ઝુરતા જગતને, દુઃખમુક્ત અને સુખમય બના Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વવાની તાકાત એક માત્ર આ શાસનમાં જ છે અને સાથે, દયાભાવ એ કે-જે મારામાં શક્તિ હોય, તે આ જગતના એક પણ જીવને આ શાસનને રસિક બનાવ્યા વિના હું રહું નહિ એટલે કે કેઈને ય હું દુખી રહેવા દઉં નહિ અને સૌને ય સુખી બનાવી દઉં! આ ભાવદયા છે અને આ ભાવદયાની ઉત્કટતાથી જ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના થાય છે. આવી રીતિએ બંધાએલા અને નિકાચિત કરાએલા શ્રી તીર્થંકર -નામકર્મને ઉદય, તેના સ્વામીને અજોડ એશ્વર્યને સ્વામી બનાવે, એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી અને એ અશ્વય જગતનું તારક બને, એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી. ભગવાનના આત્માઓની સર્વોત્તમતા? પુણ્યકર્મના અનેક પ્રકારો છે, પણ શ્રી તીર્થકર-નામકર્મ રૂપ પુણ્યકર્મ, એ તો પુણ્યકર્મને સર્વોત્તમ કટિને પ્રકાર છે. આ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે જેટલું અને જેવું ઐશ્વય પ્રાપ્ત થઈ શકે છે, તેટલું અને તેવું એશ્વર્ય બીજા કેઈપણું પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થઈ શકતું નથી–એ વાત જેમ સુનિશ્ચિત છે, તેમ એ ય સુનિશ્ચિત છે કે–આ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થયેલું ઐશ્વર્ય જેટલું અને જેવું સ્વ-પરનું ઉપકારક નિવડે છે, તેટલું અને તેવું ઉપકારક બીજા કેઈ પણ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થયેલું આશ્વર્ય નિવડતું નથી. આથી પણ સમજી શકાય તેમ છે કે-જે પુણ્યાત્માઓ આવા પુયકર્મને નિકાચિત કરવામાં સફળ નિવડે, તે પુણ્યાત્માઓની તથાભવ્યતા કેઈ અજોડ જ હોય. ભવ્યાત્માઓની ભવ્યતા જેમ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પહલે ભાગ-બી જિનસ્તુતિ અનાદિકાલીન છે, તેમ તથાભવ્યતા પણ અનાદિકાલીન છે. આથી જ, જ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓ, સર્વ કાલને માટે, અન્ય સર્વ આત્મઓથી ઉત્તમ જ ગણાય છે. જેમ કાચના મલને કાઢી નાખીને તેને સ્વરછ કર્યો હોય અને પેલ વિગેરે પાડીને તેને સુન્દર આકારવાળે તેમજ સુશોભિત બનાવ્યું હોય, તે પણ તેની તે કિંમત ઉપજી શકતી નથી, કે જે કિંમત ખાણમાં પડેલા અને મલથી આવરાએલા પણ સાચા મણિની ઉપજી શકે છે. જેમ ખાણમાં પડેલે અને મલયુક્ત હોવાથી મલિન એ પણ મણિ કિંમતી ગણાય છે અને સ્વચ્છ, સુશોભિત તથા સુન્દર આકારવાળે બનેલ એ પણ કાચ, પેલા મલિન મણિની અપેક્ષાએ કિંમતી ગણાતું નથી, તેમ નિગોદમાં રહેલા, પણ ભગવાન શ્રી તીર્થંકરદેવના આત્માઓ કિંમતી ગણાય છે, પરંતુ એ તારકેના આત્માઓના કરતાં અન્ય આત્માઓ 'કિંમતી ગણાતા નથી. ત્યાં કેવળ વર્તમાન સ્થિતિને જ જોવાતી નથી, પણ સ્વાભાવિક યોગ્યતાને ય જોવાય છે. એવી રીતિએ વિચારાય છે કે-જેવી અને જેટલી સામગ્રી અન્ય આત્માઓને મળી, તેવી અને તેટલી સામગ્રી જે શ્રી તીર્થકરના આત્માએને મળી હોય, તે અન્ય આત્માઓને પ્રભા કરતાં એ આત્માએની પ્રભા કેઈ ગુણી વધારે પ્રગટયા વિના રહે જ નહિ. જેમ કાચને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળે બનાવવાને માટે જેટલો શ્રમ લે પડે છે, તેટલો જ શ્રમ જે જાતિવંત મણિને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળો બનાવવાને માટે લેવાય, તો એ કચ કરતાં એ મણિની Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સેંકડે, હજારે, લાખે, અબજો ગુણી કિંમત ઉપજી શકે છે; તેમ ભગવાન શ્રી તીર્થંકરદેવેના આત્માઓને જ્યારે ત્યારે સામગ્રી મળે છે, ત્યારે ત્યારે તે આત્માઓની તે આત્માઓમાં રહેલી સ્વાભાવિક એવી અજોડ ગ્યતાથી, અજબ જેવી ખીલવટ થયા વિના રહેતી જ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને પણ, પિતાપિતાના તથા પ્રશરિનાં કર્મોના વેગથી, સંસારમાં ચારે ય ગતિઓમાં અને કાલ પરિભ્રમણ કરવું પડે છે, પરંતુ જ્ઞાનિઓ કહે છે કે-એ તારકોના આત્માઓ સંસારના પરિભ્રમણમાં પણ ઉત્તમ ઉત્તમ સ્થાને પામે છે. પશુ તરીકે ઉત્પન્ન થાય તે ઉત્તમ જાતિના પશુ તરીકે અને પંખી તરીકે ઉત્પન્ન થાય તે ઉત્તમ જાતિના પંખી તરીકે ઉત્પન્ન થાય. એમ સર્વત્ર સમજી લેવાનું છે. શ્રી અરિહંતો અને અન્ય આત્માઓ વચ્ચે -સમ્યગ્દનની પ્રાપ્તિમાં પણ તફાવતઃ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ સમ્યગ્દર્શન રાણને પામે છે, તેમાં પણ અન્ય આત્માઓની દર્શનપ્રાપ્તિ કરતાં વિશિષ્ટતા હોય છે. એ તારકેના આત્માઓને સમ્ય-દર્શન ગુણની જે પ્રાપ્તિ થાય છે, તેમાં પણ એ તારકેની પિતાની યોગ્યતા જ પ્રધાનતા ભગવતી હોય છે. એ તારકેના આત્માઓને સમ્યગ્દર્શન ગુણની જે પ્રાપ્તિ થાય, તેમાં . સશુને સદુપદેશ સામાન્ય નિમિત્ત બને, પણ તે તેનું પ્રધાન કાર ગણાય નહિ. ગુરૂને સદુપદેશ, એ સામાન્ય નિમિત્ત અને એ તારકોની પિતાની યોગ્ય ,એ જ પ્રધાન નરણાથી Page #187 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ પણ એ તારકેને મહાપુરૂષોએ સ્વયંસંબુદ્ધ તરીકે સ્તવ્યા છે. વળી, એ તારકના આત્માઓમાં પ્રગટતો સમ્યગ્દર્શન ગુણ પણ, અન્ય આત્માઓથી શ્રેષ્ઠ પ્રકારનું હોય છે. એ તારકના સમ્યગ્દર્શનને-બધિને,એ બાધિ ભગવદુભાવનિવર્ધક હેવાથી, વધિ તરીકે ઓળખાવાય છે. વળી, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ, પોતાના અતિમ ભાવથી ત્રીજા ભવમાં તે અવશ્યમેવ બધિને પામે છે. એ તારક પિતાના અતિમ ભવથી ત્રીજા ભવ પહેલાં બેધિને પામે-એવું પણ બને, પણ છેવટમાં છેવટ તે ત્રીજા ભવમાં તે એ તારકે અવશ્યમેવ બધિને પામે. તે ત્રીજા ભવથી પૂર્વ એ તારકેને બોધિની પ્રાપ્તિ થઈ હોય, તે પુનઃ મિથ્યાત્વનો ઉદય થઈ જાય એ ય શક્ય છે; પરન્તુ તે ત્રીજા ભવમાં બોધિની પ્રાપ્તિ થયા પછી તે, પુનઃ મિથ્યાત્વને ઉદય થાય જ નહિ. તે ત્રીજા ભાવ પૂર્વે બોધિ પ્રાપ્ત થયું હોય અને પછી કદાચ મિથ્યાત્વનો ઉદય થઈ ગયું હોય, તો પણ એ તારકેના આત્માઓને એ ત્રીજા ભવમાં બોધિની પુનઃ પ્રાપ્તિ થયા વિના રહેતી જ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને માટે આ બધું સુનિયમિત, જ્યારે એ સિવાયના અન્ય આત્માઓને માટે આવું કાંઈ જ નહિ. અન્ય આત્માઓ છે, જે ભાવમાં પિતે મુક્તિને પામવાના હેય, તે ભવમાં પણ બોધિને પામે એચ શક્ય છે. અન્ય આત્માઓના અન્તિમ ભાવપૂર્વના બધા જ ભો મિથ્યાત્મના ઉદયવાળા હેય-એમ પણ બને અને તે આતમાઓ બોધિને પામ્યા હોય પણ પછીથી મિથ્યાત્વના ઉ વાળા બન્યા છે તો છેક અન્તિમ ભવ સુધી બેધિને Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પામે નહિ અને અન્તિમ ભાવમાં બોધિને પામે-એમ પણ બને. મુદ્દો એટલો જ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓના અન્તિમ ત્રણ ભ સમ્યગ્દર્શનગુણથી રહિત હેય નહિ-એ સુનિશ્ચિત હોય છે, જ્યારે અન્ય આત્માઓને માટે એને ઈિ નિશ્ચય હેતું જ નથી. એશ્વર્યની પ્રાપ્તિ ત્રીજા ભવથી -અને કેવલજ્ઞાન થતાં પરિપૂર્ણ એશ્વર્યશાલિતા પોતાના અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં તે અવશ્યમેવ વરબોધિને પામીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ, શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપાઈને, તે પુણ્યકર્મની નિકાચના કરે છે. શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના પણ માત્ર * પગવાન શ્રી અરિહન્તદેવના આત્માઓ જ કરી શકે છે. એ યાત્માઓ પણ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના પિતાના અન્તિમ ભવથી ત્રીજા ભવની પૂર્વે કરી શક્તા જ નથી. વરુ માધિને વહેલા પામે એ બને, પણ શ્રી તીર્થકર નામકર્મની 'નિકાચના તે અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં જ થાય. પુષ્ય કર્મના નિકાચિત એવા પણ બીજા પ્રકારના કરતાં, આ શ્રી તીર્થંકર-નામકર્મ રૂપ પુણ્યકર્મના પ્રકારમાં એ પણ એક વિશિષ્ટતા છે કે- પુણ્યકર્મના બીજા પ્રકારે જ્યારથી નિકાચિત કરાય છે ત્યારથી પિતાના પ્રભાવને દર્શાવવાને સમર્થ નિવડી રાકતા નથી, પણ તે પ્રકારે પિતાના વિપાકેદયની વેળાએ જ પિતાના રવામિને સુખ સમૃદ્ધિ ચાદિ પ્રાપ્ત કરાવવાને માટે Page #189 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ ૧૭૭ પ્રકાર તા, જ્યારથી એને નિકાચિત કરાય છે,ત્યારથી જ પેાતાના પ્રભાવ દર્શાવવાને સમથ નિવડે છે. શ્રી તીર્થંકર-નામમ નિકાચિત થયા પછીથી, અન્તર્મુહૂત્ત માત્રમાં જ એ પુણ્યકમ ના પ્રદેશદય શરૂ થઈ જાય છે, એટલે એ પુણ્યકમ ને નિકાચિત કરનારા પુણ્યાત્માઓના અન્વય ના આર ભ ત્યારથી શરૂ થાય છે; પરન્તુ એ ઐશ્વર્યની પરિપૂર્ણતા તા સર્વજ્ઞદશામાં જ અનુભવાય છે; કારણ કે એ આત્માએ અન્તિમ ભવમાં જ્યારે પોતાનાં ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનને ઉપાજે છે, ત્યારથી જ એ તીર્થંકર-નામકમ રૂપ પુણ્યના વિપાકાદય શરૂ થાય છે અને જ્યાં સુધી એ આત્માએ પેાતાનાં આકીનાં ચાર અઘાતી કર્મોને ક્ષીણ કરી નાખતા નથી, ત્યાં સુધી એ તીર્થંકર-નામકર્મ રૂપ પુણ્યકમ ના વિપાકાદય ચાલુ રહે છે. આમ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને સ'પૂર્ણ જ્ઞાન રૂપ આત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિ થવાની સાથે, અદ્ભુત એવા બાહ્ય અશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે; અને એથી જ, એ તારકાને સર્વજ્ઞ તરીકે સ્તબ્યા પછીથી તરત જ, ટીકાકાર પરમિષએ, એ તારકાના ખાદ્ય અને ચાઈ કરીને, એ તારકાને ‘ઈશ્વર’ તરીકે સ્તન્યા છે. અન્તિમથી મીજા ભવમાં ય શ્રેષ્ઠતા આપણે જોઈ આવ્યા કે–શ્રી તીર્થંકર નામકમ રૂપ પુણ્યક્રમ ની જ્યારથી નિકાચના કરાય છે, ત્યારથી એ પુણ્યકમના પ્રદેશે-ચ શરૂ થઈ જાય છે અને એ પ્રદેશદય પણ અવસરે અવસરે પેાતાની અલકને બતાવ્યા વિના રહેતા નથી. અન્તિમ 15 Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી છ સૂત્રનાં વ્યાખ્યા થી ત્રીજા ભવમાં, બેધિને પામતાં પૂર્વે જે આયુષ્યકમને ધ પડે ન હોય, તે તે એ તારકેના આત્માઓ ત્યાંથી કરીને રહેવકમાં જ ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે એ પણ નિયમ કે-એ તારકે અનિમથી ત્રીજા ભવે મનુષ્ય અતિમાં જ હોય અને અન્તિમથી બીજા ભવે કાં તે દેવગતિમાં હોય અને કાં તો નરકગતિમાં હોય. એ તારકેને અનિમથી ત્રીજા ભવમાં દેવ, નરક, તિર્યંચ ગતિઓ ન જ હોય અને અનિતમથી બીજા ભાવમાં મનુષ્ય-તિર્યંચગતિઓ ન જ હેય. અન્તિમથી બીજા ભવમાં એ તારકે નિયમ મતિ, મૃત અને અવધિજ્ઞાને સહિત હોય તેમ જ વૈરાગ્યમય દશાને ગતા હેય. જે સ્થાને હોય તે સ્થાને એ આત્માઓ, તે સ્થાનના અન્ય આત્માઓથી અલગ તરી આવે જ, કારણ કે સમ્યગ્દર્શન તથા સિમ્યજ્ઞાન સાથે શ્રી તીર્થર-નામકર્મને પ્રદેશેાદય પણ છે. - બીજાઓને મુંઝવે તેવી સામગ્રીમાં એ મુંઝાતા ન હોય અને બીજાઓને ત્રાસ પમાડે એવી સામગ્રીમાં એ ત્રાસ પામતા નહેય. અન્તિમ ભવનું એશ્વર્ય એ તારકેના અતિમભવમાં તે શ્રી તીર્થંકર-નામક પ્રદેશદય અને કેવલજ્ઞાન પછી તેને વિપાકેદ, અજોડ એશ્વર્યને સાક્ષાત્કાર કરાવે છે. એ તારકેનું ચ્યવન પણ કલ્યાણ 'કારી ગણાય, એ તારકને જન્મ પણ કલ્યાણકારી ગણાય, એ તારકેની દીક્ષા પણ કાણકારી ગણાય, એ તારકાનું કેવલજ્ઞાનનું પ્રગટીકરણ પણ કલ્યાણકારી ગણાય અને એ તારકેનું નિર્વાણ પણ કલ્યાણકારી ગણાય. સદાકાળ દુઃખને જ અનુભવ Page #191 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કસ્તા નારક ને પણ, એ કલ્યાણકના સમયે આનંદ આપનાર નિવડે છે, એટલે અન્ય ગતિના જીવન માટે તે પૂછવું જ શું? અન્તિમ ભાવમાં, એ તારકેની એક પણ દશા અગર પ્રવૃત્તિ, કેઈન પણ અકલ્યાણને માટે હોતી નથી. એ સરકે એકાન્ત કલ્યાણમય જીવનને જીવનારા હોય છે. અન્તિમ ભાવમાં આવે ત્યારથી એ તારકે દેવોથી અને દેના સ્વામી ઈન્દ્રોથી લેવાય છે. એ તારકે જન્મે એટલે ઈન્દ્ર જાતે આવીને એ તારકને મેરગિરિ ઉપર લઈ જાય, ત્યાં ઈન્દ્રાદિ દેવ-દેવીઓ એ તારકની ભક્તિ કરે અને પછી ઈન્દ્ર જાતે એ તારકને પાછા મૂકી જાય. ભગવાન ત્રણ નિર્મલ કોટિની શાને સહિત હોય છે, એટલે એ તારક, ઇન્દ્રાદિકે જે સેવા કરે છે તેને જાણે, પણ જરા ય ઉસેકને પામે નહિ. મનમાં અંશે પણું ખૂમારી આવે નહિ. અતિમ ભવમાં જ્ઞાનપ્રધાન જીવનને જીવમારા એ તારકે એક પણ અનુચિત પ્રવૃત્તિને આદરતા જ નથી. અહીં એ તારકોના બાહ્ય ઐશ્વર્ય પૂરતી જ વાત છે, એટલે આપણે વધુ વિગતેમાં ઉતરતા નથી; બાકી તે એ તારકેનું અન્તિમ ભવનું સમસ્ત જીવન અતિ સુન્દર હોય છે. ' ભગવાનના ચોત્રીસ અતિશઃ ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અધર્યું તે જુઓ ! જને ત્યારથી જ એ તારકે ચાર અતિશયેથી સમ્પન્ન હેય. - (૧) એ તારકેને પુણ્યદેહ અદ્દભુત એવા રૂપ અને અંધા હેય, આરોગ્યયુક્ત હોય અને પરસેવાથી મલિન થનારો ન હોય. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને : -(૨) એ તારકેને શ્વાસે શ્વાસ પણ કમલની સુગંધ જે સુગંધયુકત હાય. - (૩) એ તારકેના દેહમાં રહેલ લેહી અને માંસ પણ ગાયના દૂધ જેવાં સફેદ તેમજ દુર્ગધથી રહિત હોય. . : () એ તારકેને આહાર-નિહારને વિધિ પણ ચમ કુંથી અદશ્ય હોય પછી એ તાર કેવલજ્ઞાનને પામે, એટલે આ ચાર અતિશયમાં કર્મક્ષયના ગે ઉત્પન્ન થનારા અગીઆર અને વિકૃત ઓગણસ-એમ ત્રીસ અતિશને ઉમેરે થતાં, એ તારકે ચોત્રીસ અતિશયોથી યુક્ત બને. છે. (૫) સમવસરણ જનપ્રમાણ ભૂમિમાં હોય, પણ તેમાં કટાકેટિમનુષ્ય, દે અને તિર્યને સુખે સમાવેશ થઈ શકે. . (૬) એ તારકે દેશના દે અર્ધમાગધી ભાષામાં, પણ એ તારકની વાણી મનુષ્યને માટે, દેને માટે અને તિર્યને માટે પોતપોતાની ભાષામાં પરિણામ પામે. . (૭) એ તારકના શિરની પાછળ સૂર્યમંડલની શોભાને પણ વિડમ્બના પમાડે એવું તેજોમય ભામણ્ડલ હેય. (૮) એ તારકે જે સ્થલે વિરાજતા હેય, તે સ્થલથી ચારેય દિશાઓમાં પચીસ પચીસ પેજને સુધીના તેમજ ઉપર તથા નીચે સાડા બાર સાડા બાર જન સુધીના પ્રદે, શમાં રોગ ઉત્પન્ન થવા પામે નહિ. | (૯) એ તારકે હોય ત્યાં પરસ્પર વૈરભાવ થવા પામે નહિ. . (૧૦) ધાન્યને ઉપદ્રવ કરનાર કીડાઓની ઉપદ્રવકારી ઉત્પત્તિ ન હોય. Page #193 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૮૧ (૧૧) રોગચાળા ફાટી નીએ અપેશિયરિશ મકવા માંડે, એવું બને નહિ. (૧૨) અતિવૃષ્ટિ ન થાય, કાંક (૧૩) અનાવૃષ્ટિ પછીન ન શે (૧૪) દુકાળ પડે નિ (૧૫) અને રાષ્ટ્રામાં એક-બીજ मील રાષ્ટ્રને ભય ઉપજે નહિ. આ અગીઆર અતિશયા ઘાતી કર્મોના ક્ષય યાગે ઉત્પન્ન થાય છે. હવે દેવકૃત ઓગણીસ અતિશયા (૧૬) આકાશમાં ધર્મપ્રકાશક ચક્ર રહે. (૧૭) આકાશમાં એ માજી ચામરો વીંઝાયા કરે. (૧૮) આકાશમાં સ્ફટિકમય સિંહાસન સાથે હાય, (૧૯) આકાશમાં છત્રના સ્થાને ત્રણ છત્રા હોય. (૨૦) આકાશમાં રત્નમય ધ્વજ હાય. (૨૧) પગલું જમીન ઉપર પડે નહિ, પણ આગળ સુવર્ણ - ક્રમલે રચાતાં જાય અને તેના ઉપર જ પગ પડે, (૨૨) સમવસરણ રત્નના, સુવર્ણના અને ચાંદીના—એમ ત્રણ પ્રકારના ત્રણ કિલ્લાએથી સુશોભિત હોય, (૨૩) સમવસરણમાં ભગવાન દેશના દેવાને માટે પૂ. દિશા સન્મુખ બેસે, પરન્તુ ચારેય દિશાએ ભગવાન સાક્ષાત્ સામે બેઠા હોય એવું જોનારને લાગે, એવી રચના થાય. (૨૪) અશેાક વૃક્ષની છાયા હોય. (૨૫) ભગવાન વિહરતા હાય, ત્યાં કાંટાઓ અધમુખ અની જાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને (૨૭) રરે સંભળાય તે દુભિને નાદ થતે હેય. (૨) વાયુ અનુકૂળેપણે વહેતે હોય. (૨૯) પક્ષિઓ પ્રદક્ષિણા કે. (૩૦) સુગંધવાળ ની વૃષ્ટિ થતી હેય. (૩૧) પાંચેય વર્ણોની ની જાનુ પ્રમાણ વૃષ્ટિથતી હેય. (ર) વાળ અને નખ વધવા પામે નહિ, (૩૩) જઘન્યથી પણ ક્રોડ દેવતાઓ, એક નિકાયના નહિં પણ ચારે ય નિકાયના, ભવનપતિ-વ્યન્તર-તિષ્કવિમાનિકના મળીને ઓછામાં ઓછી કેડ દેવતાઓ તે, એ તારકોની સમીપે રહે જ. (૩૪) હતુઓનું પ્રવર્તન પણ અનુકૂલ જ હેય. પરીશ ગુણમયી વાણી આ ચોત્રીસ અતિશે ઉપરાન્ત ભગવાનની વાણી પાંત્રીસ ગુણએ યુક્ત હોય છે. સાંભળનારને એમ લાગે કેમાલકોશ રાગમાં કઈ દીવ્ય ગાન ચાલી રહ્યું છે. કયાં , શી ખેલના ન હોય અને મધુરતા પાર વિનાની હોય. સુધા, તૃષા, તાઢ, તાપ, સંતાપ આદિ સર્વને ભૂલાવી દે અને સાંભળનારને તન્મય બનાવી દે, એવી એ વાણું હેય. સાંભળનારને પ્રાયઃ સંશય પેદા થાય નહિ અને સંશય પેદા થાય છે, પેઢા થતાંની સાથે જ એ સંશય છેદાઈ જાય, એ એ વાણીનો અતિશય હોય છે. એ તારકની માત્ર વાણી પણ કાને પડતાં, દુઃખીજને દખને વિસરી જાય, એ એ વાણીનો પ્રભાવ હોય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ = = ૧૮૩ પહેલે ભાગ-થી જિતુતિ ભગવાનની વાણીના પ્રભાવને દર્શાવનારૂં એક ઉદાહરણઃ આ સંબંધમાં એક કથા જાણવા જેવી છે. એક શેઠને ત્યાં ઘરડી ઉંમરની એક બાઈદાસી તરીકે કામ કરતી હતી. એનું કામ એ હતું કે-એણે જંગલમાં જઈને લાકડાને ભારે લઈ આવે અને એ બાઈ લાકડાનો ભારે લઈ આવે, તે જ શેઠાણ એને ખાવાનું આપે. પાપને ઉદય હેય, તે આવી દશા પણ થાય. વૃદ્ધાવસ્થા છે, મજુરી મહા મુશ્કેલીઓ થઈ શકે એવું શરીર થઈ ગયું છે, પણ પાપને ઉદય એ છે કે-જ્યાં સુધી જંગલમાં જઈને લાકડાંને ભારો લઈ આવે નહિ, ત્યાં સુધી પેટ ભર વાને લુખ-સુક્કો રેટ પણ મળે નહિ. એવી દશામાં મન જે અનુભવે તે કેવીક વેદના અનુભવે? ખરેખર, કલ્પના કરી લેવા જેવી આ વસ્તુ છે. એ પાપને ઉદય કેઈને ય પ્રાપ્ત ન થાઓ, પરતુ ધારે કે-એવા જ પ્રકારના પાપનો ઉદય ભોગવવાને વખત આવી લાગે, તે શું થાય? બહારની વેદને સાથે મનની વેદના ભળે છે, ત્યારે એ વેદના બહુ જ કારમી બની જાય છે અને સહનશક્તિ હોય નહિ તેમ જ વિવેકશક્તિ ન હોય, તે બહારની વેદના સાથે મનની વેનાને ભળતાં વાર લાગતી નથી. પુણ્યના ઉદયવાળા કાળમાં લાલ સાહેબ થઈને ફરનારા, પાપ કરતાં પાછું વાળીને નહિ જેનાર, પિતાને મળેલી તથા મળતી દ્ધિને પુણ્યનું ફળ નહિ માનતાં, એને પિતાની જ હુંશીયારી-આવડત વગેરેનું ફળ માનીને, અભિમાનમાં રાચનારા તથા પુણ્યની અવગણના કરનારા અને દીન-દુઃખી જને, જી તરફ અનુકમ્પશીલ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બનવાને બદલે, તેમના તરફ તુચ્છકાર તથા તિરસ્કાર બતાવવામાં જ મોટાઈ માનનારા આત્માઓ, પિતાના ભાવીને ભયં. કર બનાવી રહ્યા છે. એવા આત્માઓને જ્યારે પાપને ઉદય ભેગવવાનો વખત આવશે, ત્યારે તેમની કયી ગતિ થશે? યાદ રાખે, તમને જે કાંઈ સારું મળ્યું છે, તે પુણ્યના ઉદયથી મળ્યું છે. લાભાન્તરાય હોય તે લાભ થાય નહિ. દે એ જ મેળવે. જો દિલ ઉદાર રાખશે, ઉદારતાથી આત્માને કેળવશે, તે સુખ પણ તમારા તરફ ઉદારતાથી ખેંચાશે. આપવામાં જેટલે સંકેચ રાખશે, તેટલે મળનારા સુખમાં પણ સંકેચ થવાને. દાન કરવું, દાન કરાવવું અને દાતારની અનુમોદના કરવી તેમજ કેઈના ય લાભમાં કદી પણ આડે આવવું નહિ. ધનની મમતા એવી છે કે-હજી અાઈ કરી લે, પણ આઠ રૂપીઆ ધર્માર્થ કાઢવાના હેય, મતલબ કે શક્તિ મુજબને ધનવ્યય સન્માર્ગે કરવાને હેય, તે પ્રાય: તરત મહું ફરી જાય છે. સાર એ છે કે-ધન જેટલું વહાલું છે, તેટલે ધર્મ વહાલે નથી; પણ પરિણામને વિચાર કરવાની જરૂર છે. જે ડેસીની આપણે વાત કરીએ છીએ, તે ડેસી દુખી શાથી? એની કેટલી દયાપાત્ર દશા? અને તેનું કારણ શું? પૂર્વે દીધેલું નહિ અને કોઈને અન્તરાય કરેલો માટે ને? હવે એક દિવસ એવું બન્યું કે-એ ડેસી જંગલમાં લાકડાં લેવા તે ગઈ પણ પૂરાં લાકડાં મળ્યાં નહિ અને વખત ઘણે વહી ગયે, એટલે ભૂખ-તરસ લાગી. આથી તે ડોસી જેટલાં લાકડાં મળ્યાં તેટલાને લઈને, નગરમાં શેઠને ઘેર આવી. રાજ કરતાં લાકડાં ઓછાં હતાં, એટલે શેઠાણી Page #197 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૧૫ તેને કહે છે કે- આજે તને ખાવાનું નહિ મળે. ખાવાનું જોઈતું હાય તા બાકીનાં લાકડાં લઈ આવ !’ ડોસીએ શેડાશ્રીને વિનવવાના પ્રયત્ન કર્યો, પણ શેઠાણી એકની એ થઈ નહિ. શેઠાણીએ ડોસીની વૃદ્ધાવસ્થા, થાક અને તડકાના વિચાર જ કર્યું નહિ. ‘ડોસીની પીડા ડાસી જાણે; મારે શું ?’–એવું શેઠાણીના મનને હતું. વિચારા કે-શેઠાણીની કૃપણુતા કેવી કારમી છે અને ડોસીના ની કડણાઈ પણ કેવી કારમી છે? પણ તેમાંની એક કારમા પરિણામને આપનારા કમને પેદા કરી રહી છે અને બીજીનું તેવું કર્મ ખપી રહ્યું છે! શ્રીમંત ઘરની સ્ત્રી આ ભવમાં યદિ આવી કૃપણુ થાય, તા તે ખીજા ભવમાં દારિત્રવાળા કુલમાં પેઢા થવાનું નક્કી કરે છે. મળ્યું હોય તે ઉદારતાને કેળવીને મળેલાને સાર્થક કરા! હાથે તે સાથે ! ઉદારતા ગુણ વિના દાનધર્મ આવે નહિ. શેઠાણી જો જરાક દયાળુ મની હાત, તા છેટ એટલું તે કરત કે-પહેલાં ખાવા આપ! અને પછી ઠંડા પહેારે લાકડાં લેવા મેલત ! અસલ વાત તે એ છે કે આવાં વૃદ્ધ સ્ત્રી-પુરૂષોને મદદ રૂપ બનીને શ્રીમન્તાએ આશીર્વાદ્ય મેળવવા જોઈએ. તેમની પાસેથી કામ લેવામાં દયાના ઘાત ન થાય, તે જોવું જોઈએ. પેલી શેડાણીએ તે ભૂખી, તરસી અને થાકેલી-પાકેલી ડાસીને ફરી પાછી જંગલ તરફ ધકેલી. ડાસી પાસે પણુ પેટને ભરવાના ખીજે કાઈ ઉપાય નહોતા, એટલે ડીસી લથડીયાં ખાતી ખાતી પણ પાછી જં ગલમાં ગઈ અને જ્યાં ત્યાંથી તેણીએ બાકીનાં લાકડાંને એકડાં કર્યાં. એ લાકડાંને Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એકઠાં કરીને, તેને ભારે બાંધીને ડોસીએ માથે મૂક્યો. - દિવસને ચે પહેર શરૂ થવા આવ્યું હતું. તે વખતે જંગલમાંથી ડેસીએ નગર તરફ ચાલવા માંડ્યું. ડેસી થોડુંક ચાલી, ત્યાં તેના ભાગમાંથી એક લાકડું નીચે પડી થયું. માથા ઉપરના ભારાને પકડી રાખીને, ડોસી પેલા પડી ગયેલા લાકડાને લેવાને માટે નીચી વળી. બરાબર તે જ વખતે, ભગવાનની દેશનાને વનિ તેના કાનમાં પડશે. ભગવાનની દેશનાને એ અવનિ એટલો બધે મધુર, કર્ણપ્રિય હતો કે-ડેસી નીચે પડેલા લાકડાને લેવાનું ભૂલી ગઈ, પિતાની ભૂખ-તરસની પીડાને વિસરી ગઈ, થાકનું તેણીને ભાન રહ્યું નહિ અને સમયને પણ તેણીને ખ્યાલ રહ્યો નહિ. માથે ભારે અને વાંકી વળેલી-એવી અવસ્થામાં ને એવી અવસ્થામાં જ એ ડેસીએ ભગવાનની દેશનાનું શ્રવણ કર્યા કર્યું. સમવસરણની બહાર પણ ભગવાનની વાણીને આ પ્રભાવ! કેટલી બધી મધુરતા હશે, ત્યારે આવું બન્યું હશે ? પુણ્યસામગ્રી કર્મનિર્જરામાં સહાયક બની શકે? કહેવાનું તાત્પર્ય એ છે કે-વાણીના આ પાંત્રીસ ગુણે અને જન્મથી ચાર તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી ચોત્રીસ અતિશય, એ સર્વ અસાધારણ કોટિનું ચિશ્વર્ય છે. આવું અદ્દભુત ઐશ્વર્યા માત્ર શ્રી અરિહંત પરમાત્માઓને જ પ્રાપ્ત થાય છે. તીર્થની સ્થાપનામાં અને ધર્મદેશનામાં પણ શ્રી તીર્થકર-નામકર્મને પ્રભાવ છે. અધ્યાત્મના નામે ધર્મકિયાએને નિષેધ કરનારા અને ધર્મક્રિયાઓના નિષેધને માટે Page #199 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૮૦ ‘પુણ્યબંધ એ પણ ક્રમ બધ છે અને આપણે તે કનિજ - શના જ પ્રયત્ન કરવાના છે એવું કહેનારાઓએ, પુણ્યના પ્રભાવની આ વાત વિચારવા જેવી છે. પુણ્ય એ પણ એક પ્રકારનું કર્મ જ છે અને મુક્તિને પામવાને માટે સવ કર્મોથી સર્વથા રહિત બનવું જરૂરી છે, પરન્તુ પુણ્યક એવા પ્રકારનું પણ હાય છે કે-એના ઉદય ચેાગે પ્રાપ્ત થતી સામગ્રી નિજ રાની સાધનામાં સહાયક નિવડે છે. મહા પુણ્યાય વિના મનુષ્યભવ મળતા નથી અને મનુષ્યભવ સિવાયના કાઈ પણ ભવમાંથી મેાક્ષને પામી શકાતા નથી. ધર્મક્રિયાઓના નિષેધ કરવાને માટે, પુણ્યના દ્વેષ કરનારાઓને ક્રીથી મનુ ષ્યભવ મળશે શી રીતિએ ? અહીંથી મરીને તે સીધા તે મેક્ષે જઈ શકે તેમ નથી; અને અહીં ધર્મક્રિયાઓને તજી દીધી, ધર્મક્રિયાઓને તજી દીધી એટલું જ નહિ પણ અનેકાને ધર્મક્રિયાઓના ત્યાગ કરાવ્યો, પાપક્રિયાને તજી નહિ અને પુણ્યના દ્વેષ કર્યાં કર્યો એ દશામાં કેવા પ્રકારના ક્રમ બધ થાય અને એથી એવા આત્માએ અહીંથી મરીને દૈવી ગતિને પામે, એ તા વગર કહ્યે પણ સમજાઈ જાય તેવું છે. એવા આત્માઓને દુર્ગતિમાં ધમ શ્રવણની સામગ્રી પણ ચાંથી મળવાની ? ચેારાશીના ચક્રાવામાં ચઢી જવાથી પેાતાની કેવી હાલત થશે, તેને તેએએ વિચાર કરવા જેવા છે. ધ પ્રાપ્તિ આદિમાં પુણ્ય સહુાયક બને છે પ્રશ્ન પુણ્યના હેતુથી ધર્મ કરવાના ? સાધુઓને પુણ્યનું અર્થિપણું રાખવાને નિષેધ કરવામાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવ્યું છે. સાધુઓનું ધ્યેય માત્ર કર્મનિર્જરને જ સાધવાનું હેય; પણ સાધુઓ પુણ્યના દ્વેષી ન હેય-પુણ્યને નિષેધ કરનારા ન હોય–“અમને પુણ્યને બંધ થાઓ જ નહિ –એવી વૃત્તિવાળા પણ ન હોય. આમ છતાં પણ, સાધુઓ સમજતા જ હેય છે કે-કર્મનિજરની સાધક ક્રિયાઓ શુભ પુણ્યની સાધક પણ બને છે. ગૃહસ્થ તે પુણ્યધર્મના અથી પણ હેઈ શકે. આ બધું છતાં, શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના માટે પ્રયત્નશીલ બનવાને તે સૌને અધિકાર છે. એ પુણ્યકર્મ હેવા છતાં પણ, એ સ્વ-પરનું એકાતે ઉપકારક જ બને છે. ધર્મના ઉપદેશમાં, ધર્મના પ્રચારમાં પણ પુણ્યકર્મ સહાયક નિવડે છે. મનુષ્યભવ, આર્યદેશ, આર્યકુળ, પંચેન્દ્રિચપટુતા, આરોગ્ય અને ધર્મશ્રવણની સામગ્રી વિગેરે પુણ્યથી મળે છે અને એ બધું જ વિવેકી આત્માઓ, લઘુકમી આત્માઓને ધર્મપ્રાપ્તિ, ધર્મસાધના તથા ધર્મપ્રચારમાં સહાયક બને છે. પુણ્યના ભેગે માણસનું વચન ઉપાદેયતાને પામી શકે છે. અને એના વચનને પ્રીતિથી સાંભળવાનું મન થાય છે. વચન સુંદરમાં સુંદર કહે એવી આત્માની ઉત્તમતા પ્રાપ્ત થઈ હય, તે પણ જે તેવા પ્રકારના પુણ્યને ગ ન હોય અને પાપને ઉદય હોય, તે લોક એના સારા પણ વચનને સાંભળે નહિ. એનું વચન સારું હોય તે છતાં ય, એના પિતાના પાપોદયને કારણે, અન્યને એ કર્ણપ્રિય બનવાને બદલે કર્ણકટુ બને. પુને દ્વેષ કરનારાઓ જે વિચાર કરે, તે તેઓ પિતાના ઉન્માર્ગને પ્રચાર પણ પિતાના પૂર્વે ઉપાર્જેલા પુણ્યના બળે જ કરી શકે છે. જો પુર્યોદય ન Page #201 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ - ૧૮૦ હત, તે એવાને કઈ સાંભળતાં જ નહિ અને એવાને જે થોડું-ઘણું માન-પાન મળે છે, તે પણ મળતી નહિ. મૂખ પણ ગેરકર પુથી -રાજમાન્ય અને ગામધણી બન્યઃ પુણ્યદયના ગે મૂખે એ પણ માણસ વિદ્વાન તરીકે જનતામાં પંકાવા પામે છે અને તદ્દન મૂર્ખાઇભર્યા કૃત્ય કરવા છતાં પણ કાદરને પાત્ર બને છે. પેલા ગૌરીશંકરની ગોળીની વાત જાણે છે? એની ઝેળી પુણ્યાઈથી ભરેલી હતી, તે એની નેપાળાની ગેળી પણ, એને માનપાન તથા અદ્ધિ અપાવનારી નિવડી. ગૌરીશંકર નામે એક મૂર્ખ બ્રાહ્મણ હતો. ગરીબ હતે. અને ધધા વગર હતું. એણે વૈદ્યને ધંધો કરવાનું વિચાર કર્યો. એણે વાંચ્યું હતું કે- સર્વ રોગનું મૂળ પેટને મલ છે. પિટમાં મલ વધી જાય રેગ થાય. પેટ સાફ તે બધું સાફ અને પેટ બગડેલું તે બધું બગડેલું. આથી તેણે નેપાળાની ગેળીઓ બનાવી. નેપાળાની ગોળી શું કરે, એ તે જાણે છે ને? પેટને મલ તે કાઢી નાખે, પણ જરા વધુ પ્રમ ણમાં લેવાઈ જાય તે પેટનાં આંતરડાને પણ કાઢી નાખે. એ ગળી જેને–તેને અપાય નહિ. નબળાં આંતરડાં હોય તો એ ગોળી માણસને કદાચ પોકનું પ્રયાણ પણ કરાવી દે. આવી ગોળી પેલા ગૌરીશંકરે બનાવી અને ધંધે શરૂ કરવાને માટે પિતાને ત્યાં જે આવે તેને, એ ગોળી આપવા Page #202 -------------------------------------------------------------------------- ________________ મe શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો માંડી. લેકે પણ સારા નશિબવાળા છે અને ગૌરીશંકરનું ભાગ્ય પણ જાગ્યું છે, એટલે ગૌરીશંકર પાસેથી જે કઈ એ ગેળીને લઈ જાય છે અને ખાય છે, તેનું દર્દ મટી જાય છે. આની પાસે તો એક જ પ્રકારની ગોળીઓ છે અને લોક આવીને ગમે તે દઈ કહે, પણ આ તો એ જ ગોળી સૌને આપે છે. ભાગ્ય જાગૃત હોય, પુણ્ય પાંસરું હોય, ત્યારે ઉંધા નાખેલા પાસા પણ સીધા પડે. ધીરે ધીરે ગૌરીશંકરને ત્યાં દર્દિઓની ભીડ જામવા લાગી, કેમ કે-રગીના રેગ એની કોળીથી નાબૂદ થવા લાગ્યા. એ કાંઈ કિંમત લેતો નહિ, પણ જેનું દર્દ મટતું તે એને કાંઈને કાંઈ આપી ગયા વિના રહેતું નહિ. આમ તેની પ્રતિષ્ઠા પણ વધવા લાગી અને તેના ઘરમાં ધન-ધાન્યાદિ પણ વધવા લાગ્યું. ધીરે ધીરે લેક એમ પણ માનવા લાગ્યું કે-આ બધે ચમત્કાર ગૌરીશંકરની ગોળીને નથી, પણ ગૌરીશંકરને છે, કેમ કે-ગાળી બધાને સરખી આપે છે, છતાં જેને જે રોગ હોય તે નાબૂદ થાય છે! ગોળીને ચમત્કાર અમુક દર્દીમાં હોય, બધાં દર્દોમાં ન હોય અને આ તે એક જ જાતિની ગોળીથી સૌને સાજા કરે છે, માટે આ ચમત્કાર ગોળીને નથી પણ ગૌરીશંકરને છે.” ગીરીશંકર ચમત્કારી માણસ તરીકેની ખ્યાતિને પામે, એટલે એને આંગણે માત્ર રેગી માણસે જ આવે એવું રહ્યું નહિ. કઈને કઈ બી મુશ્કેલી આવે, એટલે એ ઝટ ગીરી શંકરને શોધતે આવે. ગૌરીશંકર એને ય નેપાળાની જ રોળી આપે, પણ ગૌરીશંકર નશિબદાર એ કે-એ ગોળી ખાનારની મુશ્કેલી ટળી જાય અને જશ ગૌરીશંકરને મળે. Page #203 -------------------------------------------------------------------------- ________________ પડેલા ભાગ-શ્રી જિનસ્તુતિ ૧૯૨ એક વાર એક કુંભારનુ ગધેડું' ખાવાયું, તેણે પેાતાના ગધેડાની ઘણી શેાધ કરી, પણ તેની ભાળ મળી નહિ. કુંભાર થાચો એટલે આવ્યા ગૌરીશરની પાસે કે ગૌરીશ ને એણે પેાતાનુ ગધેડું' ખાવાયાની વાત કરી, એટલે ગૌરીશ કર તા ઝટ દઈને એને પણ નેપાળાની ગાળી આપી. નેપાળાની ગાળી ખાધી, એટલે પેલા કુંભારને સખ્ત જુલાબ લાગ્યું. એણે લાટા ભરવા માંડવા. ઘડીએ ઘડીએ એને ઉકરડે જવુ પડતું. ભાગ્યયેાગે બન્યું એવું કે-એનુ ગધેડું' રખડતું રખહતું. અચાનક એ ઉકરડાની પાસે આવી પહોંચ્યું અને કુંભારને પેાતાનું ગધેડુ' મળી ગયું ! આમ પેાતાનું ગધેડું' મળી જવાથી, કુંભારના હૃ ના પાર રહ્યો નહિ. જે મળે તેને એ ગૌરીશ કના ચમત્કારની વાત કરવા લાગ્યા. પુણ્યના પ્રભાવ અજબ હોય છે. લેાકેા વાત-વાતમાં ગૌરીશંકરની પાસે આવતા અને ગૌરીશ કર પણ અકળાયા વિના પુણ્યના ભરાસે સૌને એ જ ગાળીએ દીધે રાખતા. તેના પુણ્યયેાગે, આવનારાઓનુ પણ તેમની ઈચ્છાનુસાર કામ થતું, એટલે સૌ કોઈ તેને યથાશક્તિ સારૂ ઈનામ આપતા, સત્યોતા, સન્માનતા! પુણ્યાઈ હાય ત્યાં સુધી માણસ સામાન્ય કાર્યથી પણ સારી સિદ્ધિ મેળવે છે, નુકશાનના ઠેકાણે લાભને પામે છે અને પુણ્યાઈ પરવારે ત્યારે એના એ જ માણસ પણ વિશેષ કાર્ય માં ય પાછે પડે છે, નુક્શાનને પામે છે, ફીટકારને પામે છે ! કા માં મળતી સફલતા એ પાંસા પુણ્યની નિશાની છે અને કાર્યમાં મળતી નિષ્ફળતા એ પુ* પરવાર્તાની “પલટાતા દિનની નિશાની છે. પૃથ્વીરાજ માનતા હતા Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કે-મારૂં બાણ ખાલી જાય નહિ, પણ એક વાર એનું બાણ ખાલી ગયું, એટલે એ ઝટ સમજો કે-મારો દિન પલટયે. હું એને એ છું, પણ મારે દિન એને એ પુણભર્યો નથી ! પુણ્ય, એ પૂર્વે કરેલાં સારાં કૃત્યોનું પરિણામ છે. સારું પણ કૃત્ય જેવી જેવી વૃત્તિથી અને શતિથી કર્યું હોય, તેવું પુણ્ય બંધાય. એ પુણ્ય હોય ત્યાં સુધી જાહોજલાલી હોય. આવું સમજનારે, પુણ્ય તપતું હોય ત્યારે તે, સારા કાર્યો સારી વૃત્તિથી અને સારી રીતિએ, સારા પ્રમાણમાં કરવાં જોઈએ. . હજુ તે ગૌરીશંકરના પુણ્યને પ્રભાવ જાણવા જેવું છે. ગૌરીશંકરને એના પુણ્ય રાજમાન્ય પણ બનાવ્યું અને ગામધણી પણ બનાવ્યું. એમાં પણ ઉપાય તે નેપાળાની ગળી જ; બીજું કાંઈ નહિ. બાહ્ય ગાળી તે નિમિત્ત હતું, જ્યારે બધું કાર્ય પુણ્યના જ પ્રભાવથી થતું હતું. એક વાર એ નગરના રાજાની એક અણમાનીતી રાણીને વિચાર આવ્યો કે હું મારું દુઃખ ગૌરીશંકરને કહું કેમ કે ગૌરીશંકરના ચમત્કાર વિષે એ રાણીએ પણ ઘણું ઘણી તે સાંભળી હતી. રાજાની એ અણમાનીતી રાણીને રાજાની માનીતી બનવું હતું, એટલે ગૌરીશંકરને તેણીએ પિતાની સન કામના સિદ્ધ કરી આપવાની વિનંતિ કરી. ગૌરીશંકર પાસે નેપાળાની ગોળી સિવાય કાંઈ જ હતું નહિ, એટલે એણે તે ઉંધું ઘાલીને-જે થશે તે ખરૂં એમ સમજીને, રાજાની એ અણમાનીતી રાણીને પણ નેપાળાની ગળી દઈ દીધી. રાણીએ પણ ગૌરીશંકરની ગોળીને શ્રદ્ધાપૂર્વક ખાધી. પછી તે પૂછવું જ શું? ગોળીને કાંઈ દાણીની શરમ Page #205 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૧૯૩ અડે એવું હતું જ નહિ. રાણીને ઝાડા વછૂટ્યા. ઝાડા વછૂટ્યા તે એવા વછૂટયા કે જેને કાંઈ આંક ન મળે. એક તો રાણીની સુકે મળ કાયા અને તેમાં આટલા બધા ઝાડા, એટલે એ તે લેથ થઈને પડી. આંખે તણાવા લાગી. મરી કે મરે છે, એમ બધાને થઈ ગયું. દાસીઓ ગભરાણી. તેમણે ઝટ રાજાની પાસે જઈને ખબર આપી કે–દેવી મરવા પડી છે, હમણાં જ ખલાસ થઈ જશે.” એ રાણી રાજાની માનીતી નહતી, પણ રાજાને એમ થયું કે-મરતી વેળાએ એને સંભાળી લેવી. જીવતાં ભલે દૂર રાખી, પણ એને મરતાં તે આશ્વાસન જરૂર આપવું. રાણીનું પણ પુણ્ય જાગવાનું હતું અને ગૌરીશંકરનું પણ માન વધવાનું હતું, એટલે રાજાને એ અણમાનીતી રાણી તરફ પણ લાગણી થઈ આવી.રાજા ગયે અણમાનીતી રાણીના મહેલે. રાણી નેપાળની અસરમાંથી મુક્ત થઈ ગઈ હતી, પણ અશક્તિ ઘણી આવી ગઈ હતી. રાજાને પિતાની પાસે જઈને, એને એટલો બધો આનંદ થયો કે–બધી અશક્તિને એ ભૂલી ગઈ. એનું દુઃખ વિસરાઈ ગયું. એને જે જોઈતું હતું તે મળી ગયું-એના હર્ષમાં તેણીએ અવનવો ઉત્સાહ અનુભવ્યો. રાજા પણ તેણીને અતિ અશક્ત જોઈને, તેણીની પાસે ને પાસે રહેવા લાગ્યા. રેણીએ તક મળતાં રાજાને પ્રસન્ન કરી દીધો. રાણીએ રાજાને એવો વશ કરી દીધું કે-અત્યાર સુધીની અણમાનીતી રાણી એ મહામાનીતી થઈ ગઈ. હવે તે રાજાને આ રાણી તરફ પ્રેમ જાગ્યો હતો, એટલે ગૌરીશંકરના ઉપાયથી આ પરિણામ આવ્યું છે એવું જાણીને, એમ થયું કે અમારા બે વચ્ચે ૧૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જે મેટે અંતરાય હતે, તે આ ગૌરીશંકરના ચમત્કારથી ટળી ગયો! રાજાએ અને રાણીએ, બન્નેએ ગૌરીશંકરને સારું ઈનામ આપ્યું અને ત્યારથી ગૌરીશંકર રાજમાન્ય બની ગયે. આ પછી કેટલોક સમય વીત્યા બાદ, શત્રુઓની મેટી સેના એ નગર ઉપર ચઢી આવી. રાજાએ નિર્ણય કર્યો હતે. કે-હરકે ઈ મુશ્કેલીને ઉપાય ગૌરીશંકરને પૂછવો અને ગૌરીશંકર જે ઉપાય બતાવે, તે ઉપાયને પૂરેપૂરી શ્રદ્ધાથી આચરવો.” આથી, રાજાને જ્યારે ખબર મળી કે-શત્રુ રાજાની માટી સેના નગર ઉપર ચઢી આવી છે અને નગરની નજદિકમાં એ સેનાએ પડાવ નાખ્યો છે, ત્યારે રાજાએ બીજું કાંઈ જ નહિ કરતાં, ગૌરીશંકરને બોલાવીને એ હકીકત જણાવી અને ગૌરીશંકરે પણ હવે તે નિભીંપણે રાજાના આખા ય સૈન્યને નેપાળાની ગેળીઓ ખવડાવી દીધી. પરિણામ આવે? એકે એક સૈનિકે લેટા ભરવા માંડ્યા. નગરની બહાર જ્યાં જુઓ ત્યાં સૈનિકે જ સિનિકેની હાર જામેલી હોય. એક એક સનિક વારંવાર લેટે જવા જાય, એટલે માણસ ૫૦૦ હોય તે પણ ભીડ ૫૦૦૦ ની થાય ને? બન્યું એવું કે-શત્રુરાજાએ આ રાજાની હીલચાલ તપાસવાને માટે જે ગુપ્તચરે રાખ્યા હતા, તેમણે જઈને પોતાના રાજને વાત કરી કે-આ રાજાની યુદ્ધ માટેની મેટી તૈયારી છે. આ રાજાએ હજારે સેનિકને એકઠા કરી રાખ્યા છે અને આપણું સૈન્ય તે ચપટીમાં ચળાઈ જાય એટલું નાનું છે!” આવી બાતમીના આધારે શત્રુરાજાએ હુમલે કરવાનો વિચાર માંડી વાળ્યો અને પિતાના સૈન્યને લઈને પોતાના નગરે Page #207 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ' ૧૯૫ પાછા ચાલ્યા જવામાં સલામતી માની, તે ચાલ્યો ગયો. આથી, રાજા ગૌરીશંકરના ચમત્કારથી એવો અંજાઈ ગયો. કે તેને ચાર ગામ બક્ષીસ આપી દીધાં; અને એમ, એક વખતને તદ્દન દરિદ્રી બ્રાહ્મણ ચાર ગામને ધણું બની બેઠે. એને સમૃદ્ધિ પણ મળી અને સત્તા પણ મળી. અહીં વિચારવા જેવી વાત એ જ છે કે-ગૌરીશંકરનું પુણ્ય પાસરું ન હેત, તે શું થાત ? સૈનિકે એ લડવાને માટે જે વખતે સુસજજ બનવાનું હતું, તે જ વખતે તે સૈનિકને ગૌરીશંકરની ગળીએ લથપથ કરી નાખ્યા હતા. કઇકના તે હોશ ઉડી ગયા હતા. શત્રુરાજાએ જે એ સમયે આક્રમણ કર્યું હતું, તે આ રાજાનું સૈન્ય શત્રુન્યને થોડો પણ સામને કરવાને શક્તિમાન નહોતું. સૈન્યમાં જે શક્તિ હતી, તે તે ગૌરીશંકરની ગેળીએ છીનવી લીધી હતી, એટલે સામે રાજા જે આક્રમણ કરતા, તે તે નહિ જેવી મહેનતમાં, તે નગરને જીતી લઈને આ રાજાને બંદીવાન બનાવી શક્ત. પણ રાજાનું અને પ્રજાનું પુણ્ય હતું, તેને ગૌરીશંકરના પુયે યારીમદદ આપી. ગૌરીશંકરે સૈનિકને આપેલે નેપાળને રેચ ખરી રીતિએ શત્રુરાજાને લાગ્યો. પુણ્ય જોરદાર હોય તે આવું પણ બને અને આથી અધિક પણ બને. પાપાનુબંધી પુણ્યઃ પ્રશ્ન પુણ્ય બંધાય ધર્મથી અને તે ઉન્માર્ગના પ્રચારમાં સહાયક બને, તે તેનું કારણ શું? ધર્મ એવા પ્રકારે કર્યો હોય માટે ! ધર્મ કરીને પાછ Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૯૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો નથી વિરાધના કરી હોય, ધર્મ કરતાં પણ આદરભાવ રાખે ન હોય તેમજ ધર્મ કરવામાં આશયની મલિનતા હોય, તે એવાં એવાં કારણેથી ધર્મ દ્વારા બંધાએલું પુણ્ય, જ્યારે ઉદચમાં આવે ત્યારે, તે પિતાના સ્વભાવ મુજબ જાહોજલાલી વિગેરે તે આપે, પણ એ પુણ્ય સ્વામી ધર્મને ભૂલી જાય. ધર્મ કર્યો એટલે ધમેં ફળ આપ્યું, પણ અનાદર આદિનું ફળ એ કે-ધર્મ ભૂલાયે અને દુબુદ્ધિ સુઝી. ધર્મ અયોગ્ય પ્રકારે કર્યો હોય, તે એનાથી ઉપાજેલા પુણ્યના ભેગવટા વખતે, એ પુણ્યને સ્વામી વિષય અને કષાયની આધીનતામાં જકડાઈને ઘેર પાપને પણ ઉપાજે. પાપાનુબંધી પુણ્ય પિતાના ઉદયકાળમાં પોતાના સ્વામીને પાપ તરફ પ્રેરનારું બને છે, જ્યારે આશંસાથી રહિતપણે અને વિધિના આદરપૂર્વક કરેલા ધર્મથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને તે પુણ્યને ઉદયકાળ, તેના સ્વામી આત્માને વિરાગકાળ હોય છે. એ પુણ્ય સામગ્રી ઘણું આપે, સારી આપે અને એને સ્વામી એ સામગ્રીમાં મુંઝાયા વિના, એ સામગ્રીને સદુપયોગ કરે. કેટલાક ધનવાને ધનની મૂરછમાં ધર્મને કરી શકતા નથી, પરોપકારને આચરી શકતા નથી, અરે પિતાના ભોગમાં પણ પોતાના ધનને ઉપયોગ કરી શક્તા નથી, એ સૂચવે છે કે આશંસા, અનાદર, અવિવેક આદિની સાથે જ એમણે ધર્મને સેવેલે તમારે પણ વિચાર કરવાને છે કે તમારું પુણ્ય કેવા પ્રકારના ધર્મથી બંધાએલું છે? કમ સામે જંગ માંડનાર જરૂર જીતી શકે? પ્રશ્ન જેવા પ્રકારનું પુણ્ય હોય તેવા પ્રકારના જ વિચારે સુઝે ને? Page #209 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૯૭ - જેને પુણ્યથી મળેલી સામગ્રીને સદુપયોગ કરવાની વાત વેળાએ આવો જ વિચાર આવે, તેનું પુણ્ય કદાચ ભારે પ્રકારનું પાપાનુબંધી હાય ! નહિતર, કેઈવખતે આત્મા બળવાન, તે કઈ વખતે કર્મ બળવાન. કર્મ ગમે તેવું બળવાન હોય, પણ આપણે તે એ કર્મની સામે જ જંગ ખેલવાને માટે ઉઘુક્ત રહેવાનું! અશુભ કર્મને હંફાવવા જતાં, તે જે જોરદાર હોય તે આપણે હાંફી જઈએ અને હારી જઈએ એમ પણ બને; પરંતુ સરવાળે તે આત્માની જ જીત થાયઃ કારણ કે-કર્મની સામે જે જંગ ખેલ્ય, તેનું ભવિષ્યમાં સારું પરિણામ આવ્યા વિના રહે જ નહિ. તમે કર્મની જડને જ ઉખેડવાને માટે પ્રયત્નશીલ બનો અને કર્મ તમારી સામે કાંઈ ન કરે, એ કેમ બને? કર્મ પણ પિતાનું જોર તે અજમાવે જ, પણ તમે મથ્યા રહે તે સરવાળે તમે જ ફાવો, કારણ કેકર્મ નાશવન્ત છે અને તમે શાશ્વત છો; કર્મ અનિત્ય છે અને તમે નિત્ય છો! વાત એટલી જ કે-ગમે તેટલા પછડાઈએ, પાછા પડીએ, હારીએ, પણ પ્રયત્ન ચાલુ રાખવો! એમ થાય તે પેલા કળીયાની જેમ તમે પણ તમારી મુક્તિની ભાવનાને સફલ કરી શકે ! કળી કેટલીય વાર નિષ્ફળ નિવડ્યો, પડ્યો, પણ એણે એની ધારણાને પાર પાડવાને પ્રયત્ન જારી રાખે, તે એ એની જાળ બાંધી શક્યો. બાકી એ વાત પણ એક્કસ છે કે-જે ભારે પ્રકારનું, દઢ, પાપાનુબંધી પુણ્ય હોય, તો એને લાખ ઉપદેશ મળે તે પણ, એની વિષયગૃદ્ધિ અને કષાયાધીનતા ઓછી થાય જ નહિ, બધાનું પાપાનુબંધી પુય એવું હોતું નથી. પ્રયત્નથી તેમાં ફેરફાર Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ઉપજાવી શકાય તેવું પણ હોય છે. આપણે નથી જાણતા કે આપણું પુણ્ય કેવા પ્રકારનું છે, માટે આપણે તે ભગવાને દર્શાવેલા માર્ગને અનુસરવાને જ પ્રયત્ન કર્યો કરવાને ! દરેક કાર્ય પાંચ કારણેના ગે બને છે : પુણ્યની બીલકુલ સહાય ન હોય અને કઈ પણ જીવ ધર્મને પામી શક્યા હેય, આરાધી શક્યો હોય અને મુક્તિને પામી શક્ય હેય-એવું બન્યું ય નથી, બનતું ય નથી અને બને તેમ પણ નથી. કાલ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ-એ પાંચ કારણેના યોગે જ દરેક કાર્ય બને છે. એ પાંચ કારણોમાં કે ઈવખતે કેઈ કારણની પ્રધાનતા હોય, તે કઈ વખતે કઈ કારણની પ્રધાનતા હેય. વેગ પાંચે ય કારણોને હેય, પણ પ્રધાનતા કેઈ કઈ કારણ વિશેષની હેય. આપણે તે અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય અને ભવ્યમાં પણ ગુરૂકમ તથા લઘુકમ-એમ પણ જેના અનેક ભેદને માનનારા છીએ. અભવ્ય આત્માઓ સ્વભાવથી “મુક્તિને પામવાની લાયકાતથી રહિત હોય છે. જાતિભવ્ય આત્માઓ સ્વભાવે “મુક્તિને પામવાની લાયકાતવાળા હોય છે, પણ એ જીવનું તથાભવ્યત્વ એવા પ્રકારનું હોય છે કે-એ જીવને મુક્તિમાર્ગની સામગ્રીને વેગ થતું જ નથી. જાતિભવ્ય જી કઈ પણ કાળે અવ્યવહાર-રાશિમાંથી વ્યવહાર–રાશિમાં આવી શકતા જ નથી. ભવ્ય સ્વભાવવાળો જીવ વ્યવહારરાશિમાં આવે, તે સમજવાનું કે-એ જીવનું તથાભવ્યત્વ એવું છે કે તે ગમે ત્યારે પણ અવશ્ય મુક્તિને પામવાને. Page #211 -------------------------------------------------------------------------- ________________ - પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૯૯ અવ્યવહાર–રાશિમાં ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, એમ ત્રણ પ્રકારના છ હોય; જ્યારે વ્યવહાર-રાશિમાં ભવ્ય અને અભવ્ય, એમ બે પ્રકારના છ હોય. ભવ્ય માં પણ પિતાનું તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. ભવ્ય હોવા છતાં પણ, અવ્યવહાર–રાશિમાંથી વ્યવહાર–રાશિમાં કઈ જીવ વહેલો આવે તે કેઈ જીવ મેડે આવે; વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ, કેઈ ભવ્ય જીવ વહેલે મુક્તિએ જાય તે કઈ ભવ્ય જીવ મેડે મુક્તિએ જાય; તેમ જ કે જીવ વહેલી સમ્યક્ત્વાદિને પામે અને કેઈ જીવ મેડે સમ્યકુત્વાદિને પામે; એ બધું જીવ-જીવના સ્વતન્ન એવા તથાભવ્યત્વના યોગ બને છે. વ્યવહાર–રાશિમાં આવેલા ભવ્ય જીવને પણ જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત કાલથી અધિક સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી તે જીવને દુર્ભવ્ય કહેવાય છે. એ જીવ સ્વભાવે ભવ્ય હોવા છતાં પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશથી પણ મેક્ષને આશયને પામી શક્તો નથી. એને મેક્ષતત્વમાં શ્રદ્ધા જ પેદા થતી નથી. મેક્ષની અભિરૂચિ તે જ ભવ્યાત્મામાં પ્રગટી શકે છે, કે જેને સંસારકાળ એક પગલપરાવર્ત કાલથી અધિક ન જ હોય, પણ એથી કાંઈ કે ય ઉણે હેય. એવી જ રીતિએ, જે ભવ્યાત્માઓને સંસારકાળ અર્ધ પુગલપરાવર્તા કલથી કાંઈક પણ ઓછો હોય છે, એવા જ આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. આમ છતાં પણ, ભવ્યાત્માઓ જે ગુરૂકમી હોય છે, તે અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ ઘણું ઓછા પ્રમાણવાળે સંસારકાળ બાકી હેય, તે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન છતાં પણ તે જ મોક્ષની રૂચિને અને સમ્યગ્દર્શનને પામી શકતા નથી. કેઈક વાર છેક છેલ્લા ભવમાં ય સમ્યક્ત્વાદિને પામે છે. એટલે દરેક કાર્યમાં પાંચેય કારણેને ગ જરૂરી છે. તીર્થસ્થાપના પણ પુણ્યના ગે જ: ભગવાન શ્રી જિનેશ્વરદેવને આત્માઓનું તથાભવ્યત્વ એવા અજોડ પ્રકારનું હોય છે કે એ તારકે શ્રી તીર્થંકરદેવ થઈને જ મુક્તિને પામે. પિતે પિતાનું સાધીને મુક્તિએ જવું-એવું એ તારકેના સંબંધમાં બને જ નહિ. પોપકારની સ્વાભાવિક ગ્યતાને ધરનારા આત્માઓ, સામગ્રી મળતાં સૌના ઉપકારની ભાવનાવાળા અને એથી એવા પ્રકારની શક્ય પ્રવૃત્તિવાળા પણ બન્યા વિના રહે જ નહિ. એ તારકે બુદ્ધાધિત ન હોય, પણ સ્વયંસંબુદ્ધ હોય અને બીજા તીર્થકરના તીર્થમાં તરનારા ન હોય, પણ જગત્તારક તીર્થને સ્થાપીને, અનેકને તારીને તથા અનેકને માટે તરવાના માને વહેતો રાખીને તરનારા હેય. એ તારકેના ઉપકારથી અનેકે તરે, પણ કોઈને ઉપકારથી એ તરે નહિ, આવી ગ્યતા એ તારકમાં અનાદિકાલથી હોય છે અને એથી જ એ તારકે પિતાના અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં શ્રી તીર્થકર-નામકર્મની નિકાચના કરી શકે છે. એના યોગે જ, એ તારકે તીર્થને સ્થાપક બને છે. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય, સર્વજ્ઞ થનાર સૌ કેઈને માટે લભ્ય હતું જ નથી. ઈશ્વર અવશ્ય સર્વજ્ઞ હોય, પણ બધા સર્વ ઈશ્વર ન હોય. ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ તે, ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હોય. Page #213 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૦૧ એટલા જ માટે, સર્વજ્ઞ વિશેષણથી શ્રી જિનને સ્તવ્યા બાદ, ટીકાકાર પરમષિએ શ્રી જિનને ઈશ્વર વિશેષણથી સ્તવ્યા છે. શ્વર છે પણ અને નથી પણ આવા કેઈ ઈશ્વર આ કાલમાં છે કે નહિ?” છે પણ ખરા અને નથી પણ ખરા. મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ કહીએ, તે આ કાલે પણ ઐશ્વર્યયુક્ત સર્વ વિદ્યમાન છે અને આપણું આ ભરત ક્ષેત્રની અપેક્ષાએ કહીએ, તે આ કાલમાં ઐશ્વર્યયુક્ત સર્વ વિદ્યમાન નથી. આ કાલમાં, અહીં તે, ઐશ્વર્યયુક્ત સર્વ પણ નથી અને અતીર્થંકર એવા સર્વ પણ નથી. તીર્થંકર વિદ્યમાન ન હોય-એવા સમયમાં પણ, આપણે ત્યાં સર્વની વિદ્યમાનતા તે હેઈ શકે છે, પરંતુ હાલમાં તે તે ય આપણે ત્યાં નથી. અસિ, મશી અને કૃષિને જ્યાં વ્યવહાર હોય છે, એવી કર્મભૂમિએ પંદર ગણાય છે. આ કર્મભૂમિએ જ ધર્મભૂમિઓ બની શકે છે. કર્મભૂમિની બહારની ભૂમિ ધર્મભૂમિ બની શકતી નથી. પંદર કર્મભૂમિઓ કયી? પાંચ ભરત ક્ષેત્ર, પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર-એ પંદર કર્મભૂમિઓ છે. આ પંદર કર્મભૂમિઓ પૈકી, પાંચ ભારતની અને પાંચ ઐરવતની-એમ દશ ક્ષેત્રોની ભૂમિઓ એવી છે, કે જ્યાં દિન-પ્રતિદિન શુભ એવા શબ્દરૂપ-રસ-ગંધ-સ્પર્શની ક્રમશઃ હાનિ થયા કરે, એ કાળ પણ આવે છે અને દિન-પ્રતિદિન શુભ એવા શબ્દ-રૂપ-રસ–ગન્ધ-સ્પર્શની કમશઃ વૃદ્ધિ થયા કરે, એ કાળ પણ આવે છે. જે કાળમાં શબ્દાદિ પાંચની દિન Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પ્રતિદિન હાનિ થયા કરે, તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે અને જે કાળમાં શબ્દાદિ પાંચની દિન-પ્રતિદિન વૃદ્ધિ થયા કરે, તે કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, બન્નેનું કાલપ્રમાણ સમાન હોય છે. દશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ કાળ ઉત્સર્પિણીને હોય છે અને એટલે જ એટલે દશ કેડા કેડી સાગરોપમ પ્રમાણુ કાળ અવસર્પિણીને હોય છે. આ બન્નેના કાલ પ્રમાણને એકઠાં કરવાથી, કુલ વિસ કેડીકેડી સાગરોપમ પ્રમાણ કાલનું એક કાલચક બને છે. ચકના જેમ બાર આરાઓ હોય છે, તેમ કાલચક્રના પણ બાર આરાઓ હોય છે. ચક જ્યારે ઉભું ગતિમાન હોય, ત્યારે એવું કે તેના એક બાજુના આરાઓ એક એકથી ઉંચે જતા હોય છે અને તેની બીજી બાજુના આરાઓ એક એકથી નીચે જતા હોય છે. તેમાં એક આરો છેક નીચે હોય છે, તે એક આરે છેક ઉંચે હોય છે. આવું જ કાલચક્રના ભ્રમણનું બને છે. કાલચક એક સમય પણ થંભ્યા વિના ગતિમાન રહે છે, એટલે કાલચકના છ આરાઓ શુભ એવા શબ્દાદિની વૃદ્ધિ જ થયા કરે એવા હોય છે અને છ આરાઓ શુભ એવા શબ્દાદિની હાનિ જ થયા કરે એવા હોય છે. પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં, લચક્રનું પરિ. જમણ આવું ચડતી-પડતીવાળું થાય છે. ચકને જમીન ઉપર ઉભું ઉભું ચલાવીએ, તે જ આરાએમાં ઉંચે જવું ને નીચે આવવું-એમ થયા કરે; પણ ચકને જે જમીન ઉપર આડું નાખીને ભમાવીએ, તો એક પણ આ Page #215 -------------------------------------------------------------------------- ________________ - - -- -.. ૨૦૩ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ચડતીને કે પડતીને સૂચક રહે નહિ. બધા આરાઓ સમાન જ જણાય. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં કાલચકનું પરિભ્રમણ એવા પ્રકારનું છે. ત્યાં અમુક કાલમાં દિવસે દિવસે હાનિ અને અમુક કાલમાં દિવસે દિવસે વૃદ્ધિ-એમ પડતી ને ચડતી થતી નથી, એટલે કે-કાલના યોગે અમુક કાળમાં કમશઃ ચડતી અને અમુક કાલમાં કમશઃ પડતી–એવું ત્યાં બનતું નથી. | મહાવિદેહ ક્ષેત્રોમાં કાલનું પરિભ્રમણ એવા પ્રકારનું હોય છે, એટલે ત્યાં કેઈજ કાલ એ આવતું નથી, કે જ્યારે ત્યાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેને સર્વથા વિરહ હોય. પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં થઈને વીસ તીર્થપતિ ભગવન્તો તે ત્યાં વિહરમાન હોય જ છે. એ પણ સમય ત્યાં હોય છે, કે જ્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં થઈને કુલ એક સે ને સાઈઠ તીર્થપતિ ભગવતો વિહરમાન હોય. એક એક મહાવિદેહ ક્ષેત્રના બત્રીશ બત્રીશ વિભાગે છે. તે દરેક વિભાગમાં જ્યારે એક એક તીર્થપતિ વિહરમાન હોય, ત્યારે ત્યાં કુલ એક સે ને સાઈઠ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે. આમ, એક મહાવિદેહ ક્ષેત્રમાં, એક સમયે વધુમાં વધુ બત્રીસ અને ઓછામાં ઓછા ચાર તીર્થપતિ ભગવત્તે વિહરમાન હોય છે જયારે પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં, જે તીર્થપતિ ભગવાન વિહરમાન હોય તે, એક સમયે, એક એક ક્ષેત્રમાં, માત્ર એક એક જ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે, એટલે દશ ક્ષેત્રોમાં થઈને કુલ દશ તીર્થપતિ ભગવન્ત એક સમયે વિહરમાન હોય છે. - આમ સકલ લોકમાં થઈને, ઉત્કૃષ્ટપણે ૧૭૦ તીર્થકર Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભગવન્ત વિહરમાન હોય છે, જયારે ઓછામાં ઓછા ૨૦ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે. હાલ માત્ર ૨૦ તીર્થ પતિ ભગવન્ત પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં વિહરમાન છે. જ્યાં તીર્થકર ભગવન્ત વિહરમાન હેય, ત્યાં અતીર્થ. કર સર્વજ્ઞો તે હોય જ. પાંચ ભરત ક્ષેત્રે અને પાંચ એરવત ક્ષેત્રોમાં તે હાલ તીર્થકર ભગવન્ત પણ વિહરમાન નથી અને અતીર્થકર એવા સર્વજ્ઞ પણ વિહરમાન નથી. આ ભરત ક્ષેત્રમાં છેલ્લે છેલ્લે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા તીર્થકર ભગવાન થયા અને શ્રી જખ્ખસ્વામીજી અતિમ કેવલી થયા. હવે તે જ્યારે શ્રી તીર્થકર ભગવાન થશે અને એ તારક ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ બનીને ધર્મતીર્થની સ્થાપના કરશે, ત્યારે જ આ ભારત ક્ષેત્રમાં અન્ય આત્માઓ પોતપોતાનાં ઘાતી કર્મોને ક્ષીણ કરવા દ્વારા કેવલજ્ઞાનને ઉપાર્જનારા બનશે. ભગવાનના દેહપ્રમાણદિને ય કાલની અસર થાય છે? પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં-એ દશેય ક્ષેત્રો પૈકી પ્રત્યેક ક્ષેત્રમાં દરેક કાલચકાર્ધમાં વીસ ચોવીસ તીર્થકર ભગવતે થાય છે. ઉત્સર્પિણી નામના કાલચકાઈમાં પણ ચાવીસ અને અવસર્પિણી નામના કાલચકાઈમાં પણ વીસ જ. હાલ અવસર્પિણી નામે કાલચકીધું ચાલે છે અને તેમાં તેને પાંચમે આરે ચાલે છે; એટલે ઘણે અંશે પડતને કાળ આવી ગયો છે અને જેમ જેમ દિવસે જતા જાય છે, તેમ તેમ વધારે પડતી થતી જાય છે. જમીનના, ફળેના અને માણસેના પણ દિવસે-દિવસે રસકસ ઘટતા Page #217 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૨૦૫ જાય છે, એ તે તમારા પણ અનુભવની જ બીના છે. વર્ષ પૂર્વે જેટલે રસ-કસ હતું, તેટલો રસ-કસ આજે નથી. રસ-કસ તે પ્રત્યેક સમયે ઘટતું જાય, પણ આપણને એને ખ્યાલ તે માટે ફેરફાર થાય ત્યારે આવે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના દેહપ્રમાણ, આયુષ્ય પ્રમાણ આદિમાં પણ ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે અને અવસર્પિણી કાળમાં ક્રમશઃ હાનિ થતી જાય છે. ઉત્સર્પિણીમાં પહેલા ભગવાન કરતાં બીજા ભગવાનનું, બીજા કરતાં ત્રીજા ભગવાનનું-એમ ક્રમશઃ ચોવીસે ય ભગવાનનું, દેહપ્રમાણ તથા આયુષ્ય પ્રમાણ આદિ વૃદ્ધિ પામતું જાય છે અને અવસર્પિણીમાં એથી ઉલટું બનતું જાય છે; એ કારણે, અવસર્પિણીના ચોવીસમા તીર્થપતિનું અને ઉત્સર્પિણીના પ્રથમ તીર્થપતિનું, અવસર્પિણીના તેવીસમાં તીર્થપતિનું અને ઉત્સર્પિણીના બીજા તીર્થપતિનું–એમ એક તરફ ઉતરતા ક્રમે અને બીજી તરફ ચઢતા ક્રમે આવતા ભગવતેના આયુષ્યાદિની સમાનતા હોય છે. પાંચ ભરત ક્ષેત્રો અને પાંચ એવિત ક્ષેત્રો-એ દશ ક્ષેત્રોમાં દરેક ઉત્સપિણી કાળમાં અને દરેક અવસર્પિણી કાળમાં રાગ-દ્વેષનો ક્ષય કરીને, વીતરાગ બની સર્વજ્ઞપણને તે અસંખ્યાતા આત્માઓ પામે છે; પણ દરેક ઉત્સર્પિણી કાળમાં કે દરેક અવસર્પિણી કાળમાં, ઈશ્વર તે માત્ર વીસ જ થાય છે. દરેક અવસર્પિણીમાં અને દરેક ઉત્સપિણમાં -ચાવીસ જ પરમાત્મા કેમ થાય તેને ખૂલાસ : પ્રશ્ન દરેક કાળમાં શ્રી અરિહન્ત પરમાત્મા.ચોવીસ જ થાય છે, એનું કારણ શું? Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા કાનિયત, સ્વભાવનિયત બાબતામાં પ્રશ્નને સ્થાન જ હાઈ શકે નહિ. પાણી ઠંડંડુ કેમ અને અગ્નિ ઉષ્ણુ કેમ, એવા પ્રશ્ન ન હેાય, કેમ કે—જે જેના સ્વભાવ. આત્મા સકલ કોના ચાગથી રહિત એવી સિદ્ધાવસ્થાને પામી શકે છે અને જે કોઈ આત્મા સિદ્ધાવસ્થાને પામે છે, તે આત્મા કાઇ પણ કાલે, કોઈ પણ સંચાગામાં, કમના યાગવાળા પુનઃ બનતા જ નથી. હવે કાઈ પૂછે કે—એવા સ્વભાવવાળા આત્મા કથી લેપાયેા જ કેમ ? સકલ કર્યાંના રહિતપણાથી આત્માની જે અવસ્થા પ્રગટે છે, તે આત્માની સ્વાભાવિક અવસ્થા છે; તે અવસ્થા કાંઈ પાછળથી ઉત્પન્ન થતી નથી; એ અવસ્થા પ્રગટે છે એટલું જ; તા એવી અવસ્થાવાળા આત્મા કથી લેપાયા શી રીતિએ ? અહીં આપણે એ જ સમાધાન ઉપર આવવું પડે કે આત્મા પહેલાં કાઈ કાળે કમ રહિત હતા અને પછી કમ સહિત ખન્યા એવું નથી, પણ અનાદિકાલથી આત્મા કમસહિત જ હતા. જેમ માટી અને સાનુ એકમેક કથારે અન્યાં ? તેવા પ્રકારની માટીમાંથી સાનાને જ દું પડાય છે, એટલે માટી બૂદી અને સેનુ જૂદું એમ નક્કી થાય છે, પરન્તુ એ માટી અને સેનાના ચાગ કયારે થયા? એ ચેાગ તા હતા જ, એમ કહેવું પડે. જેમ ગેાટલા વગર આંખા સંભવે નહિ અને આંખા વગર ગાટલા સભવે નહિ, તા આંબા ચારના એમ કહેવું પડે કે—અનાદિના ! આવી કાલસિદ્ધ, સ્વભાવસિ વસ્તુઓમાં ‘આમ શાથી બન્યું ?–એવું ન પૂછાય, કેમ કે-એ તેા હતું જ. એ જ રીતિએ, એક ઉત્સર્પિણી કાલમાં કે એક અવસર્પિણી કાલમાં, દશ ક્ષેત્રાને વિષે ચાવીસ જ તી પતિ Page #219 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૨૦૭ ભગવન્ત થાય. એને કોઈ બનાવનાર નથી, કે જેથી એના હેતુ વિષે પ્રશ્ન કરાય. જ્ઞાનિઓએ તે જે બને છે તે દર્શાવ્યું છે. જે ચાવીસને બદલે પચીસ થતા હેત, તે પચીસ કહેત અને અસંખ્યાતા થતા હતા, તે અસંખ્યાતા કહેત. એમ કહ્યું હેત તો પણ, તમે તે એમ જ પૂછત ને કે-પચીસ કેમ થાય? અસંખ્યાતા કેમ થાય? ત્યારે કહે કે–ચોવીસ થાય છે, માટે ચોવીસ થાય છે-એમ કહ્યું છે. તમને જ કેઈ પૂછે કે-દિવસના ચોવીસ કલાક કેમ?” તે તમે શું કહે? કદાચ તમે કહે કે-દિવસના ચોવીસ કલાક હવાની ઘડીયાળ સાક્ષી આપે છે, તે તમને એમ પૂછવું પડે કે દિવસના ચોવીસ કલાક હતા, માટે ચોવીસ કલાકને જણાવનારી ઘડીયાળ બનાવાઈ કે વીસ કલાકની ઘડીયાળ હતી, માટે દિવસ ચોવીસ કલાકને છે, એમ નક્કી કરાયું? ઘડીયાળ પહેલેથી હોય તે પણ દિવસ ૨૨, ૨૩,૨૫, ૨૬ કે વધુ-ઓછા કલાકને નહિ અને વીસ કલાકને કેમ? શું ઘડીયાળ દિવસને ચોવીસ કલાકને બના? નહિ જ. ઘડીયાળે તે એટલું જ જણાવ્યું કે-દિવસનું કાલ પ્રમાણ વીસ કલાકનું છે. બસ, એવી જ રીતિએ અનન્તજ્ઞાનિઓએ કહ્યું છે કે-દશ ક્ષેત્રે પૈકી દરેક ક્ષેત્રમાં, દરેક ઉત્સર્પિણી કાલમાં તેમજ દરેક અવસર્પિણી કાલમાં શ્રી અરિહન્ત પરમાત્માએ તે ચોવીસ જ થાય છે. દિવસના ચોવીસ કલાકમાં જેમ ઘડીયાળ પ્રમાણ બની શકે છે, તેમ શ્રી અરિહન્ત પરમાત્મા જેવીસ જ થાય છે એ વાતમાં જ્યોતિષ શાસ્ત્ર પણ પ્રમાણ બની શકે છે. દશ કેડીકેડી સાગરેપમ પ્રમાણુ ઉત્સર્પિણી કાલમાં તથા દશ કેવાકેડી Page #220 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાગરોપમ પ્રમાણે અવસર્પિણી કાલમાં, શ્રી ભરતાદિદશ ક્ષેત્રોને. વિષે, એ ઉચ્ચ ગ્રહોને વેગ વીસ જ વખત આવે છે, કે જે ઉચ્ચ ગ્રહોને વેગ ભગવાન શ્રી અરિહંત પરમાત્માના જન્મસમયે હોય. કેઈ કહેશે કે-એની ખાત્રી શી? તે કહેવાય કે-જે બને છે તે નિશ્ચિત છે, એટલે તેના ઉપરથી અનુમાન કરી શકાય અને અનુમાન એ પણ એક પ્રમાણ ગણાય છે. ચિત્રીસ અતિશયોવાળા, વાણીના પાંત્રીસ ગુણોવાળા અને દેવેન્દ્રો તથા નરેન્દ્રોથી સેવાનારા આત્માઓ અલ્પ સંખ્યામાં જ થાય, એ સ્વાભાવિક છે. જેમ જેમ પદ ઉચ્ચ હોય, તેમ તેમ તે પદને વિભૂષિત કરનારા આત્માઓ છેડા જ હોય, તે તે આજે પણ તમે અને અમે અનુભવીએ છીએ. વળી એક સામાન્ય યુક્તિ પણ પરમાત્માના જેવીસ અંકને સિદ્ધ કરે છે. તમે પરમાત્મા શબ્દ લખીને, તે અક્ષર ન હોય ને અંકે હોય-એમ કલ્પી, તેને સરવાળે કરી જૂઓ, તે ચાવીસ થશે. “પના પાંચ, “રના બે, “મના સાડાચાર, ત” અડધે છે તેથી તેની આગલી ઉભી લીટી કાઢતાં “” બને છે તેના આઠ અને છેલ્લા “માના સાડાચાર-એમ જતાં પર+કા+૮+૪=૨૪ થાય છે. આમ પરમ વિશેષણથી યુક્ત એ આત્મા પણ વીસને જ સંકેત બતાવે છે; બાકી તે અનાદિથી એમ જ બનતું આવ્યું છે, એટલે આવી વાતમાં એમ કેમ?”—એવા પ્રશ્નને અવકાશ જ રહે નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ , ભગવાનની અનન્ત તરીકે સ્તુતિ ૨૦ આ સ્તુતિ અનન્તા જિનાની છેઃ એકે એક ભરત ક્ષેત્રમાં અને એકે એક ઐરવત ક્ષેત્રમાં, દરેક ઉત્સર્પિણી કાલમાં અને દરેક અવસર્પિણી કાલમાં, ‘ઈશ્વર’ એવા ‘સર્વજ્ઞ' ભગવન્તા તે ચાવીસ ચાવીસ જ થાય છે; પરન્તુ કુલ ઈશ્વર કેટલા ? અત્યાર સુધીમાં, અનન્તાં કાલચક્રો એટલે અનન્તી ઉત્સર્પિણીઓ તેમ જ અનન્તી અવસર્પિણીઓ પણ થઈ ગઈ; હાલ અવસર્પિણી કાલ ચાલુ છે; અને હવે પછીથી પણ, અનન્તી ઉત્સર્પિણીએ તથા અનન્તી અવસર્પિણીઓ થવાની છે. કાલને આદિ પણ નથી અને અન્ત પણ નથી. કાલચક્ર ભમતું હતું, ભમે છે અને ભમ્યા જ કરશે ! અનન્તી ઉત્સર્પિણીઓ–અવસર્પિણી થઈ તથા અનન્તી થવાની, તા ક કાલચક્રાનાં ૨૪, ૨૪ શ્રી જિનેશ્વરદેવા ગણતાં પણ કુલ કેટલા શ્રી જિનેશ્વરદેવા થયા અને કેટલા થવાના? પાંચ ભરત ક્ષેત્રા અને પાંચ ઐરવત ક્ષેત્રે એમાં દરેકના ચાવીસ, એટલે થયા ૨૪૦, અવસર્પિણીના ૨૪૦ અને ઉત્સપિણીના ૨૪૦, એટલે થયા એક કાલચક્રમાં ૪૮૦. આવાં 'તા અનન્તાં કાલચક્રો વહી ગયાં અને અનન્તાં કાલચક્રો વહેશે, છતાં કાલપ્રવાહ ચાલુ રહેશે, એટલે શ્રી તીર્થંકર ભગવાના પણ અનતા થયા છે અને અનન્તા થવાનાં છે. વળી મહાવિદેહ ક્ષેત્રમાં સદા કાળ શ્રી તીર્થંકર ભગવાનાનું વિહરમાનપણું હોય છે, એટલે ત્યાં પણ અનન્તા થયા છે, હૅલિ વીસ હિંમાન છે અને અનન્તા થશે. આ રીતિએ વિચાર ૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના કરીએ, તેા પણ આ શ્રી જિનસ્તુતિમાં ટીકાકાર પરમવું આચાર્ય ભગવાને, સર્વજ્ઞ અને ઈશ્વર એવાં એ વિશેષણેાથી શ્રી જિનને સ્તબ્યા ખાદ, ‘અનન્ત' એવા ત્રીજા વિશેષણથી શ્રી જિનની જે સ્તવના કરી છે, તે સુસંકલિત છે-એમ આપણુને જણાઈ આવે છે. ટીકાકાર પરમષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચનાના પ્રારંભમાં, જે શ્રી જિનસ્તુતિ કરી છે, તે શ્રી અરિહંત પરમાત્માઓને ઉદ્દેશીને કરી છે, પરન્તુ અમુક અહિન્ત પરમાત્માને ઉદ્દેશીને અગર તેા આ અવસર્પિણી કાલમાં આ ભરત ક્ષેત્રમાં થયેલા શ્રી ઋષભદેવ ભગવાન આદિ ચાવીસ તીર્થં પતિઓને ઉદ્દેશીને કરી નથી. અત્યાર સુધીમાં થયેલા, હાલ વિહરમાન અને હવે પછી થનારા-એમ સર્વ ક્ષેત્રાના અને સર્વ કાલના, સર્વ શ્રી અરિહંતદેવાની આ સ્તુતિ છે; એટલે કે અનન્તા શ્રી જિનેશ્વરદેવાની આ સ્તુતિ છે. આમ હોઈને, ‘અનન્ત’ એવા ત્રીજા વિશેષણ દ્વારા ‘ ઐશ્વય યુક્ત સર્વજ્ઞા અનન્તા હોય છે, એવું સૂચવ્યું છે—એમ પણુ કહી શકાય. ઈશ્વરે સસારને રાજ્ય નથી : તમે કદાચ ગૂજરાતીમાં શીખવાતી પેલી કવિતા ગામો હશે કે– આ ઈશ્વર ! તેં' એક છે, સર્જ્યો તે સ’સાર.' ઈશ્વર એક છે-એ વાત પણ ખાટી છે અને ઈશ્વરે સ'સારને સર્જ્યો છે એ વાત પણ ખેાટી છે. ‘ઈશ્વર એક છે’–એવી માન્યતા, આત્માની માન્યતા વિષે ભ્રમ ફેલાવનારી છે. ઈશ્વર એટલે પરમાત્મા. આત્મા શબ્દનું પરમ એ વિશેષણ છે અને એ વિશેષ Page #223 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૧૧ ર્ણને આત્માની સાથે જવાથી જ પરમાત્મા શબ્દ બને છે. કેઈ પણ શબ્દને વિશેષણ પ્રાપ્ત થાય, તો તે વિશેષણ પાછળથી પ્રાપ્ત થાય છે, પહેલેથી હેતું નથી. જે આત્મા પરમ દશાને પ્રાપ્ત કરે, તે આત્માને પરમાત્મા કહેવાય. હવે જો અનાદિકાલથી એક જ ઈશ્વર હોય અને તેણે પોતાના આત્માને પરમ બનાવ્યો હેય, તે પ્રશ્ન એ છે કે-એ પહેલાં એ કેવો હતો અને એ પરમ બને એટલે કેવો બન્યો? જેઓ એક ઈશ્વરની વાત કરે છે, તેઓ ઈશ્વરે સૃષ્ટિ સજી એમ કહે છે. ઈશ્વરે સૃષ્ટિ સજી-એમ કહેવામાં, તેઓ એમ કહે છે કે કોઈ પણ વસ્તુ તેને બનાવનાર ન હોય તે બનતી નથી. હવે જે કઈ પણ વસ્તુ તેને બનાવનાર ન હોય તો બને જ નહિ–એ સિદ્ધાન્તને માન્ય રાખીએ, તે ઈશ્વર પણ બનાવ્યા વિના બને નહિ, એવું માનવું પડે એટલે ઈશ્વરને કોણે બનાવે? બીજી વાત. ઈશ્વરે પરમ આત્મત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે સંસારને સર્યો કે સંસારને સર્યા પછી પરમ આત્મત્વ પ્રાપ્ત કર્યું ? જે પરમ આત્મત્વ પામતાં પહેલાં સંસારને સજીને તેણે પરમ આત્મત્વ પ્રાપ્ત કર્યું હોય, તે સંસારના સર્જન જેવું મહા ભયંકર પાપ કરનાર, પરમ આમત્વને પામ્ય શી રીતિએ? જે એ પહેલેથી જ પરમાત્મા હતો, એટલે કે–એણે પરમાત્મા બન્યા પછી સૃષ્ટિનું સર્જન કર્યું હોય, તે આવી સૃષ્ટિને સર્જના માં પરમાત્માપણું હેઈ જ શકે નહિ. ઈશ્વરને ઈચ્છા પણ ન હોય અને લીલા પણ ન હોય, કારણ કે-જેનામાં રાગ અને દ્વેષ હોય, તેને તે પરમાત્મા મનાય જ નહિ. જે લોકે જગતના સર્વ આત્માઓને ઈશ્વરના અશે તરીકે માને છે, Page #224 -------------------------------------------------------------------------- ________________ ' ' . ૨૨ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન તેઓ ઈશ્વરના સમગ્ર રૂપને કેટલું બધું કદરૂપુ કલ્યું છે? એ. સમગ્ર રૂપ ક્યાંક કામાધીનતાથી તે ક્યાંક કપાધીનતાથી, ક્યાંક અનીતિથી, તે ક્યાંક અનાચારથી-એમ કેટલું બધું દોષપૂર્ણ લાગે? ઈશ્વર જે સૌને બનાવનાર હોય અને સૌની કલ્યાણની ચાહનાવાળે હોય, તે એ કેઈને પણ દુઃખી બનાવે જ નહિ. ઈશ્વર જે દુનિયાને સર્જક હોય, તે તે એકને સુખી ને બીજાને દુઃખી, એકને રાજા ને બીજાને રંકે, એકને રેગી ને બીજાને પુષ્ટકા,એકને ખૂશખૂશાલ ને બીજાને માર્યો માર્યો ફરતે ચીથરેહાલ કંગાલ-એમ બનાવે શાને? એને ય એક ઉપર રાગ અને બીજા ઉપર શ્રેષ? કઈ કદાચ કહે કે “દરેકનાં કર્મોનુસાર ઈશ્વર તેમ કરે છે તે પણ એ પ્રશ્ન ઉભું થાય કે-ગમે તેવાં કર્મોને સર્જક તે એ ઈશ્વરે જ છે ને ? અથવા તે “કુકર્મોને કરવાની બુદ્ધિ ઈશ્વરે કેમ આપી?' અથવા તે “ઈશ્વરે કુકર્મોને કરવાની બુદ્ધિને કેમે હરી લીધી નહિ ?” ઈંશ્વર પાપીને સજે અને પછી એના પાપની એને સજા આપે, એવાં ઈશ્વરને દયાળુ કહેવાય છે વિદા કહેવાય? જીવ હિંસાદિકે પેપ કરનાર છે-એવી ખબર પણ જે ઈશ્વરને ન હોય, એવા અજ્ઞાન ઈશ્વરથી કેઈનું પણ ત્યાં સધાય શી રીતિએ? કઈ કહેશે કે ઈશ્વર જાણ તે હેતે જ એ પૂછવાનું કે- જે ઈશ્વર જાણતે જે હતે, તે એણે એ પાપી આત્માના અને બીજા આત્માઓના સુખને, માટે, એને પાપથી રે કેમ નહિ? શું પાપથી કરવાને માટે તે અસમર્થ હતે તમે પણ તમારાં છોકરાંએને પેટે રસ્તે જતાં રોકવાનો પ્રયત્ન કરે છે અને ઈશ્વર * * * : - :: » * 8 * Page #225 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ- શ્રી જિનસ્તુતિ 3 ' જેવો ઈશ્વર તેવો પ્રયત્ન કરે નહિ ? જીવને જાણી જોઈને પાપ કરવા દે, જીવને પાપ કરતાં રોકે નહિ અને પછી એને પાપની સજા કરે, એને તે ઈશ્વર કહેવાય ? કહે છે કે શ્વેછેત જછે વા વા શ્યામવ’ઈશ્વરની પ્રેરણાથી પ્રાણી સ્વર્ગમાં તથા નરકમાં જાય છે! ઈશ્વરની પ્રેરણા કેવી? એકને ભાગ ભાગવવાની અને બીજાને દુઃખ ભોગવવાની ! આ માન્યતા મૂર્ખાઇભરી છે. ઉંચા આત્મા તેા બીજાને ઉંચે જ ચઢાવે. એ વળી કાઈને પાડે ખરા ? આત્માના સંસારને કાપનાર ઈશ્વર હોય કે આત્માના સસારને સર્જનારા ઈશ્વર હોય ? ઈશ્વર બતાવનાર છે-મનાવનાર નથી: *** 1 ઈશ્વર એક જ હાય, તા પછી ધમકમનું પ્રયાજન પણ શું ? પણ તેમ નથી. ઈશ્વર એક પણ નથી અને ઈશ્વર સિષ્ટના સર્જક પણ નથી. અજ્ઞાનિએ નાહક ઈશ્વરને માથે દોષનો ટોપલા ઢાળે છે. કમ નું ફલ પામવામાં ઈશ્વરની જરૂર જ પડતી નથી. આ સંસાર અનાદિકાલથી છે. જીવનું અસ્તિત્વ, અજીવનું અસ્તિત્વ અને જીવ તથા અજીવ એવાં કર્મોના સંચાગનું અસ્તિત્વ અનાદિકાલથી છે. જીવ અને કમના સચેાગ એ જ સંસાર છે અને જીવ અને કમનો વિયેાગ એ જ મુક્તિ છે. જીવ સંસારમાં છે અને તેને પેાતાના પ્રયત્નથી જ મુક્તિને પામવાની છે. ખીજા તા માર્ગ બતાવે, પ્રેરણા કરે, પ્રયત્ન કરનારને શકચ સહાય કરે, પણ જીવને સ'સારમાં ૫ પોતાનાં કર્મોનું ફૂલ ભાગવવાનું છે અને સ’સારથી મુક્ત અનવાનો પ્રયત્ન પણ જીવે પાતે જ કરવાનો છે. પોતાની Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્વર્ગગતિ અને નરકગતિ, પિતાની સદ્ગતિ ને દુર્ગતિ, જીવ પિતે જ પિતાનાં કર્મોથી સજે છે. સારાં કર્મોથી સદ્ગતિ મળે અને બૂરાં કર્મોથી દુર્ગતિ મળે. બૂરાં કર્મોથી બચવાની, સારાં કર્મોમાં પ્રવૃત્ત થવાની અને આત્માને કર્મના ભેગથી મુક્ત બનાવવાની પ્રેરણા ઈશ્વર કરે. ઈશ્વર તે સંસારનું સ્વરૂપ કેવું છે અને આત્માનું સ્વરૂપ કેવું છે એ બતાવે, જીવના, જડના અને જીવ તથા જડ કર્મના સંગના સ્વરૂપને સમજાવીને, ઈશ્વર જીવને જડ કર્મોના વેગથી રહિત બનાવવાને ઉપાય બતાવે, એ ઉપાયને આચરવામાં કેવી કેવી મુશ્કેલીઓ આવે અને તે તે મુશ્કેલીઓથી કેમ પાર પામી જવાય, તેનો ઉપાય બતાવે; જીવ જડ કર્મોના વેગથી રહિત બનવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યાં સુધી તે જડ કર્મોના ગથી રહિત બને નહિ, ત્યાં સુધી તે કેમ દુઃખથી બચી શકે અને કેમ સુખને પામી શકે એ બતાવે. ઈવર સર્વજ્ઞ હોવાથી સમસ્ત લોકાલોકનો દષ્ટા છે અને જગતના જીવોને લોકાલેકના સ્વરૂપનું ભાન કરાવનાર છે. ઈવર સુષ્ટ નથી પણ દષ્ટા છે અને બનાવનાર નથી પણ બતાવનાર છે. બાળકના હિતની તકેદારી જરૂરી છેઃ ઈવર શબ્દ ધાતુથી બનેલો છે. ધાતુ એવયેનો સૂચક છે. ઈકવર શબ્દ સંસારના સજનનું સૂચન કરતા જ નથી. “ઓ ઈવર! તું એક છે, સજર્યો તે સંસાર–એવી કવિતા નાનપણમાં શીખાયતે તેની અસર કેટલી બધી રહે? એવા વખતે દરેકે ધ્યાન આપવું જોઈએ કે–પિતાનાં Page #227 -------------------------------------------------------------------------- ________________ - - - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૧૫ બાળકે, પિતાનાં આશ્રિતોમાં બેટી સમજ રૂઢ બનવા પામે નહિ! આજે પણ ઘણું પાઠય પુસ્તકમાં ઘણી ઘણી ઉંધી વાત શીખવાડવામાં આવે છે. તમે તેવાં પાઠય પુસ્તકને અટકાવી શકો અગર સુધરાવી શકો, તે તે સારી વાત છે, પણ જે તમારાથી તેમ બને નહિ, તો પણ તમે તમારા બાળકોને તો ખોટા શિક્ષણથી બચાવવાનો પ્રયત્ન કરી શકો ને? બાળકોના શિક્ષણ તરફ તે ચાંપતી દેખરેખ રાખવી જોઈએ. બાળકોના મગજમાં બેટી વાતો રૂઢ થઈ ગયા પછી, તેને કાઢવી બહુ ભારે પડે છે. બાળકોને નાનપણથી જ જે સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સારું વાતાવરણ મળે છે, તે બાળકોનું ઘડતર સુન્દર થાય છે. બાળકો પાપી નિવડે, અનાચારી નિવડે, ધર્મવિરોધી નિવડે, તેમાં તમારી જવાબદારી પણ ઓછી નથી. તેનાં પાપકર્મોના ભાગીદાર તમે પણ બનો છો. તે પાપી બને નહિ અને સદાચારી બને–એ માટે જો તમે તમારાથી બનતી તકેદારી રાખી હોય, તે જ તમે એનાં પાપકર્મોમાંથી ભાગીદાર બનતાં બચી શકે છો. તમે એનાં પાપકર્મોના ભાગીદાર બને, એટલે એનાં પાપકર્મો કાંઈ ઘટે નહિ; એને તે એનાં પાપકર્મો ભોગવવાં જ પડે; પણ તેનાં પાપકર્મોના ગે તમને જે પાપકર્મો લાગતાં હોય, તેનાથી તમે ધારે તો તમે બચી શકો. એ માટે તે મરતાં ય બધું વોસિરાવી દેવાનું વિધાન છે. જીવતાં ન છૂટે તે છેવટ મરતાં પહેલાં તે બધું વોસિરાવી દેવું, નહિ તે પાછળ રહેલાનું પાપ આપણને પાપથી લેપાવે. સિરાવ્યું ન હોય, તે ન કરીએ, ન જાણીએ, તે છતાં ય પાપ લાગે. Page #228 -------------------------------------------------------------------------- ________________ છબત અજયક ૨૧૬. શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને ભગવાનને અનન્ત વિશેષણ શા માટે? આપણે તે માનીએ છીએ કે જે કઈ આત્મા પ્રયત્ન કરે અને પિતાને પ્રયત્નના બલથી પિતાનાં ચાર ઘાતો કને ક્ષીણ કરી નાખે, તે આત્મા સર્વજ્ઞ બની શકે છે તેમજ સર્વજ્ઞ બન્યા બાદ પિતાનાં બાકીનાં ચાર અઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને સિદ્ધ પણ બની શકે છે. આવી રીતિએ સિદ્ધ બનનારા આત્માઓમાં થોડાક આત્માઓ એવા પણ હોય છે, કે જેઓ જગતમાં જેની જોડી ન મળે એવા એશ્વર્યને પામીને, એ એશ્વર્યના કારણભૂત પુણ્યકર્મના પેંગે તીર્થની સ્થાપના કરીને, પછી જ સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિને પામવાને માર્ગ સ્વતન્ત્રપણે દર્શાવનારા તો એવા જ આત્માઓ હોય છે અને એથી જ એવા આત્માઓને શ્રી સિદ્ધાત્માઓથી પણ પહેલાં સ્તવાય છે. એ તારકન ઉપકારની કેઈ સીમા નથી. એ તારકેએ દર્શાવેલ મેક્ષમાર્ગ જેઓને રૂચે છે, તેઓ એ તારકેની તરફ અનન્ય ભક્તિવાળા બની જાય છે. નાના કે મોટા કાર્યમાં, મંગલ તરીકે, એ આત્માઓએ શ્રી અરિહંત પરમાત્માઓને જ સ્તરે છે, વદે છે. આ ટીકાકાર મહર્ષિએ પણ તેમ જ કર્યું છે. પ્રારભમાં જ મંગલાચરણ કરતાં પંદર વિશેષણોથી શ્રી અરિહન્ત પરમાત્માઓને રતવ્યા છે. એ તારકે સર્વજ્ઞ પણ હોય છે અને ઈશ્વર પણ હોય છે. એ બે વિશેષણ વાપર્યા પછીથી, ટીકાકાર મહર્ષિએ “અનન્ત એવું ત્રીજું વિશેષણ વાપર્યું છે. ત્રીજા વિશેષણને અંગે કઈ કહેશે કે “એમને અનન્ત કેમ કહેવાય? કેમ કે-નીર્થકર નામકર્મના ઉદયની સાદિ-સાન્તતા ગતિને પારાવાર, પછી Page #229 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે, વળી શ્રી તીર્થંકર સિદ્ધ તે થવાના, થવાના ને થવાના જ, એટલે તીર્થંકરપણાને અન્ન થાય છે, એમ તે માનવું જ પડે તે એમને અનન્ત શી રીતિએ કહેવાય ?' આ પણ એક સમજવા જેવી વાત છે. શ્રી તીર્થકરદે પણ સિદ્ધ થાય, એટલે એ તારકેન અરિહંતપણાને અન્ન આવે છે, એ તે તદ્દન સાચી, સીધી અને સારી વાત છે, આમ છતાં ય, અહીં અનન્ત” વિશેષણ વપરાયું છે, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ક્યી અન્તરહિતતાને સ્પષ્ટ કરે છે?—એ આપણે વિચારવું જોઈએ. આ વિશેષણ એવું નથી કે માત્ર તીર્થકર જિનેને જ સૂચવે અને કેવલિજિનેને સૂચવે નહિ. ભગવાન શ્રી અરિહંતદેવ કેવલજ્ઞાની તો છે જ, એટલે કેવલજ્ઞાની બનતાં આત્માની જે સ્વભાવદશા પ્રગટતી હોય, તે વબાવદશાને લક્ષ્યમાં રાખીને પણ, ભગવાન શ્રી અરિહન્તદેવેની સ્તુતિ કરી શકાય. ચાર ઘાતી કર્મોનો ક્ષયથી આત્માની જે સ્વાભાવિક અવસ્થા પ્રગટે છે, આત્માનું જે ઐશ્વર્ય પ્રગટે છે, તે અન્ત વિનાનું જ હોય છે. એ ગુણે અનન્તા કાલે પણ આવરાતા નથી. એ ગુણમાં નથી તે ઓછપ આવતી કે નથી તે એ ગુણોને અન્ન આવત. સર્વજ્ઞ વિશેષણને વાપરીને, જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતા અનન્ત જ્ઞાનગુણને ઉદ્દેશીને સ્તવના કરાઈ છે એટલે અહીં પ્રધાનતા અન્તરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતા ગુણની છે. અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપલેગાન્તરાય અને વીર્યન્તરાય. આ પાંચેય પ્રકારના અન્તરાયાને કરનાર અતરાય-કમને સર્વથા ક્ષય Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા થવાથી, ભગવાન શ્રી જિનેશ્વર અને સર્વ કેવલજ્ઞાની ભગવતે અનન્ત એવા દાનાદિના ગુણને પામે છે. એમનું દાન,એમને લાભ, એમને ભેગ, એમને ઉપભેગ અને એમનું સામર્થ્ય અનન્ત. કઈ કહેશે કે-એને એ ઉપગ કરે કે ન કરે? આત્માની શક્તિ પ્રગટી, પણ જેનામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિનો તે ઉપયોગ જ કરે એવો નિયમ નથી. આપણે તે એમનામાં અનન્ત ગુણે છે એટલું જ કહી શકીએ તેમજ પ્રગટેલા એ ગુણને કદી પણ અન્ત નથી એમ કહી શકીએ. ગુણ અને ગુણીને કથંચિદ અભેદ હોવાથી, અનન્ત ગુણોના સ્વામી અથવા તે જેમના ગુણોને અન્ત જ નથી, એવા આત્માઓને અનન્ત તરીકે સ્તવી શકાય છે. એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે-ટીકાકાર પરમર્ષિએ શ્રીમદ જિનને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું એમ કહ્યું છે. આ સ્તુતિ કોઈ પણ એક ભગવાનને ઉદ્દેશીને કરવામાં આવી નથી, પણ સઘળા ય શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને કરવામાં આવી છે. સઘળા ય શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ એટલે અનન્ત જિનેની સ્તુતિ. અનન્ત જિનેનું સૂચન “એક જ ઈશ્વરની માન્યતાને ખોટી ઠરાવનારૂં બનવા દ્વારા પણ સાર્થક ઠરે છે. કેવલી ભગવન્ત દાનાદિ કરે કે નહિ ? આ પ્રશ્નર શું અરિહન્ત ભગવાને અથવા અન્ય કેવલી ભગવાને દાનાદિ કરે જ નહિ? " આવું વળી કોણે કહ્યું? ચાર ઘાતી કર્મો ક્ષીણ થયાં છે અને માત્ર ચાર અઘાતી કર્મો જ બાકી છે, એવી અવસ્થામાં Page #231 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૧૯ જે જે પ્રકારનાં દાનાદિ, જેટલા જેટલા પ્રમાણમાં સંભવિત હેય, તેટલા તેટલા પ્રમાણમાં તેને પ્રકારનાં દાનાદિ જરૂર કરે. જેમ કે-જ્ઞાનનું દાન. ધર્મોપદેશ એ પણ જ્ઞાનદાન જ છે. બાકી તમે જે દુન્યવી દષ્ટિએ, પદ્ગલિક દૃષ્ટિએ દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યના ઉપયોગની વાત કરતા હે, તે જેઓનાં ચાર ઘાતી કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તેઓને માટે એ સંભવિત છે? અન્તરાય કર્મ ગયું, એટલે અન્તરાય કરનાર કેઈ રહ્યું નહિ, પણ ભૂલવું નહિ કે-મોહનીય કય સર્વથા ક્ષીણ થઈ ગયું છે. અહીં એ આત્માઓની અવસ્થાને ખ્યાલ રાખીને વિચાર કરે જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તે વિચારણાને ઉન્માર્ગે વહી જતાં વાર લાગે નહિ. . દરેક વસ્તુને ઉડાણથી વિચાર કરવો જોઈએ: - આ તે શું, પણ દરેક વાતને વિચાર સંગ–સ્થિતિ આદિને લક્ષ્યમાં રાખીને કર જોઈએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ખેડુતના જીવને પ્રતિબોધવાને માટે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીને મોકલ્યા. એ મહાપુરૂષે ખેડુતેની પાસે જઈને તેને પ્રતિબંધ પમાડ્યો અને ખેડુતે તરત જ ભાગવતી દીક્ષાને સ્વીકાર કર્યો. એ ખેડુત મુનિને લઈને, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે આવ્યા. એ ખેડુત મુનિએ જેવા ભગવાનને જોયા કે તરત જ ભગવાનના આત્મા પ્રત્યેને તેને વૈરભાવ જાગૃત થઈ ગયા અને એથી તે ખેડુત મુનિ રહરણને ફેંકી દઈને ત્યાંથી ભાગી ગયો. અહીં ખ્યાલ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રમાં વ્યાખ્યામ 1. કરવા જોઈએ કે-ખેડુત મુનિને તે વખતે શ્રી અહિ તું પરમાત્મા પ્રત્યે દ્વેષ થયા હતા કે માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે જે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્થાને અન્ય કાઈ અહિન્ત પરમાત્મા હોત, તેા ખેડુત મુનિ રજોહરણને ફેંકીને ભાગી જાત નહિ; એટલે એને દ્વેષ માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પૂરતા જ ગણાય. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે દ્વેષ થવામાં પણ કારણ, પૂર્વભવના વૈરભાવ હતા, નહિ કે–એ તારકનું અહિન્તપણું ! શ્રી અરિહન્નદેવાના ગુણોની અને એ તારકાના ધર્મની વાત તે એને એકદમ રૂચિકર થઈ ગઈ હતી અને એથી જ તેણે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીના ઉપદેશથી તરત જ દીક્ષાને ગ્રહણ કરી હતી. જો કે એ વાત જરૂર છે કે—આવું નિમિત્ત મળી જતાં, જીવને માઢુ પણ નુકશાન થઈ જાય છે; પણ સંચાગ અને સ્થિતિના વિચાર કરીએ, તો સમજાય કે-એ ખેડુત મુનિને દ્વેષ માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્મા તરફ જ ઉભળ્યેા હતા અને એ દ્વેષના આવેશને આધીન બની જવાથી, એ જીવ પેાતાના હિતાહિતને વિચાર કરી શકયા નહિ. વૈર બહુ જ ભયંકર વસ્તુ છે. વેરે કેવું નુકશાન કર્યું ? દીક્ષિત બનેલા અને શ્રી અરિહન્ત પરમાત્માના દર્શનને પામેલા જીવ, જોતજોતાંમાં પતિત થઇ ગયા ! આ તે આપણે સંચાગ-સ્થિતિના વિચાર કરવાની વાત ચાલે છે. ખૂદ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીના જ, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેના, રાગના વિચાર કરી ને ? ભગવાન પ્રત્યે એમને સ્નેહુરાગ હતા, એ સાચું, પણ તેથી તેમને ભગવાન Page #233 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૨૧ પ્રત્યે ગુણરાગ નહોતે જ, એમ કહેવાશે?નહિ જ. ભગવાનના ગુણે પ્રત્યે તો એ રાગ હતું કે-ભગવાનના એક પણ વચન માટે એમના અંતરમાં શંકા ઉદ્ભવતી નહિ. તેમની પછીના દિક્ષિતામાં ઘણા કેવલજ્ઞાની થયા, તેમના હસ્તે દીક્ષિત થયેલા બધા ય કેવલજ્ઞાની થયા અને તેમને કેવલજ્ઞાન થયેલું નહિ! એક વાર ભગવાને કહ્યું કે-પિતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદગિરિની યાત્રા તે જ કરી શકે છે, કે જે તભવમુકિતગામી હોય; એટલે લિંગવાનના એ વચન ઉપરે ય એમને એવી શ્રદ્ધા ઉદ્ભવી કે તેઓ ઝટ પિતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદગિરિની યાત્રા કરી આવ્યા. ભગવાને પોતાના નિર્વાણ પહેલાં શ્રી ગૌતમસ્વામિજીને, એક ઠેકાણે ઉપદેશ દેવાને જવાનું કહીને વિહારકરા ભગવાન ઉપર સનેહરાગ હતો, પણ ગુણરાગ એ હતું કે તે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પણ, એને ઉપગ મૂકીને જવું કે નહિ –એ વિચાર જ કર્યો નહિ. મતલબ એ છે કે-દરેક વસ્તુને ઉંડાણથી વિચાર કરવો જોઈએ. ઉપકારિઓએ કહ્યું છે કે-સૂકમબુદ્ધિથી ધમને જાણવું જોઈએ, અન્યથા ધર્મની વૃત્તિથી પણ અધર્મને સેવનારા બની જવાય છે. તેમ સૂકંમબુદ્ધિથી વિચારવું જોઈએ કે-અનન્તદાનાદિ ગુણે તે પ્રગટય, પણ દુન્યવી દષ્ટિએ પદ્ગલિક દૃષ્ટિએ તેને ઉપયોગ તે પુણ્યા ભાઓ કરે, તેવી કોઈ સ્થિતિ-સામગ્રી તેઓને માટે હોઈ શકે ખરી? એટલે એમ જ કહેવાય કે-ચાર ઘાતી કર્મો ન હોય અને ચાર અઘાતી કર્મો હોય, એ સ્થિતિમાં જેટલું દાનાદિ શક્ય હોય તેટલું કરે. વળી મુક્તિને પામ્યા પછી તે ચાર અઘાતી કર્મો પણ છે જ નહિ, તે ત્યાં દાનાદિ ક્યાંથી Page #234 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને થવાનું? વાત એટલી જ કે-દાનાદિ થાય કે ન થાય, પણ એ તારકમાં અનન્ત દાનાદિની શક્તિ ખરી ! ૭. ભગવાનની અસંગ તરીકે સ્વતના ભગવાન અસંગ કેમ? આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે 'ઉઘુક્ત થયેલા પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ટીકાના પ્રારંભમાં મંગલાચરણ કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પંદર વિશેષણથી સ્તવના કરી છે. એ પંદર વિશેષણેમાં પહેલું સર્વજ્ઞ, બીજું ઈશ્વર અને ત્રીજું અનન્ત-એ ત્રણ વિશેષણેના સંબંધમાં આપણે કેટલાક વિચાર કરી આવ્યા. હવે શું વિશેષણ છે–અસંગ! અસંગ એટલે સંગરહિત, એવા શ્રી જિનની હું પ્રયત્નપૂર્વક સ્તુતિ કરું છું, એમ ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદે અસંગ કેમ?, એ વાત આપણે વિચારવાની છે. કેઈ કહેશે કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવને અસંગ કેમ કહેવાય? કારણ કે-હજુ તે એ તારકેને ઔદારિક તેજસ અને કામણ એ ત્રણે ય પ્રકારનાં શરીરને સંગ તે છે જી મુક્તિને પામ્યા પહેલાં પરિપૂર્ણ અસંગતા સંભવે જ નહિ!” તે તમે શું કહો? તેને કહેવું કે-અમે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવને અસંગ તરીકે સ્તવીએ છીએ, તે ઘેલછાથી કે પક્ષપાતળી સ્તવતા નથી. એ તારકે અસંગ બન્યા છે, માટે જ એ તારકેને અમે અસંગ તરીકે સ્તવીએ છીએ. Page #235 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ રરક પ્રશ્ન॰ એ તારકા ઘણે અંશે તા સગરહિત બન્યા જ છે ને ? એ વાત સાચી છે, પણ જો એવી વાત કહીએ તે કદાચ સામે ધી-ાઇથી એમ પણ કહે કે નિગેાદમાં જીવે ઘણા સંગાથી રહિત હોય છે. જો કે એવાને ય આપણે કહી શકીએ કે–નિગાહના જીવા ઘણા સંગાથી રહિત હોય છે, પણ એ જીવાએ ઘણા સંગાને તજેલા હોતા નથી. એમની કર્મજન્ય અવસ્થા એવી છે કે એમને ઘણા સંગેા ન હોય, જ્યારે આ તારકાએ તા જ્ઞાનથી અને પુરૂષાથી ઘણા સંગાને તજેલા છે. ’પરન્તુ આપણે તા એમ કહીએ છીએ કે-અસંગ એવા વિશેષણથી ‘ભગવાન ઘણે અંશે સ’ગરહિત છે’-એવું સૂચવાયું નથી, પણુ ‘ભગવાન સંગનું જે મૂળ કારણ રાગ અને દ્વેષ-તેનાથી સદંતર રહિત છે’–એ માટે ભગવાનને અસંગ તરીકે સ્તવાયા છે. રાગાદિના સગથી રહિત વો જ તારી શકે જ રાગાદિના સંગથી જેએ સવથા રહિત બની જાય છે, તેમના શરીરને અને ચાર અઘાતી કર્મોના સગ વધુ સમય ટકી શકતા જ નથી. રાગાદિના સંગથી સ થા રહિત બનનાર, તે જ ભવને અન્તે મુક્તિગામી અને છે. વીતરાગ અને સવજ્ઞ અનેલા આત્માએ જ, વાસ્તવિક રીતિએ સંગરહિત આત્મા છે. સંગસહિતને ઈશ્વર માનવામાં આવે, પરમાત્મા તરીકે પૂજવામાં આવે, તે એ તારે શી રીતિએ ? પાતે તર્યા વિના સ્વતન્ત્રપણે તારનારા બની શકાય જ નહિ. જો કે-સંગસહિત આત્માએ પણ તારનારા અની શકે છે, પશુ તે કયારે ? સંગ ખટકયો હોય, સંગરહિત બનવાની ભાવના પ્રગટી હોય, Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સંગરહિત બનવાને માટે સંગરહિત બનેલા ભગવાનના માર્ગને સ્વીકાર્યો હોય અને સંગરહિત બનેલા પરમાત્માએ કહેલા માંગને કહેતા હોય ત્યારે જ ! ઈતરે રાગી એવા દેવને માને છે. રાગ તથા દ્વેષ તે રખડાવનાર છે. વીતરાગ દેવ જ તારનાર છે. એક ઠેકાણે ઠીક જ કહ્યું છે કે “ સ્ત્રોત માટે, વાઘg | जपमालाऽसर्वक्षत्वं, अशौच च कमण्डलुः ॥ १।" . સ્ત્રીના સંગવાળા દેવ હોય તે પણ એ દેવ કામને સંગી છે, એમ તેને સ્ત્રીસંગથી કલ્પી શકાય છે, કઈ પણ પ્રકારના હથીયારના સંગવાળે દેવ હોય તે પણ એ દેવ દેવી છે, એમ એના હથીયારના સંગના આધારે કલ્પી શકાય છે, જીપમાળાને જેને સંગ હોય, તે દેવ હોય તે પણ તે દેવ સર્વજ્ઞ નથી–અજ્ઞાન છે, એમ તેની જપમાલાને જોઈને કલ્પી શકાય છે. કેમ કે જેને પિતાના જાપની ગણત્રી કરવાને માટે કે ગણવી રાખવાને માટે જપમાલાની જરૂર પડે, તેનામાં જ્ઞાનનું પરિપૂર્ણ પણે નથી, એમ માનવું પડે અને જેને કેમડલને સંગ છે, તે દેવ હોય તે પણ તે અપવિત્ર છે એમ કલ્પી શકાય છે. કારણ કે-જલ શૌચ માટે જરૂરી છે અને જલ જરૂરી હોવાની કમડલું રાખવું પડે છે. શ્રી વીતરાગ પરમાત્મ "ી આદિ બાહ્ય સંગોથી તે હિત જ હોય છે, પણ ખરી વાત તો એ છે કે એ તારકેના આત્માઓને રાગાદિને સંગ બીલકુલ હોત નથી, માટે જ એ તારકોને અસંગ કહેવાય છે. “અસ” એવા વિશેષણને વાપરીને, ટીકાકાર મહર્ષિએ, એ બીના પણ રયંષ્ટ કરી છે કે દુનિયામાં જેઓ સ્ત્રી આદિના સંગવાળા હોવા Page #237 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૨૨૫ છતાં પણ દેવ તરીકે પૂજાય છે, તેવા દેવાની આ સ્તુતિ નથી તેમજ લીલા કે કીડામાં મસ્તાન બનેલા હોવા છતાં ય દેવે તરીકે પૂજાતાઓની આ સ્તુતિ નથી. લીલા, એ તે રાગકીડા છે એટલે બાલક્રીડા છે અને બાલક્રીડામાં મસ્તને તે, જે તદ્દન બાલ હોય તે જ પૂજે. સમજદાર તે એવાને પૂજે નહિ. દેવ તે રાગાદિ દેથી રહિત જ હોય. એમને વળી લીલા કેવી ? શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે “દેષરહિતને લીલા નવિ ઘટે, લીલા દેષવિલાસ.” ભગવાન શ્રી વીતરાગ પરમાત્મા તે નિઃસંગ છે, અસંગ છે, માટે રંગરહિત છે. એમને રાગને સંગ નથી, એટલે તેને રંગ પણ નથી. શ્રી અરિહન્ત પરમાત્માની સ્તવના કરતાં, શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, “રામ ગયે તુજ મન થકી, તેમાં ચિત્ર ન કેય; - રૂધિર આમીષથી રાગ ગયે તુજ જન્મથી દૂધ સહેદર હેય. પ્રથમ જિનેશ્વર પ્રણમીએ - સંગના રંગને તે આ સંસાર છે. આપણે સંગરહિત બનવું છે અને સંગરહિત બનવાને માટે અસંગ એવા પર માત્માના જ શરણને સ્વીકારવાની આવશ્યકતા છે. શ્રી વીતરાગની શ્રદ્ધા માત્રથી પશુ: -છાસઠ લાખ નિઓનું પરિક્રમણ અટકી જાય છે " જે આત્માઓને એવી શ્રદ્ધા થઈ જાય છે કે-પરમાત્મા તે વીતરાગ જ એટલે અસંગ જ હોઈ શકે અને એથી એવા પરમાત્માના માર્ગે ચાલનારા ગુરૂઓ પણ નિર્ચન્થ જ હેઈ શકે તેમજ એ પરમાત્માએ અસંગ બનવાના ઉપાય રૂપ બતા Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વેલે ધર્મ જ વસ્તુતઃ ધર્મ હોઈ શકે, એ સિવાયના મા તારક દેવ ગણાય, ન ગુરૂ ગણાય, ન ધર્મ ગણાય; તે શ્રદ્ધાળુ માણસ કે તિર્યંચ વૈમાનિક દેવગતિથી ઓછા અગર અન્ય ગતિના આયુષ્યને બાંધે જ નહિ. શ્રી વીતરાગની અવિરાધિત શ્રદ્ધા સહિત જે મરે, તે છેવટમાં છેવટ વૈમાનિક દેવ તે થાય જ. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા માત્રથી જ નરકગતિ અને તિર્યંચગતિ રોકાઈ જાય છે. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાળે બનેલ છવ, નરકગતિમાં કે તિર્યંચગતિમાં જાય જ નહિ, સિવાય કે-એણે શ્રદ્ધાળુ બનતાં પહેલાં જ આયુષ્યકમને ઉપાર્યું હોય અગર તો એ પોતાની શ્રદ્ધાને ગુમાવી બેસે. જ્યાં સુધી શ્રદ્ધા ટકી રહે અને સંસારમાં પરિભ્રમણ કરવાનું હૈયું, તે એ જીવ કાં તે દેવગતિમાં જાય, કાં તે મનુષ્યગતિને પાસે, પણ તિર્યગતિને કે નરકગતિને તે એ જીવ પામે જ નહિ. રાગ અને દ્વેષથી રહિત એવા દેવની માત્ર સાચી શ્રદ્ધા થઈ જાય, તે પણ આટલે બધે લાભ થાય છે. સંયમને સ્વીકાર્યા વિના નિભ્રમણનું સર્વથા નિવારણ ન થાય એ ખરુંપરિબ્રમણથી સર્વથા છૂટવાને ઈચ્છનારે સંયમને સ્વીકાર્યા વિના છૂટકે જ નથી, તથાપિ જેને માત્ર શ્રી વીતરાગ દેવની સાચી શ્રદ્ધા થઈ, તેને પણ છાસઠ લાખ નિઓનું પરિભ્રમણ કપાઈ જ જાય છે બંધ થઈ જાય છે. એને ફરવાનું હોય તે માત્ર અઢાર લાખ યોનિઓમાં જ હોય છે. જીવાનિ ચોરાશી લાખ છે, તેમાંથી માત્ર અઢાર લાખ પેનિઓમાં જ પરિક્ષમણ રહે, એટલે એ જીવના પરિભ્રમણનાં ક્ષેત્રો ચેથા ભાગથી પણ ઓછાં રહ્યાં ને? જ્યારે શ્રદ્ધા માત્રથી પણ આવે, આટલો Page #239 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૨૦ મોટા લાભ થાય છે, તેા પછી એ તારકાએ ફરમાવ્યા મુજ અના આચરણથી થનારા લાભને માટે તે પૂછવાનું જ શું હોય ? શ્રી વીતરાગ પ્રત્યેની સાચી શ્રદ્ધા શ્રી વીતરાગના માર્ગના આચરણને લાવ્યા વિના રહેતી નથી, એટલે શ્રી વીતરાગ પ્રત્યે પ્રગટેલી સાચી શ્રદ્ધા ને ખરાખર ટકી રહે; એકધારી વિશુદ્ધ બની રહે, સ્થિર રહે, તે તા એ જીવ માત્ર સાત-આઠ ભવામાં જ વીતરાગ અવસ્થાને પામી જાય છે, ધમ મા માં—ધર્મ શ્રદ્ધામાં સ્થિરીકરણ, એ પણ એક સદ્ગુણ છે. એ શ્રદ્ધાની સાથે જો શ્રી વીતરાગકથિત ઉચ્ચ ચારિત્ર પ્રાપ્ત થઈ જાય, સ્વીકારી લેવાય, આત્માને સ્પર્શી જાય, તે તે જ ભવમાં પણ મુક્તિ મળી શકે છે. સાચી શ્રદ્ધાપૂર્વક સંયમના સ્વીકાર, એ જ મુક્તિને મેળવવાની સાચી યુક્તિ છે, એકની એક યુક્તિ છે. મુક્તિની વાત તે દૂર રહી, પણ દેવગતિમાં પાંચ અનુત્તર વિમાનામાં પણ, શ્રી વીતરાગદેવ પ્રત્યેની સાચી શ્રદ્ધા વિનાના જઈ શકતા નથી. શ્રી વીતમગદેવ પ્રત્યેની સાચી શ્રદ્ધા પ્રગટી, આત્માને સ્પર્શી, તે જ ક્ષણે મર્યાદાતીત એવા પણ સંસાર, એને માટે મર્યાદિત અની જાયું છે. વધુમાં વધુ-પૂરા અર્ધ પુદ્ગલપરાવત્ત જેટલા કાઢ સુખી પણ તેનું સ ંસારનું પરિભ્રમણ ટકી શકતું નથી. શ્રી વીતરાગની સેવાથી લાભ કેમ મળે ? કાઈ તમને પૂછે, તર્ક કરે કે-રાગ અને દ્વેષથી રહિત એવા તમારા વીતરાગદેવ તમારૂં કે અમારૂં ભલું શી રીતિએ કરવાના ?”-તા તમે શું કહેા ? વાત જરા સમજી લેવા જેવી છે. ر Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે વીતરાગ હોય, તે ભક્તિથી પ્રસન્ન પણ થાય નહિ અને આશાતનાથી અપ્રસન્ન પણ થાય નહિ, તે પછી એ દેવ ભલું શું કરે? ભક્તિથી પ્રસન્ન થતા હોય, તે તે એ દેવ આપણી વિદોને હરે અને આપણા દુશ્મનને જેર કરે, પણ જે દેવ સેવાથી પ્રસન્ન થાય નહિ અને આશાતનાથી અપ્રસન્ન થાય નહિ, તે દેવ આપણું ભલું અને આપણા દુશ્મનનું ભૂંડું કરે શી રીતિએ? આપણે પણ કહીએ છીએ કે- એવા દેવ આપણું એવું ભલું અને દુશ્મનનું એવું ભૂંડું કરી શકે જ નહિ, તે પછી એમની સેવાથી ફાયદે ? આપણે એમને તારક કેમ માનીએ? આને ખૂલાસે એ છે કે-શ્રી વીતરાગદેવ પ્રત્યે સાચી શ્રદ્ધા પેદા થવાથી, દુશમનાવટની ભાવના જ ભાગવા માંડે છે. દુશમનનું પણ ભૂંડું કરવાની વૃત્તિ ટકી શકતી નથી. કેઈનું ય ભૂંડું થાય અને એ રીતિએ મારું ભલું થાય, એવી મને વૃત્તિ તરફ અભાવ પ્રગટે છે. પિતાનું ભલું પણ શ્રી વીતરાગ બનવામાં જ છે, એમ લાગે છે. શ્રી વીતરાગ બનવા માટે, શ્રી વીતરાગદેવ આપણુ સમક્ષ આદર્શરૂપે રહે છે. જેમ જેમ એ તારકની ભક્તિમાં આપણું ચિત્ત પરોવાય છે, તેમ તેમ આપણી વીતરાગ બનવાની ભાવના સતેજ બનતી જાય છે અને એથી શ્રી વીતરાગ-પ્રણીત માગને આચરવાને આપણે ઉત્સાહ વધતું જાય છે. શ્રી વીતરાગ દેવની ભક્તિ આવું અનુપમ ફળ આપે છે. સુખ અને દુઃખને સર્જક ઈશ્વર નથી, પણ પિતાપિતાના મન-વચન-કાયાના ગોનાં પ્રવર્તને સુખ-દુઃખનાં સર્જક છે. મન-વચન-કાયાના ગેનું પ્રવર્તન જેવું હોય તેવું પરિણામ આવે. શ્રી વીત Page #241 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૨૯ રાગ દેવની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાનું મન-વચન-કાયાનું પ્રવસ્તન એવું છે કે-એનાથી દુઃખ ભાગ્યા વિના રહેનહિ અને સુખ સાંપડયા વિના રહે નહિ. વીતરાગ તે ન રીઝે કે ન ખીઝે, પણ આપણા આત્મા જેટલેા એનામાં તલ્લીન બને, તેટલા આપણને આપણી એ તલ્લીનતાથી ફાયદો થાય. તલ્લીન અનવાને માટે વીતરાગથી સારૂ કાઈ સ્થાન નથી. એક મહાપુરૂષ કહ્યું છે કે “ ચિત્ત પ્રસન્ગે રે પૂજનલ કર્યું, ” શ્રી વીતરાગની પૂજાનું કુલ ચિત્તની પ્રસન્નતા ઉપર નિર્ભર છે. ચિત્ત શ્રી વીતરાગભાવને પામવાના ઉલ્લાસથી પુલક્તિ અને, એ એના પૂજનનું અસાધારણ કોટિનું ફલ છે. જેને શ્રી વીતરાગતાના ખપ નથી, કેવળ દુન્યવી કામનાઓમાં જ જે મશગુલ છે, તેને આ વસ્તુ ન સમજાય એ બનવાજોગ છે. શાન્તિ આત્મામાં રહેલી છે રાગ અને દ્વેષથી મુક્ત બનવું, એ જ સાચી શાન્તિને પામવાના સાચા ઉપાય છે. રાગ અને દ્વેષમાં આત્માને શાન્તિ આપવાનું સામર્થ્ય જ નથી. તમે દુનિયાની કોઈ પણ વસ્તુને વિચાર કરો, તમેાએ માનેલી તમારી જરૂરીયાતાના વિચાર કરા, એમાંની કોઈ પણ વસ્તુમાં સાચી શાન્તિ આપવાની તાકાત જ નથી. સ્ત્રીભાગ શાન્તિ આપે છે, કે સ્ત્રીભાગની ચ્છિા શમવાથી શાન્તિ મળે છે ? ખાવાનું શાન્તિ આપે છે, કે ખાવાથી ખાવાની શાન્તિ શમે છે માટે શાન્તિ મળે છે? ધનના લાભ શાન્તિ આપે છે, કે ધનના લાભ થતાં ધનની Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાની ઈચ્છા શમવાથી શાન્તિ મળે છે? તમે જરા તમાર અનુભવને જ જો ઝીણવટથી વિચાર કરા, તે પણ તમને સમજાય કે–શાન્તિ તા આત્મામાં રહેલી છે અને આત્મા જેમ જેમ રાગ-દ્વેષથી મુક્ત અનતા જાય છે, દુન્યવી આશાઓને તથા ઈચ્છાઓને તજતા જાય છે, તેમ તેમ શાન્તિના અનુભવ થતા જાય છે. તમને તમારી નાની-મેાટી ઈચ્છાએ શમવાથી ક્ષણિક શાન્તિના અનુભવ થાય છે, પણ એક ઈચ્છા શમી ન શમી, ત્યાં તે બીજી ઈચ્છાએ જોર કરે છે, એટલે શાન્તિ ટકતી નથી. એ સૂચવે છે કે જો દુન્યવી સુખના રાગ ન હાય અને જ્યાં રાગ ન હોય ત્યાં દ્વેષ તા નિયમા ન જ હોય, ત્યાં જ સાચી શાન્તિના અનુભવ થઈ શકે છે. યોગવાશિષ્ટમાંનું કથન : ‘ ચેાગવાશિષ્ટ ’ નામના હિન્દુ ધર્મના ગ્રન્થ છે. તેમાં પણ શ્રી રામચન્દ્રજીના મુખમાં એવા શબ્દો મૂકાયા છે કે " नाऽहं रामो न मे वाञ्छा, विषयेषु न च मे मनः । शान्तिमाधातुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ १ ॥ " શ્રી રામચન્દ્રજી કહે છે કે–રામ એવું નામ મારૂં ભલે હા, પણ હું રામ એટલે રમમાણુ નથી. સંસારમાં, સંસારના સુખમાં હું રમમાણુ પણ નથી અને સંસારના સુખમાં મમાણુ એટલે રમતા બનવાની મારી ઈચ્છા પણ નથી. વાંછાઆથી તે। વિડંબનાઓની પરાકાષ્ઠા છે. વિડંબનાનું મૂળ વાંછા છે અને વાંછાનું મૂળ વિષયાના રાગ છે. આથી શ્રી રામચન્દ્રજી ‘હું સંસારના સુખમાં રમમાણુ નથી અને Page #243 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૩૧ મને તેની વાંછા નથી ”—એવું કહ્યા પછીથી, કહે છે કેવિષમાં મારું મન નથી.” એટલે વિષયસુખોથી હું ઉદ્વિગ્ન બન્યો છું. વિવેક જાગ્યા પછી વિષયમાં મન રહે નહિ અને વિષયે તરફ મન દેરાય તે તે ગમે નહિ. પછી કહે છે કે-“હું તે મારા આત્મામાં શાન્તિને ધારણ કરવાને ઈચ્છું છું અને તે પણ એવી રીતિએ, કે જેવી રીતિએ શ્રી જિને પિતાના આત્મામાં શાન્તિને ધારણ કરેલી છે.” સાચી શાન્તિના દાતાર શ્રી વીતરાગ જ છેઃ આત્મામાં શાન્તિને ધારણ કરવી હેય, આત્માને સાચી શાતિને અનુભવ કરાવે હય, આત્માને કેવળ શાતિમય બનાવી દે હેય, તે તે માટે સંસારનાં સુખમાં રમણ કરવાનું જે વ્યસન વળગ્યું છે તેને ત્યાગ કર જોઈએ. સંસારના સુખની ઇચ્છા માત્રને તજી દેવી જોઈએ અને મનને એવું સંયમી બનાવી દેવું જોઈએ, કે જેથી મન વિષ તરફ ખીંચાય જ નહિ. શ્રી વીતરાગ દેવમાં જ સાચી શાન્તિ હોય છે, એવું સમજીને શ્રી વીતરાગ દેવની ઉપાસનામાં જ ચિત્તને પરવવું જોઈએ. શ્રી વીતરાગ દેવના સ્વરૂપને સાચો ખ્યાલ આવે અને એ મનને રૂચે, ત્યાં જ શાન્તિની જડ છે. પછી સંચમાદિથી પરિપૂર્ણ શાન્તિના સ્વામી બની શકાય છે. કહે, શ્રી વીતરાગ દેવની ભકિતથી થતે આ લાભ, એ જે-તે લાભ છે? આનાથી ચઢીયાત કઈ લાભ હોઈ શકે ખરે? નહિ જ. શ્રી વીતરાગદેવને આપણે સાચી શાન્તિના દાતાર જરૂર કહીએ છીએ, પણ તે કયા કારણે કહીએ છીએ, તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સમજવું જોઈએ, આપણી શાન્તિ આપણને જ આધીન છે. આપણી શાન્તિ આપણા આત્મામાં જ રહેલી છે. શાન્તિ માટે બહાર ફાં—ક્ાં મારવાં, એ અજ્ઞાન છે. સાચા જ્ઞાનના અભાવે જ. જીવા શાન્તિને માટે બહાર ફાંફાં મારે છે અને શાન્તિને મેળવવાના હેતુથી ધ માચકડી મચાવીને અશાન્તિને જ ઉપાર્જ છે. જે ચીજની ઈચ્છા અશાન્તિ ઉપજાવે; જેને મેળવવાની મહેનત અશાન્તિ ઉપજાવે; જે મળે તે તેને ભાગવતાં અશાન્તિ ઉપજાવે; જે ભાગવાય તા ય ભાગી જાય નહિ એની ચિન્તા રૂપ અશાન્તિ ઉપજાવે; જે મળે, રહે, પણ ભાગવાય નહિ તા ય અશાન્તિ ઉપજાવે અને જે ચાલી જાય ત। ય અશાન્તિ ઉપજાવે; આવી ચીજોને મેળવવા વિગેરેને માટે શાન્તિના નામે મહેનત કરવી, એ ડહાપણુ છે કે કૈરૂ ગાંડપણુ જ છે? શ્રી વીતરાગ પરમાત્મા, એ પરમાત્માની ભકિત, આત્માને પેાતાના આવા ગાંડપણનું સાચું ભાન કરાવે છે તેમજ આવા ગાંડપણુથી મુક્ત બનવાના પ્રયત્ન કરવાને પ્રેરે છે, એ શું શ્રી. વીતરાગની ભકિતથી થતા મસાધારણ કેાર્ટિના લાભ નથી? કહેા કે“સાચી શાન્તિના દાતાર શ્રી વીતરાગ જ છે, વિષયાની વિષથી ય વધુ ભયંકરતા : વિષની લાલસા કરતાં પણ વિષયસુખેાની લાલસા ભય કર છે. વિષનું ભક્ષણ કરવાની લાલસામાં પ્રાણ હેરવાની તાકાત નથી, જ્યારે વિષયની લાલસા માત્રમાં ય ભાવપ્રાણને હરવાની તાકાત છે. વિષયસુખની લાલસા આત્માને મલિન બનાવે છે અને મલિન બનેલે આત્મા મલિન એટલે અશુભ એવાં કર્મોને Page #245 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૨૩૩ ' ઉપાજે છે. વિષના ભક્ષણુથી પણ બહુ બહુ તે આ જીવનના અન્ત આવે, પણ જેને વિષયા હણે છે, તેનું તે હનન કેટલા ચ ભવા સુધી ચાલે છે. આથી તેા ઉપકારી મહાપુરૂષાએ વિષયાને વિષથી પણ ભયંકર તરીકે વર્ણ ન્યા છે. વિષ શબ્દમાં ‘4’ને ઉમેરવાથી વિષય શબ્દ બને છે. તમે જાણતા તેા હશે। જ કે-ચ’ના પ્રયાગ ઘણી વાર ‘ જ’ તરીકે પણ થાય છે, જેમ કેન્દ્ર ‘યશ ને બદલે ‘ જશ ' ખેલાય છે. એમ વિષયને પણ વિષ જ કહા ને? એવું ભયંકર વિષ કેરીખાવી રીમાવીને મારે અને વારવાર મારે, આ સંસારમાં આપણે અનાદિકાલથી વિદ્યમાન છીએ. અત્યાર સુધીમાં આપણાં અનન્તાં મરણો થઈ ગયાં. એક એક જીવનમાં વારંવાર ભાવમા થયાં, એ વાત તે જારી છે; પણ આમે ય આપણાં અનન્તાં મરણા થયાં છે, તે એ કયા કારણે થયાં વિષયાના રસને કારણે ! પાંચેય ઇન્દ્રિયાના શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચેય વિષયાની લેાલુપતાએ આપણને સ'સારમાં રખડાવ્યા છે, રખડાવે છે અને જ્યાં સુધી એ નહિ છૂટે ત્યાં સુધી સંસારમાં રખડવાનું નિશ્ચિત છે. વિષયસુખની લાલસા તમને કેવી સતાવે છે ? વિષયસુખની લાલસાથી માણસ કેટકેટલા ધનય કરે છે? તમે તમારી જીંદગીમાં વિષયસુખાને માટે કેટલા ધનવ્યય કર્યો હશે ? ઘણો ! ઉત્સાહથી કે ના છૂટકે ? ઉત્સાહથી ! વિષયસુખાને માટે જેટલા ધનવ્યય કર્યો, તેટલેા ધનવ્યય પણ આત્મસુખને માટે કર્યાં? નહિ જ! આત્મસુખના હેતુથી ધનવ્યય કર્યાં હાય, તે પણ તે પેલાના હિસાબે તે બહુ • થોડા જ ને ? બહુ થેાડા પણુ એ ધનવ્યય ઉત્સાહથી જ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કર્યો છે? પેલામાં તો “ઉઠાવ, ઉડાવ, થાવા ઘો–એમ અને આત્મસુખ માટે? કૃપણુતા જેટલી આત્મિક સુખની સાધનામાં નડે છે, તેટલી વિષયસુખની સાધનામાં નડે છે? વિષયસુખની સાધનામાં ખેંચાઈને ખર્ચ અને ધર્મમાં ખર્ચવાની વાતમાં મનને પાછું પડી જતાં વાર લાગતી નથી, કેમ કે-વિષયસુખ તરફ જે આકર્ષણ છે, તે આકર્ષણ આત્મસુખ તરફ નથી. લાડ કે લાડુ દુનિયામાં વિષયસુખની લાલસાનું સામ્રાજ્ય પ્રબળપણે પ્રવર્તી રહ્યું છે. એમાં વિષમતાને પાર રહ્યો નથી, છતાં એની લગની એવી છે કે-ત્યાં દુખો પણ સહેલાઈથી વેઠાય છે અથવા તે એનાં દુઃખમાં ય જાણે સુખ લાગે છે ! વિષયસુખની વિષમતાને અનુભવ તમને નથી એવું નથી, પણ એને રસ બધી વિષમતાઓ તરફ આંખ આડા કાન કરાવે છે. બાકી દુનિયામાં પણ કહેવાય છે કે “પર પીડાએ મરે અને કુંવારો કેડે મરે !” પરણેલાને જંજાળ મારે અને નહિ પરણેલાને પરણવાના કેડ હોય છે તે મારે! વિષયસુખમાં સુખની કલ્પના કરનારાઓને, પરણીને ય પસ્તાવાનું અને વગર પરણ્ય પણ પસ્તાવાનું! નહિ પરણેલે પરણેલાના કંઈ કંઈ આનંદની કલ્પના કરે અને પરણેલાનું તે મન જ જાણે છે કે- થોડી મજા માટે પણ કેવી સજા ભોગવવી પડે છે! આ તે “લકકડ કે લાડુ, માયા સે ભી પસ્તાયા ઔર ન ખાયા સો ભી પસ્તાયા'—એ ઘાટ છે. કહેવાય છે કે-કઈ એક પૂર્વે લોટને અદલે લાકડાને વેરતાં જે વેર પડે છે, ઝીણે ભૂકકો પડે છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૩૫ તેના લાડુ બનાવ્યા. એ ધૃત્તને એ લાડુ મહામૂલ્યે વેચવા હતા, એટલે એ લાડુને એણે જોતાંની સાથે જ આંખને ખી'ચે એવા રૂપાળા તથા દૂરથી પણ સુગંધ આપે એવા સુગંધીદાર મનાવ્યા. જ્યાં આંખને અને નાકને આકર્ષણ થાય, ત્યાં મન લેાલુપ બન્યા વિના રહે ? વિષયેાના રસીયાનું મન તરત જ લાલુપ અને. એ ધૃત્ત એવેરના લાડુને લઈને ભર અજારે વેચવાને માટે અંઠા. જે આવે તે ચાલે, લેવાનું મન કરે અને કિંમત પૂછે. ધૃત્ત પણ એક લાડવાની કિ’મત પાંચ સા રૂપીઆ જ બતાવતા. એ કિંમતે પણ આકર્ષણ કર્યું. મૂખ લેાકેાએ વિચાર કર્યું કે- આટલી ભારે કિંમત કહે છે, માટે જરૂર આ લાડુમાં કાંઇક અજબ તત્ત્વ સમાયેલું હશે !' પણ જેમની પાસે એટલી કિંમત ખર્ચવા ળગાં નાણાં નહોતાં, તે શુ કરે ? બીચારા નિરાશ થઈ ને આગળ ચાલે. લાડુની સુગંધ દૂર સુધી આવ્યા કરે, એટલે જતાં જતાં ય તેમનું મન તે એ લાડુમાં જ ચાંટયુ રહે. નગરમાં ગરીબ હોય તેમ ધનિક પણ હાય, એટલે પેલા ધૃત્ત ને એના લાડુ પાંચ સે પાંચ સા રૂપીઆની કિંમત આપીને પણ ખરીદનારા મૂર્ખા મળી ગયા. એ પછી ધ્રૂત્તે તા તરત જ ત્યાંથી ચાલતી પકડી, કારણ કે—ત્ત પોતે પરિણામને સારી રીતે જાણતા હતા. પેલા ધનિકાએ ઘરે જઇને એ લાડવાને ભાંગી ટુકડા પાતાના જ મેઢામાં મૂક્યો. આવી કિંમતી ચીજ કાંઈ બીજાને ખાવાને માટે અપાય ? ઇન્દ્રિયસુખાના ગુલામેાને તા, ઇન્દ્રિયાને આન'ઢ આપનારી ચીજો ઉપર ત્રાપ મારતાં વાર લાગે નહિ. મીજાને પહેલાં આપવાની ઉદારતા પણુ ભાગ્યે જ આવે. જેટલાએ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વેરના લાડુ મોંઢામાં મૂક્યા, તે બધા ય તરત જ ઘૂ ઘૂ કરવા મંડ્યા, પણ હવે આ વાત બેલાય તેવી ક્યાં હતી? મનમાં ઘણા ય ખીજાયા, પણ મેંઠે બેલે નહિ, કેમ કે જે બેલે તે લેકમાં મૂર્ખ ઠરે! પાંચ સે રૂપીઆ ગયા, મેંઢું બગડયું અને એ બેલી બતાવવા જોગી સ્થિતિ પણ રહી નહિ. અહીં સ્થિતિને વિચાર કરે. જેઓ એ લાડુને ખરીદી શક્યા નહિ, તેઓ પણ પસ્તાયા; મનમાં દુઃખ અનુભવતા રહ્યા અને એ લાડુને ખરીદનારાઓને પણ પસ્તાવાનું થયું! એ લાડુમાં આકર્ષણશક્તિ હતી, પણ તત્ત્વ નહોતું. આવી જ રીતિએ, પરણેલાને પણ પસ્તાવાનું થાય છે અને નહિ પરણેલાને પણ પસ્તાવાનું થાય છે. નહિ પસ્તાવાનું, પરણવાની લાલસા વિનાનાને માટે જ, અનામત રહે છે. સેવ્યની સેવા સેવ્ય જેવા બનાવેઃ સંસારનાં સઘળાં ય સુખે, બધાં ય વિષયસુખે આવા પ્રકારનાં છે. એ મુંઝવે એવાં છે, પણ શાન્તિ આપે તેવાં નથી. સાચી શાન્તિ તે વીતરાગથી મળે, વીતરાગની ઉપાસનાથી મળે, વીતરાગ-ભાવને પામવાથી મળે. આ માટે સેવવા લાયક દેવ તે તે જ ગણાય, કે જે વીતરાગ હેય. શ્રી વીતરાગના આદર્શને હૃદયમાં ધારણ કરીને વૈરાગ્યને પામનારને સુખની રેલમછેલ છે. ચિતામણિ રત્ન, કામકુંભ અને કલ્પવૃક્ષ દેવાધિષ્ઠિત હોય છે. એ જડ હેવા છતાં પણ દેવાધિષ્ઠિત હોવાને કારણે, જે કઈ તેની વિધિપૂર્વક ઉપાસના - કરીને યાચના કરે છે, તેનાં દુન્યવી મનવાંછિતો પૂરાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૩૭ એવી જ રીતિએ. શ્રી વીતરાગ પિતે સંગરહિત છે, પણ એ તારકના ગુણોમાં-એ તારકના ગુણોની સ્તવનામાં, એ તારકના ગુણને આશ્રયીને એ તારકની ઉપાસના કરવામાં અતુલ ફિલ આપવાની તાકાત છે ચિન્તામણિ વિગેરેની ભારેમાં ભારે સેવા કરવામાં આવે, તે પણ તે સેવકને પિતાના સમાન બનાવે નહિ; અન્યનાં વાંછિતોને પૂરવાની તાકાતવાળા બનાવે નહિ; જ્યારે શ્રી વીતરાગની ઉપાસના તે વીતરાગ બનાવે. એની ઉપાસનાથી આપણે એના જેવા બની શકીએ. જે દેવ ભક્તિથી રીઝે અને આશાતનાથી ખીઝે, તે દેવ આપણી પાસે પણ રીઝવાને અને ખીઝવાને જ આદર્શ રજૂ કરે ને? એવા દેવની સેવા લાલસાથી કરવી એ ભક્તિ નથી, પણ સદે છે. નિષ્કામ સેવા એ જ સાચી ભક્તિ છે. ભક્તિ માટે જે ભક્તને નિષ્કામ બનવું પડે, તે તે ભક્ત “ભગવાન નિષ્કામ હોવા જા જોઈએ એટલું ન સમજે? હવે જે ભગવાન નિષ્કામ હોય, તે ભક્તિથીએ રીઝે એવું બને શી રીતિએ? રાગી અને દ્વેષી દેવની ભક્તિ તારે નહિ, પણ ડૂબાવે. સેવાનું ખરું ફળ કયું ? સેવક સેવ્ય જે બને તે! રાગી-દ્વેષી દેવને સેવક પણ રાગ-દ્વેષી જ બને. આપણે તે રાગ-દ્વેષથી મુક્ત બનવું છે, કારણ કે રાગ અને શ્રેષમાં સુખ નથી પણ દુઃખ છે, અને એથી જ આપણે શ્રી વીતરાગની જ દેવ તરીકે ઉપાસના કરીએ છીએ. સંગને રંગઃ ભગવાન અસંગ છે, માટે જ ભક્તિનું અંગ છે. શ્રી જિનભકિત મેક્ષાર્થે છે. શ્રી વીતરાગની સેવાથી વીતરાગ થવાય છે, માટે તેનાથી મુક્તિ મેળવી શકાય છે. રાગ દુર્ગતિદાયક Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા છે, જ્યારે સાચો ત્યાગ સદ્ગતિ અને પ્રાતે પાંચમી ગતિ, મુકિતદાયક છે. રાગ દુર્ગતિમાં માર્ગ કરી આપે છે, જ્યારે સાચે ત્યાગ સંસારની આગને બુઝાવીને મુકિતને માર્ગ કરી આપે છે. આખુંયે જગત્ સંગી છે, સંગનું રંગી છે, સંગમાં માનનાર છે, સંગનું સહકારી છે અને જંગ પણું સંગને અંગે છે. સંગ છૂટે તે અનંગ ભાવના તૂટે અને અભંગ રંગ શૂટે પછી તે તે આત્મામાં રહેલી છે અનન્ત શકિતઓને કમ્ આધીન બનાવી દીધેલ છે, તે શકિતઓને (ટે જ લૂટે અને ન ખૂટે એવા અનત આનંદને પામીને પાપનગરને પરિહાર કરી મુકિતપુરીને ભેટે, શિવશધ્યામાં લેટે. સંગના રંગના પ્રતાપે જ આત્મગુણ આવરાએલા છે. સંગના અંગે જ જીવનને તરંગમય બનાવી દીધું છે. જન્મ-મરણના પ્રવાહને વેગ, સંગના રંગને આધીન છે. ભવ રૂપજંગલમાં બળતરા સંગના રંગની જ છે. સંગના રંગમાં રાચનારા ભંગ પડતું પાગલ બને છે, પણ સંગને રંગ જ પાગલ બનાવે એવે છે. સંગને રંગ છેડવા જેવો છે એવું લાગ્યા વિના વીતરાગને ભંગ કરવા જેવું લાગતું નથી. રાગને સંગ તે છે, પણ એ સંગને રંગ છે, એ સંગમાં જ અભંગની ઈચ્છા છે, માટે શ્રી વીતરાગને સંગ થઈ શકતે નથી. સંગ ખટક્યા વિના, અસંગ એવા શ્રી વીતરાગ, વસ્તુતઃ ગમે જ શાના ? થી વીતરાય પ્રત્યેના રાગથી નિપજતું પરિણામ કેઈ કહેશે કે એક તરફ તે તમે રાગને સંગ ભય કર છે એમ કહે છે અને બીજી તરફ પાછા તમે ને તમે જ Page #251 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ ૨૩૯ શ્રી વીતરાગના રાગ કરવાનું, એટલે કે-શ્રી વીતરાગ તરફના શંગના સંગ કરવાનું કહે છો; તા એ પરસ્પર-વિરોધી વાત કેમ નહિ ?' અને કહેવું કેયા રાગ કેવું પરિણામ લાવે છે, એના વિચાર કરવા જોઈએ, રાગ કેનું નામ ? કાઈ કહેશે કે મને અમુકને રાગ છે, તે તમે એને શે। અથ કરે? જેના રાગ છે, તેને મેળવવાની ઇચ્છા છે, તેની સાથે રહેવાની ઇચ્છા છે, તેનામાં જ લીન મની જવાની ઇચ્છા છે અને તેનાથી કદી પણ વિખૂટા પડાય નહિ એવી ઇચ્છા છે, એવું જ કહેવાય ને ? વિચાર કરી ને, તમને ઘણી વસ્તુઓને રાગ છે, એટલે તે વસ્તુઓને માટે તમારા અંતરમાં તેવા ભાવ છે ને ? બસ, હવે વિચાર કરેા કે-શ્રી વીતરાગ તરફ રોગવાળા અનાય, તેા કેવું પરિણામ આવે? શ્રી વીતરાગ તરફના આપણો રાગ, આપણા અન્તરમાં કેવાક ભાવ પેદા કરે ? વારવાર એ જ યાદ આવ્યા કરે; એને જ જોવાનું મન થયા કરે; વારંવાર એને સેવવાનું મન થયા કરે; એનાથી વિખૂટા પડવું ગમે નહિ; એનાથી વિખૂટા પડયા વિના છૂટકો ન હોય, તેા પણ મન એનામાં જ પરાવાએલું રહે; કાઈ એની સારી વાત કરે, તા તેગમે; એની વિરૂદ્ધ ખેલનારનાં વચન કાનને અપ્રિય લાગે અને મનને બેચેન બનાવે; એની જાહેોજલાલી ાતે કરવાનું મન થાય અને કાઈ એની જાહેાજલાલી કરતું હેાય, તેા એના ઉપકાર માનવાનું, એને પગે લાગવાનું પણ મન થાય ! આછું આવું જ થાય કે બીજું કાંઈ થાય ? શ્રી વીતરાગ પ્રત્યે રામ પ્રગટે, તે આવું પરિણામ આવે અને આવું પરિણામ આવે, તા એથી આત્માને લાભ થાય કે નુકશાન થાય રાગના Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સંગ છોડવાને શા માટે? આત્માને હેરાનગતિ થાય છે. માટે ને? આત્માને દુઃખથી મુક્ત બનાવીને સુખમાં ઝીલતે કરવાને માટે જ રાગને સંગ છેડવાની વાત છે. એ હેતુની સાધનામાં શ્રી વીતરાગ તરફને રાગ સહાયક જ બને છે, માટે જ “રાગને સંગ ભયંકર છે—એવું ઉપદેશના ઉપકારી મહાપુરૂષોએ, રાગના સંગને છોડવાના ઉપાય તરીકે, અસંગ એવા શ્રી વીતરાગ પ્રત્યેના રાગને સંગ કરવાનું ફરમાવ્યું છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ-દ્વેષઃ રાગ અને દ્વેષને સંગ વજર્યું છે. રાગ અને દ્વેષને સંગ ગયા વિના-રાગ અને દ્વેષથી સર્વથા રહિત બની ગયા વિના, કેવલજ્ઞાન પ્રગટે એ શક્ય જ નથી અને એ વિના મુક્તિ નથી. આમ છતાં પણ, રાગ અને દ્વેષના સંગથી સર્વથા મુક્ત બનવાને ઉપાય ? પહેલાં તે રાગ અને દ્વેષના સંગને જે રંગ છે, તે રંગ જ જોઈએ. એમાં જે સુખની, ઉપાદેયપણાની કલ્પના છે, તે જવી જોઈએ. પછી એ રાગને અને એ દ્વેષને એવા સ્થાને છ દેવા જોઈએ, કે જે સ્થાને ચાજેલા રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષની જડને ઉખેડી નાખવામાં સહાયક બને. આ માટે શ્રી જૈન શાસનમાં પ્રશ સ્ત અને અપ્રશસ્ત, એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. વિષયસુખને રાગ,એ અપ્રશસ્ત રાગ અને એ રાગના બે પ્રગટતે જે ષ, તે અપ્રશસ્ત દ્વેષ. મુક્તિસુખનો રંગ, એ પ્રશસ્ત રાગ અને એ રાગના યોગે પ્રગટતે જે તે પ્રશસ્ત . વિષયસુખને રાગ હેવાથી વિષયસુખનાં જે કોઈ સાધનો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે અગર તે જે કઈ પણ વસ્તુઓ વિષયસુખનાં સાધને બની શકે તેમ છે એવું લાગે, તે સાધનોનો રાગ એ અપ્રશસ્ત રાગ. મુક્તિસુખને રાગ હોવાથી મુક્તિસુખને પમાડનારાં, મુક્તિસુખને પામવામાં સહાયક થનારાં સાધનોનો મુક્તિસુખની સાધનાના હેતુથી જે રાગ થાય, તે પ્રશસ્ત રાગ. રાગમાં અને શ્રેષમાં પ્રશસ્તપણું આવે, પણ તે ક્યારે? મુક્તિસુખની અભિલાષા જાગે ત્યારે! મુકિતસુખનો રોગ થાય અને એ રાગના કારણે જ એ સુખનાં સાધનોનો રાગ થાય, એ પ્રશસ્ત રાગ કહેવાય. કેમ પ્રશસ્ત જે ધ્યેયને સિદ્ધ કરવું છે, તેમાં એ સહાયક બને છે માટે! પ્રશસ્ત રાગ-દ્વેષ કરી પણ વીતરાગ બનવામાં અન્તરાયભૂત બને નહિ. રાગ-દ્વેષને પ્રશસ્ત બનાવવા, એને અર્થ એ છે કે-એનાથી જ એની જાતિનો છેદ કર ! આવડત જોઈએ. યોગસાધક દશામાં પ્રશસ્ત રાગ-દ્વેષ આવશ્યક છે. તત્ત્વત્રયી અને રત્નત્રયીને તથા તેનાં પણ સાધનેને રાગ, વીતરાગ દશાને પામવાને માટે જે કર્મક્ષય કરે પડે છે, તે કર્મક્ષયને સાધવામાં સહાયક બને છે. એ રાગ પણ મુકિતસુખના લક્ષ્ય દ્વારા પ્રશસ્તપણને પામે છે. વિષયસુખના અર્થિપણાથી કરાતે કોઈ પણ પ્રકારને રાગ-દ્વેષ, વાસ્તવિક રીતિએ પ્રશસ્તપણાને પામી શકતું જ નથીવિષયસુખના જ અર્થિપણાથી, કદાચ "ધર્મને રાગ અને અધર્મને દ્વેષ કરાય, તે ય તે રાગ અને તે દ્વેષ પ્રશરતની કટિમાં જાય નહિ, માટે રાગ-દ્વેષને જે પ્રશસ્ત બનાવવા હોય, તો પહેલાં વિષયસુખનું અર્થિપણું–તેમાં ઉપાદેયભાવ, તેને દૂર કર્યું, કાઢયે જ છૂટકો છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા સંતસમાગમની જેમ પ્રશસ્ત રાગ-દ્વેષ ફલદાચી અને છેઃ જેમ કાઈ પણ વ્યક્તિના સંગ નહિ કરવા જોઇએ, પણ સત્સંગ જરૂર કરવા જોઇએ; કારણ કે–સત્સંગ એ પહેલું કામ તા એ કરે છે કેઝૂરા સંગાથી દૂર કરે છે, પૂરા સ`ગેાથી ૬ કરીને, ભૂરા સંગેાની ખૂણઇને સમજાવે છે. પૂરા સ ંગાની બૂરાઈને સમજાવીને, પૂરા સંગાથી જેમ અને તેમ આઘા રહેવાની પ્રેરણા કરે છે. ધીરે ધીરે એવી હાલત પમાડે છે કે-ભૂરા સંગના સર્વ પ્રકારે ત્યાગ કરાવીને, સંતસમાગમમાં રાખી સત બનાવે છે. સત્સંગના આ પ્રભાવ છે. તેમ પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પહેલાં તેા અપ્રશસ્ત રાગ-દ્વેષ તરફ નફરત પેદા કરે છે, પછી એને કાઢવાને માટે આત્માને ઉત્સાહિત અનાવે છે અને આત્મા જ્યાં ઉયગત દશામાં કેવળ પ્રશસ્ત રાગ-દ્વેષવાળેા અને છે, એટલે તે એના સ્વામી અની જાય છે. પછી આત્માની રાગ-દ્વેષના ક્ષયની પ્રવૃત્તિ જોરદાર બની જાય છે અને અન્તે રાગ-દ્વેષ ક્ષીણ થઇ જાય છે. રાગ-દ્વેષ રૂપ મળને કાઢવાને માટે, પ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ દીવેલ આદિને રેચ લેવો પડે છે. એ રેચ શું કરે છે? માત્ર મલને કાઢે છે—એમ નહિ, પણ મલની સાથે પેાતે પણ નીકળી જાય છે. દીવેલ વિગેરે પીવાથી, એ દીવેલ વિગેરે પેટમાં જઈને મલની સાથે ભળી જાય છે. કઠિન મલને ઢીલે અનાવી દે છે. એ મલને બહાર નીકળવામાં મદદ કરે છે. પછી મલને અહાર કાઢવાને માટે પાતે પણ સાથે જ બહાર નીકળી જાય છે. પ્રશસ્ત રાગ-દ્વેષ પણુ આવું જ કાર્ય કરે છે, માટે જ એને પ્રશસ્ત કહેવાય છે. જ્યાં રાગ-દ્વેષથી થતી હાનિનું વર્ચુન ૨૪૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ--શ્રી જિનસ્તુતિ ૨૪૩ હાય, એની ખૂરાઈનું વર્ણન હાય, એના ત્યાગનું વર્ણન હાય, ત્યાં સમજી લેવું કે-એ બધું અપ્રશસ્ત રાગ-દ્વેષને અંગે જ છે. પ્રશસ્ત રાગ-દ્વેષ અપ્રશસ્ત રાગ-દ્વેષને કાઢીને પાતે પશુ નીકળી જાય છે. એને કાઢવાની મહેનત કરવી પડતી નથી, પણ એનો સાથ હોય છે તેા જ આત્મા રાગ-દ્વેષથી સ થા મુક્ત મનવાનો જોરદાર પ્રયત્ન કરી શકે છે. પ્રશસ્ત રાગદ્વેષના ચેાગે આત્મા તત્ત્વયી અને રત્નત્રયીમાં લીન બની જાય છે અને ક્રમે કરીને રાગ-દ્વેષ સર્વથા જતાં, તે આત્મા રત્નત્રયીમય અની જાય છે. `ના ખોડા કાઢવા હોય તા મનને પરમાત્માની પ્રીતિમાં જો! દુન્યવી પદાર્થોનો સંગ અપ્રશસ્ત છે. પ્રશસ્ત ભાવનાઓએ તેમાં સ્થાન લેવું ઘટે. પ્રશસ્ત સ’ગના અભાવે આત્મામાં અપ્રશસ્ત સગ સ્થાન લે છે, સ્થાન જમાવે છે, સ્થિર થાય છે. સાંસારિક સુખને માટે દુનિયાના પદાર્થાને મેળવવાની જેટલી ભાવનાઓ છે, તે તમામ અપ્રશસ્ત છે. પ્રશસ્ત સ`ગ, દુનિયાનાં દર્દીને દફનાવીને, મુક્તિની મુકમ્મીલ આઝાદી અપણુ સરે છે. અપ્રશસ્ત સંગ મુક્તિનાં અનન્ત સુખાથી આત્માને દર કરીને, તેને દુઃખમય દર્દી બનાવીને બરબાદી બક્ષે છે. દુનિયાનો સ’ગ રાગ-દ્વેષ હોય તેા જ ગમે છે અને તે પણ અપ્રતે શસ્ત પ્રકારના ! દુનિયામાં વેર-ઝેર, કલહ, યુદ્ધો આદિ રાગ– દ્વેષના ધારકો જ વધારે છે. સસારમાં સસરણ કરાવનાર રાગ તથા દ્વેષ છે. પ્રીતિની નીતિમાં દુનિયા સમજતી નથી, તેથી તે પૌદગલિક, પુદ્દગલાની જ પ્રીતિમાં મસ્તી ધરાવે છે; Page #256 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દુર્ગતિઓના સ્થાનમાં પિતાની જાતને ઠેરાવે છે. પુદગલના સંગને વિષે અપ્રીતિ હેવી જોઈએ તથા પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટવી જોઈએ. જેટલી પ્રીતિ કરવી હોય, રાખવી હેય, તેટલી પ્રીતિ પરમાત્મા પ્રત્યે, એ તારકની આજ્ઞાની જ આરાધનામાં રક્ત ગુરૂઓ પ્રત્યે અને એ તારકેએ ફરમાવેલા ધર્મ પ્રત્યે કરવી અને રાખવી જોઈએ. જે કડવી દશાને અનુભવ કરે ન હોય, તે સાચી પ્રીતિના સ્થાન અમાન જ્ઞાનદાનના સમર્પક પરમાત્મા જ છે. એની પ્રીતિ જેટલી વધારે, તેટલી પ્રીતિ પુદ્ગલની ઓછી થાય. પુદ્ગલની બાજીમાં રાજી બની, પિતાના આત્માને ભાજીની કિંમતે તેલાવનાર, પરમાત્માની પ્રીતિથી ભાગનાર છે, માટે પ્રભુકથિત પાવન જ્ઞાનવિચારોના ચેગાનમાં તાજી તાજી ભાવનાઓ ભાવી પ્રભુપ્રીતિમાં-એની આજ્ઞાઓમાં રાજી બનશે, તે જ સઘળી ય બાજી સાજી રહેશે. પ્રભુપ્રીતિપરાયણે, પરમાત્મા તરફની પ્રીતિમાં પરાયણ બનેલાઓ, સંસારની આપત્તિમાં પણ, તે તારકેની આજ્ઞાઓને માટે ગાજી ઉઠે છે. પ્રભુપ્રેમમાં આત્માને ઓતપ્રેત બનાવનાર, જે કઈ પ્રભુના માર્ગમાં કાંટાઓ વેરતા હોય તે નારાજ તે થાય-એમાં નવાઈ નથી, પણ માત્ર નારાજ થઈને બેસી નહિ રહેતાં, તેની એતરાજ કરે! આળસને તથા કાયરતાને ખંખેરી નાખી, જેટલી હોય તેટલી શક્તિનો ઉપયોગ કરીને પ્રતીકાર કરે !! શ્રી જિનરાજની આરાધનામાં, શ્રી જિનશાસનની આરાધનામાં પ્રાણ વારી છે, એકવાર દે, તન-મન-ધન સઘળું છાવર કરી દે!!! એમાં બીજા કોઈની સહાયની પણ અપેક્ષા રાખે નહિ. Page #257 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૨૪૫ એ તે શુરા સુભટની જેમ કૂદી પડે અને વેરાયેલા કાંટાઓને ઉઠાવી ફગાવી દે તથા વેરાતા કાંટાઓને એકદમ રોકી દે. આવી પ્રીતિ જ્યાં સુધી આત્મામાં જાગે નહિ, ત્યાં સુધી મારું ભાગે નહિ; ત્યાં સુધી રાગ-દ્વેષ જાય નહિ. આ તમામમાં પુદ્ગલાના સંગના રંગ ઘટે ત્યારે જ બની શકે, માટે મનને પુદ્ગલની પ્રીતિથી છેડાવીને પરમાત્માની પ્રીતિમાં જોડે અને એ પ્રકારે કાઢવા માંડા કમના ખાડા ! tr 9 પ્રીતિ પુદ્દગલતણી છેડા, પ્રભુના ધ્યાનમાં જોડા ; અખતરા તા કરે. ચૈાડા, નીકળો કર્મના ખાડા કમના ખાડા કાઢવા હેાય, તે જરૂર છે. પરમાત્માની પ્રીતિને થાડા શાન્તિ આપવાને માટે સમથ છે. આ અખતરા કરવાની પણ અનુભવ મેટી ભક્તિ નિરાશસ ભાવે કરા : જગતમાં એવી કઈ સિદ્ધિ નથી, કે જે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત થાય નહિ. શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ દ્વારા દુન્યવી સર્વ સિદ્ધિએ તેમ આત્મિક સવ સિદ્ધિએ સુલભ બને છે. શ્રી વીતરાગની પ્રીતિથી કરાતી ભક્તિ, બાહ્ય અને આભ્યન્તર ઋદ્ધિની પ્રાપ્તિનું કારણ છે, કારણ કે—એ જેમ કનિર્જરાની સાધક છે, તેમ શુભ પુણ્યની પણ સાધક છે. બાહ્ય સિદ્ધિઓને માટે પુરૂષાર્થ કરાય, પણ એ પુરૂષાર્થ સફલ તા જ અને, કે જો લાભાન્તરાય કમ નડે નહિ અને શુભ પ્રકારનું ભાગલ કમ એટલે પુણ્યક ઉપાર્જેલું હાય. આમ છતાં પણુ, એ વાત ધ્યાનમાં રાખવાની છે કે–શ્રી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વીતરાગની ભક્તિ વિષયસુખની, પગલિક સુખની અભિલાપાથી કરવાની નથી; પરન્તુ આત્મિક સુખની, મોક્ષસુખની અભિલાષાથી જ કરવાની છે. વિષયસુખ તરફ અનુપાદેયબુદ્ધિ પ્રગટયા વિના, એ સુખની પૃહા પણ દુઃખદાયી છે-એવું લાગ્યા વિના, વિષયસુખને ભગવટે એ બાલકીડા છે એવું લાગ્યા વિના અને વિષયસુખ તરફ ઘણા ભાવ પ્રગટયા વિના, શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં દત્તચિત્ત બની શકાતું નથી. શ્રી વીતરાગની ભક્તિ વીતરાગ બનવા માટે કરવાની ! નિરાશંસભાવે કરવાની! દુન્યવી સુખની આશંસા, એ મહાદેવ છે. એ દેષ શ્રી વીતરાગની ભક્તિમાં આવી જાય નહિ, તેની તે ખાસ કાળજી રાખવાની. જગતમાં પ્રવર્તી રહેલું આશાનું દાસત્વ: આશાના દાસ બનીને શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કરવાની નહિ; પણ આશાને દાસી બનાવીને, કદી પણ આશા કરવી જ પડે નહિ અથવા તે આશા થાય જ નહિ-એવી આત્મદશાને પ્રાપ્ત કરવાને માટે-પ્રગટાવવાને માટે જ,શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કરવાની છે. કહ્યું છે કે “આપા , તે રાણાઃ સર્વોચા સારા વાલી જેવ, તેvi રાણાયતે રો: II” જેઓ આશાના દાસ બને છે, તેઓને સર્વલોકનું દાસત્વ સ્વીકારવું પડે છે અને જેઓ આશાને પિતાની દાસી બનાવે છે, તેઓના દાસપણાને લેક સ્વીકારે છે. તમારે દાસ બનવું છે કે લેક તમારો દાસ બને એ તમને ગમે છે? લોકને દાસ Page #259 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૪૭ બનાવવાની આશા પણ દાસત્વ સજે છે. આપણે તે એવી આશા પણ નહિ જોઈએ. આશા માત્રને ત્યાગ, આપોઆપ, અન્યોને તમારું દાસત્વ સ્વીકારવાને પ્રેરશે. આશાના યોગે આદમી કેવી કેવી ગુલામીઓ કરે છે, તે શું તમારાથી અજાણ્યું છે? ભડવીરે જેવા ભડવીરે પણ માયકાંગલાઓના હુકમોને ઉઠાવે છે, તે કોના પ્રતાપે ? બુદ્ધિશાલીઓ પણ અલના ઓથમીરની સેવા કરે છે, તે કેના પ્રતાપે? વિદ્વાને પણ અજ્ઞાનની વાતમાં હાજી પૂરે છે, તે કેના પ્રતાપે? ઉચ્ચ પદે રહેલાઓ પણ ધનવાને માન આપે છે, તે કેના પ્રતાપે? ધનવાને પણ સત્તાધિકારી માણસોને ખૂશ રાખવાનો પ્રયત્ન કરે છે, તે તેના પ્રતાપે ? આરામપ્રિય માણસો પણ અવસરે ને અવસરે રાત્રિ-દિવસ દેડધામ કરે છે, તે કેના પ્રતાપે ? નેહઘેલા ને કામઘેલાઓ પણ કુટુંબ-ઘબાર-દેશને તજીને પરદેશને વેઠે છે, તે કોના પ્રતાપે? ધનવાન અને સત્તાધારિઓ કુટડી અને નાદાન પણ સ્ત્રીઓની આજ્ઞાઓને તાબે થાય છે, તે કોના પ્રતાપે ? આમ જગતમાં લગભગ સર્વત્ર, એક અથવા તે બીજા રૂપમાં, દાસત્વ જ દાસત્વ પ્રવતી રહ્યું છે અને તે પ્રતાપ બીજા કેઈન ય નથી, પણ આશાને છે! સંસારના સુખની આશામાં ને આશામાં માણસ ઝુરે છે, અણગમતાની પણ આજ્ઞા ઉઠાવે છે; ગમતાને ખૂશ રાખવાને ગુલામી કરે છે; અને તેમ છતાં પણ સરવાળે તે તેને નિરાશ જ થવું પડે છે. કોઈ દિવસ સઘળી આશાઓ પૂરાતી નથી. વળી સંસારના સુખની આશાને સ્વભાવ જ એવો છે કે–એ ફળે નહિ ત્યાં સુધી ગુરવે અને ફળે એટલે ઉદ્વિગ્ન બનાવે અને ઉદ્વિગ્ન Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બનાવીને તેને પાછો નવી નવી આશાઓથી સુરતે બનાવી દે કારણ કે-સંસારનું સુખ ગમે તેટલું મળે તે ય અધુરૂં ને અધુરું જ લાગે છે. સંસારના સુખની આશાએ દોડધામ કરનારે એવે એક પણ માણસ નથી, કે જે એમ કહે કે મારું મન મને મળેલા સુખથી ભરાઈ ગયું છે અને હવે મને કશી જ આશા અગર તો ઈચ્છા નથી. આશયભેદથી ધર્માનુષ્ઠાના પાંચ પ્રકારો : આવી આશાઓને ગુલામ બન્યા રહીને તમે શ્રી વિત રાગ પરમાત્માને સેવે, એ તારકની ભક્તિ કરે, તે પણ તમને એનું જેવું ફળ મળવું જોઈએ, તેવું ફળ મળે જ શી રીતિએ? એ તારકેન વીતરાગ-ભાવનું સમ્યગ્દર્શન તમને થાય શી રીતિએ? આથી જ, ભગવાન શ્રી જિનેશ્વદેવોએ મેક્ષના હેતુથી ફરમાવેલાં ધર્માનુષ્ઠાનેને નિરાશંસભાવે કરવાની આજ્ઞા છે. ઉપકારિઓએ ધર્માનુષ્ઠાના પાંચ ભેદે વર્ણવ્યા છે, અને તે પાંચ ભેદ એ ધર્માનુષ્ઠાનને આચરનાર આત્માઓના આશય વિશેષને અનુલક્ષીને જ વર્ણવવામાં આવ્યા છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અન્યોન્યાનુષ્ઠાન, તદુહેતુ-અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન–એવા એ પાંચ ભેદ છે. ઈહલૌકિક પિગલિક સુખની કામનાથી જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ વિષાનુષ્ઠાન કહે છે, પારલૌકિક પગલિક સુખની કામનાથી જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ ગરાનુષ્ઠાન કહે છે, અને ગતાનુગતિપણે જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ અનનુષ્ઠાને અગર તે અ ન્યાનુ Page #261 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૪૯ ઠાન” કહે છે. ધર્માનુષ્ઠાનના આ ત્રણેય પ્રકારેને “અસદ્ધ અનુષ્ઠાને” તરીકે વર્ણવીને, ઉપકારિઓએ તેને ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. અર્થાત-એ ઉપકારિઓએ એમ ફરમાવ્યું છે કે-જે ધર્માનુષ્ઠાન કરે, તે ઈહિલૌકિક પદગલિક સુખના આશયથી કરો નહિ, પારલૌકિક પગલિક સુખના આશયથી કરો નહિ અગર તે અતાનુગતિકપણે પણ કરે નડિ! ત્યારે કયા આશયથી ધર્માનુષ્ઠાન કરવાનું? મોક્ષના આશયથી: મેક્ષના આશયથી વિધિબહુમાનપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય, તે ધમનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે અને મોક્ષના આશયથી ત્રણેય ગોની પૂરેપૂરી વિશુદ્ધિને સાધીને યથાવિધિ જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓએ અમૃતાનુષ્ઠાને કહ્યું છે. તદુહેતુ-અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન, એ બને ય સ૬ અનુષ્ઠાનો છે અને એથી જ ઉપકારિઓએ આ બે પ્રકારનાં ધર્માનુષ્ઠાનેને જ આચરવાની પ્રેરણા કરી છે. ધર્માનુષ્ઠાના આશયને સારો બનાવો: પ્રશ્ન. આ લોકના અગર તે પરલોકના સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાન કરતા હોઈએ, તે એને ત્યાગ કરી દે ? ધર્માનુષ્ઠાનને ત્યાગ કરે નહિ, પણ આ લોકના તથા પરલેકના સાંસારિક સુખના આશયને ત્યાગ કરીને, તે ધર્મો નુષ્ઠાનને એક માત્ર મેક્ષસુખને મેળવવાના આશયથી જ કરવું. પ્રશ્ન પણ સાંસારિક સુખને આશય નીકળતે ન હોય અને મોક્ષનો આશય આવતો ન હોય, તે શું કરવું? Page #262 -------------------------------------------------------------------------- ________________ === = ૨૫૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને - તો પણ સાંસારિક સુખના આશયને તજવાની અને મોક્ષસુખના આશયને પેદા કરવાની વૃત્તિ રાખીને ધર્માનુષ્ઠાન કર્યા કરવું. મનમાં એવો વિચાર વારંવાર કરે કે-મારે આ પાપ આશય ક્યારે ટળે અને ક્યારે મારામાં મોક્ષને આશય પ્રગટે. પ્રશ્નએવી વૃત્તિ પણ પ્રગટતી ન હોય તે? સાંસારિક સુખને મારે આશય ટળે તે સારું અને મેક્ષ-સુખને મેળવવાને આશય મારામાં પ્રગટે તે સારૂં” -એ ભાવ પણ જો હૈયામાં પ્રગટતે ન હોય, તે તમે જ વિચાર કરે કે-એ ધર્માનુષ્ઠાનેને આચરવા છતાં પણ, તમે ધર્મની અને મોક્ષની આરાધના કરે છે કે અર્થની અને કામની આરાધના કરે છે? કહેવું જ પડશે કે-વસ્તુતઃ એ ધર્મની કે મોક્ષની આંશિક પણ આરાધના નથી, જ્યારે એ અર્થની અને કામની જ આરાધના છે એ નિશ્ચિત છે, તે સાધુઓ તમને એવા પ્રકારે ધર્માનુષ્ઠાન કરવાની હા શી રીતિએ પાડે? કેમ કરીને પણ સાંસારિક સુખને આશય જશે અને મોક્ષસુખને આશય પ્રગટશે એમ લાગે ત્યાં સુધી તે ઠીક, પણ એક માણસ સમજણપૂર્વક અર્થ-કામને આશચ રાખે અને મોક્ષને આશય મારામાં પ્રગટે તે સારું -એમેય ઈ છે નહિ, તેને ય ધર્માનુષ્ઠાન કરવામાં સંમતિ, એક માત્ર મોક્ષમાર્ગ રૂપે જ સ્થપાએલા શ્રી જિનશાસનના ગુરૂઓ શી રીતિએ આપે? ન જ આપે. સાંસારિક સુખના આશયથી થતા ધર્મથી -પાપ બંધાય કે પુણ્ય બંધાય? પ્રશ્ન સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાન કરે Page #263 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૨૫૧ તે તેને પાપને બંધ થાય કે પુણ્યને બંધ થાય? તેના આશયથી તેને પાપને જ બંધ થાય અને ધર્માનુષ્ઠાની ક્રિયાથી તેને પુણ્યને બંધ થાય, પણ તે ય પુણ્ય પાપાનુબંધી પુણ્ય બંધાય. એ પુણ્યથી દેવગતિ આદિનાં સુખો મળે એ શક્ય છે, પણ એ સુખસામગ્રી વચ્ચે પણ એ જીવ ઘણી અસમાધિને ભગવતો હોય છે. વળી એ સુખસામગ્રીમાં એ જીવ એટલે બધે આસક્ત બની જાય છે કે પછી તેને ઘણું કાળ પર્યન્ત દુર્ગતિઓમાં ભટકવું પડે છે. ધર્મની આશાતના કરવાથી, તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. સાંસારિક સુખને આશય આવી જાય, મોક્ષસુખને આશય ન પણ આવે, તે પણ “મોક્ષસુખને આશય મળે પ્રગટે તે સારૂં એવી વૃત્તિ હોય અથવા તે સાંસારિક સુખના આશએને જ આગ્રહ ન હોય, ત્યાં સુધી ય માર્ગે ચઢાવી શકાય પણ સમજપૂર્વક સાંસારિક સુખના આશયને જ આગ્રહ હોય, તે માનવું પડે કે-આ જીવ કાં તો અભવ્ય છે, કાં તે દુર્ભવ્ય છે અને કાં તો ભવ્ય હોવા છતાં ય અતિશય ભારેકમી છે! કારણ કે-જીવ ધર્માનુષ્ઠાનને પામ્યો છે, ક્ષમાર્ગને સમજાવનાર સગુરૂના સદુપદેશને યોગ થયે છે, એ મૂઢ કે અબોધ નથી કે કશા જ સારાસારને સમજી શકે નહિ, છતાં પણ મોક્ષના આશયને નહિ લાવવાનો આગ્રહ રાખે, એ સૂચવે છે કે–મેક્ષની રૂચિ પ્રગટે એટલી પણ યોગ્યતા એ જીવમાં પ્રગટી નથી. નહિતર તો એ કહે કે-“સાંસારિક સુખના આશયને કાઢવાની અને મોક્ષસુખના આશયને પ્રગટાવવાની હવે હું મહેનત કરીશ.” ધ્યાનમાં રાખે કે-ધર્માનુષ્ઠાનોને તજ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા વાની આ વાત નથી, પણ ધર્માનુષ્ઠાનોના આચરણમાં પેઠેલા અધમભાવને તજવાની આ વાત છે. સાંસારિક સુખના આશયથી જ -શું સાંસાઈક સુખની સામગ્રી મળવાની છે? પ્રશ્ન॰ સાંસારિક સુખની સામગ્રી વિના સમાધિભાવ ટકતા નથી અને ધર્મ ને આચરવાનો ઉત્સાહ પ્રગટતા નથી, માટે સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાનો કરતા હોય તે? તા તેા હેતુ એ થયેા કે–મને સમાધિભાવ મળે તે સારૂં', કે જેથી ધર્મને હું ધર્મ રૂપે આચરી શકું ! એટલા પૂરતા તે આશય સારા ગણાય ને? એવા આશયવાળા ધર્માનુષ્ઠાનોને તે આચરે જ છે; માત્ર સાંસારિક સુખના આશયથી આચરે છે-એટલું જ; પણ એથી એનામાં ધર્મને આચરવાનો ઉત્સાહ પ્રગટતા નથી—એમ નહિ કહી શકાય. એમ જ કહી શકાય કે–ધમ ને ધર્મ રૂપે આચરવાના ઉત્સાહ પ્રગટતા નથી, અને એવા ઉત્સાહ નથી પ્રગટતા એ એને ડંખે છે. જો આમ જ હાય, તેા એવા માણસને માને પામવામાં બહુ ઓછી મુશ્કેલી નડે છે. એને તા એમ પણ સમજાવી શકાય કે–દુઃખમાં દીનતા એ જેમ અસમાધિ છે, તેમ સુખમાં લાલુપતા એ પણ અસમાધિ છે. સમાધિ ત આત્મચિન્તનમાં રહેલી છે. દુ:ખની ભારેમાં ભારે સામગ્રી વચ્ચે પણ, આત્મચિન્તનમાં રકત અનેલા મહાત્માએ સમા ધિને ટકાવીને મુકિતને સાધી શકયા છે અને સુખની ભારેમાં ભારે સામગ્રી વચ્ચે પણ, પૌદ્ગલિક સુખમાં જ સર્વસ્વ માન Page #265 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૫૩ નારા તથા આત્માને ભૂલી જનારા પામરી, અસમાધિમય દશાને ભાગવીને, એના ચેાગે ઉપાર્જેલા પાપથી ઘેાર નરકમાં ચાલ્યા ગયા છે. આથી સાંસારિક સુખના આશયને તજી દે અને જે કાંઇ સામગ્રી મળી હોય, તે સામગ્રીના ચેાગમાં પણ આત્માના સુખને કેમ પ્રગટાવી શકાય, એનો વિચાર કર. વળી જો તને ખાત્રી જ છે કે-આ ધર્માનુષ્ઠાનોમાં સાંસારિક સુખ રૂપલને આપવાની પણ શક્તિ છે, તેા તૂ' શું એમ માને છે કે-સાંસારિક સુખનો આશય નહિ રાખવા માત્રથી જ અને મેાક્ષનો આશય રાખવા માત્રથી જ, આ ધર્માનુષ્ઠાનો તને સાંસારિક સુખ રૂપ ફૂલ આપશે જ નહિ ? તૂ' જે આવું માનતા હા, તે તે ખાટુ' છે. સાંસારિક સુખના આશયથી તે તને નિયમા નુકશાન થશે, જ્યારે સાંસારિક સુખના આશયને તજી દઈ ને એક માત્ર મોક્ષસુખના આશયથી તૂ. ધર્માનુષ્ઠાનોને સેવવા માંડશે, તેા તને આ ભવમાં સમાધિનો લાભ થવા સાથે, પરભવમાં પણ ધર્મની પ્રાપ્તિને સુલભ બનાવે તેવી અને ઉત્તમ કેાટિની સાંસારિક સુખની સામગ્રી પણ પ્રાપ્ત થશે. પ્રશ્ન॰ મોક્ષમાર્ગની આરાધના હું સારી રીતિએ કરી શકું, એ માટે મને સ્વજનાદિની અને ધનાદિની સામગ્રીની અનુકૂળતા થાય, એવા આશય ધર્માનુષ્ઠાનોને સેવવામાં હોય તે ? એમાં તે મેાક્ષમા ની આરાધના કરવાની વૃત્તિ છે જ, એવું સુનિશ્ચિત થઈ જાય છે; પરન્તુ એવી વૃત્તિથી પણ સ્વજનાદિની તથા ધનાદિ સામગ્રીની અનુકૂળતા થાઓ-એવા જે આશય આવી જાય છે, તે પણ એક પ્રકારની નબળાઈને જ સૂચવે છે. એવી શૂરતા કેળવવી જોઈએ કે ગમે તેવી પ્રતિ Page #266 -------------------------------------------------------------------------- ________________ २५४ શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાન કૂળતા વચ્ચે પણ મારે તા મેાક્ષમાગની જ આરાધના કરવી છે. મે ક્ષમાગની આરાધના કરવાની ઇચ્છાને પ્રખલ મનાવા. તમારી જે ઈચ્છા ખૂબ ખૂબ પ્રખલ બની જાય છે, તે ઇચ્છાને પાર પાડવાને માટે તમે સ્નેહિઓને, સંબંધિઓને, ધનને અને કેટલાક તેા ધર્મને પણ ગણતા નથી; તેમ જો મેાક્ષમાને આરાધવાની ઈચ્છા પ્રબલ બની જાય, તે પછી આવા નબળા વિચાર આવે જ નહિ, સાંસારિક સામગ્રીની અનુકૂળતાના આશય તમે રાખશેા તા જ ધર્માનુષ્ઠાનેાથી તમને સાંસારિક સામગ્રીની અનુકૂળતા મળશે, એમ માના છે ? ઊલટુ', જેટલી આશયની શુદ્ધતા હશે, તેના પ્રમાણમાં ધર્માનુષ્ઠાનનું સારૂં ફળ મળશે. આ કારણે, આપણે પહેલાં જ વિચાર્યું કે‘જગતમાં એવી કાઈ સિદ્ધિ નથી, કે જે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત થાય નહિ.' અને તે પછી એ વાત સ્પષ્ટ કરી કે-શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ વિષયસુખની–પૌદ્ ગલિક સુખની અભિલાષાથી કરવાની નથી, પણ આત્મિક સુખની–માક્ષસુખની અભિલાષાથી કરવાની છે. રાગાદિના ક્ષય થાય જ નહિ, એવુ· માનનારાએ પણ છે : આ શ્રી ભગવતીજી સૂત્રના ટીકાકાર પરમર્ષિ આચાય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ સૂત્રની ટીકાની રચનાને પ્રારંભ કરતાં, માંગલાચરણ કરતાં, શ્રી જિનસ્તુતિ કરી છે. તે સ્તુતિમાંના ચેાથા ‘અસ’ગ’ વિશેષણને વિચાર ચાલે છે. આપણે તેા માનીએ છીએ કે–જડ અને ચંતનનું અસ્તિત્વ જેમ અનાદિકાલીન છે, તેમ જડ અને ચેતનના યાગ પણ અનાકિાલીન છે. કર્મો જડ છે અને તે Page #267 -------------------------------------------------------------------------- ________________ પન્ડુલા ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૫૫ કર્મોના યાગથી જ ચેતનના સ્વભાવ આવરાએલા છે. સ્વભાવે અનન્તજ્ઞાની એવા પણુ આત્માને જેમ જ્ઞાનાવરણીય ક લગભગ જ્ઞાનશૂન્ય મનાવી શકે છે, તેમ મેાહનીય કર્મ સ્વભાવથી સ થા અરાગી એવા પણુ આત્માને રાગ અને દ્વેષવાળા જ નહિ, પણ રાગ અને દ્વેષને આધીને ય ખનાવી શકે છે. કમના ચેગ આત્માના સ્વભાવને આવરે છે . અને આત્માને ગેરસ્તે પણ દોરે છે. આમ છતાં પણ, એ કમાં, આવરણ જ રહે છે, એટલે કે-આત્માના સ્વભાવને નષ્ટ કરવાનું સામર્થ્ય એ આવરણામાં નથી, કોઈ પણ વસ્તુન!-જડના કે ચેતનના સ્વભાવને કાઈથી પણ સવ થા નષ્ટ કરી શકાતા નથી ! આવરણ તા એવી વસ્તુ છે કે-એને દૂર કરી શકાય છે. આમ હેાવાથી જ, આપણે માનીએ છીએ કે- વરણના અભાવ થવાથી આત્માના અનન્તજ્ઞાનાદિ ગુગા પણ પ્રગટી શકે છે. સર્વજ્ઞ વિશેષણના વિવેચનના પ્રસંગમાં જેમ કહ્યું હતું કે--કેટલાકે આત્મામાં સર્વજ્ઞપણું પ્રગટી શકે તેમ માનતા નથી, તેમ આ અસગ વિશેષણને અંગે પણ ધ્યાનમાં રાખવાનું છે કે-‘ કેટલાકા એમ માને છે કે આત્મા પરિપૂર્ણ વીતરાગ દશાને પામી શકે જ નહિ.' સજ્ઞ તે જ બની શકે છે, કે જે પરિપૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત કરે, એટલે જ્ઞાનના પરિપૂર્ણ પ્રગટીકરણને અને જ્ઞાનના અનન્તપણાને નહિ માનનારાઓ, વીતરાગપણુ` રિપૂર્ણ પણે પ્રગટી શકે છે એ વાતને માનવાના પણ ઇન્કાર કરે છે. અનાદિશ્ચંત આકાશ નાશ પામતુ નથી તેમ --અનાદિમાન નાગા દેતા ક્ષય ન થાય એ માન્યતા ખેાટી છેઃ જેએ ‘વીતરાગપડ્યું પરિણૢ પણે પ્રગટી શકે છે'- એ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વાતને માનવાને ઈન્કાર કરે છે, તે પિતાના ઈનકારના સમર્થનમાં એમ પણ જણાવે છે કે"रागादयो न क्षयमाविशन्ति अनादिमत्त्वात , गगनवत।" આમાં ત્રણ વસ્તુઓ છે. (૧) પિતાની માન્યતા, (૨) પિતાની તેવી માન્યતાને હેતુ અને (૩) તે હેતુના સમર્થન માટેનું ઉદાહરણ, શગાદિક ક્ષયને પામતા નથી, એ તેમની માન્યતા; રાગાદિક અનાદિમાન છે, એ હેતુ; અને “ગગનવત’ એટલે “આકાશની જેમ” એ ઉદાહરણ “આકાશ જેમ અનાદિમાન છે, તેમ રાગાદિક અનાદિમાન છે અને તેથી આકાશને જેમ ક્ષય થતો નથી, તેમ રાગાદિકને પણ ક્ષય થતું નથી. –આ વાક્યમાં માન્યતા, હેતુ અને ઉદાહરણ--એ ત્રણેયને સમાવેશ થઈ જાય છે. આવા પ્રસંગે આપણે પહેલે વિચાર ઉદાહરણને કરે પડે, એટલે કે-જે ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે બંધબેસતું છે કે નહિ?-એ જેવું પડે. પછી તે સાથે આપવામાં આવેલો હેતુ, તે હેતુ જે માન્યતાને સિદ્ધ કરવાને માટે આપવામાં આવ્યો છે તે માન્યતાને સિદ્ધ કરનારે છે કે નહિ–એ તપાસવું પડે. આપવામાં આવેલું ઉદાહરણ બંધબેસતું હોય નહિ અને આપવામાં આવેલે હેતુ પણ, તે હેતુ જે માન્યતાને સિદ્ધ કરવાને માટે આપવામાં આવ્યો હોય, તે માન્યતાને સિદ્ધ કરી શકે તેમ ન હોય, તે તે માન્યતા આપોઆપ અસિદ્ધ થઈ જાય છે, બેટી હોવાનું પૂરવાર થઈ જાય છે. રાગાદિકનો ક્ષય નથી થઈ શકતો, એવી પિતાની માન્યતાને સિદ્ધ કરવાને માટે વાદિએ આપેલું ગગનનું Cષ્ટાન્ત સુસંગત બનતું નથી, કેમ કે--અહીં દૃષ્ટાન્ત-દાન્તિકનું Page #269 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૫૭ વૈષમ્ય છે. રાગાદિક પણ અનાદિમાન છે અને ગગન પણ અના દિમાન છે, એમ એકદેશીય સામ્યને અંગે વાદી ગગનનું દષ્ટાન્ત આપવાને માટે લલચાય છે, પરંતુ અનાદિમાન એવી સઘળી ય વસ્તુઓને વિચાર કરવામાં આવે, તે માલૂમ પડે કે–અનાદિમાન એવી વસ્તુઓને અંગે થતું પર્યાયાન્તર ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. પર્યાયાન્તરને પામતાંની સાથે જ, પૂર્વના પર્યાય રૂપ વસ્તુને એકદમ નાશ થઈ ગયે-એ પણ ભાસ થાય છે અને પર્યાયાન્તર થવા છતાં પણ, પૂર્વના પર્યાય રૂપ વસ્તુ કાચમની કાયમ રહી હોય-એ પણ ભાસ થાય છે. આકાશમાં પર્યાયાન્તર થવા છતાં પણ, આકાશ કાયમનું કાયમ રહે છે અને તે આપણને જણાય છે; જ્યારે બીજી વસ્તુઓનું પર્યાયાન્તરે વિનાશને ભાસ કરાવે છે, કેમ કે-તેને પર્યાય અતિ પરિવર્તન પામે છે. આ કારણે, એમ કહી શકાય કેઆકાશનું જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે આપવામાં દૃષ્ટાન્ત-દાચ્છન્તિકનું વૈષમ્ય છે. વળી આકાશની જેમ રાગ એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આકાશ સ્વતત્ર દ્રવ્ય છે. રાગ સ્વતન્ચ દ્રવ્ય નથી. આત્માના સ્વભાવને આવરનારું અને આત્માને વિભાવદશામાં રાખનારું જે મેહનીય કર્મ છે, તે કર્મના યોગે જ આત્મા રાગવાળે બને છે. એ મેહનીય કમને એમ આત્માની સાથે અનાદિકાળથી છે, પણ અનાદિકાળથી જેવા પ્રકારનું મેહનીય કમ હતું, તેવા જ પ્રકારનું અને તે જ મેહનીય કર્મ, સર્વ કાલે ઈ શકતું નથી. એમાં જૂનું કમ વાય અને નવું કર્મ બંધાય, એમ થયા જ કરે છે. મોહની કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડીકેડી સાગરોપમની છે, એટલે Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા જે માહનીય કમ બંધાયું હોય, તે જો ટકે તે વધુમાં વધુ સીત્તેર કાડાકાડી સાગરોપમ કાલ પર્યન્ત ટકે, એ દરમ્યાન નવાં નવાં મેાહનીયના પ્રકારનાં કર્મો બંધાય એ મને, પણ એનું એ કમ તા ટકે જ નહિ. જેમ દીપકલિકા એક નષ્ટ થાય પણ ખીજી દીપકલિકાને ઉત્પન્ન કરતી જાય, તા દીપકલિકા કાયમની કાયમ રહે; પણ પહેલી જે દીપકલિકા હતી, તેની તે જ રહે નહિ. દીપકલિકા બદલાતી ગઈ, પણ દીપકલિકાનું કાર્ય ચાલુ રહ્યું. આથી અજ્ઞાન જીવાને એવા ભ્રમ થાય કે‘આ એની એ જ દીપકલિકા છે' એ સ’ભવિત છે; પરન્તુ, વસ્તુતઃ દ્વીપકલિકા એની એ જ હોતી નથી. રાગાદિકનું પણ આમ જ અને છે. અનાદિકાલ પૂર્વે પણ રાગાદિક હતા અને આજે પણ રાગાદિક છે, પરન્તુ આજે જે રાગાદિક છે, તે અનાદિકાલ પૂર્વે જેવા પ્રકારના હતા અને જેટલા પ્રમાણવાળા હતા તેવા પ્રકારના અને તેટલા પ્રમાણવાળા જ છે—એવું નથી કારણ કે તેના કારણું માહનીય કમ માં વારવાર પર્યાયાન્તર દ્વારા પરિવર્ત્તન થયા કર્યું છે. આમ તેના પ્રકાર અને પ્રમાણમાં ફેરફાર થતા હાવાથી, તેના સવથા ક્ષય થાય એ પણ સુસંભવિત છે. પ્રશ્ન॰ એટલે શું રાગાદિના અસ્તિત્વના સવ થા અભાવ જ થઈ જાય? : રાગ એ વસ્તુતઃ જડ કર્મોનું કાય છે. આ શરીર જડે છે, પણ એમાં આત્મા રહેલા છે, માટે આ શરીર સુખ-દુઃખને અનુભવ કરે છે. શરીર જડ હોવા છતાં ય, સુ‘ટી ખણા તે વેદના થાય છે, એ પ્રતાપ મહીં આત્મા રહેલેા છે તેને અ ંગે છે. તેમ રાગ એ મેહનીય કમનું કાય છે, માહનીય કમ એ Page #271 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૫ જડ છે, માહનીય કમ ના પણુ આત્મા સાથે લેાહ–અગ્નિ જેવા ચેાગ હાવાથી, માહનીય કમના ચેાગે આત્મામાં રાગ પ્રગટે છે, માહનીય કમ ક્ષીણ થતાં રાગ ક્ષીણ થઈ જાય છે, માહનીય ક્રમ ક્ષીણ થાય છે, એટલે શું ? એ પ્રકારના પર્યાયને પામેલું જડ દ્રવ્ય આત્માથી વિખુટુ પડી જાય છે. આત્મા સાથેના એના એકમેક સ્વરૂપ ચાગને અન્ત આવી જાય છે. આમ છતાં પણુ, જડ તરીકેનું એનું અસ્તિત્વ કાંઈ મીટી જતું નથી. એ જડ વળી નવા પર્યાયને પામે છે. જગતમાં અનાદિકાલથી જે છે, તે આજે પણ છે અને અનન્તાનન્ત કાલે પણ તે રહેવાનું જ છે. જગતમાં જે છે, તેના વિનાશ નથી અને જે નથી, તેની ઉત્પત્તિ નથી. માત્ર અવસ્થાઓમાં જ ફેરફાર થયા કરે છે. વિભાવ દશાવાળા આત્મા સ્વભાવદશાને પામે, સ્વભાવ દશાને પામીને આત્મા સંસારમાં પરિભ્રમણ કરતા અટકી જાય, પણ તેની હયાતિ તા કાયમની કાયમ જ રહે. તેમ જડના પર્યાયેા ફર્યાં કરે. રાગાદિના સવથા ક્ષય થાય, એટલે રાગાદિકનું અસ્તિત્વ જગતમાંથી મીટી જાય નહિ તેમ જ તેનું કારણ કે જે જડ અણુઓના ચેાગે અનેલ હોય તે અણુએ મૂળમાંથી નાશ પામે નહિ; પરન્તુ તેના અમુક આત્મા સાથેના જે ચેાગ હોય, તે યાગ નષ્ટ થઈ જાય. આજે જે પરમાણુઓના ચેાગથી ઘડા બન્યા, તે પરમાણુએથી ઘડા જ બની શકે—એવા નિયમ નહિ. એ પરમાણુએ માટીનાં જ પરમાણુ તરીકે કાયમ રહે, એવા પણ નિયમ નહિ. એક વાર જે પરમાણુએ ઘડા બનવામાં ઉપયોગી થયાં હોય, તે જ પરમાણુએ કાલાન્તર વસ્ત્ર બનવામાં પણ ઉપયોગી નિવડે, આકાશ માટે આવું અનતું Page #272 -------------------------------------------------------------------------- ________________ } શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા નથી. એવા પ્રકારના સ્વરૂપાન્તરને આકાશ પામી શકતું નથી. આકાશ કાઈ કાળે ઘડા કે ઘેાડો બની ગયું એમ બનતું નથી. એક આકાશ નષ્ટ થાય અને એની જગ્યાએ -નવું આકાશ ઉત્પન્ન થઈ જાય, એમે ય બનતું નથી. આકાશ આકાશ જ રહે છે. તેમાં ફેરફાર કેટલા થાય છે ? આજે આકાશ અમુક સ્થલે ઘર, ઘડા વિગેરેથી રેાકાએલું હાય, તા થાડા વખત પછી એ સ્થલ ખાલી હોય અને અન્ય સ્થલ રાકાએલું હોય; પણ ઘડા વિગેરેનાં પરમાણુઓનું પર્યાયાન્તર જેવા પ્રકારનું થયા કરે છે, તેવા પ્રકારનું પર્યાયાન્તર આકાશનું થતું જ નથી. આથી, અનાદિકાલીન વસ્તુઓમાં પણ એ ભેદ પાડવા જોઈએ. વળી આકાશ એ કાઈ પણ પ્રકારનાં પરમાણુ વિશેષથી અનેલી વસ્તુ નથી, પણુ અનાદિકાલથી તે એક સ્વતન્ત્ર દ્રવ્ય તરીકે વિદ્યમાન છે; જ્યારે રાગનું મૂળભૂત કારણ જે મેાહનીય કમ, તે તેા જડના પર્યાય રૂપ ક વણાઓથી ઉત્પન્ન થયેલ છે. આથી એમ કહી શકાય જ નહિ કે-જેમ આકાશ અનાદિઅલીન હોવાથી નાશ પામતું નથી, તેમ રાગાર્દિક પણ અનાદિ કાલીન હાવાથી ક્ષય પામતા નથી. અનાદિકાલીન વસ્તુના પણ પર્યાયસ્વરૂપના નાશ થાય છે: આકાશનું અનાદિકાલીન અસ્તિત્વ અપ્રવાહાત્મક છે અને રાગાદિકનું અનાદિકાલીન અસ્તિત્વ પ્રવાહાત્મક છે, જે જે વસ્તુ અમુક સ્વરૂપમાં અપ્રવાહાત્મક ન હાય, પણ યાહાત્મક હોવાથી જેના પર્યંચા ભિન્ન ભિન્ન સ્વરૂપને ધારણ કરતા હૈાય, તેવી વસ્તુઓના તેની પ્રવાહાત્મક દશાના ગે Page #273 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૬૧ ઉત્પન્ન થતા પર્યાય અને તેની અસર જરૂર નષ્ટ થઈ શકે છે અને તેમ છતાં પણ જગતમાંથી તે વસ્તુઓ કેઈ કાળે મૂળ માંથી નષ્ટ થતી નથી તેમ જ તેને મૂળભૂત સ્વભાવ પણ બદલાતા નથી. જેમ નદીને પાણુને પ્રવાહ. પાણી વહેતું હેય છે, એટલે હોય તે પણ જાય છે અને તેની જગ્યા આવનારું પાણી લે છે. આ પ્રવાહને બંધ બાંધીને અગર તો તેવા અન્ય કેઈ ઉપાયથી અટકાવી શકાય છે. બીજ અને વૃક્ષનું દષ્ટાન્ત વિચારે. બીજ તથા વૃક્ષ અનાદિમાન છે. બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ. આ પ્રવાહ અનાદિને છે, પણ બધાં જ બીજે વૃક્ષપણને પામતાં નથી. જે બીજે બીજ રૂપે નષ્ટ થઈ જાય છે, તેમાંથી વૃક્ષો થતાં નથી. વૃક્ષમાં પણ કેટલાંક એવાં થઈ જાય છે કે તેમાંથી બીજ પેદા થતાં નથી. બીજને પરંપરાની દષ્ટિએ જે વિચારીએ, તે બીજ અનાદિકાલીન ઠરે. એ બીજને કેઈ શેકી નાખે તે ? જમીનમાં બીજને વાવ્યું હોય, પણ તેને કઈ જીવડું ખાઈ જાય તે ? જીવડાની વાત બાજુએ રાખે, પણ ખારાશવાળી જમીન નમાં બીજ પડે તો? કહે કે-બીજ નાશ પામી જાય અને એથી એ બીજની જે અનાદિકાલીન બીજ તરીકેની પરંપરા હતી, તે ય નાશ પામી જાય. માણસને વિચાર કરે. એ એના બાપને દીકરે છે. એને બાપ વળી એના ય બાપને દીકરે હતે. એમ પિતા-પુત્રની પરંપરા અનાદિકાલથી ચાલી આવેલી નકકી થાય છે. હવે કઈ માણસ પરણે નહિ તો પરણે, પણ બાઈ વાંઝણી રહે તો? માણસ જન્મે ને વહેલે મરી જાય તો? એ સંતતિની પરંપરા અનાદિની હોવા છતાં પણ, તે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નષ્ટ જ થઈ જાય. આવી રીતિએ રાગાદિકને પણ ક્ષય થઈ શકે છે, એ આપણે મુદ્દો છે. સમતા દ્વારા રાગ-દ્વેષના પ્રવાહને રૂંધી શકાય છે અને સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્ર દ્વારા તેના નાશને પણ સાધી શકાય છે. આત્મામાં જે વિવેક પ્રગટે, તેને પોતાના સ્વભાવનો ખ્યાલ આવી જાય, પિતાની વિભાવ દશા ખટકે અને સ્વભાવ દશાને પામવાનું મન થાય, તે તે પિતાની વિભાવ દશાનાં કારણેને ટાળવાને માટે પુરૂવાર્થશીલ બને અને એવા પુરૂષાર્થશીલ આત્માને માટે પિતાના રાગ-દ્વેષનો સર્વથા ક્ષય એ કેઈ અશક્ય વસ્તુ જ નથી. દષ્ટિરાગની ભયંકરતા? દુનિયામાં ભારેમાં ભારે રાગ વિષયસુખને છે. જે કેવિષયસુખના રોગ કરતાં એટલે કામરાગ કરતાં પણ, દૃષ્ટિરાગ વધારે ભયંકર છે. દષ્ટિરાગ એટલે મિથ્યાદર્શનને રાગ. દર્શનના સ્વીકારમાં માધ્યય ભાવ અને વિવેકબુદ્ધિ જોઈએ. આત્માને વિસ્તાર જેનાથી સધાય, તેવા દર્શનને સમજપૂર્વક સ્વીકાર કરવાની તૈયારી જોઈએ. એવી આગ્રહશીલતા નહિ જોઈએ કે હું જે દર્શનને માનું છું, તે સિવાયના દર્શન નની વાત મારે જાણવી કે વિચારવી જ નહિ” શ્રી જૈન શાસનમાં તે વદર્શનનું જ્ઞાન મેળવવાનું વિધાન છે અને પૂડદર્શનનું વિવેકપૂર્વકનું જ્ઞાન શ્રી જૈન દર્શન પ્રત્યેની આત્માની શ્રદ્ધાને નિર્મલ બનાવનારું છે, એમ પણ ઉપકારિઓ ફરમાવે છે. અન્ય દર્શનેનું જ્ઞાન થવાથી, તે તે દિશામાં કેવી કેવી ત્રુટિઓ છે તે સમજાય છે તેમજ ખાત્રી થાય છે કે તેના Page #275 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૬૩ પ્રરૂપક અસર્વજ્ઞ હતા એટલે એમ જ બને. વળી એમ પણ થાય છે કે-શ્રી જૈન દર્શનમાં છવાછવાદિ તનું જે વર્ણન કરાએલું છે, તે એટલું બધું વાસ્તવિક છે કે એથી પણ સમજી શકાય કે આ કથનનું મૂળ સર્વજ્ઞતા છે. શ્રી જૈન દર્શનના જ્ઞાતા બનેલાઓ, કદી પણ અન્ય દર્શનની વાતોને, પિતે વાંચવા-વિચારવા આદિને ઈનકાર કરતા નથી અને તેઓ એમ કહે છે કે અમે જૈન છીએ માટે અમે શ્રી જૈન દર્શનના પક્ષપાતી નથી, પણ શ્રી જૈન દર્શન એ જ એક સાચું દર્શન છે, માટે અમે શ્રી જૈન દર્શનની ઉપાસનામાં આવ્યા છીએ અને કલ્યાણના અભિલાષી એવા સૌ કોઈને શ્રી જેને દશ નની ઉપાસનામાં લાગી જવાની ભલામણ કરીએ છીએ.” દષ્ટિરાગે જેમનાં વિવેકચક્ષુને પડળ ચઢાવેલ છે, તેઓ આચરણમાં કદાચ ઘણા મેટા સન્ત પણ જણાતા હોય, વિષયસુખની તરફ નજર સરખી પણ ન કરતા હોય, તે પણ તેઓ સદર્શનને પામી શકતા નથી અને એથી જ પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે “garag uriાગ, રતામણિ » દષ્ટિરાગ એ એ ભયંકર રોગ છે કે-સપુરૂષે પણ પિતાના દષ્ટિરાગને ઉચ્છદ મહામુશ્કેલીએ કરી શકે છે. રાગમાં થતા ફેરફાર: આ દૃષ્ટિએ જોઈએ, તે દષ્ટિરાગ એ ભારેમાં ભારે ભયંકર રાગ છે, પરંતુ જગતના જીવ બહુલતયા કામ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રની વ્યાખ્યાને રાગને જ આધીન છે. કામરાગને આધીન થયેલા ઘણું અને કામરાગના ગે કુકર્મો કરનારા પણ ઘણા ! કામાધીન માણસ છતી આંખે આંધળે બને છે. એને વિવેક કામની વાત આવે, એટલે જ્યાં સંતાઈ જાય છે. આવા પણ કામરાગને જીતનારા હોય છે કે નહિ? એકાદ આંચકે આવે અને કામરાગના અંધાપાને ખ્યાલ આવી જાય, તે મહારાગી જને પણ મહા વિરાગી બની જાય છે. બીજ, વૃક્ષ, સંતતિ વિગેરેનાં દષ્ટાને તે જાણે વસ્તુને સ્પષ્ટ કરવાને માટે કહ્યા, પણ અનુભવ જેવું બીજું દષ્ટાન્ત કયું? અનુભવનું જ્ઞાન આબાદ હોય છે. તમારા હૈયામાં જેના પ્રત્યે અતિશય રાગ હોય છે, તે જ માણસ જ્યારે તમારે વિશ્વાસઘાત કરે છે, ત્યારે તમને શું થાય છે? એના પ્રત્યેને રાગ ઓસરી જાય છે ને? એક પ્રત્યે અતિશય રાગ હેય, એને રૂપમાં પિતે ઘેલા બન્યા હોય, ત્યાં એને ય ટપી જાય એવા રૂપનું દર્શન થાય તો? રાગનું પાત્ર બદલાઈ જાય છે ને? ત્યારે રાગ એાસરી પણ જાય છે અને રાગનું પાત્ર બદલાઈ પણ જાય છે, એ તે તમારા પિતાના જ અનુભવની બીના છે. રાગનું સ્વરૂપ પણ બદલાય છે. ધનને ખૂબ રાગ હોય, પણ જે કામને ખૂબ રાગ થઈ જાય છે, તે ધનને રાગ ઘટે છે અને કામને ખૂબ રાગ હોય, પણ જે ધનને રાગ જોરદાર બની જાય છે, તે કામને રાગ ઘટે છે અથવા ધર્મને રાગ થતાં ધન તથા કામને રાગ ઘટે છે, એટલે રાગનું સ્વરૂપ બદલાય છે, તેને ય તમને અનુભવ છે. આવી રીતિએ વિવિધ પરિમને પામતે રાગ ક્ષય પામે જ નહિ એ વાત ખેતી છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ શ્રૃંગારશતક અને વૈરાગ્યરાતક: ‘રાગાદિકનો ક્ષય થાય જ નહિ ’-એવું માનનારાઓએ રાજા ભર્તૃહરિના પ્રસંગને વિચારવા જેવા છે. રાજા ભર્તૃહએ રચેલા શ્રૃંગારશતકને વાંચતાં, તે જેવા સાક્ષાત્ કામમૂર્તિ સમેા લાગે છે, તેવા જ તે તેના રચેલા વૈરાગ્યશતકને વાંચતાં વૈરાગ્યમૂર્તિ સમા લાગે છે. એનું શ્રૃંગારશતક વાંચનાર જો જરાક ભાનભૂલા અને, તા એને કામની પીડાથી પીડાવા માંડતા વાર લાગે નહિ, એવું એણે એમાં વર્ણન કરેલું છે. પાસે સ્ત્રી ન હાય, કામભોગની કોઈ સામગ્રી ન હોય, તે છતાં પણ, શ્રૃંગારશતકનું વર્ણન જરાક ભાન ભૂલે તેને પાગલ બનાવ્યા વિના રહે નહિ એવું છે. એણે જે કામની એક એક ચેષ્ટાઓનું અને કામની સામગ્રીનું તથા કામનાં વિવિધ અંગેાનું વર્ણન કર્યું છે,તેને વાંચતાં વિવેકી આત્માએ કલ્પી શકે કે-આને રૂઆડે રૂઆડે કામનો વાસ હોવા જોઈ એ. એની બુદ્ધિ કેવલ કામરાગથી જ ઓતપ્રાત બનેલી હશે, એવી કલ્પના જન્મે. એના એ જ રાજા ભર્તૃહરિના વૈરાગ્યશતકને વાંચતાં થાય કે—આના લખનારમાં ભારેભાર વૈરાગ્ય જ ભરેલા છે. માણુસ જો જરાક શાણા થઈને એ વૈરાગ્યશતકને વાંચે, તેા એ વાંચનારના હૈયાને વૈરાગ્ય સ્પર્ધા વિના રહે નહિ. સ્નેહરાગની અને કામરાગની ગમે તેવી પીડા હોય, પણ આત્માને જરાક સ્થિર અને શાણેા બનાવીને જે માણસ વૈરાગ્યશતકને વાંચે, તે એના સ્નેહરાગને અને કામરાગને ઓસરી જતાં વાર લાગે નહિ. સ્નેહરાગ અને કામરાગ, એ કેવી આત્મવચના છે તેના ખ્યાલ આવી જાય. ૨૬મ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રાજા ભર્તુહરિને અમર ફળને પ્રસંગ એક જ માણસની રચના અને તે આવી પરસ્પર વિરેધવાળી, તેનું કારણ શું? એ જ કે–એની રચના કરનાર એક કાળે કામરાગથી ભરપૂર આત્મદશાને ભેગવતે હતું અને અન્ય કાળે એ જ માણસ વૈરાગ્યથી ભરપૂર આત્મદશાને ભેગવતે હતે ! આ કારણે, એનું ઉદાહરણ, જેઓ “રાગાદિકને ક્ષય થાય જ નહિ—એવું માને છે, તેઓને માટે તે ખાસ ઉપયેગી નિવડે તેવું છે. ભર્તુહરિ માલવદેશને પ્રતાપી ગણાતે રાજા હતે. રાજા હોવા છતાં પણ, એ અસાધારણ કેટિને વિદ્વાન હતું. એના જીવનમાં એક એ પ્રસંગ બને, કે જે પ્રસંગે તેને એકદમ જાગૃત કરી દીધો. કામરાગ કેટલે બધે ભયંકર છે, તેનું એને ભાન થયું. એ સત્વશીલ તે હતે જ અને પાછો વિદ્વાન પણ અસામાન્ય કટિને હવે, એટલે જ્યાં એને કામરાગની ભયંકરતાને ખ્યાલ આવે, કે તરત જ એણે રાજ્યાદિકનો પણ ત્યાગ કરી દીધો. માત્ર રાણને જ છેડી એમ નહિ, પણ કુટુંબને અને રાજયાદિનો પણ ત્યાગ કર્યો. એના વિષે એક કવિએ ટૂંકમાં કહ્યું છે કે – સેમ નામ વિપ્રવર, ગિરિજા કે વર કર; લીને સુધાફળ કર, દીને નરનાહ કે. ૧. નૃપતિ સપતનિ કો. તેણે નિજ મિતહિકે; તેણે દીને ગીતકી કે, નીકે ફળ ચાહ કે. ૨. આગે ગણિકા સરાગે, ધરાનાથ આગે ધરે; ધરાનાથ માથ ધુના, સૂના ધૂના તાહ કે. ૩. હા!હા! કામિની કે હિ, હિતે કામિની કે અબ; તેહિ તજે તાહિ ભજે, શિશ શશિ જાય છે. ૪.” Page #279 -------------------------------------------------------------------------- ________________ २६७ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ આમ તે રાજા ભર્તુહરિના શગ અને ત્યાગની વાત જૂદા જૂદા રૂપમાં પ્રચલિત છે, પરંતુ તે દરેક વાતમાં સાર, તે એ જ હોય છે કે-જેમ એને રાગ ઉત્કટ કેટિન હતું, તેમ એના રાગનો ત્યાગ પણ ઉત્કટ કેટિનો હતો. રાગ કર્યો ત્યારે એ કર્યો કે-એવી રીતિએ રાગમાં કેઈક જ લપેટાઈ શકે. રાગનાં પૂતળાંને રાગમાં લપટાવાનું તે ઘણું ય મન થાય, પણ એટલી સામગ્રીનું પુણ્ય અને એટલી આવડતનો ક્ષપશમ કાંઈ બધાને ન હોય. એ જ રાજા ભર્તૃહરિએ જ્યારે રાગને લાત મારી, પિતાના હૈયામાંથી રાગને ભગાડી દીધે, ત્યારે પણ એવું શૌર્ય વાપર્યું કે-એવા પ્રકારે શૌર્યનો ઉપગ કરનારાઓ વિરલ મળે. એક ચીજની વિષમતાને ખ્યાલ આવવા છતાં પણ, એને તક્ષણ ત્યાગ કરવાનું સામ સૌનું ન હોય. રાજા ભર્તુહરિને તે કામની ભયંકરતાને ખ્યાલ આવ્યો, એટલે એણે તે તક્ષણ રાગને ભગાડી દીધું અને રાગની સામગ્રીને પણ તક્ષણ લાત મારી દીધી. એ પ્રસંગને અંગે એમ કહેવાય છે કે-રાજા ભર્તૃહરિની રાજધાની ધારાનગરી, કે જે હાલ ઉજજયિની નગરી તરીકે પ્રસિદ્ધ છે, તેમાં એક ગરીબ બ્રાહ્મણ વસતે હતે. કોઈ કહે છે કે-એ બ્રાહ્મણનું નામ “એમ” હતું અને કઈ કહે છે કે-એ બ્રાહ્મણનું નામ “નારાયણ” હતું. એ બ્રાહ્મણ સાવ દરિદ્રી હેવાથી, પિતાની દરિદ્રતાને ટાળવાને માટે અને સમૃદ્ધિને મેળવવાને માટે, તેણે, કોઈ કહે છે કે “ગિરિજા” નામની દેવીની અને કેઈ કહે છે કે “અમરી”નામની દેવીની ઉપાસના આરંભી. ધન વિષે જગતના જીવેને ખ્યાલ એ વિચિત્ર Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે કે-ગરીબ અને તવંગર, ધનને મેળવવાને માટે અને મળેલા ધનને ટકાવવાને માટે જેની ઉપાસના કરવી ઠીક લાગે, તેની ઉપાસના કરવાને તૈયાર થઈ જાય છે. જે ધન ધાયું મળે નહિ, ધાર્યું રહે નહિ, ધાર્યું ભોગવાય નહિ અને મરણ વખતે જેને મૂકીને કચવાતે મને પણ પરલેકની મુસાફરીએ ચાલતા થવું પડે-એવા ધનને માટે જગતમાં દોડધામ ચાલે છે. ધનને માટે જ્યાં ધનિકે પણ લોભીયા જ રહેતા હોય અને ઘણું ધન હોય તે ય બાકીનું ધન મેળવવાને માટે ગમે તેવાં કાળાંધળાં કરતા હોય, ત્યાં ગરીબ મહેનત કરે, એમાં તે નવાઈ પામવા જેવું છે જ શું? ધનને મેળવવા આદિની મહેનતથી અથવા ધનને મેળવવા આદિની મહેનત કરવી પડે તે ય તેમાં અનીતિ આદિથી, તે જ બચી શકે કે-જે ધનને સંઘરવા જેવું નહિ, પણ તજવા જેવું માને. પ્રશ૦ ધન વિના જગતમાં કાંઈ મળતું નથી, એટલે “ધન મેળવે નહિ તે ગરીબ આજિવિકા કેમ ચલાવે ? એવું પણ જીવન છે, કે જે જીવનમાં ધનની જરૂર જ નથી. સાચું સાધુજીવન વગર ધને જીવાય છે, પણ સાધુજીવનને જીવવાને બધા લાયક પણ ન હોય અને બધા શક્તિમાન પણ ન હાય, એટલે આજિવિકાના નિર્વાહને માટે ધનની જરૂર પડે પરન્તુ ખરેખર આજિવિકાના નિર્વાહ પૂરતે જ ધનને મેળવવાને પ્રયત્ન થાય છે? ધન ન હોય ત્યારે આજિવિકા પૂરત વિચાર આવે, પણ ધન મળવા માંડે એટલે બીજી કેટકેટલી ય ઈરછાએ જોર કરે છે. આજિવિકા માટે ગૃહસ્થાએ ભિક્ષાવૃત્તિને સ્વીકારવાની હોય નહિ, પરંતુ ધનને મેળવવાના પ્રયત્નમાં ય Page #281 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૬૯ અનીતિ આદિના તા ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જાઈએ ને ? પ્રશ્ન॰ અનીતિ વિના ધન મળે તેમ ન હોય તા ? ધનના લેાભથી જ ધનને મેળવવાની જેને ઈચ્છા નથી અને અનીતિને આચરવી નથી-એવા જેના નિણૅય છે, તેને નીતિપૂર્વકના પ્રયત્ન કરવા છતાં પણ ન જ મળે. અગર તે જરૂરી કરતાં ઓછું મળે એવું આછું બને, છતાં તે ય અસ ભવિત તા નથી; પરન્તુ એવા પ્રસ ંગે એવા માણસ પાતે કેમ આછામાં ઓછી જરૂર નિભાવી શકે, તેના ચ પ્રયત્ન કરે છે. ભૂખ્યા મરવું તે હા, પણ અનીતિને તો નહિ જ આચરવી, આવી મનેાદશાવાળા આત્માઓ પણ હોઈ શકે છે. ધન કરતાં ધમને અધિક માનનારથી કદાચ અનીતિ આચરાઈ જાય છે, તા ય તેને અનીતિ ખૂબ ખૂબ ડખે છે. આજે આવો અનુભવ વિરલ બની ગયા છે. ગૃહસ્થાને માટે શાસ્ત્રે એવું વિધાન નથી કર્યુ” કે ધન કમાવું જ નહિ' પણ ‘ ધનાજ - નમાં ન્યાયના ત્યાગ કરવો નહિ-એવું વિધાન તા જરૂર કર્યું. છે. આ વિધાનનું પાલન ધનના અતિ લેાભીથી ખને નહિ. અહી તે વાત એ ચાલે છે કે પેલા બ્રાહ્મણ દરિદ્ર છે, ધન તેને જોઈએ છે, ધન મેળવવાના તેની પાસે ઉપાય નથી અથવા ધનાર્જનના ઉપાય તેને સુખ્તા નથી અને એથી. તે દેવીની પૂજા - ઉપાસના કરે છે. એની ઉપાસનાથી દૈવી પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલી દેવી તેને એક સુંદર આકારવાળું તેમજ રસભરપૂર ફળ આપે છે. ય લેાકમાં એમ કહેવાય છે કે દેવીએ એ બ્રાહ્મણને અમર ફળ આપ્યું. એ ફળને અમર ફળ કહેવું હોય તે પશુ કહી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના શકાય, કેમ કે દેવતાઓ પણ અમર કહેવાય છે. અમર શબ્દ ‘દેવ’વાચક પણ છે. અમર એટલે દેવ અગર દેવી અને તેણે આપેલું જે ફળ તે અમરફળ, આવા અર્થ થઈ શકે; પણ લાકમાં આ અમર ફળના અથ એવા પ્રકારે પ્રચલિત બનેલા છે કે—અમર ફળ એટલે એવું ફળ, કે જે ફળને ખાવાથી માણસ અમર અને, કદી પણ મૃત્યુને પામે નહિ! અમર ફળનો આવો અર્થ કરનારાઓ, એટલેા પણ વિચાર કરતા નથી કે-કાઈ પણ માણુસ મરે જ નહિ, એ વસ્તુ શકય છે ખરી? માણસ કદી પણ મરે જ નહિ, એ વસ્તુ જો શકય હાય, તે આપણને તેવો એકાદ માણસ પણ જોવા મળે કે નહિ? આ જગત્ યારનું ? અનાદિકાળથી આ જગત્ છે અને અનન્તા કાળ વહી ગયા છે, તે એકાદ માણુસ પણ અમર બનેલા કેમ જોવામાં આવતા નથી? જે જન્મે તે નિયમા મરે, એમ તા આખી દુનિયા કહે છે. આ શરીર તેા નાશવન્ત જ છે. ભગવાનના જીવ પણ આ શરીરમાં ને શરીરમાં જ શાશ્વત કાળ રહે, એવું બની શક્યું નથી. એ બની શકે એવું જ નથી. હા, એક વસ્તુ જરૂર છે. આત્મા પોતે તે અમર જ છે. આ શરીરના ચાગ અમર નથી, એટલે આ શરીરને છોડીને આત્મા કદી પણ જન્મ-મરણ થાય નહિ એવી અવસ્થાને પામી શકે છે, જેને આપણે સિદ્ધાવસ્થા હીએ છીએ. આ ક્ષેત્રમાં આ કાળમાં અહીંથી મરીને સિદ્ધ ગતિને પમાય, એ શકય નથી; પણ નિયમ તરીકે વિચારીએ તા, આ શરીરના ત્યાગ કરવા સાથે આત્મા જન્મ-મરણથી રહિત એવી અવસ્થાને જરૂર પામી શકે છે. એવી અવસ્થા Page #283 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૦૧ કાંઈ કાઈ દેવતાઈ ફળ ખાવાથી પ્રાપ્ત થઈ શકતી નથી. એવી અવસ્થાને પામવાને માટે તે સકલ કર્મોના ચેાગથી રહિત એવી દશાને પેાતાના વિવેકપૂર્વકના પુરૂષાર્થના ખલે પ્રાપ્ત કરવી પડે છે. વિવેકપૂર્ણ જ્ઞાન અને તેને અનુસરતી ક્રિયા દ્વારા જ એવી દશાને પ્રગટ કરી શકાય છે. ત્યારે પેલા બ્રાહ્મણને દેવીએ જે ફળ આપ્યું, તેની અસર શી હતી? આયુષ્ય કમ એવું છે કે-એ કમ જેટલા કાળના આયુષ્ય માટેનું હોય, તેટલા કાળથી અધિક તે શરીરમાં આત્મા ટકી શકે નહિ જ; પરન્તુ કાઈ કારણ વિશેષથી જેટલા કાળ માટેનું આયુષ્ય હાય, તેટલા કાળથી એછા કાળમાં તે આયુષ્ય કર્મ ભાગવાઇ જાય એ શકય છે. એવા આયુષ્ય કમ ને સાપક્રમ આયુષ્ય કમ કહેવાય છે. પ્રશ્ન વધારે કાળ ટકે નહિ એ ચાક્કસ અને આછા કાળમાં પૂરું થઈ જાય તેમ અને, એ કેવી રીતિએ ? જેમ કે એક દીપક છે. એ દ્વીપકના ફાડીયામાં માનેા કે એક કલાક સુધી ચાલે તેટલું તેલ પણ છે અને તેટલી તેમાં ક્રીયેટ પણ છે, છતાં પણ એ દીપક કોઈ કારણ વિશેષથી એક કલાકથી ઓછા સમયમાં આલવાઈ જાય એવું અને કે નહિ ? એ દીપક એક કલાકથી વધુ સમયને માટે સળગતા રહી શકે નહિ એ નિશ્ચિત, કેમ કે—એથી વધુ સામગ્રી નથી; જ્યારે હવાના જોરદાર સુસવાટાથી કે એવા કાઈ કારણથી એ દીપક એક કલાક પહેલાં પણ ઓલવાઈ જાય, એ મનવાગ છે. એ દીપકને જો ફાનસ વિગેરેમાં સુરક્ષિત સ્થલે મૂકવો હાય, તેા તે અકાલે આલવાય નહિ, અડી કાઈ તર્ક કરે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કે-હવાના જેર વિગેરેથી જે દીપક ઓલવાઈ જાય છે, તે દીપકના કેડીયામાં તેલ અને વાટ રહી જાય છે, તે શું તેમ વહેલું મૃત્યુ થાય તે આયુષ્ય કર્મ રહી જાય? આવાને કહેવું પડે કે-દષ્ટાન્ત એકદેશીય સામ્યને અંગે હોય છે. આઘાત વિશેષથી આયુષ્યના કાને વહેલો અન્ન અને હવાના ઝપાટા, વિગેરેથી દીપકનું વહેલું ઓલવાઈ જવું, એ દષ્ટાન્ત-દાર્થાન્તિકનું સામ્ય સૂચવે છે. આમ છતાં પણ, જો તે માને નહિ તે તેને બીજું ઉદાહરણ પણ આપી શકાય. કેટલેક સ્થલે બાળવામાં બેયાં વપરાય છે. તેને ભારે બંધાય છે. જે એક એક બેયાને કમવાર બાળવામાં આવે, તો એ ભારે કલાકના ક્લાક સુધી ચાલે; પરન્તુ હવાના ઝપાટા વિગેરેથી સળગતા બયાની ઝાળ જે એ ભારાને લાગી જાય, તે એ આખે ય ભારે ડીક મીનીટમાં બળીને ખાખ થઈ જાય છે. તેવી જ રીતિએ, આયુષ્ય કર્મ જે સેપક્રમ હેાય અને આઘાત લાગી જાય, તે તે આયુષ્ય કર્મ જેટલા કાળમાં ભેગવી શકાય તેમ હોય, તેનાથી ઘણા જ અલ્પ કાળમાં ભગવાઈ જાય છે. જેટલા કાળને માટેનું આયુષ્ય કર્મ હોય, તેથી અધિક કાળને માટે આયુષ્ય કર્મને લંબાવી શકાતું નથી જ, પણ તેથી ઓછા કાળમાં તે આયુષ્ય કર્મ ભગવાઈ જાય એ શક્ય છે. અમર ફળ આયુષ્યને અંગે અસર કરે, તે તે એટલી જ કે-જેટલા કાળનું આયુષ્ય કર્મ હોય, તેટલા મળથી ઓછા કાળમાં આયુષ્ય કમજોગવાઈ જવા પામે નહિ. વાત આવે તે જ આવેલા આઘાતને અસરકારક નિવડવા દે નહિ, શરીર એ નીરોગી અને મજબૂત બને કે-આયુષ્યને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ પૂર્ણપણે ભેગાવી શકાય; વચ્ચે આયુષ્ય તૂટે નહિ. આ ફલનું ભક્ષણ કરવાથી, આને ભક્ષણ કરનારના આયુષ્યને બહારના કારણથી બાધા પહોંચતી નથી, જિન્દગીને ભેગવટો પૂર્ણપણે કરી શકાય છે, વચ્ચે જીવનદેરી એકી સાથે ભેગવાઈને તૂટી જતી નથીઆટલું જ અમર ફળનું માહામ્ય હોઈ શકે, બાકી અમર ફળનું ભક્ષણ કરવાથી આ દેહને ભેગ અમર બને, એવી માન્યતા તે તદ્દન ખોટી છે. ભર્તૃહરિએ અમર ફળ ખાધું હતું, છતાં આજે ભતૃહરિનું નામ માત્ર છે-એના દેહને તે વિલય જ થઈ ગયેલ છે. આ જગતમાં એવી એક પણ વસ્તુ છે જ નહિ, કે જે વસ્તુ આ દેહમાં ને આ દેહમાં અમરત્વ પમાડે. જે એવી કઈ વસ્તુ વિદ્યમાન હતા, તે દુનિયા એ વસ્તુને મેળવવાને માટે પાગલ બની હતી. અમર બનાતું જ નથી, મરવાનું છે એ નક્કી વાત છે, આ દેહ જરૂર છૂટી જવાને છે-એ વિગેરેને જાણવા અને માનવા છતાં પણ, આજે દુનિયા આ શરીરની આળપંપાળમાં કેટલી બધી ગુંચવાઈ ગયેલી છે? રાત-દિવસ શરીરની સેવા ચાલુ ને ચાલુ જ ! જે શરીર માંસ, રૂધિર ને હાડકાંથી ભરેલું છે અને જે શરીરમાં ગયેલે સારામાં સારે પદાર્થ પણ મલ-મૂત્રાદિપણને પામી જાય છે, તે શરીરને સ્વચ્છ, સુંવાળું, આકર્ષક, મજબૂત અને સ્મૃતિવાળું બનાવવાને માટે, દુનિયાના છ કેટલી બધી મહેનત કરે છે? ક્યાંક મરી જવાય નહિ, તેની કેટલી બધી કાળજી રાખે છે? મૃત્યુને અટકાવ્યું અટકાવી શકાવાનું નથીએમ જાણવા છતાં ય, મરણને દૂર ધકેલવાને માટે જીવે કેટકેટલી ભારે જહેમત ઉઠાવે છે? વિચાર કે- જીવન જીવવું Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ કેટલું બધું પસંદ છે અને મરવું એ કેટલું બધું નાપસંદ છે?' આવા જીવા જો જાણે કે-આ દેહમાં ને આ દેહમાં અમરત્વ પમાડે એવી કેાઇ વસ્તુ જગતમાં હાઈ શકે છે, તા તેઓ એને મેળવવાને માટે શું કરે અને શું ન કરે તે કહેવાય નહિ; પણ એવી કોઇ વસ્તુ જ જગતમાં વિદ્યમાન નથી. મરણ નિશ્ચિત જ છે, જેના જન્મ નથી, તેનું જ મરણ નથી. મરણુ ન જોઈએ, તેા જન્મથી ખચવું જોઈએ અને જન્મ નહિ જોઈએ, તે કોઈના ય જન્મમાં નિમિત્ત બનતાં અટકી જવું જોઈએ. તમને આ વાત પાલવે એવી છે ? કાઇના ય જન્મમાં નિમિત્ત નહિ બનવું હોય, તેા જીવનને કેવું બનાવવું પડે? કાઈના ચ જન્મમાં નિમિત્ત નહિ બનવાની પ્રતિજ્ઞાવાળા, કાઈના ય મરણુમાં નિમિત્ત બનાય નહિ, એવી રીતિએ જીવે. સાચા સયમ વિના એ શકય છે. સાચા સયમ, એ જ સાચું અમર ફળ છે. હવે પેલા બ્રાહ્મણને યાદ કરી. એ દરિદ્ર બ્રાહ્મણે દેવીની ઉપાસના કરી, તે દેવીએ તેને એક સુન્દર આકારવાળુ' અને : મધુર રસથી ભરેલું ફળ આપ્યું. દેવીની પાસેથી એ ફૂલને મહેણુ કરીને, તે બ્રાહ્મણે તે દેવીને પૂછ્યું' કે-‘ દેવી ! આ ફૂલથી અને શે। લાભ થવાના ? આજે તે હું ીન અને દુઃખી છુ. લક્ષ્મી વિના જીવતરને કરવાનું શું ? લક્ષ્મી ન હોય તે જીવતાં મૃત્યુથી પણ અધિક પીડા ભેાગવવી પડે છે, ' 3 દેવી એ બ્રાહ્મણને આશ્વાસન આપતાં અને સાચી હકીકત સમજાવતાં કહે છે કે તારી ઈચ્છાને હું જાણું ', તારી સ્થિતિને હું સમજી શકું છું, પણ એ ખામતમાં હું નિરૂપાય છું; કેમ કે↑ ઘણી લક્ષ્મીના સ્વામી બની શકે, એવું Page #287 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૭૫ તારું ભાગ્ય નથી. આમ છતાં પણ, હું તને કહું છું કે-તું સ્વસ્થ બન અને સ્વસ્થ બનીને તારે ઘેર જા. હવે તું આવે ને આ દરિદ્રીનહિ રહે. તને થોડું-ઘણું પણ ધન અવશ્ય મળશે.” આ વાત પણ સાંભળી-નહિ સાંભળી કરવા જેવી નથી. ભાગ્ય ન હોય તે પ્રસન્ન થયેલી દેવી પણ ધનવાન બનાવી શકતી નથી. ધનના પ્રયત્ન અનીતિ આદિથી ફળે છે, એમ ન માનતા. ભાગ્યને વેગ હોય તે જ અનીતિ આદિથી પણ ધનના પ્રયત્નો ફળે છે. અનીતિ આદિને આચરવાથી ધન મળતું હેત, તે આજે પ્રાયઃ કેઈધનહીન ન હેત! આજે અનીતિને સર્વથા ત્યાગી અને નીતિના જ પાલનને આગ્રહી ન જ મળે-એમ તે નહિ, પણ એવા મળવા દુર્લભ-એમ તો ખરું જ. આમ છતાં પણ, દિન-પ્રતિદિન બેકારીની અને ભૂખમરાની રાડ વધતી જાય છે. અનીતિ કરવાથી પણ ધન મળે, તે સમજે કે-ભાગ્યને વેગ હતે માટે મળ્યું અને એ પણ વિચારે કે મારું ભાગ્ય કેવું અશુભ, કે જેથી તે અનીતિ વિના ફળ્યું નહિ! પહેલાં મારી પાસે મારા એ ભાગ્યે પાપ કરાવ્યું અને પછી એ ફળ્યું ! આવા ભાગ્યને સફલ કરવા કરતાં, એની સફલતા વિના ચલાવી લેવું જ શું હું, કે જેથી ભવિષ્ય તે બગડે નહિ!” છે. ખેર, દેવીએ જ્યારે પેલા બ્રાહ્મણને તેની ભાગ્યહીનતાની વાત કહી, એટલે એ બ્રાહ્મણ સ્વસ્થ બની ગયે. જે મળે તેમાં સંતોષ માનવાને તેણે નિર્ણય કર્યો અને દેવીને નમસ્કાર કરીને તે બ્રાહ્મણ, ત્યાંથી રવાના થઈને, દેવીએ આપેલા ફલા સાથે, પિતાના સ્થાને આવ્યું. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત પેાતાના સ્થાને આવીને એ બ્રાહ્મણે સ્નાન કરીને દેવપૂજા કરી; અને તે પછીથી તે દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે બેઠો, સ્નાન કરીને દેવપૂજા કર્યા વિના ખાવું નહિ, એવા નિયમ તમારે ખરા ? સવારે ઉઠીને પહેલાં દેવને યાદ કરા કે ચહાદેવીને યાદ કરો ? ભગવાનની સ્તુતિ આદિના સ્વાધ્યાય કરા કે છાપાંઓના અભ્યાસ કરો ? દેવ-ગુરૂ-ધમ તરફનું આપણું વલણ દિવસે દિવસે કેવું બનતું જાય છે, એ વાતને લક્ષ્યમાં લેવાની જરૂર છે. ૨૦૬ દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે પેલેા બ્રાહ્મગુ ખેડા તા ખરો, પણ એ જ વખતે એ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મારા જેવા દરિદ્ર ભિખારી આ ફળને ખાઈને અધિક કાળ સુધી જીવે, તેા પણ તેથી ફાયદો શે! થવાના ? આ ફળને હું ન ખાઉં અને જો આ ફુલ રાજાને ખાવાને માટે આપું, તે। એથી જગતને સુખ મળે.' ન્યાયપરાયણ અને પ્રજાપાલક રાજા ઘણું જીવે, તે એ પ્રજાને સુખનું જ કારણ છે ને ? બ્રાહ્મણ છે, દરિદ્રી છે, છતાં વિચાર કેવો કરે છે? કેવળ ઉદરભરી હોત તા? એ ફળને ખાવાથી કાંઈ નહિ તેા પણ, તે વખતે એની જીભને પૂર્વે કદી નહિ કરેલે એવો સ્વાદનો અનુભવ તેા મળત જ અને પેટની એટલી ભૂખ પણ ભાગત, એટલું તેા બનવાનું નક્કી હતું ને? પણ જગતના સુખના અને વિચાર આવે છે અને એથી તે બ્રાહ્મણ સ્વાદ રવાની અને ભૂખને ભાગવાની ઈચ્છાને છેાડીને, એ ફળ રાજાને આપવાને તૈયાર થઈ જાય છે. ધારાનગરીમાં તે વખતે રાજા તરીકે ભર્તૃહરિ છે, એટલે Page #289 -------------------------------------------------------------------------- ________________ ને પહેલે ભાગ- શ્રી જિનસ્તુતિ ૨૭૭, તે બ્રાહ્મણ રાજા ભર્તુહરિની પાસે જઈને તેને તે ફળ અર્પણ કરે છે. અહીં દેવીનું વચન ફળે છે. દેવીએ તે બ્રાહ્મણને કહ્યું હતું કે મોટા ધનવાન થવાનું તારું ભાગ્ય નથી, પણ થોડુંઘણું ધન તને જરૂર મળશે.” રાજા ભર્તુહરિએ તે બ્રાહ્મણે આપેલું ફળ લીધું અને તેના બદલામાં બ્રાહ્મણને દક્ષિણ તરીકે કેટલુંક ધન આપ્યું. રાજાએ આપેલા ધનને લઈને પેલો બ્રાહ્મણ રવાના થયે, એટલે રાજા બ્રાહ્મણે આપેલા ફલના વિષે વિચાર કરવા લાગ્યો. રાજા વિચાર કરે છે કે-“આવું દીર્ઘ જીવિતને આપનારૂં ફળ હું ખાઉં, તેમાં ફાયદો શ? હું લાંબે કાળ જવું, પણ મને અત્યન્ત પ્રિય એવી મારી પટ્ટરાણ જે મારા કરતાં વહેલી મરી જાય, તે એના વિના મારું જીવતર તે ધૂળ સમાન છે! એ ન હોય, તે હું તે જીવતાં મુએલાની દશાને જ પામું! પછી મારા જીવતરમાં આનંદ જેવું રહે શું? માટે આ ફળને હું નહિ ખાતાં, આ ફળ હું મારી પટ્ટરાણીને જ ખવડાવું, કે જેથી મારે તે મરતાં સુધીમાં એક ક્ષણને માટે પણ તેણીના વિયેગને સહવો પડે નહિ!” જૂઓ કે-રાજા ભર્તુહરિને પિતાની પટ્ટરાણી તરફ કેટલે બધે રાગ છે? રાજાને પિતાનું જીવિત પ્રિય છે, પણ તે પટ્ટરાણીને વેગ હોય તે! એને પરાણના વિયેગમાં જીવવાની ઈચ્છા જ નથી. રાજાના રાગનું આ જે બરાબર યાદ રાખવાનું છે, કેમ કે એ જ્યારે સાવધ બનશે ત્યારે આ રાગનો એક અણુ પણ તેના એકે ય રૂંવાડે રહેવાનો નથી. રાગનો ક્ષય થતું નથી, એ માન્યતા જ ખોટી છે. રાગને જ્યારે Page #290 -------------------------------------------------------------------------- ________________ Ge શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા ક્ષય થાય છે, ત્યારે તા ભલભલા ચમત્કાર પામી જાય કેન્દ્ર આવો પલટા આવે જ શી રીતિએ ?–એવું પણ અને છે. અહીં એ વાત પશુ વિચારવા જેવી છે કે-રાગાન્ય જનો પેાતાના જ સ્વાર્થમાં કેટલા બધા મશ્કુલ હાય છે? રાજાને પેાતાની વિરહવેદનાનો વિચાર આવે છે, પણ પેાતાની પટ્ટરાણીની વિરહવેદનાનો વિચાર આવતા નથી. ‘ પટ્ટરાણીના અભાવમાં હું નહિ જીવી શકું ’–એ વિચાર રાજાને આવે છે; પણ ‘પટ્ટરાણી મારા વિના કેમ જીવી શકશે ?’ –એવો વિચાર રાજાને આવતા નથી. પ્રશ્ન॰ રાજાને એમ લાગતું હોય કે જેવી પ્રીતિ મને પટ્ટરાણી તરફ છે, તેવી ગાઢ પ્રીતિ પટ્ટરાણીને મારા ઉપર નહિ હોય, તા ? એ વસ્તુ શકય જ નથી. સામા પાત્રમાં તેટલી ગાઢ પ્રીતિ હોય કે ન હેાય એ વાત જૂદી છે, પરન્તુ રાગાન્ધ બનેલા માણસને તે એવ્રા જ ખ્યાલ હોય છે કે જેમ એના પ્રત્યે મારા મનમાં ગાઢ પ્રીતિ છે, તેમ તેનામાં પણ મારા પ્રત્યે ગાઢ પ્રીતિ છે જ. સામા પાત્રમાં મારા પ્રત્યે ગાઢ પ્રીતિ છે, એવી માન્યતા જ ગાઢ પ્રીતિને સજાવી શકે છે અને ટકાવી શકે છે. ગાઢ પ્રીતિવાળી વ્યક્તિ, સામી વ્યક્તિની પાતા પ્રત્યેની મીતિની આછાશને સહન કરી શકતી જ નથી. રાજા ભર્તૃહરિ તે એમ જ માને છે કે–જેવી ગાઢ પ્રીતિ મને પટ્ટરાણીને વિષે છે, તેવી જ ગાઢ પ્રીતિ તે પટ્ટરાણીને મારા વિષે છે અને એથી જ એ ગાઢ પ્રીતિએ એવી મનેાદશા જન્માવી છે કે પટ્ટરાણી વિના હું જીવી શકું જ નહિ ! આપણી વાત તે એ Page #291 -------------------------------------------------------------------------- ________________ - - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૭૯ છે કે-રાજાને પિતાને વિરહ વેદનાને સહવાને વખત આવી લાગે તે ગમતું નથી, પણ સાથે સાથે વિરહના ગે પટ્ટરાણીની કયી દશા થશે, તેને વિચાર રાજાને આવતું નથી. પ્રશ્નગાઢ પ્રીતિવાળા જીવન પણ દઈ દે છે ને? ગાઢ પ્રીતિની ઘેલછામાં ભાન ભૂલેલાઓને, પ્રીતિપાત્રને માટે પ્રાણનું બલિદાન દઈ દેવું, એ સહેલું બને છે; પણ તેઓ તેના વિયેગને સહવાને તૈયાર હોતા નથી. પ્રાણનું બલિદાન દેવામાં તે, એવાઓને પિતાની ગાઢ પ્રીતિ અન્ત સુધી જાળવી રાખ્યાને અને જેના તરફ ગાઢ પ્રીતિ છે–તેના વિયેગને નહિ સહ્યાને આનંદ હોય છે અથવા પિતાની ગાઢ પ્રીતિ પાસે એ પોતાના જીવનને તુચ્છ સમજે છે; પરંતુ જેના તરફ ગાઢ પ્રીતિ હોય, તેને સુખ ખાતર પિતે વિયેગને સહી લેવાની તાકાત, ગાઢ રાગી જનેમાં પ્રાયઃ હોતી નથી. માણસને જેટલું પિતાનું સુખ ઈષ્ટ હોય છે, તેટલું પિતાના અતિ પ્રીતિપાત્રનું સુખ પણ ભાગ્યે જ ઈષ્ટ હોય છે. જીવે, વિગ જ ભેગવે અને પ્રીતિપાત્રને સુખી થવા દે, એવું તો ભાગ્યે જ બને; એ તે ગુરી મુરીને મરે. પિતાને પિતાના સુખ કરતાં પણ પારકું સુખ ઈષ્ટ હોય, એવું તે મહા વિવેકી અને સંતજનેને માટે જ બની શકે છે. બાકી તે સ્વાર્થ પહેલ. રાજા ભર્તૃહરિની વિચારણામાં જેમ પટ્ટરાણી પ્રત્યેની ગાઢ પ્રીતિ તરવરે છે, તેમ ઉડે ઉડે સ્વાર્થની માત્રા પણ તરવરે છે ! રાગમાં ભાનભૂલા બનનારાઓએ એમાંથી આ પણ વિચારવા જેવું છે. ઘણા કહે છે કે-હું તો અમુકના વગર જીવી શકું જ નહિ પણ મોટે ભાગે એમાં સત્ય હેતું નથી. કાળ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦.. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો જતાં, ગઈ ગુજરીને ભૂલી જનારા જ ઘણા હોય છે. જેઓ એમ ભૂલી શક્તા નથી, તેઓ ઝુરી ઝૂરીને મરે છે. આમ રાગ એક યા બીજી રીતિએ પણ દુઃખનું જ કારણ બને છે. આત્મામાં વિવેક પ્રગટે, તે જ રાગની સતામણીથી બચી શકાય. રાજા ભર્તુહરિ બ્રાહ્મણે આપેલા ફળને પિતે ખાત નથી, પણ પટ્ટરાણીની પાસે જઈને, એ ફળ તેને ખાવાને માટે આપે છે. પરાણે પણ, જે રાજા ભર્તુહરિએ વિચાર કર્યો હતે, તે જ વિચાર કરે છે. રાજા ભર્તુહરિ જે પટ્ટરાણના રાગમાં અબ્ધ બનેલો હતો, તે જ પટ્ટરાણી રાજાના હસ્તિપાલકને વિષે અને કઈ કહે છે કે-રાજાના અશ્વપાલકને વિષે રાગાધ બનેલી હતી. રાજાને લાગતું હતું કે હું મારી પટ્ટરાણી વગર જીવી શકું નહિ” અને એ રાણીને લાગતું હતું કે હું મારા યાર વગર જીવી શકું નહિ!” સંસારની આ દશા તે જૂઓ! સ્ત્રીઓના ચરિત્રની કલ્પના તે કરો! રાજા ભર્તુહરિને તેના ઉપર ગાઢ રાગ હવે, માટે તે પટ્ટરાણી પદે ટકીને વધુમાં વધુ રાજ સુ ને ઉપભોગ કરી શકતી હતી. એનું માન, એના ભેગેપગ, એ વિગેરે બધું એના તરફના રાજાના રાગને અંગે હતું. આમ છતાં ય, એ રાણીને રાગ રાજા તરફ નહિ અને રાજાના ચાકર તરફ ગાઢ રાગ ! એ રાણી રાજા સાથે કેટલી બધી કુશલતાથી વર્તતી હશે? રાજાને એમ જ લાગ્યા કરે કે-પટ્ટરાણને મારા ઉપર ગાઢ રાગ છે. કદી પણ રાજાને રાણીની પ્રીતિમાં ઓછપ લાગે નહિ અને રાણી તરફ લેશ માત્ર પણ શંકા આવે નહિ, ત્યારે રાણીને વર્તાવ રાજા સાથે કેટલો બધે સાવધગીરીવાળે અને કુશળતાવાળો હશે? વિષય Page #293 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૮૧ લંપટ જને જ્યારે વિષયસુખને માટે દંભ કરવા માંડે છે, ત્યારે કમાલ કરે છે ને? પિતે એક અને પિતાના બે ! એક દેખાવને અને એક અંતરને ! છતાં બેમાંથી એકને પણ એમ લાગે નહિ કે આ સ્ત્રી અન્યને ચાહે છે. સ્ત્રીચરિત્ર આવું પણ હોઈ શકે છે. સંસારમાં રહેવું પડે તે પણ સંસારથી કેવા અળગા રહેવું, તે વસ્તુને સમજવામાં પણ આ ચરિત્ર ઉપયોગી છે. રાજા તરફ રાગ નહિ હોવા છતાં પણ અને રાજાના નેકર તરફ ગાઢ રાગ હોવા છતાં પણ, પટ્ટરાણું પિતાના સ્થાનને તજી શકવાને સમર્થ નહતી માટે એ સ્થાનમાં રહેતી અને રાજાને રીઝવતી, છતાં મન રાજાના નોકરમાં જ રાખતી. એવી જ રીતિએ સમ્યગ્દષ્ટિ આત્માને નિરૂપાયે જે સંસારમાં રહેવું પડે તે તેને બહારને વર્તાવ સંસારને રીઝવવા જે હેય, પણ એનું મન તે ધર્મમાં જ હોય. રાણીને રાજા તરફને વર્તાવ દંભ રૂપ હતો, જ્યારે સમ્યગ્દષ્ટિને સંસારિઓ તરફને વર્તાવ દંભ રૂપ હોતો નથી પણ વિવેકપૂર્ણ હોય છે. સાવધગીરી અને કુશલતા બન્ને ય ઠેકાણે જરૂરી બને છે, પણ એક ઠેકાણે તે ડૂબાવે છે અને બીજે ઠેકાણે તે તારે છે. સાવધગીરી અને કુશળતા સુપાત્રે હેય, તે જ પ્રશંસાને યોગ્ય ગણાય; કુપાત્રે હેય, તે એ કેવળ અનર્થને જ નિપજાવે. રાણીએ વિચાર કર્યો કે-“મારા જીવતા રહેવા છતાં પણ જે મારે યાર હસ્તિપાલક મરી જાય, તે હું જીવતી હેલું તે પણ શું અને હું મરી જાઉં તે પણ શું? હું તે પછી, વગર મેતે પણ મરેલી જેવી જ બની જાઉં!” આ વિચાર કરીને રાણીએ પેલું ફલ પિતાના યાર હસ્તિપાલકને આપ્યું. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ હસ્તિપાલકની દશા પણ એવી જ હતી. એ પટ્ટાણીને સેવતા હતા, તે સ્વાર્થ ખાતર ! પટ્ટરાણી માનતી હતી કે-‘હસ્તિપાલક મારો છે' પણ હસ્તિપાલક તેણીના નહોતા. હસ્તિપાલકના રાગ એક વેશ્યા ઉપર હતા, એટલે રાજાને પટ્ટરાણી માટે જેવા વિચાર આવ્યા અને પટ્ટરાણીને હસ્તિ પાલક માટે જેવા વિચાર આબ્યા, તેવા જ વિચાર એ હસ્તિપાલકને પેાતાની માનીતી વેશ્યાને માટે આભ્યા. આથી હસ્તિપાલકે તે ફળને પટ્ટરાણીની પાસેથી લઈ જઈને પેલી વેશ્યાને આપ્યું ! જૂએ, એકનું એક ફળ કેટકેટલી જગ્યાએ ફર્યું ? બ્રાહ્મણે. રાજાને આપ્યું, રાજાએ પટ્ટરાણીને આપ્યું, પટ્ટરાણીએ હસ્તિપાલને આપ્યું અને હસ્તિપાલે વેશ્યાને આપ્યું ! ૨ દેવીએ આપેલું ફળ છે, આકારમાં સુન્દર છે, મધુર રસથી ભરપૂર છે અને ખાનારને અસાધારણ ગુણ કરે એવું છે; છતાં, એ ફળને કાઈ ખાતું નથી અને એ ફળ એકથી ખીજા પાસે અને ખીજાથી ત્રીજા પાસે-એમ ફર્યા જ કરે છે. આ અમર ફળનું નિમિત્ત ભર્તૃહરિમાં અમર ભાવનાને પેદા કરવાનું છે. ભર્તૃહરિની ભવિતવ્યતા સારી છે, માટે જ આમ મને છે. હવે વેશ્યા શે। વિચાર કરે છે, તે જા. હસ્તિપાલને વેશ્યાના રાગ હતા, પણ વેશ્યાને કાના રાગ હોય ? વેશ્યા ઢાઈ એકમાં ઘેાડી જ બધાએલી રહે ? હસ્તિપાલે આપેલા. અમર ફળને જોઇને, વેશ્યાને કાઈ જૂદા જ વિચાર આવે છે. એને એમ થાય છે કે-‘મારા જેવી સ્ત્રી વધારે જીવે તેમાં ફાયદો શે। ? આ ફળ હું ખાઉં તેા મને એટલું જ ફળ મળે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પછીથીયા રાજ માટી પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ કે-હું વધારે જીવું, પણ એ તે કાંઈ ફાયદો છે? આવું ફળ મારા હાથમાં જ આવ્યું છે, એ મારે ભાગ્યોદય સૂચવે છે. આ ફલપ્રાપ્તિને એ ઉપયોગ કરું, કે જેથી મને અસાધારણ ફળની પ્રાપ્તિ થાય. આ ફળ હું અન્ય કેઈને ય નહિ પણ રાજાને જ આપું અને એથી જે રાજા મારા ઉપર પ્રસન્ન થઈ જાય, તે મારા ભાગ્યને સીતારે ચમક્યા વિના રહે નહિ.” આ વિચાર કરીને તે વેશ્યા રાજા ભર્તુહરિની પાસે આવે છે; હસ્તિપાલે આપેલા અમરફલને રાજાને ચરણે ધરે છે, આ ફળ કેવું ચમત્કારી છે, તેનું વર્ણન કરે છે, અને તે પછીથી રાજાની પ્રસન્નતાને યાચે છે. વેશ્યા રાજાના પ્રસન્ન મુખની રાહ જોઈ રહી છે અને રાજાના અન્તઃકરણમાં મોટી ગડમથલ ચાલી રહી છે. વેશ્યા હસ્તક અમર ફલને જોઈને રાજા ક્ષોભ પામે છે અને વિચાર કરે છે કે “જે અમર ફળ મેં મારી પ્રિયતમાને આપ્યું હતું, તે અમર ફળ આ વેશ્યા સુધી પહોંચ્યું શી રીતિએ ? રાજા વેશ્યાને પૂછે છે કે આ અમર ફળ તને કેણે આપ્યું?” વેશ્યા તરત તે સીધે જવાબ દે નહિ, પણ સામે રાજા હતા અને એ જે ખીજાય તો મૃત્યુદંડ પણ દઈ દે એટલે શજાએ જ્યાં સાચી વાત કહી દેવાને હુકમ કર્યો, એટલે વેશ્યાએ કહી દીધું કે મને આ ફળ આપના હસ્તિપાલે આપ્યું છે.' આથી રાજાએ હસ્તિપાલને પૂછયું હસ્તિપાલને પૂછતાં જણાયું કે–પિતાની પ્રિયતમા પટ્ટરાણીએ જ આ ફલ તેને આપ્યું હતું. રાજા વસ્તુસ્થિતિ સમજી ગયો. ' રાજા વિદ્વાન પણ હતું અને વિચારક પણ હતે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન માત્ર એની વિચારણાની દિશા ઊલટી હતી, તે આ પ્રસંગથી સુલટી થઈ ગઈ. વિષયના રાગની ભયંકરતાનેા તેને ખ્યાલ આવી ગયા. પેાતે કેવા ભાનભૂલેા અન્યા હતા, તે ય તેને સમજાઈ ગયું. એનામાં વિવેક પ્રગટથો અને એ વિવેકે એના એ રાગને મૂળમાંથી ઉખેડી નાખ્યા. એનું હૈયું વૈરાગ્યપૂણ ખની ગયું. રાજા ભર્તૃહરિએ એ જ વખતે વિચાર્યું કે " यां चिन्तयामि सततं मयि सा विरक्ता; साऽप्यन्यमिच्छति जनं, स जनोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या; धिक् तां च तं च मदबं च, इमां च मां च ॥ १ ॥ રાજા ભર્તૃહરિ વિચાર કરે છે કે—મારી જે પ્રિયતમાનું હું સતત્ ચિન્તન કર્યાં કરૂં છું, તે મારી પ્રિયતમાને મારા ઉપર રાગ નથી; મારી તે પ્રિયતમાને મારા ઉપર રાગ નથી, પણ તેણીને અન્ય જન એટલે હસ્તિપાલ ઉપર રાગ છે; જ્યારે તે હસ્તિપાલ વળી અન્ય સ્ત્રીમાં એટલે આ વેશ્યાને વિષે રાગવાળા છે! અને જે વેશ્યાને વિષે હસ્તિપાલ આસક્ત મનવાળા છે, તે વેશ્યા મને પ્રસન્ન કરવાને ચાહે છે. ખરે ખર, મારી તે પ્રિયતમાને પણ ધિક્કાર હા, તેના યાર હસ્તિપાલને પણ ધિક્કાર હો, આવી વિડંબનાને સર્જનાર મદનને પણ ધિક્કાર હા, આ વેશ્યાને પણ ધિક્કાર હેા અને મને પણ ધિક્કાર હા! આ પ્રસંગે, રાજા ભર્તૃહરિના અન્તઃકરણમાં અજબ જેવા પલટા આણી દીધા. રાજાને બેવફા તા માત્ર પટ્ટરાણી જ નિવડી હતી, પણ મેવફાઇના એ એક પ્રસગે રાજા ભતૃ હિરને Page #297 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૮૫ વૈરાગ્યમય બનાવી દીધો. એને પિતાની પટ્ટરાણી તરફને રાગ નષ્ટ થઈ ગયે-એટલું જ નહિ, એને કામરાગ નષ્ટ થઈ ગ–એટલું પણ નહિ, પરંતુ એને સારા સંસાર પ્રત્યે વિરાગ જન્મે. એ રાજાએ પિતાના અંતરિને ત્યાગ કર્યો, કુટું બનો ત્યાગ કર્યો અને રાજ્યને પણ ત્યાગ કર્યો. જે એને કામરાગ ગયો ન હેત, તે એ રાજા રાણીને શિક્ષા કરત અને અન્યને વિષે પ્રેમાળ બનત, પણ રાજ્યાદિકને ત્યાગ કરત નહિ. કામી જનને જેના ઉપર ગાઢ પ્રીતિ હોય છે, તે વ્યક્તિ જે બેવફા નિવડે છે, તે તે તેમનાથી સહાતું નથી. અરે, બેવફા નિવડવાની વાત તે દૂર રહી, પણ સામી વ્યક્તિમાંથી પોતાના પ્રત્યેને રાગ ઘટ્યો છે-એટલું પણ જો જણાય, તો ય તે સહાતું નથી. એવા વખતે પહેલાં જેના ઉપર ઓવારી જવાતું હોય, તેને ઘાત કરી નાખવાની તત્પરતા પણ આવી જાય છે. એવા પ્રસંગે પણ ઘણા બન્યા છે, પરંતુ જે એવા નિમિત્તને ય પામીને અન્તઃકરણમાં વિવેક પ્રગટે છે, તે કામ તરફ જ અરૂચિ પ્રગટે છે. શગ થા વિના ગુણ પ્રગટે જ નહિ? - આ પ્રસંગમાં આપણે મુદ્દો તે એટલો જ છે કે-રાગને ક્ષય થવે એ અશક્ય નથી. વિવેક પ્રગટયા વિના રાગને ક્ષય સાધી શકાય નહિ, પરંતુ વિવેકી માટે રાગને ક્ષય સાધવે એ કેઈ અશક્ય વસ્તુ નથી. રાજા ભતૃહરિને પછી રાજ્યના મંત્રિઓ વિગેરેએ બહુ બહુ વિનવણીઓ કરી છે, પણ એ રાગમાં લપટાયા નથી. રાગ અનાદિમાન છે, એટલા જ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કારણસર તેને ક્ષય અશક્ય છે-એ માન્યતા જ બેટી છે રાગ અનાદિમાન હોવા છતાં પણ, રાગના જનક કારણને તપાસવું જોઈએ. રાગનું જનક કારણ આત્માની સાથે મેહનીય ક ગ છે. આત્મા કર્મવર્ગણાનાં પુદ્ગલેને ગ્રહણ કરે છે અને તે જ પુદગલે કર્મ રૂપે આત્મા સાથે એકમેક જેવા રોગને પામે છે. આથી આત્મા અને કર્મ પૃથફ પૃથફ તે છે જ. જેમ હંસને પાણીવાળું દૂધ પીવા આપ્યું હોય, તે તે દૂધને પીઈ જાય છે અને પાણી જ માત્ર રહી જાય છે, તેમ જે આત્મા વિવેકી બને, તે આત્મા કર્મોનાં યોગથી મુક્ત બની શકે છે. મેહનીય કર્મના યોગે જ રાગ છે, એટલે એ કર્મને આત્માની સાથે યોગ નષ્ટ થઈ જતાં, રાગ આપોઆપ નષ્ટ થઈ જાય છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેએ, રાગથી સર્વથા રહિત બનીને, રાગથી સર્વથા રહિત કેમ બનાય, તે દર્શાવ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ દર્શાવેલે રાગરહિત બનવાને માર્ગ, એ અનુભવસિદ્ધ માર્ગ છે. રાગાસક્ત જનેને એ માગ રૂચે નહિ, એમાં નવાઈ પામવા જેવું કાંઈ જ નથી. જે રાજા ભર્તુહરિને એક કાળે એમ લાગતું હતું કે- “મારી પટ્ટરાણી વિના હું જીવી શકું જ નહિ તે જ રાજા ભર્તુહરિ એક કાળે એ પશણને તજી શક્યો કે નહિ? પટ્ટરાણી તરફના ગાદ શાગથી યુક્ત બની શક્યો કે નહિ? શ્રી જૈન શાસનમાં તે, ભાગના ઉપર વિજ્ય મેળવીને પરિપૂર્ણ વીતરાગ દશાને પાયતમારા આત્માઓના ઉદાહરણોને કઈ તો જ નથી. : રાગના ક્ષયને નહિ માનનારાઓએ, ગુણની પ્રાપ્તિને પણ Page #299 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૮૫ અશકય માનવી પડશે, કારણ કે—જેમ જેમ રાગના ક્ષય થતો જાય છે, રાગમાં ઘટાડા થતા જાય છે, તેમ તેમ જ ગુણા પ્રગટી શકે છે. રાગ જ્યારે એની ઉત્કટમાં ઉત્કટ માત્રામાં હાય, ત્યારે કાઈ પણ ગુણ પ્રગટેલા હાય એ શકય જ નથી. આપણે જોઇએ છીએ કે-ગુણા પ્રગટી શકે છે; અને એથી સાબીત થાય છે કે-રાગ ઘટી શકે છે. આકાશમાં એવી વધ-ઘટ થયા કરતી નથી તેમજ એ કાઈ પુદ્ગલેાના કે પ્રદેશાના સમૂહની બનેલી વસ્તુ નથી, એટલે ‘રાગના ક્ષય થાય જ નહિ’–એવું સિદ્ધ કરવાને માટે, આકાશનું જે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે અસ્થાને છે. અસ્તુ. આ તે પ્રસંગ પૂરતી ઘેાડીક વાત કરી દીધી, કે જેથી કાઈ પ્રસંગે કાઈની સાથે રાગાદિના ક્ષયની વાત નીકળી પડે અને સામે માસ ‘રાગાદિકના ક્ષય ન જ થાય’—એમ કહે, તા તમે તેને સમજાવી શકા અથવા તો તમે મુંઝાઈ જવા પામેા નહિ! આજે તા તત્ત્વચર્ચાઓના યુગ લગભગ આથમી ગયા છે; બાકી પૂર્વકાળમાં તે તત્ત્વચર્ચાએ ઘણી થતી અને એથી પણ દરેક ધર્મના "અનુયાયીઓ પેાતાના અને અન્યાના ધર્મની માન્યતાઓના સંબંધમાં અભ્યાસ કરતા. એવા સમયે, આ ‘અસ’ગ’ એવા વિશેષણના પણ વિરોધ કરનારા મળી આવે. ‘અસગ’ એટો રાગાદિકના સંગથી રહિત' બની શકાય કે નહિ અને નવી શકાય તેા કેવા પ્રકારે બની શકાય, એની વાદપર પણ ચાલે. અહીં કાંઈ એવું છે નહિ, એટલે આપણે પણ હવે આ વાતને લખાવતા નથી. આપણે તો આ ચેથા અસ`ગ' વિશેષને પશુ લક્ષ્યમાં રાખીને, અસંગ એવા શ્રી વીતરાગ પરમાત્માની Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચાલી રહેલી સ્તવનામાં સૂર પૂરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે એ તારકની જેમ આપણને પણ એવું અસંગપણું વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય !” ૮. ભગવાનની અચ્ય તરીકે સ્તવના ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વપ્રધાનતાઃ નવાંગી ટીકાકાર-આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાનું ભગીરથ કાર્ય શરૂ કરતાં, મંગલાચરણ કર્યું છે અને આ મંગલાચરણના પહેલા લેકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી છે. ટીકાકાર પરમર્ષિએ અહીં ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરતાં, પન્દર વિશેષણે વાપર્યા છે. અહીં આપણે હજુ તે મંગલાચરણના પહેલા લેકમાં જ છીએ. એ પંદર વિશેષણે વિષે જ આપણે વિચારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સર્વસ, ઈશ્વર, અનન્ત અને અસંગ-એમ ચાર વિશેષણેના સંબંધમાં વિચાર્યું. હવે પાંચમું વિશેષણ છે,અધ્ય. અચ્ચને અર્થ ? શા મવમ તિ અal સૌથી આગળ પડતી વસ્તુ અગર તે વ્યક્તિને માટે આવું વિશેષણ વાપર્યું હોય, તે જ તે સાર્થક ગણાય. આ વિશેષણ પ્રધાનતાનું સૂચક છે. ટીકાકાર આચાર્યભગવાન, ભગવાન શી જિનેશ્વરદેવને અહીં “સર્વ પ્રધાન તરીકે સ્તવે છે, કેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન હોય છે અને ટીકાકાર આચાર્યભગવાન ભગવાન શ્રી જિનેશ્વરદવેને સાચા Page #301 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ : ૨૮૯ રૂપમાં ઓળખી શક્યા હતા! “ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વપ્રધાન હોય છે એ નિર્ણય કર્યો આત્મા કરી શકે? વિવેકી આત્મા કે અવિવેકી આત્મા ? કહે કે-વિવેકી આત્માઓ જ “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન હોય છે -એ નિર્ણય કરી શકે. જેને ગુણ કેને કહેવાય અને દોષ કોને કહેવાય-એનું ભાન નથી, જેને આત્માનું સ્વાભાવિક સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપ શાથી આવરાએલું છે-એ વિષેની સાચી સમજ નથી, એવા આત્માઓ “સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિનેશ્વરદે જ હોઈ શકે એવા પ્રકારનો નિર્ણય, સ્વતન્ત્રપણે, માત્ર પોતાની સમજ ઉપર જ આધાર રાખીને, કરી શકતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને સર્વ પ્રધાન તરીકે ઓળખવાને માટે, ગુણની અને દેષની પરખ જોઈએ. જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધાના બળે પણ સર્વપ્રધાન તે ભગવાન શ્રી જિને શ્વરદે જ હેય”—એવી માન્યતાને હૈયામાં ધરીને, ભગવાન શ્રી જિનેશ્વરની ભક્તિ કરનારા આત્માઓ હોઈ શકે છે, પરંતુ એ તારકેને એ તારકેના સાચા સ્વરૂપમાં પિછાનીને એ તારકે જ સર્વપ્રધાન છે”—એવા માનસિક નિશ્ચયને ધરનારા આત્માઓની તે બલિહારી છે. ટીકાકાર આચાર્ય ભગવાન સમજપૂર્વકના નિશ્ચયને ધરનારા હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવે કેવા સર્વ દોષરહિત અને કેવા સર્વગુણસંપન્ન હેય છે, એ વાતને ટીકાકાર આચાર્યભગવાન સારી રીતિએ સમજતા હતા. આ વાત એ મહાપુરૂષે વાપરેલાં પહેલાં ચાર વિશેષણોથી પણ સિદ્ધ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ તરીકે, ઈશ્વર તરીકે, અનન્ત તરીકે અને અસંગ તરીકે ૧૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સ્તન્યા પછીથી, એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વપ્રધાનતાનું સૂચક એવું આ વિશેષણ વાપર્યું છે. એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ તરીકે પણ ઓળખ્યા, ઈશ્વર તરીકે પણ ઓળખ્યા, અનન્ત તરીકે પણ ઓળખ્યા અને અસંગ તરીકે પણ ઓળખ્યા; પછી આ બધી ઓળખના બળે, એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે-જે આત્માએમાં સર્વજ્ઞતા હેય, ઐશ્વર્ય હેય, અનન્તતા હોય અને અસંગતા હોય, તેઓ અવશ્યમેવ સર્વપ્રધાન કહેવાય અથવા તે સર્વપ્રધાન તે તેઓ જ કહેવાય, કે જેમાં સર્વજ્ઞતા, એશ્વર્ય, અનંતતા અને અસંગતા હેય. સર્વજ્ઞતા આદિ ગુણથી રહિત આત્માઓમાં સર્વપ્રધાનપણું સંભવે જ નહિ. બીજાઓથી કાંઈ પણ ન્યૂનતા હેય નહિ અને બીજાઓના કરતાં કાંઈક પણ અધિકતા હોય, ત્યારે જ સર્વપ્રધાનપણું સંભવે ને? આ વાત તમારે પણ બરાબર સમજી લેવા જેવી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ટીકાકાર આચાર્યભગવાનને સાચી ઓળખ હતી, એટલે એ મહાપુરૂષે ભગવાન શ્રી જિને ચદેવોની સ્તુતિને મંગલાચરણ માટે પસંદ કરી અને એ તારકિની સ્તુતિ કરતાં એવો ઉલ્લાસ આવ્યો કે-એ મહાપુરૂ એ તારકેને પંદર વિશેષણથી સ્તવ્યા. તેમાં ય, ચાર વિશેષણ વાપર્યા પછી, “સર્વપ્રધાનતાનું સૂચક વિશેષણ વાપર્યું. એ મહાપુરૂષના હૈયે ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે આવી ભક્તિને ભાવ શાથી ઉત્પન્ન થયો? સાચી ઓળખ થઈ માટે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં સુનિશ્ચિતપણે સર્વ પ્રધાનપણું છે, પણ જેમને એ તારકેના સ્વરૂપની સાચી ઓળખ Page #303 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૯૧ થઈ નથી, તેમને તે, એ તારક સર્વપ્રધાન હોવા છતાં પણ સર્વપ્રધાન લાગે નહિ તે તે સ્વાભાવિક છે ને ? સાચી ઓળખ થયા વિના, સારામાં સારા પણ સ્થાને સાચે સમર્પણભાવ આવવા પામે, એ બનવાજોગ વસ્તુ નથી. જેને ઓળખ નથી, તે તે સારામાં સારા સ્થાનની પણ અવગણના કરે, તે તે ય સ્વાભાવિક છે; તેમ જ તે ખરાબમાં ખરાબ સ્થાનને ય સારામાં સારું સ્થાન માનવાની ભૂલ કરે, તે તે પણ સ્વાભાવિક છે. ટીકાકાર આચાર્યભગવાનને તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાચી ઓળખ થઈ હતી, એટલે એ મહાપુરૂષે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને સર્વજ્ઞ આદિ તરીકે સ્તવવાની સાથે સર્વ પ્રધાન આદિ તરીકે પણ સ્તવ્યા છે. અન્ય શ્રી જિનેશ્વરથી પ્રધાને ય નહિ ને સમાને ય નહિ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું સ્વરૂપ જ એવું હોય છે કે-જે કેઈએ તારકેના સ્વરૂપને સાચા રૂપમાં પિછાની શકે, તેઓ એ તારકોને સર્વ પ્રધાન માન્યા વિના રહી શકે જ નહિ. કઈ કહે અને એથી એ માને-એમ નહિ અથવા ભગવાન કહે કે-હૂં મને સર્વ પ્રધાન માન અને એથી એ એ તારકેને સર્વપ્રધાન માને–એમ પણ નહિ, પરંતુ જેને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપની સાચી ઓળખ થઈ જાય, તે એ તારકેને સર્વ પ્રધાન માન્યા વિના રહી શકે જ નહિ. એનું અન્તઃકરણ જ પોકારે કે-જગતમાં સાચી રીતિએ સર્વપ્રધાન તરીકે ઓળખાવાને લાયક, સ્તવાવાને લાયક, પૂજાવાને લાયક આ જ હોઈ શકે ! બીજા નડિ જ !” ભગવાન શ્રી જિનેશ્વર Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દેવો જ સર્વ પ્રધાન છે. “જકારને ભગવાન શ્રી જિનેશ્વરવોની સાથે પણ જી શકાય અને પ્રધાન શબ્દની સાથે પણ એજી શકાય; પણ જેવો અર્થ સૂચવવો છે, તેવા અર્થને સૂચવવાને માટે “જકારને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાથે જ જ, એ વ્યાજબી છે. એ જ સંગત છે, સુસંગત છે. જકારને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાથે જવામાં આવે, એટલે તેવા પ્રકારના પ્રાધાન્યને અભાવ, એ તારકે સિવાયનાઓમાં સિદ્ધ થાય છે; અને પ્રધાન શબ્દની સાથે જ'કારને જવાથી પ્રાધાન્યને ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં સંબંધ સિદ્ધ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રધાન જ હોય છે – એમ કહેવાથી, એ સિવાયના કેઈ પ્રધાન હતા જ નથી–એવો અર્થ એકદમ તારવી શકાય નહિ; જ્યારે “ભગવાન શ્રી જિનેશ્વરદેવો જ પ્રધાન હોય છે –એમ કહ્યું, એટલે એ સિવાયના કેઈ તેવા પ્રધાન હતા નથી, એમ સીધું સ્પષ્ટ થઈ જાય છે. અહીં સિદ્ધિહેતુ કર્યો છે? ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં પ્રધાનતા હોય છે-એવું સૂચવવા પૂરતું જ હેતું નથી, પણ જેવી પ્રધાનતા ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં હોય છે, તેવી પ્રધાનતા અન્ય કેઈમાં પણ હોતી નથી–એવું સૂચન કરવાને હેતુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો એવા પ્રધાન છે કે-એ તારકેની પ્રધાનતાની સરખામણીમાં, કેઈની પણ પ્રધાનતા આવી શકે જ નહિ. અન્ય આત્માઓ ગમે તે પ્રકારે અને ગમે તેટલા પ્રમાણમાં પ્રધાનતાવાળા હોય, તે પણ તેઓ કોઈ રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની તોલે આવી શકે જ નહિ. જગતમાં જેના જેના યોગે, ખરેખર પ્રધાનતા Page #305 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૨૬૩ છે-એમ ગણી શકાય, એવી કઈ પણ વસ્તુની ઉણપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોમાં અસંભવિત જ હોય છે. સાચી પ્રધાનતાની સૂચક એવી એકે એક વસ્તુને સુગ, પૂર્ણ સુગ જે કઈ પણ વ્યક્તિમાં જે હોય, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવમાં જોઈ લો. પ્રધાનતામાં જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેથી વધીને કોઈ પણ વ્યક્તિ હઈ શકતી નથી, તેમ એ તારકેની સમાનતામાં આવી શકે એવી પણ કઈ વ્યક્તિ હેઈ શકતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેથી કઈ પ્રધાન પણ નહિ અને એ તારકે સાથે કેઈ સમાન પણ નહિ. બીજા બધા ય એ તારકની હેઠ. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સમાન તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ આકાશ સમાન આકાશ જ કહેવાય. જગત્ સમાન કાણ? જગતુ; બીજું કેઈ નહિ. તેવી જ રીતિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવ સમાન ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ; અન્ય કઈ નહિ! ભગવાન સાથે બીજાઓની સરખામણી ન હોય ભગવાન શ્રી જિનેશ્વરદેવમાં પ્રાધાન્ય તે હોય છે, પણ એ તારકેનું પ્રાધાન્ય એવા પ્રકારનું હોય છે કેએનાથી અધિક નહિ અને કેઈએનાથી સમાન નહિ! આ પ્રધાનતા જેવી–તેવી છે? જેને આવા દેવ મળ્યા હોય, તેને બીજા કહેવાતા દેવને સેવવાનું મન થાય ખરૂં? આ દેવને જે સાચા રૂપમાં ઓળખી શકે, તે અન્ય કહેવાતા દેને કદી પણ સુદેવ નહિ માનતાં કુદેવ જ માને, તેમાં નવાઈ નથી! ભગવાનના સેવકને ભગવાનની આવી સાચી ઓળખ થવી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોઈએ. ભગવાનની આવી એળખ થયા વિના, સમ્યગ્દર્શન ગુણ છેટે છે. સમ્યગ્દર્શન ગુણ, એ જ વસ્તુતઃ સર્વ ગુણેની જડ છે. ગુણનું કાંઈક પણ, આછું આછું ય પણ સાચા રૂપનું પ્રગટીકરણ, ક્યારે થાય છે? જ્યારે આત્મા સમ્યગ્દર્શન ગુણની સન્મુખ દશાને પામે છે, ત્યારે જ ! એ વિના કહેવાતા ગુણે પણ પ્રાયઃ દેશની ગરજ સારના હોય છે. સમ્યગ્દર્શન ગુણ આવે, એટલે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન છે એમ લાગે. પછી ગમે તેની સરખામણી એ તારકેની સાથે કરવાનું મન થાય નહિ. આજ કાલ તો કેટલાક મૂર્ખાઓ સામાન્ય માણસની પણ સરખામણી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે કરે છે. મિથ્યાત્વના ગે મેહમાં મુંઝાઈ રહેલા અને અજ્ઞાનમાં સબડી રહેલા આત્માઓને ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાથે સરખાવવાની દુબુદ્ધિ, કેનામાં પ્રગટે ? મિથ્યાત્વથી ઘેરાએલા અને એથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને નહિ પિછાની શકેલા આત્માઓ જ એવી ભૂલ કરે ને? જેનો તે એવી ભૂલ કરે જ નહિ અને જે એવી ભૂલ કરનારાઓ પોતાને જેન તરીકે ઓળખાવતા હોય અગર લોકો તેમને જૈન તરીકે ઓળખતા હોય, તે કહેવું પડે કે-“એમના બાપા, વિગેરેમાંથી કોઈ જૈન હશે અને એમના વંશમાં એ જન્મેલા હોઈને જૈન કહેવાતા હશે, પુરતુ એ ખરેખર જૈન નથી. જૈન શબ્દ બન્યો ક્યાંથી? જિન શબ્દ વિના જૈન શબ્દ બને નહિ. જિનને જિન તરીકે માનીને, એ તારકોને સાચા ભાવે જે સેવનારે ન હોય, તે જૈન કહેવાય નહિ. શ્રી જિનને જે જિન તરીકે માને, સમજે, Page #307 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-બી જિનસ્તુતિ ૨૯૫ તે તે ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વ પ્રધાન છે એમ માને. વીતરાગ અને સર્વજ્ઞ બનેલા એવા પણ આત્માઓ કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રધાન હોય છે, તે પછી રાગ-દ્વેષમાં ફેસેલાઓ અને અજ્ઞાન આદિ દોષથી ભરેલાઓની સરખામણી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે કેમ જ થઈ શકે? જૈન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપાસક, એ તારકોને સેવવામાં ગૌરવ માનનાર, એ વળી એવી સરખામણી કરે ખરે? કહો કે- જૈનપણને પામેલો તે કદી પણ એવી સરખામણી કરે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળી તે ગયા છે - તમે એમને પામ્યા છે ખરા? તમે જેન છે ને? તમે કહેવાએ તે જૈન; પરન્તુ તમે જૈન પણાને પામેલા છે, એ માટે જૈન છે કે જેનકુળમાં જગ્યા છે, એ પૂરતા જ જેન છે? તમારા પુણ્યદયે તમને જૈન કુળમાં જન્મ મળી ગયો છે, તમારે જન્મ જૈનકુળમાં થવાથી તમને જૈનપણાને પામવાની સુંદરમાં સુંદર તક મળી ગઈ છે, આવી સુંદર સામગ્રીને પામેલે જીવ, જેનપણને બહુ જ સહેલાઈથી પામી શકે, એટલે તમે જેનપણને પામ્યા છો કે નહિ? તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવને દેવ તરીકે માનવા -પૂજવાનું તે મળી ગયું છે, પણ તમે એ તારકેને પામ્યા છે કે નહિ–આ વસ્તુ બરાબર સમજે. ભગવાન શ્રી જિનેશ્વર દેવેની વાતમાં, “આ અમારા દેવ”-એમ સામાન્યતઃ તમે માને છે પણ ખરા અને બેલો છે પણ ખરા, પણ એ પ્રતાપ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કેવળ જૈનકુળને છે કે ભગવાન શ્રી જિનેશ્વરદે સુદેવ તરીકે તમારા હૈયામાં વસવા પામ્યા છે, તેને એ પ્રતાપ છે? તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની આછી આછી પણ સાચી ઓળખ થઈ છે કે નહિ? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી ઓળખ જેને થાય, તેને એના જે કઈ તારક દેવ નથી, એમ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને અને શ્રી સિદ્ધભગવાનેને જ એ દેવતત્વમાં છે. એ સિવાયના જે કઈ દેવ તરીકે ઓળખાતા હેય, તે દેવ નથી પણ કુદેવ જ છે-એમ એ માને. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સાચી પિછાન થતાં, આત્માને ભ્રમ ભાંગી જાય છે. એમ થઈ જાય છે કે- દેવ તે તે જ, કે જેમાં દેષને લેશ નહિ અને ગુણની અંશે પણ ખામી નહિ! કઈ દેષ એ નથી, કે જે આ દેવમાં હોય અને કઈ ગુણ એવે નથી, કે જે આ દેવમાં ન હોય એવું ભગવાન શ્રી જિનેશ્વરદેને માટે લાગે. પછી એમ થાય કે-“મારે દેષથી મૂકાવું છે અને મારે મારા ગુણોને પ્રગટ કરવા છે, માટે મારે આ તારકેના જ શરણને સ્વીકારવું જોઈએ. દેષનાશ અને ગુણવિકાસ સાધવાને માટે, આશ્રય લેવા ગ્ય સ્થાનમાં સર્વોત્તમ સ્થાન આ છે. આને આધાર જ્યાં સુધી ન લેવાય, ત્યાં સુધી ગુણપૂર્ણતાએ કદી પણ પહોંચાય નહિ. દુર્ગુણેને વમવાને માટે અને ગુણોને પામવાને માટે, આ તારકેના જ શરણને સ્વીકારવું જોઈએ. આવું લાગે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરવાની વૃત્તિ કેટલી પ્રબળ બને? ઘણું જ. તમને આવી અસર થઈ છે અગર તે થાય છે ખરી? આપણે પરમ પુણ્યદય છે કે-આપણને આવા દેવ મળ્યા છે, પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૨૯૭ આવા દેવ મળવા છતાં પણ, આપણે જો આવા દેવને પામીએ નહિ, અંતરમાં સ્થાપીએ નહિ, સવપ્રધાન તરીકે પિછાનીએ નહિ, તેા આપણેા આત્મા કેવેાક ભારે ગણાય ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના કર્યા વિના કલ્યાણુ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના કરવાને માટે, એ તારકાની આજ્ઞાની સમજ મેળવવી જોઈએ, તમને લગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાને સમજવાની કાળજી કેટલીક છે? જો એ તારકાની આજ્ઞાને સમજવાની પણ પૂરી કાળજી ન હોય, તે એ તારકાની આજ્ઞાને આરાધવાની કાળજી તા હોય જ કચાંથી ? ભગવાનની આજ્ઞાને સમજવાને માટે આવાં સૂત્રાનું શ્રવણુ અને મનન નિર ંતર કરવું જોઇએ ને ? કેટલાકાને તે સૂત્રાની વાતા સાંભળવામાં ય કંટાળા આવે છે; પછી સમજવાની, વિચારવાની અને આચરવાની વાત તે રહી જ કયાં ? દુનિયાની વિકટમાં વિકટ સમસ્યાઓને પણ સમજવાના–ઉકેલવાના પ્રયત્ન કરતાં કંટાળા નથી આવતા અને અહીં કંટાળા કેમ આવે છે? કારણ એક જ કે-ત્યાં રસ છે, પ્રેમ છે; અહીં તે નથી. જો તમારા હૃદયમંદિરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ ભગવાન શ્રી જિનેશ્વરદેવ તરીકે વસ્યા હોય, તે સૂત્રશ્રવણના પ્રેમ હોય ને ? હૃદયમાં આ ધ્રુવ વસે કચારે ? આ દેવનું સ્વરૂપ અને આ દેવની આજ્ઞાએ સમજાય ત્યારે ને ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા સમજાઈ જાય, તા એક પણ કલેશ ઉભેા રહી શકે નહિ. પછી તેા એ દશા પણ આવે કે-એ તારકની આજ્ઞાનું પાલન કરવાની વાતમાં તમે ન જૂઓ ધનની સામે કે ન ાએ પ્રાણુની સામે ! ભગવાન Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી જિનેશ્વરદેવે પમાયા પછી તે, “જિન” “જિન” રટણ થઈ રહ્યું હોય. રાવણ જ્યારે સીતાજીને ઉપાડી ગયા, ત્યારે સીતાજીના હૈયે રામને જ વાસ હતું તેમ જૈનપણાને પામેલ હરાજાની કેદમાં હેય, તો ય તેના હેયે ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ વાસ હોય. ચાતક મેઘ માટે તલસે, તેથી પણ અધિક જિનપ્રીતિ હેવી જોઈએ. ઘણે ભાગે એવું છે કે–તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવે મળ્યા છે ખરા, પણ તમે એ તારકને પામ્યા નથી. ભગવાન ઓળખાઈ જાય અને પમાઈ જાય, તે પછી બધી જ ગૂંચવણો ઉકેલ આવી જાય. પછી એ તારકેની આજ્ઞાને સમજવા અને સાંભળવા આદિની વાત સિવાયની વાતમાં કશે રસ આવે નહિ. એમ જ થયા કરે કે-“આમને આરાધીને મારે આમના જેવા જ બની જવું છે !' તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેવા સર્વપ્રધાન બનવાની ઈચ્છા તો ખરી ને? માણસે જેવી સ્થિતિમાં સુખની કલ્પના કરી હોય, તેવી સ્થિતિવાળા બનવાની માણસની ઈચ્છા હોય. એવા બની શકાય એવું નથી–એમ લાગતું હોય, તે પણ હૈયામાં ઉડે ઉડે ય એમ થાય કે આપણે એવા બનીએ તે સારૂં! માણસમાં સ્વાભાવિક રીતિએ ઉન્નતિની ચાહના હોય છે. વિવેક હોય તે ઉન્નતિની કલ્પનામાં અને ઉન્નતિના આશયમાં ભેદ પડે, પણ સૌને પિતાની ઉન્નતિની ચાહના છે, એ તે મતભેદ વિનાની વાત છે. તમે પણ તમારી ઉન્નતિને ઈડે જ છે, પણ તમે શામાં તમારી ઉન્નતિ માની છે? ધનાદિકના રોગમાં તમે તમારી ઉન્નતિ માની છે અને એથી તમે એ પ્રકારની ઉન્નતિને મેળવવાના આશયથી પ્રયત્નશીલ Page #311 -------------------------------------------------------------------------- ________________ = = = પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ બનેલા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે પ્રકારની ઉન્નતિને પામ્યા, તે પ્રકારની ઉન્નતિને તમને રસ નથી, કેમ કે-એ પ્રકારની ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે, એમ તમને હજુ સમજાયું નથી. ધનાદિકના વેગમાં જ ઉન્નતિને માનનારાઓ, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આદિની સેવા કરતા હોય તે પણ, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાચી સેવા કરતા નથી, કેમ કે તેમને આશય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવાથી ભગવાન શ્રી જિનેશ્વરદેએ જેમાં ઉન્નતિ કહી છે-તેને પામવાનો નથી, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેમાં આત્માની બરબાદી માને છે-તેવી સ્થિતિને પામવાને તેમને આશય છે. આ સૂચવે છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સર્વ પ્રધાન તરીકેની જે એળખ થવી જોઈએ તે થઈ નથી. આત્માની ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે. આત્માની ઉન્નતિ સાધનારે સર્વ પ્રકારની ઉન્નતિ સાધી છે. આત્માની ઉન્નતિ ન સધાઈ, તે બીજી બધી આબાદી એ બરબાદી કરનારી છે. ન્યાયવિશારદ નવ્ય. ન્યાયવિન્યાસક, પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશેવિજયજી ગણિવર એક સ્થલે ફરમાવે છે કેઆમાવત છે, જે જોડ ફિરોઃ भ्राम्यन्ति मूढलोकाः, केवलमाकारभेदेन ॥१॥" દુનિયામાં શાસ્ત્રો ઘણાં કહેવાય છે, પણ જેટલાં શાસ્ત્રો એ બધાં ઉપકારક જ એવું નથી. કહેવાતું હેય શાસ્ત્ર, પણ તે જે આત્મજ્ઞાનથી રહિત હોય, તો તે વસ્તુતઃ શાસ્ત્ર નથી. એવા શાસ્ત્રમાં અને હિંસક શસ્ત્રમાં વસ્તુતઃ કાંઈ ભેદ નથી. શસ્ત્ર શબ્દમાં “શ” માં અકાર છે અને શાસ્ત્ર શબ્દમાં “શા” Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે તેમાં ‘શૂ' માં આકાર છે એટલે જ ભેદ છે. એટલા આકારના જ ભેદ માત્રથી મૂઢ લેાકા મુંઝાઈ જાય છે. એમની મતિ ભમી ાય છે. એટલે કે-જે મૂઢ હાય છે, તે જ આત્મજ્ઞાનથી રહિત એવા શાસ્ત્રમાં અને શસ્ત્રમાં ભેઢ માને છે; બાકી તેા શસ્ત્ર જેમ ઘાતક છે, તેમ આત્મજ્ઞાનથી રહિત એવું શાસ્ત્ર પણ ઘાતક જ છે, જે ગ્રન્થામાં, વાણીમાં, લેખમાં, કાવ્યમાં, અધ્યાત્મ જ્ઞાનની-આત્માની વાતા છે, વીતરાગનાં વર્ણન છે, વીતરાગના ભાવેા છે, એ જ ગ્રન્થા શાસ્ત્ર છે. જો આવાં શાસ્ત્રાના-આવા ગ્રન્થાનો ઘરે ઘરે પ્રચાર થાય, ગામે ગામ આવાં શાસ્ત્રાના જ્ઞાનના પ્રચાર કરનારાં ધામે સ્થપાય, આવી જ્ઞાનની પરખેા મંડાય, તે આજની દુ:ખી દુનિયાને આપણે ઘણે અંશે સુખી જોવાને માટે ભાગ્યશાલી ખની શકીએ. આ જ્ઞાનના પ્રસારથી, દુનિયામાંથી અંધાધૂંધી ચાલી જાય; વેર-ઝેર શમી જાય; શાન્ત સુધાસાગરમાં સૌ હળી-મળીને રહે. શ્રી જિનશાસન રૂપ પરમ સૂર્યોદયને પ્રકાશ જો પૃથ્વીતલ ઉપર વિસ્તૃતપણે પથરાય, તે વૈર-વિરાધાનાં વાદળાંઓ વેરાઈ જાય. વાત વાતમાં હિંસાના સૂર નીકળતા હાય, હિંસાપાષક લેખા લખાતા હોય, એમાં અધ્યાત્મજ્ઞાન નથી. અધ્યાત્મજ્ઞાનમાં ઉત્પાતને ઉત્પન્ન કરનારી વાતા ન હાય. અધ્યાત્મજ્ઞાનના પ્રચારથી ઉત્પાતા શમવા માંડે. અધ્યાત્મજ્ઞાનીને ગુલાંટ મારવી ન પડે, એને આંઠ સાચવવા ગલ્લાં-તલ્લાં કરવાં ન પડે, અધ્યાત્મજ્ઞાની તે સકળ દુનિયાનાં–સમસ્ત પ્રાણિઓની રક્ષાના સંદેશે પાઠવનારા હોય. એનામાં ફાઈના ય નાશના પ્રચારની નીચ 300 Page #313 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ ૩૦૧ ખાસીયતનેા-ક્રૂર પ્રકૃતિના અંશે ય ન હોય, જગતમાં અહિંસકભાવ વ્યાપી જાય, તા મમતાના વાવટા નક્કે, પણ સમતાને શાંત-પ્રશાંત વિજયધ્વજ લહરે; લડાઇ–ઝઘડા ન રહે, પણ મિત્રતાનાં આચરા આચરાય. .આજે આવાં શાસ્ત્રાના આદર પણ તેવા કેાઈ કિસ્મતના ચેાગે આછે છે, તા પછી એના અભ્યાસની તા વાત જ શી ? આને રસથી સાંભળવાની વૃત્તિવાળા પણુ ગણત્રીના જ રહ્યા છે. આવી દશામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સાચી ઓળખ થાય શી રીતિએ ? શસ્ત્ર જેવાં શાસ્રાના શેખ વધી ગયા અને આત્મજ્ઞાન કરાવનારાં શાસ્ત્રનું શ્રવણ પણ લગભગ મધ જેવું થઈ ગયું, એટલે પૌદ્ગલિક ઉન્નતિ એ સાચી ઉન્નતિ નથી અને આત્મિક ઉન્નતિ એ જ સાચી ઉન્નતિ છે એવા ખ્યાલ પૈદા થાય શી રીતિએ એ વિના ભગવાન શ્રી જિનેશ્વર ઢવા સપ્રધાન હેાવા છતાં પણ, એ તારકા જ સપ્રધાન છે-એવું સમજાય શી રીતિએ અને એ વિના એ તારકાના જેવી દશાને પામવાનું મન પણ કયાંથી થાય ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનની સામગ્રી તમને મળી છે, છતાં પણ તમને ‘મારે જિન બનવું છે'એમ જે ન થતું હોય, તા તેનું કારણ આ જ છે ને? આત્માનું લક્ષ્ય આવે, આત્માનું સ્વરૂપ કેવું છે-તે સમજાય, આત્માના સ્વરૂપને પ્રગટાવવાના માર્ગનું ભાન થાય, તા તા ભગવાન શ્રી જિનેશ્વરદેવા જ સવ પ્રધાન છે' એવું સમજાયા વિના પણ રહે નહિં અને ‘મારે હરકોઇ પ્રયત્ને એ તારકાના જેવા જ ખનવું છે’-એવી ભાવના પેદા થયા વિના પણ રહે નહિ. ' Page #314 -------------------------------------------------------------------------- ________________ - -- શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાનો દયાપૂર્ણ અને વિવેકપૂર્ણ એવી ઉત્કટ કેનિી -ભાવનાને અંગે પણ સર્વપ્રધાનતાઃ કે ભગવાન શ્રી જિનેશ્વરનાં ચરિત્રને જો તમે અભ્યાસ કરો, તે તમને જણાયા વિના રહે નહિ કે એ તારકેના આત્માઓ સર્વ દિશામાં સારી રીતિએ પ્રધાન હોય છે. સંસારિપણે પણ એ તારકેના આત્માઓ પ્રધાન હોય છે અને કેવલી અવસ્થામાં પણ એ તારકના આત્માઓ પ્રધાન હોય છે. આભ્યન્તર ત્રાદ્ધિની અપેક્ષાએ પણ એ તારકેના આત્માઓ પ્રધાન હોય છે અને બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ પણ એ તારકેના આત્મા પ્રધાન હોય છે. ભોગમાં પણ પ્રધાનતા અને ત્યાગમાં પણ પ્રધાનતા, એ એ તારકના આત્માની વિશિષ્ટતા છે. એ તારકનું ભોગસુખ એવું કે-એને જેટ મળે નહિ અને સાથે જ એ તારકેને વિરાગ પણ એ કે-એને જેટ મળે નહિ. એ તારકના આત્માની પ્રધાનતા અનાદિકાલથી હોય છે, એ વાત તે આપણે વિચારી આવ્યા છીએ. એ તારકેનું અન્ત:કરણ જેવું દયાપૂર્ણ બની શકે છે, તેવું ચાપૂર્ણ અન્તઃકરણ અન્ય કઈ પણ આત્માઓનું બની રાતું જ નથી. એ તારકેના આત્માઓ જે ભવમાં મેક્ષને પામવાના હોય છે, તે ભવથી ત્રીજા ભવે તે એ તારકેનું અન્તઃકરણ દયાભાવની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. જગતને એક પણ જીવ, એ તાશ્કના દયાભાવમાંથી બાકાત રહે તે નથી. એ સૂચવે છે કે-એ કાળે એ તારકેના આત્માઓમાં સંસારના એક પણ જીવ પ્રત્યે દ્વેષભાવ અથવા દુર્ભાવ હતો નથી. દયાભાવ ત્યારે જ આવી શકે, કે જ્યારે દ્વેષભાવ અગર Page #315 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી મ્નિસ્તુતિ દુર્ભાવના અભાવ હોય અને પરના હિત માત્રની જ ચિન્તા હાય. જગતના અનન્તાનન્ત જીવામાંથી એક પણ જીવ પ્રત્યે સામાન્ય પ્રકારના પણ દુર્ભાવ નહિ અને જગતના એકે એક જીવના હિતની જ ચિન્તા, એ સામાન્ય વાત છે ? એ તારકાના હૈયામાં એ જ એક ભાવ પેદા થાય છે કે-આ જગતના સઘળાય જીવા સુખી થાઓ; કોઈ દુઃખી રહેા નહિ! એ તારકાના અન્તઃકરણના આવેા ભાવ પણ વિવેકવાળા હાય છે. એ તારકાના એ ઢયાભાવ કાંઈ ખાલી ભાવના ભાવવા પૂરતા જ હાતા નથી. પેાતે જાણતા હોય છે કે-પાતે જે ભાવના ભાવે છે, તે ભાવના સફલ કેવા પ્રકારે બની શકે! જગતના જીવાને દુ:ખથી છૂટવું છે અને સુખમય અવસ્થાને પ્રાપ્ત કરવી છે; આ તારકાની ભાવના પણ એ છે કે જગતના જીવા પૈકી કોઈ પણ જીવ દુઃખી રહે નહિ અને સ જીવા સુખી થાય ! આ શું છે ? જગતના જીવા જેવી સ્થિતિને ઈચ્છે છે, તેવી જ સ્થિતિને જગતના જીવા પામે, એવી ભાવના છે; પણ આ વસ્તુ શકય કયારે અને? એ તારા સમજમ હતા કે—આ માટે તા સૌએ પ્રયત્નશીલ બનવું પડે! દુઃખથી સ થા છૂટવું હોય અને સદાને માટે સુખમય અવસ્થાને ભગવ દ્વારા ખનવું હોય, તે આત્માએ પેાતે જ નિર્મલ બનવું જોઇએ. એ માટે આત્માએ પેાતાને વળગેલી સઘળી ચ મલિનતાઓને ધાઇ નાખવી જોઇએ. આ કાર્ય એવું છે કે દરેકે દરેક આત્માએ પેાતે જ કરવું પડે. કઈ કઈના આત્માને નિવ અનાવી શકે નહિ. બીજાઓ તા, બહુમાં મહુ, આત્માને નિ à અનાવવાના ઉપાય બતાવી શકે; એ ઉપાયને સેવવાની પ્રેરણા 303 Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન આપી શકે; એ ઉપાયને સેવતાં મનાભાવ ઢીલા પડી જતા હાય, તા તે ભાવાને કેમ સ્થિર કરવા, તે માટે ઉપદેશાદિ દઈ શકે; પરન્તુ દરેકે દરેક આત્માએ પેાતાને નિમલ તા પાતે જ અનાવવા જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માએ આ વસ્તુને જેમ સારી રીતિએ સમજતા હતા, તેમ એ તારકા આત્માએ આત્માને નિર્મળ બનાવવા હોય, તેા શું કરવું એઈ એ’–એ વસ્તુને પણ સારી રીતિએ જાણતા હતા. આત્માને નિળ મનાવવા એટલે શું ? આત્માને સકલ કમ ના યાગથી રહિત મનાવવા. જે આત્મા કમ માત્રના યાગથી રહિત મને, તે જ આત્મા પરિપૂર્ણ પણે નિલ બન્યા કહેવાય અને તે જ આત્માને કાઈ પણ પ્રકારનું દુઃખ હાઈ શકે નહિ. એ આત્મા પછી તે। સદા કાળને માટે સ્વ સ્વભાવમાં રમણુતા રૂપ પરમ સુખના ભાક્તા અને. આવા આત્માઓને મુક્તાત્માએ કહે વાય છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માએ એવી ભાવના ભાવે છે કે− સૌ કાઇ મુક્ત અનેા ! સૌ કાઈ સંસારથી સૂકા અને મેાક્ષને પામે !' હજી પણ એ ભાવના આગળ વધે છે. સૌ મેાક્ષને પામે’–એ ભાવના તે ખરી; પણ સૌ સાક્ષને પામે શી રીતિએ ? કોઈ પણ જીવને માટે મેાક્ષને પામવાના ઉપાય એક જ છે અને તે ઉપાય એ જ કેશ્રી જિનશાસનની આરાધના કરવી. શ્રી જિનશાસન, એ જ મેાક્ષને સાચા અને એકના એક માર્ગ છે. આથી, એ તારકોના આત્માઓને એમ થાય છે કે—જગતના સઘળા ય જીવે શ્રી જિનશાસનને પામે અને આરાધે, તે સારૂં!' એ વિચારે છે કે-‘આવા મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં પણ, જગતના જવા " ( Page #317 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - -- - --- --- - - - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ - ૩૦૫ સુખને માટે આ માર્ગને નહિ આરાધતાં, બીજે બધે ફાંફાં કેમ માર્યા કરે છે?' કારણ એ જ કે-જગતના જી આ માર્ગને જાણતા નથી અને આ માર્ગને સામાન્યપણે જાણુનારાઓમાં પણ આ માર્ગને રસ નથી. આથી એ તારકોના આત્માઓ નિર્ણય કરે છે કે-“જગતના જ જે શ્રી જિનશાસનના રસીયા બની જાય, તે જ તેઓ આ માર્ગને આરાધી શકે અને આ માને આરે છે તે જ તેઓ મુક્તિને પામી શકે!” આમ એ તારકોના આત્માઓ નિર્ણય તે કરે છે કે-જગતના છ શ્રી જિનશાસનના રસિક બને તે સારું પણ જગતના જીને શ્રી જિનશાસનના રસિક બનાવે કોણ? પિતે પણ જૂએ છે કે–અત્યારે પિતામાં પણ એવી શક્તિ નથી કે-તે જગતના સર્વ જીને શ્રી જિનશાસનના રસિક બનાવી શકે. આથી એ તારકોના આત્માઓ, જગતના જીવ માત્રના હિતની ચિન્તાની ભાવનામાં ચઢતે ચઢતે, એવી ભાવનામાં એકતાન બની જાય છે કેજે હેવે મુજ શક્તિ ઇસી, સવિ છવ કરૂં શાસનરસી !” આ ભાવનાની ઉત્કટતાના ગે, એ તારકોના આત્માઓ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરે છે. ભાવના એ પણ આભ્યન્તર ઋદ્ધિ છે ને? એ તારકેના આત્માઓની આ પણ જેવી–તેવી પ્રધાનતા છે? જગતના સૂફમમાં સૂક્ષ્મ દેહધારી જીવને માટે પણ આવી ભાવના અને જગતનો એક પણ જીવ આ ભાવનાથી પર નહિ, એ અડતા જ છે ને ? દયાપૂર્ણ તાની સાથે પાછી વિવેકપૂર્ણતા પણ કેવી ? મૂળ વાત એ કેકેઈ જીવ દુઃખી રહે નહિ અને જીવ માત્ર સદાને માટે Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સુખમાં મગ્ન રહેનાર બને, પણ એ ભાવનાને સફલ કરવાને માટે ભાવના એ ભાવી કે ક્યારે મારામાં એવી શક્તિ આવે, કે જે શક્તિના ગે હું જગતના જીવ માત્રને શાસનના રસિક બનાવી દઉં !” આવી ભાવના ઉત્કૃષ્ટપણે એ તારકેના આત્માએમાં જ પ્રગટે છે. અન્ય આત્માઓમાં જગતના જીવ માત્રના હિતની ચિન્તા પ્રગટેએ શક્ય છે; સર્વ જી શ્રી જિનશાસનને પામે તથા સેવે તે સારું, એમ પણ બીજા આત્માએના અન્તઃકરણમાં ઉગે એ શક્ય છે; પરન્તુ “ક્યારે હું એ શક્તિશાળી બનું, કે જેથી જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના રસિક બનાવી દઉં! –આવી ભાવનામાં ઉત્કૃષ્ટપણે તરળ અન્ત:કરણવાળા બની જવાની શક્યતા છે, ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓ સિવાય અન્ય કેઈપણ આત્માને માટે શક્ય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવને સર્વપ્રધાન તરીકે સ્તવવામાં, એ તારકોના આત્માઓમાં, એ તારકના અનિતમ ભવથી ત્રીજા ભવમાં પ્રગટતી, આ દયાપૂર્ણ ભાવના પણ એક મેટા કારણ રૂપ છે. ઉત્તમ આત્માઓમાં પરે પકારની ભાવના અવશ્ય પ્રગટે. જે આત્મામાં પરોપકારની ભાવના નથી, અન્ય જીના હિતની ચિન્તા જે આત્માઓના અન્તઃકરણમાં પ્રગટી નથી,એવા આત્માઓને “ઉત્તમ આત્માઓ કહી શકાય જ નહિ. અન્ય જીવના હિતની ચિન્તા તે ખરી, પણ તે કામચલાઉ દુઃખનિવારણની કે અલ્પકાલીન અથવા પરિણામે દુઃખ પમાડે એવા સુખની પ્રાપ્તિની પણ ચિન્તા નહિ. સદાનું દુઃખ જાય અને સદાને માટે નિર્દોષ સુખના ભક્તા બને, એવી હિતચિન્તા! જગતને જીવ માત્રને માટે આવી હિત Page #319 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૩૦૭ ચિન્તા કરનારા જવલ્લે જ મળે અને આ તે એથી પણ આગળ વધ્યા. એના ઉપાયમાં ઉતર્યા અને જગતના જીવ માત્રને એ ઉપાયના રસિક બનાવવાની ભાવના ભાવી! એ અન્તઃકરણ જ એવું કે-જે એ તારકેનું ચાલતું હોત, શક્યતા હત, એ તારકે જગતના એક પણ જીવને દુઃખી રહેવા દેત નહિ! ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓની આવી દયાપૂર્ણ અને વિવેકપૂર્ણ ઉત્કટ કેટિની ભાવનાને જાણનારાઓ, એ તારકેને સર્વ પ્રધાન તરીકે સ્તવે, તેમાં નવાઈ શી છે? ધર્મતીથની સ્થાપના આદિને અંગ -વીતરાગ અને સર્વ કરતાં પણ પ્રધાનતા હોય છે? - આ તે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માએની અન્તિમથી ત્રીજા ભવની ભાવનાની વાત કરી, પરંતુ એ તારકોની એ ભાવનાને અમલ પણ એવા જ પ્રકારે થાય છે, કે જેથી પણ એ તારકો જ “સર્વ પ્રધાન તરીકે સ્તવાવાને યોગ્ય છે, એમ માનવું પડે. એ તારકોના આત્માન ઓની ભાવનાની જેમ અજોડતા છે, તેમ એ ભાવનાના અમલની પણ અજોડતા છે. એ તારકો વીતરાગ બને છે અગર તે સર્વજ્ઞ આદિ બને છે, એમાં કાંઈ એ તારકોની સર્વપ્રધાનતા સમાઈ જતી નથી. વીતરાગપણને અને સર્વજ્ઞપણને પામનારા આત્માઓ તે ઘણા હોય છે. જેને જેને બીજાએ પણ પામી શકતા હોય, તેને તેને અંગે કાંઈ ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓની સર્વપ્રધાનતા ગણાય નહિ. સર્વપ્રધાનતાને નિર્ણય કરવાને માટે તે, એવી એવી Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વસ્તુઓ અથવા વિગતે શોધી કાઢવી જોઈએ, કે જે માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવામાં જ સંભવે અને એ તારક સિવાયના કેઈમાં પણ સંભવે નહિ. એ માટે જ, આપણે એ તારકની સર્વ જીવેને શાસનના રસિક બનાવી દેવા સંબંધી ભાવનાની વાત કરી અને હવે આપણે એ તારકેથી થતા એ ભાવનાના અમલની વાત કરવી છે. તમે જાણતા તે હશો જ કે- દરેકે દરેક ભગવાન શ્રી જિનેશ્વરદેવ ધર્મતીથની સ્થાપના કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સિવાયને કઈ પણ આત્મા તારક ધર્મતીર્થની સ્થાપના કરે છે ખરે? નહિ જ. મિથ્યાદષ્ટિ છતાં અમુક અમુક શક્તિઓને પામેલાઓ પોતપોતાના તીર્થની સ્થાપના કરે છે, પણ વસ્તુતઃ એ તીર્થ એ તીર્થ હેતું નથી. અન્યતીથિકનું તીર્થ, એ તીર્થ કહેવાતું હેવા છતાં પણ કુતીર્થ છે, કારણ કે એનામાં આત્માને પરિપૂર્ણ પણે તારવાની શક્તિ નથી અને એની મમતામાં ફસેલાઓને કૂબાવવાની એની શક્તિ છે. તીર્થને સ્થાપક પતે તીર્થ રૂપ બન્યું ન હોય, તર્યો ન હોય, તે એનું સ્થાપેલું તીર્થ બીજાઓને તારનારૂં બને જ શી રીતિએ? પતે તર્યા વિના, કઈ પણ આત્મા સ્વતંત્રપણે તારક માર્ગને દર્શાવી શકે, એ શક્ય જ નથી. અન્ય તીર્થોના સ્થાપકો પોતે તર્યા નહિ હેવાથી, તેઓએ તીર્થના નામે પણ અનેક હિંસાત્મક વિધાને કર્યા છે. ત્યાગ બતાવ્યું હોય, પણ તેમાં ય માર્ગ એવો ચી હોય કે એમાં રહેલે ત્યાગી અનેક જીવેને ભક્ષક બને. કેમ? જીવેની ક્યાં ક્યાં હયાતિ છે, એનું જ્ઞાન જોઈએ ને? ફળ-કુલ, લીલ-સેવાળ આદિને ખાવાનું વિધાન કોણ કરે? Page #321 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૩૦૯ એમાં કેટકેટલા જીવે છે—એનું જો જ્ઞાન હોય અને એ જીવા પ્રત્યે પણ જો દયાભાવ હાય, તા એવું વિધાન કરાય ખરૂં? ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ જે ધર્મતીર્થની સ્થાપના કરી છે, તેમાં તે ભારાભાર જીવયા ભરેલી છે. જે કાઈ એ ધમતીની આરાધના કરે તે તે દુઃખ માત્રથી મૂકાય, પણ એના ચાગે જગતના જીવ માત્રનેય લાભ થાય. એ જીવ સંસારમાં ભટકતા હોય અને હિંસાદિકમાં પ્રવતતા હોય, તા જગતના જીવાને એના તરફથી આવનારા દુઃખના ભય ખશ ને ? પણ આ ધમ તીથ તેા એવું કે-આ ધમતી ની આરાધના જ અહિંસક ભાવથી શરૂ થાય, અહિંસાની વાતે તો ઘણા કરે, પણ અહિંસા પેદા કરવી એ સહેલું નથી. વાતા અહિંસાની કરવી અને જીવાને વિષય-કષાયના રસિક બનાવનારા માર્ગ ચીંધવા, એ તે હિંસક ભાવની વૃદ્ધિ કરવા સમાન છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના અન્તિમ ભવમાં ધર્મતીર્થની સ્થાપના કરે છે ખરા, પણ તે પેાતાના રાગ, દ્વેષ અને મેાહને સવથા ક્ષીણુ કરી નાખ્યા પછીથી જ ધમતી ની સ્થાપના કરે છે. પોતાના વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પ્રગટાવ્યા વિના, કાઈ પણ શ્રી જિનેશ્વરદેવ ધમ તીની સ્થાપના કરતા નથી. એ તારકાના આત્મા કાઈના પણ ઉપદેશથી પ્રતિબેાધને પામતા નથી. એ તારકાના આત્માએ પેાતાના અન્તિમ ભવમાં જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનએ ત્રણ જ્ઞાને સહિત આવે છે. એ તારકાનાં એ ત્રણેય જ્ઞાના નિર્મલ કોટિનાં હોય છે. નિમલ કેાટિનાં ત્રણ જ્ઞાનને Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સાથે જ લઈને આવેલા એ તારકેના આત્માઓ, માતાના ગર્ભમાં અને ઘરમાં પણ જ્ઞાનપ્રધાન જીવનને જીવનારા હેય છે. એ તારકેના ગૃહવાસ દરમ્યાન પણ, એ તારકેની એક પણ પ્રવૃત્તિ એવી હતી નથી, કે જે પ્રવૃત્તિને અનુચિત કહી શકાય. આ પછી, એ તારકે જ્યારે સંસારને ત્યાગ કરીને સંયમને સ્વીકારે છે, ત્યારે પણ તેઓ અન્ય કેઈના ઉપદેશથી સંયમને સ્વીકાર કરતા નથી. એ તારકેને સંયમમાં પ્રવર્તવાને માટે કે સંયમમાં પ્રવર્તમાન રહેવાને માટે, ગુરૂની આવશ્યકતા હોતી જ નથી. એ તારકે પિતાના વિવેકબળે જ સંયમને પામે છે, પોતાના વિવેકબળે જ સંયમને આરાધે છે અને પોતાના સત્ત્વને પિતાના વિવેકથી જ વિકસાવીને ચાર ઘાતી કર્મોને ક્ષય કરવા દ્વારા વીતરાગપણાને અને સર્વપણાને પ્રગટાવે છે. એ તારક સૌને આધાર બને છે, પણ કેઈના ય આધારને એ તારકે ગ્રહણ કરતા નથી. આમ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછીથી, એ તારકે ધર્મતીર્થ ની સ્થાપના કરે છે. બીજા કેઈ પણ આત્માઓ આવી રીતિએ વીતરાગ અને સર્વજ્ઞ બની શકતા નથી અને ભગવાન શ્રી જિનેશ્વદેવેના આત્માઓ સિવાય અન્ય કઈ પણ આમા તારક ધર્મતીર્થની સ્થાપના કરવાને માટે સમર્થ બની શક્તિ નથી. ધર્મતીર્થની સ્થાપના કર્યા પછીથી, ભગવાન શ્રી જિનેશ્વરદે, પિતે સદેહે જીવે ત્યાં સુધીને માટે રોજ બે પ્રહર જેટલે સમય એટલે આશરે છ કલાક જેટલો સમય ધર્મદેશના આપે છે, એ ધર્મદેશનાના પ્રતાપે, અનેકાનેક આત્માઓને પિતાના સ્વરૂપનું ભાન થાય છે, એથી પિતાના Page #323 -------------------------------------------------------------------------- ________________ કર === પહેલે ભાગ-બી જિનસ્તુતિ મિક્ષને સાધવાની ઈચ્છા થાય છે અને એથી તેઓ ભગવાને દર્શાવેલા મેક્ષમાર્ગની આરાધનામાં એકતાન બની જાય છે. ભગવાન સદેહે વિદ્યમાન હોય, તે સમયમાં પણ અને આત્માઓ એ તારકના ઉપદેશથી પ્રતિબંધને પામીને, એક્ષમાર્ગને આરાધવા દ્વારા પિતાના આત્માને સકલ કર્મોના ગથી રહિત બનાવી દે છે અને અશરીરાવસ્થા રૂપ મેક્ષને પામે છે. આમ, એ તારકેના ઉપદેશથી અનેકાનેક આત્માઓ પિતાના વીતરાગપણને અને સર્વજ્ઞપણાને પ્રગટાવે છે તેમ જ એ તારકે નિર્વાણને પામ્યા પછીથી પણ, એ તારકોએ ઉપદેશેલા મેક્ષમાર્ગની આરાધના કરીને અનેકાનેક આત્માઓ પિતાના વાસ્તવિક ટિના કલ્યાણને સાધનારા બને છે. અન્ય આત્માઓ વીતરાગ અને સર્વજ્ઞ બની શકે છે, પણ તેનું ય મૂળ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે; એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જગતના અન્ય છ કરતાં તે પ્રધાન છે જ, પરંતુ વીતરાગ અને સર્વજ્ઞ બનેલા અન્ય આત્માએ કરતાં પણ એ તારકે પ્રધાન જ છે. બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ ય સર્વ પ્રધાનતાઃ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની બાહો ત્રાદ્ધિની પ્રધાનતા પણ જેવી-તેવી હતી નથી. એ તારકે એવું પુણય ઉપાજીને આવે છે કે-એ તારકે માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈન્દ્રાદિક દેવે પણ, એ તારકેની સેવા કરવાને મંડી પડે છે. ગર્ભમાં રહેલા પણ ભગવાનની ઈન્દ્રો શ્રી નમુત્થણું દ્વારા તવના કરે છે. એ તારક ગર્ભમાં રહ્યા પણ માતાને પીડા ન થાય, તેની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત કાળજી રાખે છે અને એ તારકોના પુણ્યપ્રભાવથી એ તારકોની માતા ગુપ્તગર્ભા રહે છે. એ તારકો જન્મે ત્યારે ઇન્દ્રો એ તારકોને શ્રી મેગિરિ ઉપર લઈ જઈને જલાભિષેક કરે છે એ તારકો જે રાજગૃહે જન્મ્યા હાય, ત્યાં દેવતાએ સાનૈયાની વૃષ્ટિ કરે છે. એ તારકોના સાંસારિક ક્રિયાના મહેત્સવા પણ ઈન્દ્રાદિક આવીને કરે છે. એ તારા આ બધું જાણે છે, જાએ છે, છતાં પણ એ તારકાનું હૈયું. જરા ય ઉત્સેકને અનુભવતું નથી. ‘મારી સેવા ઇન્દ્રાદિક દેવા કરે છે–એવી ખૂમારી એમના હૈયાના એક ખૂણામાં પણ પ્રગટતી નથી. અજબ ગજબના વૈભવ છતાં પણ, પ્રભુ રૂંઆંડે ય બ્યામેાહિત થાય નહિ. કેવલજ્ઞાન પામ્યા પછીની પણ બાહ્ય ઋદ્ધિ કેવી ? અશોક વૃક્ષ આદિ આ પ્રાતિહાર્યો સાથે ને સાથે જ. ચાલે ત્યારે દેવતાઓ જમીન ઉપર પગ પણ પડવા દે નહિ. માખણથી પણ મુલાયમ એવાં સુવર્ણ કમલા એ તારકાને પગ મૂકવાને માટે ગેાઢવાચે જ જાય. જ્યાં દેશના દેવાની હાય, ત્યાં દેવતાએ સમવસરણની રચના કરે. આ બધી માહ્ય ઋદ્ધિ પણ એવી હોય છે કે—એમાં પણ કાઈ એ તારકાની હાડ કરી શકે નહિ. એવી પુણ્ડાઇના ચેાગ ભગવાન શ્રી જિનેશ્વરદેવા સિવાયના કોઈ પણ આત્માને થતા નથી, એટલે એ અપેક્ષાએ પણ ભગવાન શ્રી જિનેશ્વર દેવાનું સČપ્રધાનપણું સાબીત થયા વિના રહેતું નથી. જે તારકની મૂત્તિનું દર્શીન પણ પાવનકારી છે તે તારકની સપ્રધાનતામાં શા જ શી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવા જેમ સવ પ્રધાન છે, તેમ એ Page #325 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુત ૩૧૩ તારકેનું શાસન પણ સર્વ પ્રધાન જ છે. વીતરાગ અને સર્વમાં પણ પ્રધાન એવા એ તારકે જે કહે, તેની તુલનામાં બીજા કેઈએ પ્રરૂપેલ ધર્મતત્ત્વ આવી શકે જ નહિ. તિશ્ચરે ઘણા છે, પણ તમામ જ્યતિથ્થરમાંથી કેઈપણ સૂર્યની હેડ કરી શકતો નથી, કરી શકે નહિ, કરી શકે તેમ નથી, તેમ ભગવાન શ્રી જિનેશ્વર-પ્રરૂપિત ધર્મતત્વની અનુપમતાને વિચારતાં, શ્રી જૈન દર્શનની હેડ પણ કોઈ દર્શન કરી શકે તેમ નથી, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવે પોતે પ્રરૂપેલા દર્શનની રૂઈએ પણ સર્વ પ્રધાન જ કરે છે. જે તારકેની વિતરાગતા દુનિયાને આદર્શ બની, જે તારકોએ પ્રરૂપેલું દર્શન રાગના ખાડામાં ગબડી રહેલી દુનિયાને અધિક ઉડે ગર્તામાં પડતાં અટકાવે છે અને એની અંદર પડેલી દુનિયાને બહાર કાઢે છે, આવા દેવની હેડમાં કેણ ઉભું રહી શકે ? અરે, શ્રી વીતરાગની મૂર્તિના દર્શનની અનુમોદના માત્ર પણ જો સાચા ભાવે થઈ જાય, તે પણ આત્માને સંસાર કપાઈ જાય ! એવા ભગવાન શ્રી જિનેશ્વરદે જ સર્વ પ્રધાન હોઈ શકે, એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વપ્રધાન કહેવાઈ શકે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. ભગવાન શ્રી જિનેશ્વરના દર્શને એક જૈન જઈ રહ્યો છે. એને રસ્તામાં એના એક મિત્રને ભેટ થઈ જાય છે. એ મિત્ર જૈન નથી. એ પૂછે છે કે-ક્યાં જાય છે?' દર્શને જનાર કહે છે કે હું ભગવાનના દર્શને જાઉં છું.” મિત્ર પૂછે છે કે-“ભગવાનના દર્શને? ભગવાનને શે ઉપકાર છે કે ભગવાનના દર્શને જવું?” Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા આવું તમને કોઈ તમારા મિત્ર પૂછે, તે તમે શું કહે ? ભગવાનના આપણા ઉપર, જગતના જીવ માત્ર ઉપર કેવે ઉપકાર છે, તે તમે સમજાવી શકે! ખરા ? ભગવાનની મૂર્તિના દર્શનથી આપણને, શુભ ભાવે ભગવાનની મૂર્તિનાં દર્શન કરનાર માત્રને શું લાભ થાય, તે તમે વ ́વી શકે। ખરા ? તમે જે આવું જ્ઞાન મેળવ્યું હોય, તા તમે તમારા મિત્રાના, સ'ખ'ધિઆના અનુપમ ઉપકાર સાધી શકે. આપણે માનેલ દેવતત્ત્વ, ગુરૂતવ અને ધર્મતત્ત્વ-એ ત્રણે ય કલ્યાણકારી તત્ત્વા એવાં છે કે એની હરાલમાં કાઈ પણ આવી શકે જ નહિ; માત્ર તમારે તા જાણવું અને કહેવું જોઈએ. ૩૧ જે જૈન ભગવાનના દર્શને જતા હતા, તેણે પોતાના મિત્રને સમજાવ્યું. એણે કહ્યું કે-‘તું જાણે છે કે હું જૈન .. શ્રી વીતરાગ દેવને માનનારા અમૈ ગુણપક્ષપાતી છીએ. અમારા દેવ જિન. રાગ-દ્વેષને જીતનાર, એટલે કે-રાગ અને દ્વેષથી સવ થા રહિત, તે જિન એવા જિનને માનનારા તે જૈન. જૈન જિન સિવાયનાને દેવ માને નહિ. અમારા દેવની મૂર્તિને જોતાં પશુ લાગે કે આ વીતરાગની મૂર્તિ છે. અમારા દેવના મેટામાં માટી ઉપકાર એ કે-એ તાકે રાગાદિ શત્રુઓને જીતવાના માર્ગ દર્શાવ્યા. એ તારકની મૂર્તિનાં દશ ન કરવાથી, આપણને આપણા રાગાદિ ઉપર વિજય મેળવવાની પ્રેરણા મળે. એ તારક કેવા રાગાદિથી રહિત હતા-એ વિચારતાં, આપણે કેવા રાગાર્ત્તિથી સહિત છીએ-એના આપણને ખ્યાલ આવે . અને એ પછી રાગાદિ ઉપર કેમ વિજય મેળવવા એ માટે એ તારકે જે કહ્યું છે, તેના અમલ કરવાનું આપણને મન થાય. એ દેવ Page #327 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ - ૩૧૫ એવા સર્વોત્તમ કોટિના છે કે એ દેવને જે સાચા ભાવે માને, પૂજે, તે પણ સર્વોત્તમ કક્ષાએ પહોંચ્યા વિના રહે નહિ. જે દેવને પૂજવાથી પૂજકને આત્મા એ દેવના જે જ નિર્મલ બને, એવા કોઈ દેવ હોય તે તે શ્રી જિન દેવ જ છે. એ દેવ કેવા હતા? જીતનારને જિન કહેવાય, પણું તે કોને. જીતનાર? માત્ર બાહ્ય શત્રુઓને જીતનાર, આન્તર શત્રુઓથી તે પરાજય પામી રહ્યો છે, એટલે એ જીતનાર જ નથી. આન્તર શત્રુઓને જીતે, તે જિન. એ દેવે કોઈને સંહાર કર્યો નથી, આખી દુનિયાના વિષયને લાત મારી છે, શાને છેડી દીધાં છે, આત્મકલ્યાણનાં જ શાસ્ત્રને નિરૂપ્યાં છે અને સાચું જ્ઞાન આપીને જગતનો ઉદ્ધાર કર્યો છે. આત્મજ્ઞાન આપવાથી આપનાર, લેનાર, સાંભળનાર, સંભળાવનારને બેડો પાર થઈ જાય છે. આવી રીતિએ સમજાવાય, તે સામા ઉપર અસર થઈ જાય ને? “કોના દર્શને જાઓ છે?”-એ પ્રશ્નના જવાબમાં “શ્રી જિનના દર્શને” કહેવાય, એ જિન શબ્દ જ વસ્તુતત્વને સમજાવવાને સમર્થ છે. પછી જિનની વ્યાખ્યા કરાય. એ પછીથી સમજાવાય કે પ્રભુએ આત્મજ્ઞાન આપ્યું છે, માટે પ્રભુ પ્રધાન છે. જેમની પાસે સ્ત્રી, માળા, ચક્ર આદિ રાગ, દ્વેષ કે અજ્ઞાનનું કોઈ પણ ચિહન નથી, એવા આ દેવ છે. એવાં ચિહુને પરમાત્માને ન છાજે, પામરાત્માને છાજે. ત્યાં મેજમજાહની વાત નથી. કશુંએ ઉત્પાત થાય, એવું વાતાવરણ નથી. કર્મની સજા કેમ ભેગવાય છે, તેમાંથી રજા કેમ મળે, છૂટા કેમ થવાય,-એવી એવી વીતરાગતાને પમાડનારી વાતને જ ત્યાં સાક્ષાત્કાર છે.” Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આટલી વાત કરવાથી, સામે જે લાયક હોય અને હઠાગ્રહી ન હોય, તે એને શ્રી વીતરાગની મૂર્તિનું દર્શન કરવાનું મન થઈ જાય. વીતરાગતાને મેળવવાનું મન નિકટભવીને જ થાય; અને વીતરાગતાને પામવાને માટે વીતરાગની મૂર્તિનું દર્શન કરવાની ભાવના પણ નિકટભવીને જ થાય. બાકી જેઓ અભવ્ય હોય, દુર્ભ હોય, બહુલ સંસારી હેય અથવા ભારેકમી હોય-એવા આત્માઓને તે શ્રી વીતરાગની વાત રૂચે જ નહિ. તેઓ તે “યથા વિષે તથા બ્રહ્મા ભાળે છે. પિતાનું નાસ્તિપણું નહિ નિહાળતાં, બીજાને તેવા દેખે છે. એવું લખનારા અને બેલનારા પણ છે કે-નરિતો ઘેર આમ કહીને કેટલાકે જેનેને નિર્દો છે, પણ એ વાત બેટી છે. જેને કદી પણ જ્ઞાનને નિન્દતા નથી. જેને અજ્ઞાનને, મિથ્યાજ્ઞાનને જરૂર નિદે છે એટલે મિથ્યાષ્ટિએને એ પિલાતું નથી. જેને તે આત્મજ્ઞાનના પરમ ઉપાસક છે, એટલે ખરેખરા આસ્તિક છે; પણ મિથ્યાત્વના જોરથી જેની સુન્દર વાતે પણ જેમને ગમતી નથી, તેવાઓ યથેચ્છ પ્રજ૫વાદ કરે છે. જેને તે જ્ઞાનાદિ ગુણોના એવા ઉપાસક છે કે-જગતમાં એની પણ જોડી મળે નહિ. શ્રી જૈન દર્શનમાં અમુક જ દેવ” “અમુક જ ગુરૂ” અને “અમુક જ ધર્મ” -એમ નથી કહ્યું, પરંતુ દેવ કેવા હોય, ગુરૂ કેવા હોય અને ધર્મ કે હય, એ બતાવીને કહ્યું છે કે-જે કેઈ આવા હેય તે દેવ કહેવાય, જે કઈ આવા હોય તે ગુરૂ કહેવાય અને જે કઈ આવા સ્વરૂપવાળે હોય તે ધર્મ કહેવાય. આમ કહીને, ભગવાન શ્રી જિનેશ્વરદે આદિની દેવતત્ત્વમાં, Page #329 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૧૭ સાચા નિન્થ સાધુઓની ગુરૂતત્ત્વમાં અને ભગવાને ફરમાવેલ માર્ગની ધમ તત્ત્વમાં ગણના કરી ખતાવી છે. આવી પરીક્ષામાં ઉતરવાનું મિથ્યાદૃષ્ટિએને ફાવતું નથી, કેમ કે–તત્ત્વની વાતમાં તેમનું ઠેકાણું નથી. દેવ જેવા દેવ લીલા કરે એમ માને, એટલે એવા દેવમાં વીતરાગતાની સિદ્ધિ થાય શી રીતિએ ? આપણે તા કહીએ છીએ કે–દેવ ન રાગી હોય, ન દ્વેષી હાય, ન અજ્ઞાન હેાય. એ તે વીતરાગ અને સર્વજ્ઞ જ હોય. અમારા દેવે તા દુનિયાના સઘળા ય વૈભવાને તજીને સંયમ, ઇન્દ્રિયનિગ્રહના માગ સ્વીકાર્યાં. કષાયાને જીતી લીધા. રાજપાટ આદિને તજીને એવું જીવન સ્વીકાર્યું કે એના જેવું અહિંસાપ્રધાન ખીજું કાઈ જીવન હાઈ શકે જ નહિ. પેલા દર્શન કરવાને જતા જૈને પોતાના મિત્રને સમજાવીને કહ્યુ કે− હું એવા દેવના દર્શને જાઉં છું, કે જે દેવનું સ્વરૂપ ચિન્તવતાં પણ આત્મા ઠરે. અમારે ત્યાં તા કહ્યું છે કે" सरसशान्तिसुधारल सागरं, शुचितरं गुणरत्नमहागरम् । भविकपङ्कजबोघदिवाकरं, प्रतिदिनं प्रणमामि जनेश्वरम् ॥ १ ॥ " એટલે કે- હું તે ભગવાન શ્રી જિનેશ્વરદેવને રાજ રાજ પ્રણમું છું', કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવ શાન્તિ રૂપ સુધારસ, તેના મનેાહર સાગર રૂપ છે; ગુણુ રૂપ રત્નાની પરમ પવિત્ર ખાણ રૂપ છે; અને ભવ્યાત્માએ રૂપ કમલેાને વિકસિત કરવામાં—બધ પમાડવામાં સૂર્ય રૂપ છે! જે દેવના દર્શને હું જાઉં છું, તે દેવ આવા પરમ પ્રશાન્ત છે, પરમ ગુણસંપન્ન Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના છે અને એથી ભવ્ય જીવેાને પેાતાના સાચા આત્મિક વિકાસ સાધવામાં તે સૂચની ગરજ સારનારા છે.’ આ ખધું સાંભળીને, એના મિત્રને અસર થાય છે. શ્રી વીતરાગ દેવનું દર્શન કરવાનું તેને મન થાય છે. એને એમ થાય છે કે-વીતરાગના આલખન વિના વીતરાગ મનાય શી રીતિએ ? આથી તે પેાતાના જૈન મિત્રની સાથે શ્રી વીતરાગ દેવના દર્શને જવાને તૈયાર થાય છે. ત્યાં એના ખીજો મિત્ર આવી પહોંચે છે. એ પણ જૈન નથી. એ પૂછે છે કે-‘ બન્ને જણા સાથે કયાં ચાલ્યા ?’ જૈન મિત્ર એને જવાબ આપે, તે પહેલાં જ આ કહે છે કે—આની સાથે હું શ્રી વીતરાગ દેવના દર્શને જાઉં છું !” નવા આવેલ મિત્ર એકદમ એના હાથ ખેંચે છે, જરા આથે લઇ જાય છે અને તે પછી એને કહે છે કે- આપાથી ત્યાં તે જવાતું હશે? એ તે જેનાએ માનેલ દેવ છે. ગીતાજીમાં શું કહ્યું છે, તેની તને ખબર નથી ? સ્વધર્મે નિયન એય, પણમાં મચાવ:। એમ ગીતાજીમાં કહ્યું છે તે ભૂલી ગયા ? પોતાના ધમમાં મરવું એ સારૂં છે, પણ પરધમાઁના સ્વીકાર કરવા, એ તા એથી પણ વધારે ભયંકર છે; માટે રહેવા દે ત્યાં જવાનું ને ચાલ મારી સાથે !' આવું સમજાવીને તે બીજો મિત્ર તેને પાતાની સાથે લઈ ગયા. વિવેકનું નામ નહિ અને આગ્રહનો પાર નહિ, ત્યાં આવું અને એમાં નવાઈ નથી. પાછળથી આવેલા જૈનેતર મિત્ર એ વાત સમાવી શકયો નહિ કે–શ્રી વૌતરાગનું દર્શન શા માટે નહિ કરવું? વીતરાગમાં શે। દોષ છે? વીતરાગમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૧૯ દોષ છે-એમ તે કહેવાય નહિ અને કદાચ કહે તે એ વાત ઉભી રહી શકે નહિ, એટલે એણે જુદી જ રીતિએ વાત કરી. એણે જે વાત કરી, તે વાત પણ જે જૈન મિત્ર સાંભળી શકે અને તેને ખૂલાસે આપી શકે–એવી રીતિએ કરી હોત, તે કદાચ પરિણામ જુદું જ આવત, કેમ કે-ચપ નિધ એય, ઘાઘ મચાવ:” એ બે ચરણેનો સાચે અર્થ શ્રી જૈન શાસનને અનુકૂળ છે. એ ચરણને વાસ્તવિક અર્થ જેઓને વિચાર હોય, તેઓ માટે તો આપણી પાસે સીધી વાત છે. આત્માને ધર્મ એ જ આત્માને માટે સ્વધર્મ છે, અને પુગલ એ આત્માથી પર હોવાથી, આત્મા અને પુગલ ભિન્ન ભિન્ન હવાથી, આત્મા ચેતન છે અને પુગલ તે જડ છે, એટલે પુગલને જે ધર્મ, તે આત્માને માટે પરધર્મ છે. ધર્મ એટલે શું? વસ્તુને સ્વભાવ એ ધર્મ છે, એટલે આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ અને જડનો સ્વભાવ એ જડનો ધર્મ. આટલું સમજીને પેલાએ કહેલા ગીતાના ચરણનો અર્થ વિચારે. સ્વધર્મમાં એટલે કે આત્મમંમાં રમમાણ રહેતા, ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-ધ્યાન-શત-પજાપ-તપ-સંયમાદિમાં રત રહેતાં જે મરણ પણ થાય, તે પણ તે શ્રેષ્ઠ છે-કલ્યાણકારી છે; પરન્તુ “આ મારી બય, આ મારી હવેલી, આ મારે પુત્ર” કરતાં કરતાં, “મા” “મારું” કરતાં કરતાં, અર્થાત્ હાયય કરતાં, એટલે કે-આત્મા માટે એ પગલિક ભાવ રૂપ પરધર્મમાં જવું એ ભયાવહ છે, કારણ કે–તે દુર્ગતિદાયક છે. આત્મા પોતાના ધર્મમાં જ રમત રહે અને પરધર્મ એટલે જડના ધર્મનો છાંયે ન લે, Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન તે એનું નિયમા કલ્યાણ થાય. આત્માના ધર્મને સેવતા રહે વાની જીંદગીભરને માટે પ્રતિજ્ઞા કરી ચૂકેલા માણસ, વિષય અને કષાયની આધીનતામાં ફસી જવાને બદલે મરણને પસંદ કરે, તે એને માટે શ્રેયસ્કર છે, પરંતુ તે સ્વધર્મને છોડીને અને વિષય-કષાયને આધીન બનીને એ પરધર્મમાં જાય, તે બહુ જ ભયાવહ છે. ગીતાના એ ચરણેને આ અર્થ જ સમર્થ છે. આવો અર્થ નહિ કરતાં, જે પેલાએ સૂચવ્યું તે જ અર્થ કરવામાં આવે, પોતપોતાના કુલાદિ ક્રમે મળેલ ધર્મમાં મરવું એ જ શ્રેયસ્કર છે એવું જ જે માની લેવામાં આવે, તે તે પછી કોઈ ધર્મ માટે કશું ય બલવાનું, ઉપદેશવાનું વિગેરે રહે છે જ ક્યાં? કસાઈ કહેશે કે- હિંસા કરવી એ મારે કુળગત ધર્મ છે, માટે હું હિંસા કરતા કરતે મરું, એ જ મારે માટે શ્રેયસ્કર છે, પણ મારે હિંસાને તજવીએ તે મારે માટે ભયાવહ છે!” આમ કેઈને કાંઈ પણ કરતાં, તે અધર્મ કરે છે– એમ કહેવાય નહિ; ધર્મના સ્વરૂપ વિષે કશે જ નિર્ણય કરી શકાય નહિ, એટલે એ અર્થ સાચા નથી. અર્થ પરમાથથી સમજવું જોઈએ. માત્ર શબ્દાર્થને વળગવાથી વળગાડ વળગી જાય છે. પેલાએ જે અર્થ કર્યો, તે અર્થ કરનારથી દયાનો ઉપદેશ આપી શકાય ખરે? સંયમનો ઉપદેશ આપી શકાય ખરે? નહિ જ, એટલે ગીતામાં જે કાંઈ ઉપદેશ અપાયે છે, તેથી ગીતા પણ ખોટી ઠરે ને? પરંતુ હૈયામાં દ્વેષ હોય, ત્યારે વિવેકપૂર્વક વિચાર કરી શકાતું નથી. હૃદય કલુષિત હેય, ત્યાં ઉધે અર્થ કરીને પણ દ્વેષને પોષવાનું બને. શ્રી જૈન દર્શનના ડ્રેષને લીધે એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે Page #333 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૨૧ हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमंदिरम् । " એના માનનારાઓને એ સમજાવે છે કે-તમે રસ્તે ચાલ્યા જતા હો ને સામેથી ઉન્મત્ત બનેલેા હાથી આવતા હોય; તમને લાગે કે--આ હાથી મને મારી જ નાખશે, માટે હું કચાંક ભરાઇ જાઉં તા જ ખચી જાઉં; પણ જો ભરાઈ જવાની જગ્યા બીજી કાઈ ન હોય અને જૈન મંદિરમાં જ ભરાઈ જવાય એવું હાય, તા એવા વખતે પણ માત્ર ખચાવ ખાતરેય જૈન મંદિરમાં પેસવાને બદલે, હાથી મારે તે સહન કરી લેવું સારૂં! શ્રી જૈન દર્શન પ્રત્યે આ હૃદયની કેટલી બધી કલુષિતતા ? આપણે તે આવી વાતાને પણ સીધા અથ માં વિચારવી. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો પણ મિથ્યાદૃષ્ટિઓને કેટલા બધા ડર લાગે છે? ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ એવી છે કે-એનું દર્શન કરતાં યાગ્ય આત્માઓને વીતરાગતાનું ભાન થાય. રાગ, દ્વેષ ને અજ્ઞાનને સૂચવનારાં ચિહ્નોવાળી-રૌદ્ર સ્વરૂપવાળી મૂર્તિને જેણે જોઈ હોય, પૂછ હોય, તેની નજરે જો આવી પ્રશમ રસમાં નિમગ્ન–વીતરાગભાવની દ્યોતક મૂર્તિ દેખાય, તે એ વિચાર તા કરે ને ? એ જો ધર્મનો અથી હોય, તા એને થાય ને કે-ધર્મ તો ખરો અહીં દેખાય છે?' આવું લાગે, એટલે એ જો ધર્મતત્ત્વનો શોધક બને, તા મિથ્યાષ્ટિ મટે અને સમ્યગ્દષ્ટિ અને ! મિથ્યાદશનના આગ્રહીઓને આ ડર માટામાં મોટા છે, એટલે તેએએ પાતાના અનુયાયિઓમાં એવા જ સંસ્કારોને દૃઢ કરવાનો પ્રયાસ કર્યાં છે !-હાથીના આક્રમણમાં આવી જવાતું હોય તે તેમ પણ થવા દેવું, પણ એનાથી બચવાને ૧ 66 Page #334 -------------------------------------------------------------------------- ________________ હિર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માટે ય જૈનમંદિરમાં પેસવું નહિ ! શ્રી જૈન મંદિરના વાતાવરણનો કેટલે જબરજસ્ત પ્રભાવ છે, તેની આ રીતિએ ઘેર મિળ્યાદષ્ટિઓએ કબૂલાત પણ કરી લીધી છે. શ્રી જૈન મંદિર જવા છતાં અથવા તો શ્રી જૈન દર્શનની છાયાને પામવા છતાં પણ, જેને શ્રી જિનમૂર્તિના આવા પ્રભાવનું દર્શન થાય નહિ, તે તે મહા કમનસિબ છે. - આપણે પેલા મિત્રોની વાતને યાદ કરે, પાછળથી આવેલાએ પેલાને છેટું સમજાવી દીધું અને એથી માત્ર જૈનને એકલાને જ શી જિનમંદિરે આવવું પડયું. એ જેને બહુ ભાલ્લાસથી પ્રભુનાં દર્શન કર્યા અને પ્રભુની સ્તવના કરી. - પછી તે બહાર નીકળે, એટલામાં એને જ્ઞાની મળ્યા. એના મનમાં પેલી વાત ઘેલાતી હતી, એટલે તેણે પૂછ્યું કે-“હે ભગવન ! શ્રી વીતરાગ પરમાત્માના દર્શનને માટે મારા એક મિત્રે પગ ઉપાડ્યો, પણ એટલામાં એને બીજે મિત્ર મળી છે અને તેણે તેને ઉલટું સમજાવવાથી તે અહીં દર્શને આ નહિ, તે તેને શ્રી વીતરાગ પરમાત્માના દર્શન માટે પગ ઉપાડવા પૂરતી થયેલી ભાવનાથી કાંઈ લાભ થયો ખશે? જ્ઞાની કહે છે કે તેને મહાલાભ થઈ ગયે. વીતરાગપણને પામવાનું બીજ નખાઈ ગયું ! એ શુકલપાક્ષિક થઈ ગયે. એક પુલપરાવર્તથી પણ ઓછા કાળમાં તે વીતરાગપણાને અને સર્વગ્રપણાને પામીને મોક્ષને પામશે !' સર્વ દર્શનના જ્ઞાતા આવ શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી -મહારાજા પણ એમ જ કહે છે: આપણે મુદ્દાને વિચારે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેની Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ સર્વપ્રધાનતાને આપણે વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના દર્શનની સાચી ભાવના પણ, મેક્ષ રૂપ ફલને પેદા કરનારા વૃક્ષના બીજની ગરજ સારે છે. મૂળ વાત એ છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ સર્વ પ્રધાન હોય છે, એવું એ તારકના જીવનમાંથી, એ તારકેના ઉપદેશમાંથી અને એ તારકેના આકાર આદિમાંથી પણ જણાઈ આવે છે. જે કેઈનિષ્પક્ષપાતપણે, સૂક્ષમ બુદ્ધિથી અને વિવેક પૂર્વક દેવાદિ તત્વત્રયીનું અવલોકન કરે, તેને કબૂલ કરવું જ પડે કે–“સંસારમાં સદા કાળને માટે સર્વ પ્રધાન તો ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હેચ છે.” સુવિહિતશિરોમણિ, પરમ ગીતાર્થ, આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન દર્શનના સાધુપણાને પામ્યા, તે પહેલાં મિબાદષ્ટિ હતા. માત્ર મિથ્યાદષ્ટિ જ નહિ, પણ ઘેર મિયાદષ્ટિ હતા. ઘોર મિથ્યાદષ્ટિ હવા સાથે, મિથ્યા દર્શનના તે મોટા આધાર રૂપ હતા.વિદ્વત્તામાં એમને જેટે મળવો એ મુશ્કેલ હતું અને પાછા એ રાજમાન્ય હતા. ભગવાન શ્રી જિનેશ્વરના શાસન પ્રત્યે, શ્રી જિનમૂર્તિ પ્રત્યે, એમના હૈયામાં ભારે નફરત હતી. એક તે જબરજસ્ત વિદ્વાન હતા અને પાછા રાજમાન્ય હતા, એટલે એમને જેના પ્રત્યે અણગમો હેય, તેની હાંસી કરતાં એમને રેકે કેણ? એક વાર કેઈ પ્રસંગે ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની મશ્કરી કરતાં પણ તે અચકાયા નહતા. આવા ઘેર મિાદષ્ટિને પણ જયારે શ્રી જૈન દર્શન સમજાયું, ત્યારે એમણે ખૂલં ખૂલ્લા કહ્યું છે કે-જગતમાં સર્વ પ્રધાન તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હોય છે. એ મહાપુરૂષે તે, Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જાણે મિથ્યાષ્ટિઓને આહવાન કરતા હોય, એવી રીતિએ પ્રતિપાદન કર્યું છે. એ મહાપુરૂષે કહ્યું છે કે જગતમાં જેટલા દે ગણાય છે, તેમનાં શાસ્ત્રને જોઈએ; તે શાઓમાંથી તે તે દેના ગુણેને જઈએ; તે તે દેના સ્વરૂપને જોઈએ; તે પણ જણાઈ આવે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ સર્વપ્રધાન હોય છે! એ મહાપુરૂષ કયા નિમિત્તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનને પામ્યા, એ વાત તે તમે સાંભળી હશે, બધાએ નહિ તે ચેડાએ પણ સાંભળી હશે; પણ તે અહીં કહીએ, એટલે સૌની જાણમાં આવી જાય. ' હરિભદ્ર નામે એ ચીત્તોડના રાજપુરેહિત હતા. એમનું બુદ્ધિબળ એવું હતું કે-ચૌદ ચૌ વિદ્યાઓના એ પારગામી બન્યા હતા. તે સમયે પ્રચલિત એવી સર્વ ભાષાઓના એ જાણ હતા. કઈ પણ માણસ, કેઈ પણ ભાષામાં, જે કાંઈ પણ બેલે, તેને સમજવામાં એમને વાર લાગતી નહિ. - આથી તેમને લાગ્યું કે મારાથી અધિક કઈ ભાષાજ્ઞાનને નિષ્ણાત હોઈ શકે નહિ અને ખરેખર જ જે કઈ મારાથી અધિક એ ભાષાજ્ઞાનને નિષ્ણાત હોય, તે મારે એના શિષ્ય બની જવું જોઈએ !” પિતાના જ્ઞાન ઉપર એ રાજપુરોહિત હરિભદ્રને એટલો બધો વિશ્વાસ હતો કે- સૌ કોઈ મારા શિષ્ય બનવાને લાયક છે, પણ કેઈમને શિષ્ય બનાવી શકે એ લાયક નથી !'–આવું એ માનતા હતા. આથી એ રાજપુરોહિત હરિભદ્ર નિર્ણય કરી લીધું કે-“જે કેઈને પણ વચનને હું સમજી શકું નહિ, તેને હું શિષ્ય બની જાઉં!' તેમને આ નિર્ણય માનસિક હતા, પણ તે પ્રતિજ્ઞા સમાન Page #337 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૫ હતા. પેાતાની એ પ્રતિજ્ઞાને એ કાઈ હિસાબે ચૂકે એવા નહાતા. તમને લાગતું હશે કે એ કેટલા બધા ઘમંડી હતા ? પણું એમની હકીકત વિચારો, તા તમને લાગે કે—એમની પ્રતિજ્ઞામાં ઘમ'ડના તત્ત્વ કરતાં પશુ, પાતાના જ્ઞાન ઉપરના પેાતાના વિશ્વાસનું તત્ત્વ વિશેષ હતું! આજના કેટલાક મિથ્યાભિમાનીઓ જેવા એ નહિ હતા. પેાતાના જ્ઞાનનું પેાતાને ભાન હોવા છતાં પણુ, એ શિષ્ય થવાને તૈયાર તા હતા જ ! પોતે માનતાં હતા કે-ગમે તે કઈ પણુ, ગમે તેવું વચન મેલે, તે પણ તે મને સમજાય નહિ–એવું બને જ નહિ; પરન્તુ જો કોઈનું ય વચન મને સમજાય નહિ, તે એ વચનને સમજ્યા વિના હું ઝુંપુ નહિ. જેનું વચન સમજાય નહિ, તેના વચનને સમજવાને માટે તેના શિષ્ય અની જવું જોઇએ, એમ એ માનતા હતા. એમની આ લાયકાત જેવી-તેવી નહાતી. હવે એક વાર બન્યું એવું કે-તે હરિભદ્ર કોઈ કાર્ય વશ રાજગૃહમાં ગયા હતા. એ રાજપુરાહિત હતા, એટલે એમને રાજગૃહમાં વારવાર જવું પડતું. તે દિવસે રાજગૃહમાં તેમને મહું માડુ' થઈ ગયું. મોડી રાત્રિએ તેઓ પેાતાને ઘેર જવાને માટે નીકળ્યા. જે રસ્તેથી રાજપુરાહિત હરિભદ્ર રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા, તે રસ્તા ઉપર એક પૌષધશાળાનું મકાન હતું અને એ મકાનમાં શ્રી જિનશાસનની સાધ્વીઓએ વિદ્યાર કરતાં કરતાં આવીને નિવાસ કર્યાં હતા. સાધુએ અને સાધ્વીએ રાત્રિના સમયે શું કરે? માત્ર આરામ જ કરે? અથવા આડી-અવળી વાતા જ કર્યાં કરે? Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન આડી-અવળી વાતે તે સાધુ-સાધ્વીથી દિવસના સમયે પણ. થાય નહિ. સાધુ-સાધ્વી દિવસના ભાગમાં સયમસાધનાની જરૂરી ક્રિયાઓ કરતાં જે સમય ખર્ચ તેમાં અભ્યાસ કરે અને રાત્રિના ભાગમાં સાધુ-સાધ્વી પાસે દીવા તેા હાય નહિ, એટલે તેઓ સંયમસાધનાની જરૂરી ક્રિયાએને કરીને, જ્યાં સુધી શરીરને ખાસ આરામ આપવાની જરૂર લાગે નહિ, ત્યાં સુધી સ્વાધ્યાય કરે. પ્રશ્ન॰ સાધુ-સાધ્વીથી દીવા ન વપરાય, તેનું કારણ શું ? અગ્નિકાયના જીવાની રક્ષાને માટે સાધુ અગર સાધ્વી કૃત્રિમ પ્રકાશના કોઈ પણ સાધનના ઉપયાગ કરે નહિ. કૃત્રિમ પ્રકાશ જ્યાં જ્યાં પ્રસાર પામતા હોય છે, ત્યાં ત્યાં અગ્નિકાયના જીવા હાય છે. દીવા સળગાવવા, એ અગ્નિકાયના જીવાની ઉત્પત્તિનું અને એથી એ જીવાની વિરાધનાનું કારણ છે. દીવા કાઈ એ સળગાવ્યો હોય, તેા પણ તેના પ્રકાશમાં સાધુ-સાધ્વી રહે નહિ; કેમ કે–અગ્નિકાયના એ જીવા જ્યાં શરીરને સ્પર્શે, એટલે એ જીવા મરે, અગ્નિકાયમાં જીવા પેદા થયા કરે અને મર્યા કરે. આથી તે સાધુઓને ક્રાઈ વખતે દીપક આદિના પ્રકાશમાં થઈને પસાર થવું જ પડે તેમ હોય, તા તેઓ પેાતાના શરીરને ગરમ કામળીથી ઢાંકી દે છે, કે જેથી અગ્નિકાયના જીવેાનું રક્ષણ થઈ શકે. શ્રી જૈન શાસનમાં જીવન્રયાનું કેવું અનુપમ અને અજોડ પ્રતિપાદન છે, તે આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે અને આ ઉપરથી પણ કહી શકાય કે—આવા શાસનના સ્થાપકા જ સવપ્રધાન હાઈ શકે. ૩૨૬ Page #339 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૨૭ આપણે તે રાજપુરોહિત હરિભદ્રની વાત કરતા હતા. તેઓ જે સમયે પેલા પૌષધશાળાના મકાન પાસે આવી પહોંચ્યા, તે વખતે પૌષધશાળામાં રહેલ સાધ્વી સ્વાધ્યાય કરતાં હતાં. સ્વાધ્યાય કરતે કરતે તેઓ આવાચકની “a pi” એવી એક ગાથા છે ત્યાં અને રાત્રિના શાન્ત વાતાવરણમાં એ ગાથાના ઉચ્ચારણને વનિ હરિભદ્ર પુરેહિતના કાન સુધી પહોંચી ગયા. હરિભદ્ર પુરોહિતે એ આખી ગાથા સાંભળી, પણ તેમને એ ગાથાને અર્થ સમજા નહિ અને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલે હરિભદ્ર પુરોહિત ત્યાંના ત્યાં જ થંભી ગયા. જ્યાં સુધી આ ગાથાને અર્થ સમજાય નહિ, ત્યાં સુધી મારાથી એક ડગલું પણ આગળ વધાય નહિ, એમ એમના મનમાં ઉગ્યું. શત્રિ ઘણું વીતી ગઈ હતી અને ઘેર પહોંચવાની ઉતાવળે ચ હતી, પણ કાને સાંભળેલી ગાથાને અર્થ સમજાયા વિના ઘેર જવાય જ શી રીતિએ? વિદ્યાના ઘમંડ સાથે આવી માનસિક જાગૃતિ, એ સામાન્ય વસ્તુ નથી. સાધ્વીજી જે ગાથા બેલ્યાં હતાં, તે ગાથા કાંઈ બહુ અર્થગંભીર નહોતી, એની ભાષા કે એની રચના વિદ્વાનને ન સમજાય, તેવી પણ નહોતી; પરન્તુ તેમાં ચકવતીઓ આદિની ગણના હતી અને તેને ખ્યાલ નહિ હોવાથી જ, એ ગાથાને અર્થ હરિભદ્ર પુરે હિતને સમજા નહિ. વિચાર કરતાં, મનન કરતાં પણ જ્યારે હરિભદ્ર પુરેહિતને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલે તે પેલી પધશાળાનું બારણું ઉઘાડીને તેમાં પઠા. અંદર જઈને Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જૂએ છે, તે એક વૃદ્ધ સાધ્વીજી સ્વાધ્યાય કરી રહ્યાં છે. એ સાધ્વીજીની પાસે જઈને હરિભદ્ર પુરહિત કહે છે કે માતા! આજથી હું આપને શિષ્ય છું. આપ હમણાં જે ચાર ટુપ આદિવાળી ગાથા બોલ્યાં, તે ગાથાને અર્થે આપ આપના શિષ્ય એવા મને સમજાવે !” સાધ્વી એ ગાથાના અર્થને તે જાણતાં હતાં, પણ સાથે મર્યાદાનાં ય એ જાણ હતાં. એ જાણતાં હતાં કે કઈ પણ પુરૂષને મારાથી શિષ્ય બનાવી શકાય નહિ, ભણાવી શકાય નહિ અને આવા સમયે તે ખાસ કરીને એકાન્તમાં તેની સાથે વાત પણ કરી શકાય નહિ. વળી એમણે વિચાર કર્યો કે-“આ માણસ જેમ માટે વિદ્વાન હવે જોઈએ, તેમ ઘણે લાયક પણ હવે જોઈએ; નહિ તે આવા વખતે રસ્તે ચાલતાં એક ગાથા સંભળાઈ જાય અને એ ગાથાને અર્થ સમજાય નહિ, એટલા માત્રથી શિષ્યભાવને ધારણ કરીને, એ ગાથાને અર્થ સમજવાને માટે આવે નહિ!” આ વિચાર કરીને સાધ્વી હરિભદ્ર પુરોહિતને કહે છે કે-“તમારે જે આ ગાથાને અર્થ સમજે હેય, તે અમારા ગુરૂની પાસે જવું જોઈએ અને એ મહાપુરૂષના તમારે શિષ્ય બનવું જોઈએ.” સાધ્વીજી પાસેથી હરિભદ્ર પુહિતે જાણી લીધું કેપિતાને કયા મહાપુરૂષની પાસે જવાનું છે અને તે પછી પુરોહિત એ પૌષધશાળામાંથી નીકળીને પોતાને ઘેર ગયા. - બીજે દિવસે હરિભદ્ર પુરોહિત આચાર્યભગવાન શ્રીમદ્ જિનભટ્ટ મહારાજાની પાસે પહોંચ્યા અને તેઓને પોતાની હકીકત જણાવી. આચાર્ય ભગવાન દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના જાણ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ હતા. હરિભદ્ર પુહિતને પણ તેઓ જાણતા હતા. એ પુણ્યપુરૂષે આવેલ હરિભદ્ર પુરોહિતના કલ્યાણ અને પ્રભુશાસનની પ્રભાવનાને વિચાર કર્યો. “આ વિદ્વાન, આ જિજ્ઞાસુ અને આ લાયક જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને અભ્યાસ કરે, તે જરૂર એ તરવા સાથે અને કેને તારનારે બને.”-એમ એ પુણ્યપુરૂષને લાગ્યું. આથી એ મહાપુરૂ હરિભદ્ર પુરોહિતને કહ્યું કે તમારે જે એ ગાથાને અર્થ જાણ હય, તે તમારે શ્રી જૈન શાસનની સાધુદીક્ષા ગ્રહણ કરવી જોઈએ અને સાધુદીક્ષાને ગ્રહણ કરીને તમારે શ્રી જૈન શાને યથાવિધિ અભ્યાસ કરે જઈએ.” ખરેખર, શ્રીહરિભદ્ર પુરહિત મેટા નશિબદાર હતા, પરમ ભાગ્યવાન હતા, માટે જ તેમને જે સાધ્વી મળ્યા તે ચ ઘણી ઉત્તમ કેટિનાં મળ્યાં અને જે ગુરૂમહારાજ મળ્યા તે ય ઘણું ઉત્તમ કેટિના મળ્યા ! ભવિતવ્યતા સારી હેય, તે પેગ પણ સારે મળી જાય, ગુરૂમહારાજાએ તેમને સાધુ દીક્ષા લઈને વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવાનું કહ્યું, એટલે ક્ષણના પણ વિલંબ વિના, શ્રી હરિભદ્ર પુરહિત શ્રી જૈન શાસનની સર્વવિરતિ રૂપ ભાગવતી દીક્ષાને ગ્રહણ કરવાને માટે તૈયાર થઈ ગયા. એ એમ પણ પૂછતા નથી કે- પણ એક ગાથાને અર્થ સમજવાને માટે, શ્રી જૈન શાસનની દીક્ષા લેવાની જરૂર શી? કારણ કે-એ કાળમાં ઈતર શાસનમાં પણ શાસ્ત્રવિધિના પાલનને ખૂબ જ આગ્રહ રખાતું હતું. જેને જ્ઞાનની, ધમની દરકાર હોય, તેને વિધિ પ્રત્યે બહુમાન ન હોય-એ બને Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ નહિ. દરેકે દરેક શ્રમની સફલતા, તેના વિધિની અપેક્ષા રાખે છે. રસોઈ પણ બાઈઓ વિધિ મુજબ કરે છે, માટે તમારે ખાવા લાયક બને છે. બજારમાં-શરાફીમાં તમે વિધિ. મુજબ વર્તે છે, ત્યાં સુધી જ તમારી આંટ જળવાય છે. આમ છતાં પણ, આજે દેવસ્થામાં અને અન્ય ધર્મસ્થાનમાં વિધિ પ્રત્યે બહુ બહુ બેદરકારી આવતી જાય છે. રેજ ધર્મ ક્રિયા કરનારાઓમાં પણ વિધિ પ્રત્યેની બેદરકારી બહુ દેખાય છે. ધર્મસ્થાનમાં ધર્મ બુદ્ધિથી આવનારાઓ પણ ધર્મસ્થાનેમાં કેમ વર્તાય, એ વિધિને જાણવાની પણ ઉપેક્ષા ઘણે અંશે સેવે છે. જ્ઞાન મેળવવાના અથએ પણ વિધિ મુજબ જ્ઞાનાર્જન કરવું જોઈએ, એ વાતને લગભગ ભૂલી ગયા જેવું છે. વિધિને સેવવાનો પ્રયત્ન કરવા છતાં પણ, અવિધિ આચરાઈ જાય તે એ ક્ષન્તવ્ય છે, પણ વિધિ પ્રત્યે બહુમાન જ ન હોય, તે તે ચાલી શકે નહિ. હરિભદ્ર પુરોહિત તે જાણતા હતા કે-જે શાસનના શાસ્ત્રને અભ્યાસ કરે છે, તે શાસનના શાએ, શાસ્ત્રના અભ્યાસને અંગે જે વિધિ દર્શાવ્યો હોય, તે વિધિ મુજબ અવશ્ય વર્તવું જોઈએ. આથી તેઓને ગુરૂમહારાજે પહેલાં દીક્ષિત બનવાની જરૂર બતાવી, તે તેઓ દીક્ષિત બનવાને માટે પણ તૈયાર થઈ ગયા ! શ્રી હરિભદ્ર પુરોહિતે દીક્ષિત બનીને, શ્રી જૈન શાસનના વિધિ મુજબ, શ્રી જિનાગમાદિ જૈન શાસ્ત્રને સારી રીતિએ અભ્યાસ કર્યો. શ્રી જૈન શાસને પ્રરૂપેલાં તના એ સમર્થ જ્ઞાતા બન્યા, એટલું જ નહિ, પણ શ્રી જૈન શાસને પ્રપેલાં તની સુવિકસિત પ્રરૂપણ કરવાને માટે પણ એ સમર્થ Page #343 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ૩૩૧ બન્યા. એ મહાપુરૂષે એવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું, પિતાના આત્માનું એવું સામર્થ્ય પ્રગટાવ્યું, કે જેના યોગે એ મહાપુરૂષે પિતાના જીવનકાળમાં ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. આજે એ મહાપુરૂષે રચેલા સઘળા ય ગ્રન્થ ઉપલબ્ધ થતા નથી, માત્ર થોડાક જ ગ્રન્થા ઉપલબ્ધ થાય છે, પરંતુ પરંપરાએ એવી વાત ચાલી આવે છે કે એ મહાપુરૂષે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી ! એ મહાપુરૂષ આવા સમર્થ બન્યા, તે છતાં પણ તેઓ તે સાધ્વીના ઉપકારને વિસર્યા નથી, કે જે સાધ્વીએ સ્વાધ્યાય કરતાં ઉચ્ચારેલી ગાથાને અર્થ તેમને સમજાયે નહિ હતે. એ જાણતા હતા કે-જે એ સાધ્વીજીએ મને ગુરૂની પાસે મક ન હેત, તે આવું સુન્દર પરિણામ આવત નહિ!” આથી જ, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, પિતાના દરેક ગ્રન્થમાં પિતાને યાકિની -મહત્તરા-સૂનુ' એટલે કે ચાકિની નામની મહત્તા કહેતાં વિશિષ્ટ સાધ્વી–તેના પુત્ર તરીકે ઓળખાવેલ છે. એ સાધ્વીને આટલે બધે ઉપકાર તેમણે યાદ કર્યા કર્યો, એની પાછળ ઘણાં કારણે છે. એક તે એમાં પિતાની પ્રતિજ્ઞાનું પાલન છે. તે શી રીતિએ ? એમની પ્રતિજ્ઞા એ હતી કે-જેના ઉચ્ચારેલા વચનના અર્થને હું સમજી શકું નહિ, તેને હું શિષ્ય બની જાઉં !” એમને આવી પ્રતિજ્ઞા હતી, પણ સાધ્વીએ તેમને પિતાના ગુરૂની પાસે મોકલ્યા અને સાધ્વીએ કહ્યું હતું માટે તેમણે એ મહાપુરૂષને ગુરૂ તરીકે સ્વીકાર્યા, આથી તેમણે પોતાની પ્રતિજ્ઞા રદ ન જાય એ માટે, પિતાને એ સાધ્વીના પુત્ર તરીકે ઓળખાવ્યા. . Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજામાં જો કૃતજ્ઞતા ગુણ ન હેાત, તા પણ આ રીતિએ તે એ સાધ્વીના ઉપકારને યાદ કરત નહિ, એટલે સાધ્વીના ઉપકારને યાદ કરવામાં, એમને કૃતજ્ઞતા ગુણ એ પણ કારણ છે. આ છે કારણા હેાવા છતાં પણુ, જો ત્રીજા કારણના યાગ થવા પામ્યા ન હેાત, તા આ બન્ને કારણેા જેવાં કાર્ય જનક અન્યાં, તેવાં કાય જનક મની શકચાં ન હેાત! એ ત્રીજા કારણને ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. કયુ એ કારણ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન જેવા પ્રકારે હૈયે વસવું જોઇએ, તેવા પ્રકારે જ તેમના હૈયામાં વસવા પામ્યું, એ ત્રીજું કારણ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન પામવાના ચેાગે, એ મહાપુરૂષના હૈયામાં ખૂબ જ આનન્દ પ્રગટ્યો. એમને એમ થઈ ગયું કે જો હું આ શાસનને પામ્યા ન હેાત, તા ખરેખર જ ઘેાર સંસારમાં રખડી જાત !' એ મહાપુરૂષે એક સ્થલે કહ્યું છે કે– જો શ્રી જિનાગમ ન હેાત, તે દુઃષમકાળના દોષથી કૃષિત એવા અમારા જેવા જીવા, ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાને પામી શકત શી રીતિએ ?’ આ સૂચવે છે કે-એ મહાપુરૂષને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા જાણવાને મળી, એના એમને અતિશય આનન્દ હતા ! એમને ખાત્રી થઈ ગઈ હતી કે બીજું બધું પામવા છતાં પણ, જો આ શાસનને હું પામ્યા ન હેાત, તે મારી સઘળી ચ વિદ્વત્તા અને આ માંથી માનવ જીંદગી પણ એળે જાત !' ભગવાન શ્રી જિનેશ્વરદેવેાના શાસનને પામવાથી, એ મહાપુરૂષના હૈયામાં આવા સુન્દર ભાવ પેદા થવા પામ્યા, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ૩૩૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૩૨ શાસનને પામવામાં પરમ નિમિત્ત એવાં એ સાધ્વીને ખૂબ ખૂબ ઉપકાર માનવાનું મન થઈ જાય ને ? પણ જો ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન એમને આ પ્રકારે ઉપકારક ન લાગ્યું હાત, તા એમને એ સાધ્વીના એમણે જે પ્રકારે ઉપકાર માન્યા છે, તે પ્રકારે ઉપકાર માનવાનું મન થાત ખરૂં? નહિ જ. માટે કહેા કે એમણે યાકિની નામની સાધ્વીના જે ઉપકાર માન્યા છે, તેમાં આ ત્રીજા કારણની ઘણી પ્રબળતા છે. આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહા વિદ્વાન હતા, તે છતાં પણ જ્ઞાન સ`પાદન કરવાની તેમની ભાવના કેટલી બધી પ્રખળ હતી, એ વાત પણ ભૂલવા જેવી નથી. જ્ઞાન સંપાદન કરવાની તેમની ભાવના અતિ પ્રખલ હતી, માટે જ તેઓ શ્રી જૈન શાસનની સાધુદીક્ષાને સહેલાઈથી પામી શકયા. સાધ્વીએ નિર્દિષ્ટ કરેલ ગુરૂની પાસે એ, સાધ્વીએ ઉચ્ચારેલ ગાથાના અર્થ માત્રને જ જાણવાને માટે ગયા હતા કે દીક્ષા લેવાને માટે ગયા હતા ? પાતે પાતાને ઘેરથી નીકળ્યા, ત્યારે તેમને કલ્પના પણ નહેાતી કે-મારે દીક્ષા લેવાની છે ! પશુ ગુરૂ મહારાજાએ કહ્યું કે એ ગાથાના અર્થ જાણવા હાય, તે સાધુદીક્ષા લઈને વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવા પડશે? તે તેઓ તેમ કરવાને પણ તૈયાર થઈ ગયા ને? જૈન સાધુપણાની દીક્ષા લેવી, એ રમત વાત છે? ધન-ધાન્ય, ઘરખાર, કુટુંબ-પરિવાર આદિના જીવનભરને માટે ત્યાગ કરવાના ને ? વિષયસુખની અભિલાષાને પણ તજી દેવાની ને ? કેવળ આજ્ઞાંકિત જીવન જ જીવવાનું ને? એક ગાથાના અથ પણ સમાયા વિના રહી જાય નહિ, તે માટે આટલા મેટા. Page #346 -------------------------------------------------------------------------- ________________ * લક શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાગને સ્વીકાર કેણ કરે? બીજા કેઈએમ કરે કે ન કરે, પણ શ્રી હરિભદ્ર પુરોહિતે તે તત્કાલ એટલા મેટા પણ ત્યાગને સ્વીકાર કરી જ લીધે! ત્યારે એમની જ્ઞાન સંપાદન કવાની ભાવના કેટલી બધી ઉત્કટ કોટિની હશે? આ ઉપરથી એ પણ વિચારવું જોઈએ કે-એમના જેવા જ્ઞાનના અથી જીવને કોઈ અન્ય સ્થલે સારું દેખાયું હેત, તે એ એને સ્વીકાર કર્યા વિના રહી શક્યા હોત? કહે કે નહિ જ! એટલે એમના વચનની કિંમત બહુ મોટી ગણાય. એ મહાપુરૂષે એક થેલે કહ્યું છે કે"प्रत्यक्षतो न भगवान् ऋषभोन विष्णु रालोक्यते न च हर न हिरण्यगर्भः । तेषां स्वरुपगुणमागमसंप्रभावात् , शास्वा विचारयत कोऽत्र परापवादः ॥१॥". પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ વાત બહુ જ મધ્યસ્થભાવે ઉચ્ચારી છે અને શુદ્ધ મધ્યસ્થભાવે આ વાતને વિચારનાથ જૈનેતરને પણ ગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન છે એમ લાગે, એવી ઢબે આ વાત ઉચ્ચારી છે. પોતે ભગવાન શ્રી જિનેશ્વરવિના પરમ ઉપાસક બનેલા છે. પહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પરમ ઉપાસક હતા. આથી તેઓ જૈન અને જેનેસર ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનનાં શાસ્ત્રોમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું વર્ણન કરાએલું છે તથા એ તારકામાં કયા કયા ગુણે હતા, તેનું પણ તેમાં વર્ણન કરાએલું છે. એ જ રીતિએ ઈતર Page #347 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ ૩૩૧ શાસ્ત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપનું અને તેમના ગુણાનું વર્ણન કરાએલું છે. આવી રીતિએ મળી આવતા,દેવાના સ્વરૂપવન અને ગુણવર્ણન તરફ એ મહાપુરૂષ સૌનું લક્ષ્ય દાર છે. તેઓશ્રી કહે છે કે-આપણે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજીને પણ પ્રત્યક્ષપણે જોઈ શકીએ તેમ નથી અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને પણ પ્રત્યક્ષપણે જોઈ શકીએ તેમ નથી. એમાંના કોઈ જ પ્રત્યક્ષપણે જોવાતા નથી, પણ તેમનું સ્વરૂપ કેવું હતું તથા તેમનામાં કેવા કેવા ગુણેા હતા, એ જાણવાનું સાધન તે છે જ. એ સાધન છે, તે તે સપ્રદાયના આગમગ્રન્થા! એ આગમગ્રન્થામાં જેમનું જે સ્વરૂપ અને જે ઝુલુ વધુ વાએલા છે, તેના આધારે તેમનું સ્વરૂપ કેવું હતું અને તેમનામાં કેવા ગુણા હતા, એ જાણીને વિચાર કરે કે–વાસ્તવિક કાટિનું દેવત્વ, કાનામાં ઘટે છે અને કાનામાં ઘટતું નથી ! આવી રીતિએ વિચાર કરવા, એમાં બીજાના અપવાદ કરવા જેવું–ીજાની નિન્દા કરવા જેવું કાંઈ છે જ નહિ ! પદ્મ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જાણે કે-મિથ્યાદષ્ટિને આહ્વાન કર્યું હોય, એવા રૂપમાં આ વાત કહી છે ! પાતાના અભિપ્રાય ઉચ્ચાર્યા વિના, પેાતાના અભિપ્રાય કેટલા બધા સાચા છે, તે આ રીતિએ પૂરવાર કર્યું છે ! જો કે-પછી તા એ મહાપુરૂષે પોતાના અભિપ્રાયેય કહ્યો છે; પણ અહીં તે। મિથ્યાદષ્ટિએને એ મહાપુરૂષ કહે છે કે-તમારાં માનેલાં ધર્મ શાસ્ત્રના આધારેજ,તમારા માનેલા દેવાના સ્વરૂપને અને તેમના ગુણને વિચારીએ,તે પણ તેમનામાં સાચુ દેવત્વ ઘટી શકે તેમ નથી; જ્યારે જૈન શાસ્ત્રોમાં ભગવાન ', Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતોછ સૂત્રનાં વ્યાખ્યાને શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું અને ગુણેનું જે વર્ણન છે, તેને વિચારે તે તમને પણ લાગે કે-એ તારકમાં જ સાચું દેવત્વ ઘટે છે ! આશ્લેકમાં આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર ભગવાન શ્રી ઝષભદેવસ્વામિજીને ઉલ્લેખ કર્યો છે, કારણ કે વર્તમાન અવસર્પિણીમાં આ દક્ષિણા ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થંકર ભગવાનેમાં પહેલા શ્રી ત્રાષભદેવસ્વામિજી છે. એ આવ્યા, એટલે વર્તમાન વીસીના બધા જ તીર્થકર ભગવાને આવી ગયા અથવા તે કહે કે-સઘળા ય, અનન્તા તીર્થકર ભગવાને પણ આવી ગયા; કારણ કે-સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરમાં , ભગવાન શ્રી જિનેશ્વરદેવ તરીકેની સઘળી ય વિશિષ્ટતાઓમાં, કશે પણ ભેદભાવ હેત નથી. આપણી વાત તે એ હતી કે દુનિયામાં ગણાતા અને માતા સઘળા ચ દેના સ્વરૂપને તથા ગુણેને સારી રીતિએ જાણનારા એવા પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પાછું એવું જ પ્રતિપાદન કર્યું છે કે સાચું દેવત્વ ભગવાન શ્રી જિનેશ્વરદે સિવાય, અન્ય કેઈ પણ દેવ ગણાતામાં ઘટી શકતું નથી, ભગવાન શ્રી જિનેશ્વરમાં જ સાચું દેવત્વ ઘટી શકે છે અને એથી એ તારકે જ સર્વ પ્રધાન છે. - જેવા હોય તેવી મૂર્તિ ઘડાયઃ તમે જે બીજાઓની અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની, ભક્તોએ બનાવેલી મૂર્તિઓને જોઈને વિચાર કરે, તે પણ તમને લાગે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન છે. જે Page #349 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-બી જિનસ્તુતિ ૩૩૭ જેવા હેય, તેવું તેમનું સ્વરૂપ ચિત્રાય છે. પંજાબમાં ગુરૂ નાનક ભજન કરનારા હતા, તે તેમના અનુયાયીઓએ તેમના ચિત્રમાં તેમના હાથમાં માળા આપી છે. શીએ એમની મૂર્તિ એવી બનાવી, કે જેને જોતાં લાગે કે-આ વ્યક્તિ ભગવાનના ભજનમાં મગ્ન રહેનાર હશે. એના એ જ શીખેએ ગુરૂ ગેવિંદની મૂર્તિ જુદા પ્રકારની બનાવી છે. ગુરૂ ગોવિંદ કુતરાઓને લઈને શિકાર કરવાને માટે જતા હતા, તે તેમની મૂર્તિમાં પણ એ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાથમાં ભાલો છે, પિતે ઘડેસ્વાર છે અને પાછળ કુતરાએ સાથે દેડી રહ્યા છે, એવા દેખાવની ગુરૂ ગેવિંદની મૂર્તિ બનાવાઈ છે. ગુરૂ નાનક અને ગુરૂ ગોવિદ-બન્ને ય શીખેના જ ગુરૂ હોવા છતાં પણ, આ ભેદ કેમ છે? બન્નેના જીવનની કરણીઓમાં ભેદ હતો માટે. એવી જ રીતિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ જોઈ લો અને તે પછી તે કેવા હશે તેની કલ્પના કરે! બુદ્ધની મૂર્તિમાં એવું કોઈ અપલક્ષણ દેખાતું નથી, કેમ કે-બુદ્ધ રાજપાટને અને સ્ત્રીપરિવારાદિને ત્યાગ કર્યો હતે ! ભગવાન શ્રી પાશ્વનાથ ભવામિજીના શિષ્યને બુદ્ધને ભેટે થયે હતો, એટલે એ સંગના સંસ્કારેની અસર ત્યાં દેખાય છે. બુદ્ધ જે તપથી કંટાળ્યા ન હતા અને શુદ્ધ ધર્મ–માર્ગના ઉપાસક બની શક્યા હતા, તે તે કદાચ એ વીતરાગપણને પામી શકત, એવી કલ્પના થઈ શકે. હવે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજી આદિ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓને જૂએ, તે તમને તેમાંથી વીતરાગભાવ નીતરતો લાગે, કેમ કે-એ વીતરાગ હતા. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને સ્વરૂપને અને ગુણેને જાણવાને માટે -જીવનને અને ઉપદેશને અભ્યાસ કરવું જોઈએ? મૂતિઓ ઉપરથી પણ આમ કલ્પના થઈ શકે, પરંતુ ફેઈન પણ સ્વરૂપને તથા ગુણને જાણવા હેય, તે એ માટે તેમના જીવનને અને તેમના ઉપદેશને અભ્યાસ કરે જોઈએ. જીવનને અભ્યાસ કરે અને ઉપદેશને અભ્યાસ કરે નહિ, તે પણ તેમાં ભૂલ થવાને ઘણું સંભવ છે અને ઉપદેશને અભ્યાસ કરે, પણ જીવનને અભ્યાસ કરે નહિ, તે પણ તેમાં ભૂલ થવાને ઘણે સંભવ છે. જીવનની અને ઉપદેશની એક જ દિશા જોઈએ અને તે પણ ઉન્નત કોટિની અવસ્થાની સૂચક જોઈએ. જીવનમાં ત્યાગ-તપ આદિ દેખાય, પણ અજ્ઞાનતા-હ-લોકેષણા આદિને અંગે ઉપદેશમાં એથી ઊલટા પ્રકારનું પ્રતિપાદન દેખાય, એ જેમ શક્ય છે તેમ એ પણ શક્ય છે કે-લકાદર આદિની કામનાથી, ઉપદેશ દેવા રિસે ત્યારે સારી સારી વાતે કરે, પણ એના જીવનનું વહેણ એના જ ઉપદેશથી ઊલટી દિશાનું હોય. શાસનના આદિ પુરમાં તે જેવું આચરણ તે જ ઉપદેશ અને જે ઉપદેશ તેવું જ આચરણ, આવી દશા હેય! એના અનુયાયિઓમાં ઉપદેશ એવા જ પ્રકારને હેય અને આચરણ પૂર્ણપણે કદાચ તે મુજબનું જ ન હોય, પણ આચરણના વિચારોનું વહેણ તે એ દિશાનું જ હેય. ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનને એક એક પ્રસંગ એ સુન્દર હોય છે કે એને વાંચનાર જે વિવેકી હેય, તો એ તારકે કેવા પ્રધાન હતા તેને તેને ખ્યાલ આવી જાય. એક વખત રામમિત્ર નામના પંડિતે કાશીમાં વ્યાખ્યાન Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ કરતાં કહ્યું કે જ્યારે સીતાજીને કાગડાએ ચાંચ મારી, ત્યારે રામચન્દ્રજીએ બાણ છેડીને એ કાગડાની આંખેને વીંધી નાખી; પરન્ત શ્રી મહાવીર ભગવાનને ખૂદને ચંડકૌશિક નાગ કરડ્યો, ત્યારે તેમણે એ નાગને પણ પોતાના ઉપશમભાવથી અને એને “ “” “ધ પામ, બેધ પામ' એમ કહીને તેને બોધ પમાડ્યો!' એ પંડિતનું કહેવું એમ હતું કે-પિતાની પ્રિયાને કાગડાએ ચાંચ મારી, તેમાં રામચન્દ્રજીને ગુસ્સો આવી ગયા અને એથી તેમણે એ કાગડાનાં નેત્રરત્નને હરી લીધાં, જ્યારે ભગવાન શ્રી મહાવીરને પોતાને જ ચંડકેશીયે સર્પ ડસ્પે, છતાં પણ તેમને ગુસ્સે આવ્યો નહિ અને દયા જ આવી, અને હૃદયમાં દયા વસવાથી તેમણે મીઠી વાણીથી એ સર્ષમાં પણ એવું હીર પ્રગટાવી દીધું, કે જેથી એનાં ઘણાં દુષ્કર્મો ચીર ચીર થઈ ગયાં. એના ગે એ સર્પ શાન્ત ભાવે મરીને આઠમા દેવલોકે ગયે. : ન સમજદાર માણસે જીવનને વાંચે, તે તેના ઉપરથી કેવી તારવણી કાઢી શકે છે, એ જોવા જેવું છે. તમે આવી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્રેને વાંચ્યાં છે ખરાં? મેટે ભાગે નહિ જ! તમે જૈન કુળમાં જન્મ્યા, દેવાધિદેવને પૂજનારા બન્યા, નિગ્રંથ સદ્દગુરૂઓને તમને વેગ મળી ગયા અને શ્રી જિનશાસનના સંસ્કારે તમને મળ્યા તે છતાં પણ તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્રને ય જાણવાની દરકાર નહિ, એ કેટલું બધું શોચનીય છે? શામમિત્ર પંડિતે રામચરિત્રમાંથી અને શ્રી મહાવીર ચરિત્રમાંથી વાંચેલી વાત કહી, પણ એ સભામાં બાહ્મણે ઘણા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હતા. એમને આ વાત રૂચી નહિ, કેમ કે-એમના હૈયામાં મિથ્યાભાવને આગ્રહ હતો. સભામાં કોલાહલ મચી ગયે. પંડિત રામમિશ્ર વિદ્વાન હતા, જબરા હતા, એટલે બ્રાહ્મણે એમની સામે તત્કાલ ફાવ્યા તે નહિ, પણ પરિણામ એ આવ્યું કે- પંડિત રામમિશ્ર બનારસને છોડીને નવદ્વીપ-બંગાળમાં જઈ વસ્યા. છે આ તે એક હકીકત પૂરતી વાત કહી, પરંતુ સમજવાનું એ છે કે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનના તથા ઉપદેશના જ્ઞાતા બનવું જોઈએ અને તે પછી ઈતરમાં દેવો તરીકે પૂજાતાઓના જીવનના તથા ઉપદેશના જ્ઞાતા બનવું જોઈએ. તમે જે આવા પ્રકારના જ્ઞાતા બને, તે “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ સર્વ પ્રધાન હોઈ શકે - આ વાતનું પણ તમે સારામાં સારી રીતિએ સમર્થન કરી શકે. પછી તમને ગમે તે વિદ્વાન પણ ઉંધે માર્ગે દેરી શકે નહિં અને તમે અને કોને સન્માર્ગે દેરી શકે. તમે આવા જ્ઞાતા બને, એમાં એકાતે -પરનું કલ્યાણ જ છે. ૯. ભગવાનની સાવીય તરીકે સ્તવના વર્તમાન શાસનના સ્થાપક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના અગીયાર ગણધરદેવો પૈકી પાંચમા ગણધરભગવાન શ્રીમાં સુધર્મારવામિજી મહારાજાએ રચેલાં બાર અંગસૂત્રે પકીના શ્રી ભગવતીજી સૂત્રનામના પાંચમા અંગસૂત્રનું વિવરણ લખવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભય Page #353 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ જન દેવસૂરીશ્વરજી મહારાજા, એ વિવરણના આર’ભ કરવાને માટે, આદિમાં જ મ ંગલાચરણ કરે છે; અને મંગલનું આચરણુ કરવાને માટે એ મહાપુરૂષ પહેલા લેાક ભગવાન શ્રી જિનેશ્વર ઢવાની સ્તવનાત્મક બનાવે છે. આ àાકમાં, એ મહાપુરૂષ, ભગવાન શ્રી જિનેશ્વરદેવાને પંદર પંદર વિશેષણોથી સ્તવવાપૂર્ણાંક, એ તારકાને પ્રયત્નપૂર્વક પ્રણામ કરે છે. આપણે હજુ તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાને જ અંગે ચેાજાએલાં એ પંદર વિશેષણોને અ ંગે વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અગે ચેાજાએલાં એ પંદર વિશેષણો પૈકી આપણે સર્વજ્ઞ, ઈશ્વર, અનન્ત, અસંગ અને અગ્ય-એ પાંચ વિશેષણોને અંગે કાંઈક વિચારણા કરી આવ્યા. હવે આજથી આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અગે ચેાજાએલાં પ'દર વિશેષણો પૈકીના છઠ્ઠા વિશેષણને અ ંગેની વિચારણા શરૂ કરીએ છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અંગે, ટીકાકાર આચાયભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ યેાજેલાં પંદર વિશેષણોમાં, ટ્' વિશેષણ છે—સાચીયમ્ । મંગલાચરણ ત્રણ પ્રકારે મંગલાચરણ ત્રણ પ્રકારનાં હોય છે. એક નમનાત્મક ચા સ્તુત્યાત્મક મંગલાચરણ, ખીજું આશીર્વાદાત્મક મંગલાચરણુ અને ત્રીજું વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણ. જે મગલાચરણ રૂપ સ્તુતિમાં ‘નમઃ” અથવા ‘નમામિ’ અથવા સ્તન’ આઢિ નમસ્કરણના સૂચક અથવા સ્તુતિસૂચક પ્રયાગે વપરાયા હોય, તે મંગલાચરણને ‘નમનાત્મક ચાં સ્તુત્યાત્મક' મંગલાચરણ Page #354 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા કહેવાય છે; જે મંગલાચરણ રૂપ સ્તુતિમાં ‘નયતુ ' એટલે ‘જયવન્તા વર્ત’ એવા પ્રકારના સૂચક પ્રયાગા વપરાયા હાય, તે મગલાચરણને ‘ આશીર્વાદાત્મક' મ’ગલાચરણ કહેવાય છે; = અને જે મંગલાચરણમાં અભિધેય આદિનું સ્પષ્ટીકરણ હાય, એટલો કે—પાતે જે કાંઈ પણ વસ્તુને કહેવાને ઉઘુક્ત થયા હાય, તે વસ્તુને અ ંગે સ્પષ્ટીકરણ કરાયું હોય, એવા મ’ગલાથરણુને ‘વસ્તુનિર્દેશાત્મક' મ’ગલાચરણ કહેવાય છે. અહીં રીકાકાર આચાર્ય ભગવાને જે મંગલાચરણ કર્યું છે, તે નમનામકે મંગલાચરણ છે; કારણ કે—આ મંગલાચરણના લેાકમાં ‘પ્રથતઃ પ્રળૌમિ ? એટલે પ્રયત્નપૂર્વક સ્તુતિ કરૂં છું' એસ કહેવામાં આવ્યું છે. વસંત અને પરસઁપત્ વિશેષણા : મંગલાચરણ જેમ ત્રણ પ્રકારે થાય છે, તેમ વિશેષણો પશુ એ પ્રકારે હાય છે. જેની સ્તુતિ કરવામાં આવે છે, તેની પેાતાની સ'પત્તિનાં સૂચક વિશેષણોને સ્વસ'પત્ પ્રકારનાં વિશેષણો કહેવાય છે અને જેની સ્તુતિ કરવામાં આવે છે, તેને અંગે પરની સપત્તિનાં સૂચક એવાં જે વિશેષણો હાય, તેને પરસ’પત પ્રકારનાં વિશેષણો કહેવાય છે. કોઇને તમે ‘પરમ મુખી' આદિ તરીકે વર્ણવા, ત્યારે તે વિશેષણને સ્વસ પદ્મ વિશેષણુ કહેવાય, અને કાઈને તમે અનેકેાના રક્ષક માદિ તરીકે વર્ણવા, ત્યારે તે વિશેષણને પરસ પદ્ વિશેષણ હેવાય. આ સ્તુતિમાં, ટીકાકાર આચાર્ય ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવાને માટે આ બન્ને ય પ્રકારનાં વિશે Page #355 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ પણોને પ્રવેગ કરે છે, કારણ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું જીવન જેવું સ્વસંપદ્મય હોય છે, તેવું પસંપદમય પણ હોય છે. તરનારા ય પિતે અને તારનારા ય પિતે બે પામેલા ચ પિતે અને બેધ પમાડનારા ય પોતે; તેમજ મુક્ત બનેલા પણ પિતે અને મુક્ત બનાવનારા પણ પિતે ! પ્રભુના જે ગુણનું વર્ણન કરતાં પરનું વર્ણન અપેક્ષિત રહે નહિ, તે સંપની કક્ષામાં જાય અને પ્રભુના જે ગુણનું વર્ણન કરતાં પરનું વર્ણન અપેક્ષિત રહેતું હોય, તે પરસંપની કક્ષામાં જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સર્વગુણસંપન્ન હોય છે, એટલે એ તારકની સ્તુતિ કરતાં જે વિશેષણ વપરાય, તેમાં સ્વસંપત રૂપ વિશેષણ પણ હોય અને પરસંવત્ રૂપ વિશેષણો પણ હિય, તે સ્વાભાવિક છે. અનન્ત જિનેશ્વર થવા છતાં, જગતના જીવોને અનન્તમો ભાગ એક્ષને પામે છે, તે સાવીય વિશેષણ કેમ ઘટે? છટકું વિશેષણ છે-“શાવવા 'તાવીજને અર્થશે? સર્વમ્યો fuતતિ સાવચા, તે સાવચનું પાંચમા વિશેષણ સહાયક એવું આ વિશેષણ છે, કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદે જગતના સર્વ પ્રાણિઓનું, પ્રાણી માત્રનું હિત કરનારા છે, એવું પ્રતિપાદન આ વિશેષણ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશેષણને પરસેપ વિશેષણ કહેવાય. પરસંપદ્મય આવિશેષણ છે. સંપત્તિ કેની ? તે કહેવું પડે કે-એ સંપત્તિ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની જ, પણ એ સંપત્તિનું સ્થાન કયું? તે કહેવું પડે કે-જગતના સઘળાય છે. જગતના સઘળા જ Page #356 -------------------------------------------------------------------------- ________________ *:, = ૩૪૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જનું હિત કરવા રૂપ આ સંપત્તિ છે, પણ માત્ર પિતાના જ ગુણના પ્રગટીકરણ અને પિતાના જ આગ રૂપ આ સંપત્તિ નથી, એટલે આ વિશેષણને પરસંપઃ વિશેષણ કહેવાય. અહીં આપણે પહેલે વિચાર તે એ કરે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ વિશેષણ ઘટે છે કેવી રીતિએ ? ટકાકાર આચાર્ય ભગવાને તે “જંગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવેને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું – એમ લખી દીધું છે અને “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા હોય છે એ વાત પણ યથાર્થ જ છે; પરન્તુ એ વાત ઘટે છે કેવી રીતિએ, એ તે તમારે સમજવું જોઈએ ને? ભગવાન શ્રી જિનેશ્વદે એ કાંઈ જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા નથી. ભગવાન શ્રી જિનેશ્વરાએ જે જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા હતા, તે તમે અમે અહીં હેત નહિ; તમે પણ મેક્ષને પામેલા હતા અને અમે પણ મેક્ષને પામેલા હેત. માત્ર તમારી ને અમારી વાત જ શું કરવાને? ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે જગતનાં પ્રાણી માત્રને તારી દીધા હેત, તે આ જગતું આવું હેત નહિ. જગતમાં માત્ર જીવનું અને માત્ર જડનું જ અસ્તિત્વ હેત, પરતુ કેઈ જીવનું જડ સાથેના એકમેક જેવા ભેગવાળું અસ્તિત્વ હોત જ નહિઃ કારણ કે-સર્વ છ મેક્ષને જ પામી ગયા હતા. આપણે બધા અથવા તે અત્યારે સંસારમાં જેટલા જીવ વિદ્યમાન છે, એ બધા જી. પહેલાં મેક્ષને પામ્યા હતા અને ફરી પાછા સંસારમાં આવ્યા, એવું તે તમે માનતા નથી ને? જે જીવ મોક્ષને પામી Page #357 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૪૫ જાય, તે જીવ ફરીથી કદી પણ સંસારમાં રઝળનારા અને જ નહિ. જીવને સંસારમાં રઝળાવનાર કાણુ છે? કમ. કર્મથી બધાય કાણુ ? જે જીવ રાગાદિથી સહિત હાય અને શરીરધારી હાય, તે જ જીવ કમને ઉપાજે છે. રાગાદિથી સવ થા મુક્ત થઇ ગયેલા હેાવા છતાં પણ, જે જીવા શરીરધારી ડાય છે, તે જીવાને ચ્ સાતા વેદનીય કર્મના બંધ તા ચાલુ જ હાય છે. મોક્ષને પામનારા જીવને પણુ, તે મેાક્ષને પામે તે પહેલાં, માત્ર પાંચ હ્રસ્વાક્ષરનું ઉચ્ચારણ કરતાં જેટલા સમય લાગે તેટલા સમયને માટે જ, અક્રિય અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે કર્મ બંધ ટળે છે. એને ચૌદમુ' ગુણુસ્થાનક કહે વાય છે. મેાક્ષને પામનારા જીવા આ ચૌદમા ગુણસ્થાનકને પામીને જ માને પામે છે. ચૌઢમા ગુરુસ્થાનકના કાળ પૂરો થતાંની સાથે જ, એ પુણ્યાત્માએ શરીરમુક્ત બની જાય છે. એ મહાભાગેાને શરીરના ચેાગ સદાને માટે છૂટી જાય છે. ઔદ્યારિક શરીર પણ એમને નહિ અને કામણુ શરીર પણ એમને નહિ, એમને કોઈ શરીર જ નહિ, એટલે તા શ્રી સિદ્ધાત્માને અશરીરી કહેવાય છે. ચૌદમ' ગુજીસ્થાનક પામતાં પહેલાં રાગાદિક તે સર્વથા ક્ષીણ થઈ ગયેલા જ હોય છે અને ચૌદમા ગુણસ્થાનકને અન્તે અશરીરાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે જે કેાઈ જીવ મેાક્ષને પામે, તે જીવ કદાપિ કાળે મને ઉપાજે જ નહિ અને કમના યાગ થયા વિના સંસાર સંભવે જ નહિ. આથી આ સસારમાં જે જીવા વિદ્યમાન છે, તે જીવા પહેલાં મેાક્ષને પામેલા હતા અને ફરી પાછા સ'સારમાં આવેલા છે એવું છે જ નહિ, અત્યારે સસારમાં જે Page #358 -------------------------------------------------------------------------- ________________ xt શ્રી ભગવતોજી સૂત્રનાં વ્યાખ્યાને જીવે વિદ્યમાન છે, તે સર્વ જીવા અનાદિકાળથી જ સંસારમાં વિદ્યમાન છે. તે પછી, વાત એ ચાલે છે કે-‘ ભગવાન શ્રી જિનેશ્વરદેવા જગતના પ્રાણી માત્રનું હિત કરનારા જ હોય છે’ એવી એ તારકાની સ્તવના ઘટે શી રીતિએ ? અત્યાર સુધીમાં આ સંસારમાં કેટલા જિનેશ્વરદેવા થઇ ગયા ? અનન્તા. અનન્તા શ્રી જિનેશ્વરદેવા આ સસારમાં અત્યાર સુધીમાં થઈ ગયા, તે છતાં પણ જગતના જીવેાના સમૂહના કેટલામે ભાગ અત્યાર સુધીમાં મેાક્ષને પામ્યા છે ? જ્ઞાનિ કહે છે કે‘જગતમાં જેટલા જીવા છે, તે જીવાના અનન્તમે। ભાગ જ અત્યાર સુધીમાં મેાક્ષને પામેલે છે.' એટલું જ નહિ, પરન્તુ આ સંસારમાં એટલા બધા અનન્તાનન્ત જીવા વિદ્યામાન છે કે હવે પછી અનન્તા કાળ જાય અને તે અનન્તા કાળમાં અનન્તા શ્રી જિનેશ્વરદેવા થઇ જાય, તે છતાં પણ જગતમાં જેટલા જીવા વિદ્યમાન છે, તે જીવાના અનન્તમા ભાગ જ મેાક્ષને પામવાના છે. અનન્તાનન્ત કાળ વહી ગયા. પછીથી પણ, જો કાઈ જ્ઞાનિને એમ પૂછવામાં આવે કે—હું ભગવન્! આ સંસારમાં કેટલા જીવા વિદ્યમાન છે અને આ સંસારમાંથી કેટલા જીવા અત્યાર સુધીમાં મુક્તિને પામ્યા ’ તા એ જ્ઞાની એમ જ કહે કે હજી પણ આ સંસારમાં અનન્તાનન્ત જીવા વિદ્યમાન છે અને અત્યાર સુધીમાં જેટલા જીવા મેાક્ષને પામ્યા છે, તે બધા ય જીવાને લક્ષ્યમાં રાખીને સંસારમાં વિદ્યમાન તથા મેાક્ષને પામેલા જીવાના પ્રમાણનો કયાસ કાઢીએ, તે સ’સારમાં વિદ્યમાન જીવાથી મેાક્ષને પામેલા જીવા અનન્તમા ભાગે છે. ’ આથી આપણે એ વાત વિચારી Page #359 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૪ રહ્યા છીએ કે– અનન્તા શ્રી જિનેશ્વરદેવા થાય તે છતાંય જે સંસારમાં વિદ્યમાન જીવાનો અનન્તમા ભાગ જ મેાક્ષને પામે છે, તે પછી દરેકે દરેક ભગવાન શ્રી જિનેશ્વરદેવને * સાર્વીય' એટલે ‘ જગતના સર્વ જીવાના હિતને કરનારા તરીકે સ્તવાચ જ શી રીતિએ ? અથવા તા, ભગવાન શ્રી જિનેશ્વરદેવેાની એવા પ્રકારે એટલે કે એવા વિશેષણથી સ્તવના ફરવામાં, કયા પ્રખળ હેતુ રહેલા છે ?' સના ભલાની ભાવનાઃ અત્યાર સુધીમાં જે જે વાતા કહેવાઈ ગઈ છે અને ‘સપ્રધાનતાના સૂચક' વિશેષણને અંગે તાજેતરમાં જે જે વાર્તા કહેવાઈ છે, તે તે વાત જો તમારા ખ્યાલમાં હોય, તે તમે આ પ્રશ્નના ઘણી જ સહેલાઈથી જવાબ આપી શકે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને, કેવા પ્રકારની ભાવનાની ઉત્કટતાના ચેાગે, અન્તિમ ભવથી ત્રીજા ભવે શ્રી તીર્થંકર-નામક્રમની નિકાચના થાય છે, એ વાત; તેમજ ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના અન્તિમ ભવમાં સ્વતંત્રપણે જે ધમની પ્રરૂપણા કરે છે તે ધમ કેવા પ્રકારના છે, એ વાત; આ બન્ને ચ વાતાને લક્ષ્યમાં રાખીને તમે આ ‘ સાર્વીય ’ વિશેષણનો વિચાર કરા, ત્રીજા ભવની ભાવનામાં એ તારકાની વિચારણા કેવી ડાય છે? સર્વ જીવા શાસનના રસિક મનો; મારામાં જો એવી શક્તિ આવી જાય, તા હું સર્વ જીવાને શાસનના રસિક મનાવી દઉં'; એવી જ વિચારણા હોય છે ને ? સત્ર જી શાસનના રસિક બને, એવી ભાવના પાછળ એ પુણ્યપુરૂષનો Page #360 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૮ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન આશય કયો? કઈ દુઃખી ન રહે અને સૌ સુખી બને, એ જ ને? આ ભાવના સર્વ જીના હિતની છે ને? છે જ. કઈ પણ માણસ તમારા ભલાને વિચાર કરે છે, એવી જે તમને ખબર પડે, તે તમને એથી આનંદ થાય છે અને તેનો ઉપકાર માનવાનું મન થાય છે. તમે કહે છે કે-એ મારે હિતસ્વી છે. એ જ રીતિએ, ભગાન શ્રી જિનેશ્વરદેવે જગતના સઘળા ય જીના ભલાની ભાવના ભાવે છે, માટે એ મહાભાગે જગતના પ્રાણી માત્રને હિતસ્વી હોય છે, એમ કહેવું એ તદ્દન સાચું જ છે. સર્વના હિતને જ ઉપદેશઃ વળી, પિતાના અન્તિમ ભાવમાં ભગવાન શ્રી જિનેશ્વદેવોએ ધર્મતીર્થની સ્થાપના કરતાં, સ્વતન્ત્રપણે જે ધમની પ્રરૂપણ કરી, તે ધર્મ પણ કેવા પ્રકાર છે? શ્રી આચારાંગ નામના પ્રથમ અંગસૂત્રમાં કહ્યું છે કે જે સવારે જ ઘgar, જે ચ શામિદ અરહંતા भगवंतो ते सव्वे एवमाइक्खन्ति, एवं भासंति, एवं पण्णविति, एवं परूविति-सव्वे पाणा सत्रे भृया सव्वे जीवा सव्वे सत्ता न हतव्या, न अजावेयव्वा, न परिषितव्वा. न परिय वेयम्वा, न उद्दवेयम्वा, एस धम्मे सुद्धे निइर सासए समिच्च लोयं खेयण्णहि पवेहए।" - અત્યાર સુધીમાં જે અનન્તા તીર્થંકર ભગવાને થયા છે, તેઓએ કેને ધર્મ કહ્યો છે. વર્તમાનમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વિચારતા શ્રી તીર્થકર ભગવાને પણ ધર્મ કેને કહે છે, અને ભવિષ્યમાં જે અનન્તા તીર્થંકર ભગવાને થવાના Page #361 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રો જિનરાંત ૩૪૯ છે, તેઓ પણ ધમ કાને કહેશે; એટલે કે શુદ્ધ ધર્મનું કેવા પ્રકારનું પ્રતિપાદન કરશે, તેનું આ પાઠમાં વર્ણન કરાએલું છે. એ સઘળા ય તારકા પ્રરૂપતા હતા, પ્રરૂપે છે અને પ્રરૂ પશે કે કાઈ પણ જીવની હિંસા કરવા ચેાગ્ય નથી. પ્રાણી શબ્દ, ભૂત શબ્દ, જીવ શબ્દ અને સત્ત્વ શબ્દ એકા વાચી તરીકે પણ ગ્રડણ કરી શકાય છે અને પ્રાણી શબ્દથી એઈન્દ્રિય, તેઈન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવા, ભૂત શબ્દથી વૃક્ષા આદિ વનસ્પતિકાયના જીવા, જીવ શબ્દથી ચારેય ગતિમાં રહેલા પંચેન્દ્રિય જીવા અને સત્ત્વ શબ્દથી બાકીના એટલે પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વાયુકાયના જીવા-એવા પ્રકારના અર્થને પણ ગ્રહણ કરી શકાય છે. આમ સંસારમાં રહેલા સર્વ જીવામાંથી એક પણ જીવના પ્રાણાનું હરણ નહિ કરવું જોઈએ; એટલું જ નહિ, પણ એમાંના કોઈ પણ જીવને તાડનાદિ નહિ કરવું જોઈએ; કેાઈ જીવ ઉપર બળજબરી નહિ કરવી જોઈ એ; કોઈ પણ જીવને પાતાના જ ગુલામની દશામાં નહિ મૂકવા જોઇએ; યાવ-કાઈ પણ જીવને શારી રિક અગર તે માનસિક પણ પરિતાપ નહિ ઉપજાવવા જોઈએ. આ ધર્મ શુદ્ધ પણુ છૈ, નિત્ય પણ છે અને શાશ્વત એવા મેાક્ષપદને દેનારા પણ છે. સંસારમાં જવા દુઃખ રૂપ સાગરમાં ડૂબી ગયેલા છે; એ જીવેાના દુઃખને જાણીને, એ જીવાનું દુઃખ છેદાય એ માટે, એટલે કે—સંસારના જીવા દુઃખ રૂપ સાગરના પારને પામી જાય એ માટે, સર્વ જીવાના હિતને કરનારા એવા ભગવાન શ્રી જિનેશ્વદેવાએ આવા પ્રકારના ધર્મની પ્રા કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદવાના શાસ્ત્ર : Page #362 -------------------------------------------------------------------------- ________________ - - - - ૭૫૦ શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને નમાં જેટ-જેટલાં તેનો ઉપદેશ અપાયો છે, તે સર્વ તેમાં ‘હિંસાવિરમણ વ્રતની જ પ્રધાનતા છે. સાધુઓનાં મહા તેમાં પણ પહેલું મહાવ્રત “હિંસાવિરમણનું અને દેશવિર તિધર શ્રાવકેનાં બાર અણુવતેમાં પણ પહેલું અણુવ્રત “સ્કૂલ હિંસાવિરમણ સંબંધી જ છે. બીજાં બધાં ય વ્રતે આ વતની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિને માટે છે. જ્યાં સુધી હિંસાથી વિરામ પામવાને ભાવ પેદા થાય નહિ, ત્યાં સુધી કઈ પણ બત સાચા વ્રત તરીકેનું ફલ આપવાને સમર્થ બની શકતું નથી. આવા પ્રકારને ધર્મોપદેશ આપીને, આવા પ્રકારના ધર્મના માર્ગે જ જગતના જીવને રવાને અજોડ પુરૂષાર્થ કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવને “સર્વ જીવોના હિતકારી તરીકે સ્તવાય, તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. એવી આદિ ચાર ભાવનાઓ - ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં ચાર ભાવનાએનું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે. એ ચાર ભાવનાઓ છે-મિત્રી, પ્રદ, કરૂણ્ય અને માધ્ય.... મિત્રી ભાવના એટલે શું?vહરિતા એક મિત્રી ભાવનામાં રમના કોણ કહેવાય? જે સઘળા ય જીવોના હિતની ચિન્તા કરે, પણ કેઈના ય અહિતની ચિન્તા કરે નહિ, એને માટે જ એમ કહેવાય કે એનું મન મંત્રી ભાવનામાં રમણ કરી રહ્યું છે. મૈત્રી ભાવના પછી પ્રમોદ ભાવના. ગુng gama ગુણવાન જેને જોઈને અન્તઃકરણ પ્રમાદથી નાચી ઉઠવું જોઈએ. એમાં મારા-તારા કરવાના નહિ, પણ ગુણ તરફ જ Page #363 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૫૧ નજર રાખવાની. તમને કેને જોઈને આનંદ થાય? જેમાં તમારે સ્વાર્થ ન હય, મારાપણું ન હોય, કશે સંબંધ ન હોય અથવા તે તમારા પ્રત્યે એને સારે ભાવ ન હોય, તે પણ એ ગુણસંપન્ન છે-એમ જે તમને માલૂમ પડી જાય, તે એને જોઈને તમને આનંદ જ થવું જોઈએ. “મારે માટે સારે–એ મન્તવ્ય મૂર્ખાઓનું હોય છે અને ‘સારે માટે મારો –એવું મન્તવ્ય વિવેકી જનેનું હોય છે. ત્રીજી ભાવના વુિં પર્વ છે. દીન, દુઃખી, અનેક દોષથી પીડાતા જીવેને માટે ભગવાને કેવી ભાવના ભાવવાનું કહ્યું? ભગવાને એવા જ પ્રત્યે કરૂણાળુ અન્તઃકરણવાળા બનવાનું ફરમાવ્યું છે. ગુણવાનેને જોઈને રાગવાળા બનવું એ ગુણ, પણ દોષવાળાઓને જોઈને રોષવાળા બનવું એ દોષ, દીન, દુઃખી, દેષિત આદિની પ્રત્યે તે કરૂણાશીલ જ બનાયક અને કરૂણાશીલ બનીને એ ના દુઃખના તથા દેષના નિવારણને માટે યોગ્ય પ્રયત્ન થાય. દેષાદિકના નિવારણને માટે કરૂણાશીલ બનીને પ્રયત્ન કરવામાં આવે, તે પણ કેટલાક જ એવા જ હોય છે કે–એ જીવે છેષમુક્ત બની શકે જ નહિ; એવા અપ્રતીકાર્ય દોષવાળા કહેવાય છે, એવા જ પ્રત્યે પણ રેષવાળા બનવાની ભગવાને મનાઈ કરી છે. ભગવાને તે એવા જીવો પ્રત્યે મધ્યસ્થ કાવ માધ્યય ભાવને ધારણ કરવાનું ફરમાવ્યું છે. જે ભગવાને આવી મિત્રી આદિ ચાર ભાવનાઓથી ભરપૂર અને કરણવાળા બનવાનું ઉપદેશ્ય છે, તે ભગવાનને “સાર્વીય તરીકે સ્તવવામાં આવે, તે તદ્દન વ્યાજબી જ ગણાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભગવાનના સાવીયપણું અંગ -શંકા અને સમાધાનના રૂપમાં કેટલીક વિચારણા હવે અહીં કોઈ કહેશે કે ભગવાન શ્રી જિનેશ્વરદેએ તમે કહે છે તેવી સર્વ જીવને શાસનરસિક બનાવવાની ભાવના ભાવી હશે–એની ના નથી અને તમે કહે છે તેમ એ પરમ પુરૂષોએ હિંસાવિરમણ આદિને તથા મૈત્રી આદિ ભાવનાઓને ભાવવાને ઉપદેશ આપે હશે-એની પણ ના નથી; પણ એથી કાંઈ જગતના સઘળા ય જીવોનું દારિદ્ર ફાટી ગયું નથી. જગતના બધા ય જેને કાંઈ ભગવાન શ્રી જિનેશ્વરદેએ કેવી ભાવના ભાવી હતી તેની ખબર નથી તેમજ બધા જીવોએ એ તારકાના ઉપદેશને સાંભળે છે એમ પણ નથી. જગતના ની સંખ્યાના હિસાબે કશી જ ગણત્રીમાં ન આવી શકે, એટલી સંખ્યા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશનું શ્રવણ કરનારાઓની હશે. એમાં પણ, જેટલા જેટલા છો એ મહાભાગના ઉપદેશને સાંભળે, તે બધા જ જીએ એ ઉપદેશને પિતાના જીવનમાં ઉતાર્યો નથી. જે છએ એ ઉપદેશને પોતાના જીવનમાં ઉતાર્યો છે, એ જીવોમાં પણ એ ઉપદેશને પરિપૂર્ણપણે પિતાના જીવનમાં ઉતારનારા થોડા. આ હકીકત તમને કમલ હોવા છતાં પણ, તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવને “સાય' તરીકે સ્ત, એ કેમ ઘટી શકે? જે ભગવાન શ્રી જિનેશ્વરની ભાવનાથી, તેઓશ્રીને ઉપદેશથી અથવા તે તેઓશ્રીના પરિશ્રમથી જગતના સર્વ જે મેક્ષને પામ્યા હતા, તે તે તેઓને “સાયઃ તરીકે સ્તવવા એ બરાબર છે.” આવા પ્રકારને પ્રશ્ન, વસ્તુની સ્પષ્ટતા કરાવવાને માટે પણ કઈ પૂછી શકે, કહેવાની વાતને બરાબર સમજી લેવાને માટે પણ કેઈ આવા પ્રકારને પ્રશ્ન પૂછી શકે અને “સાવ” Page #365 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-બી જિનસ્તુતિ ૩૫૩ વિશેષણ પ્રત્યે અશ્રદ્ધા વ્યક્ત કરવાને માટે પણ કેઈ આવા પ્રકારને પ્રશ્ન પૂછે એ સંભવિત છે. પહેલો વિચાર તે એ કરવા લાયક છે કે-પ્રશ્નમાં કહેવાયું છે તેમ જ સર્વ જીવે મુક્તિને જ પામી ગયા હતે, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેને “સાવય” તરીકે સ્તવનાર પણ કેઈ રહેત નહિ અને કેઈને ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવવાની જરૂર પણ રહે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ, સર્વ જીવો મેક્ષને પામે–એવા પ્રકારની ભાવના ભાવી અને એ તારકોએ મેક્ષમાર્ગને ઉપદેશ પણ આપે, તે છતાં જગતના સઘળા જી મુક્તિને પામ્યા નથી, એ વાત તે ચક્કસ જ છે, પરંતુ જગતના સઘળા જે મુક્તિને પામ્યા નથી, તેમાં ખામી કેની? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની કે જગતના જીવની, એ વાત વિચારવી જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવીએ જગતના જીને તારવાને માટે પિતાનાથી શક્ય એટલું બધું જ કરી લીધું છે. એક ઘેડાને પ્રતિબોધ પમાડવાને માટે ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીજીએ એક રાતમાં ૨૪૦ કેશેને વિહાર કર્યો હતો અને એ જીવને પ્રતિબોધ પમાડયો હતે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ એક ખેડુતના જીવને પ્રતિબોધ પમાડવાને માટે, પિતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને, એ ખેડુત જયાં હળ લઈને ખેડતે હતું ત્યાં મેકલ્યા હતા. આવાં અનેક ઉદાહરણે ભગવાન શ્રી જિનેશ્વરનાં ચારિમાંથી મળી આવે છે. કેવળજ્ઞાનને પામીને તીર્થની સ્થાપના કર્યા બાદ, ભગવાન શ્રી જિનેશ્વરદે, પોતાના નિર્વાણ પર્યન્ત એક પણ દિવસને ખાડે પાડ્યા સિવાય રેજ બે Page #366 -------------------------------------------------------------------------- ________________ == = === = ૩૫૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પ્રહર તેિ ધર્મદેશના દે છે અને જ એક પ્રહર એ તારકેના ગણધર દેશના દે છે. દિવસના ચાર પ્રહર તેમાં પહેલા પ્રહરમાં ભગવાન પિતે દેશના દે ભગવાન દેશના દઈને વિરામ પામે, એટલે બીજા પ્રહરમાં ગણધરભગવાન દેશના દે છે, અને જ્યાં ત્રીજે પ્રહર પૂરે થાય, એટલે ચોથા પ્રહરમાં ભગવાન પોતે દેશના દે. દિવસને માત્ર ત્રીજો પ્રહર જ દેશના વિનાને ખાલી! ભગવાન શ્રી જિનેશ્વરદેવેની દેશના સાંભળનારા જીમાં પણ કેટલાક એવા હોય છે, કે જેમને ભગવાને કહેલે ધર્મ રૂ નહિ. જેમ મગમાં કેરડુ હોય છે ને? મગ ડી વારમાં ચઢી જાય અને કેરડુ તપેલીમાંનું બધું ય પાણી બળી જાય અથવા તે ચુલાને અગ્નિ બુઝાઈ જાય, તે પણ ચઢે નહિ, અગ્નિમાં અને પાણીમાં મગને ચઢાવવાની તાકાત છે, પણ કેરડુ એનાથી ચઢે જ નહિ. ત્યાં શું કહેવાય? અગ્નિમાં અને પાણીમાં તાકાતની ખામી છે-એમ ન કહેવાય, પરંતુ કેરડુની જાત નાલાયક છે, એમ કહેવાય. વળી દર્દોમાં દર્દી જેમ સાધ્ય હોય છે, તેમ અસાધ્ય પણ હોય છે. સાધ્ય દર્દોમાં પણ કેટલાંક દર્દો એવાં જ હોય છે, કે જે કાલક્ષેપની અનિવાર્ય અપેક્ષા રાખતા હોય. દર્દ સાધ્ય હાય, પણ જ્યાં સુધી કાળ પાકે નહિ, ત્યાં સુધી એ દર્દ અસાધ્ય જેવું જ ગણાય. આવી જ રીતિએ, જગતમાં જેટલા જીવે છે, તે બધા જ જીવમાં મોક્ષને પામવાની લાયકાત હેતી નથી. જગતમાં એવા પણ ઘણા જીવે છે કે-જે જેમાં મોક્ષને પામવાની લાયકાત નથી. જે જીમાં મોક્ષને પામવાની લાયકાત છે, તે જીવેમાં પણ ઘણા જીવે એવા છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - - ૩૫૫ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ કે જેમની ભવિતવ્યતા કાલ આદિ પાકેલ ન હોય. જેમ રોગને મટાડવાનું અચૂક સામર્થ્ય ધરાવનારા ધન્વન્તરી વૈદ્યો, જે દદિઓનાં દર્દો સ્વભાવથી જ અસાધ્ય હોય છે, તે દર્તિ એનાં દર્દીને મટાડી શકતા નથી તેમજ જે દર્દિઓનાં દર્દો સાધ્ય હોવા છતાં પણ ટાઈફેડ આદિની જેમ કાળક્ષેપની જ અપેક્ષા રાખનારાં હોય છે, તે દર્દીને તેનો કાળ પાક્યા પહેલાં મટાડી શકતા નથી, તેમ ભગવાન શ્રી જિનેશ્વર ઘણે ઘણે પરિશ્રમ કરે છે, શક્ય એટલો પરિશ્રમ કરે છે, તે છતાં પણ અસાધ્ય દર્દવાળાઓની જેવા અભવ્ય છે કદી પણ મોક્ષને પામી શકતા નથી અને સાધ્ય દર્દવાળા હેવા છતાં પણ કાળક્ષેપની અપેક્ષાવાળા દદિઓના જેવા દુર્ભ તથા ગુરૂકમ આદિ ભવ્યો પણ તત્કાલ મેક્ષને પામી શકતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે ભાવના ભાવે છે અને જે ઉપદેશ આપે છે, તેને જોતાં કોઈ પણ ડાહ્યા માણસને એમ કહેવું પડે કે-જે મોક્ષ એ એવી વસ્તુ હેત કે-કેઇની આપી કોઈ લઈ શકે, તે ભગવાન શ્રી જિનેશ્વરદે કેઈને પણ સંસારમાં રહેવા દે એવા હતા જ નહિ. પરંતુ મોક્ષ એવી ચીજ જ નથી કે-એકની આપી બીજાથી લઈ શકાય. એ તે નિજ નિજના પુરૂષાર્થથી જ સાધ્ય તત્ત્વ છે. જે જીવ પિતે જ પુરૂષાર્થ કરે નહિ, તે જીવ કદી પણ પારકા પુરૂષાર્થ માત્રથી મોક્ષને પામી શકે નહિ. બીજાઓ તો મોક્ષ પુરૂષાર્થને સાધવાને ઉપાય બતાવી શકે અને એને એની સાધનામાં જરૂરી હોય તે બાહ્ય અનુકૂળતાએ કરી આપી શકે, પણ પિતાના આત્માને શુદ્ધ તે આત્માએ પોતે જ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બનાવ પડે. અમે મહેનત કરીએ, એટલા માત્રથી તમારે આત્મા શુદ્ધ બની જાય નહિ. અમારી મહેનત માત્રથી જ તમારે આત્મા શુદ્ધ બની શકતો હોત, તે અમે તમને આમ વિષય અને કષાયની આધીનતામાં પડેલા, સંસારના સુખ પાછળ પાગલ બનેલા રહેવા દેત ખરા? નહિ જ. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. અમે તમને આત્મશુદ્ધિને, સંયમશીલ બનવને કેટકેટલે ઉપદેશ આપીએ છીએ? રજની રેજ એ વાત જ થાય છે ને? છતાં તમે હજુ સંયમી બન્યા નથી, તેનું કારણ શું? એમાં અમારે એકલાને પુરૂષાર્થ કામ લાગે જ નહિ; તમારે પુરૂષાર્થ પણ જોઈએ જ. ઉપદેશના શ્રવણ આદિથી તમારામાંના જે જે જે ચેડા કે વધારે પ્રમાણમાં અન્તાકરણની શુદ્ધતાવાળા બને છે અગર તે સંયમની ભાવનાવાળા બનીને સંપૂર્ણ સંયમને પામવાને માટે યથાશક્ય સંયમને આદરે છે, તે પણ શાથી? એમાં કેવળ અમારા પુરૂષાર્થને જ પ્રભાવ નથી. અમારે ઉપદેશ, પરિ ચય, એ વિગેરે નિમિત્ત ખરું, પણ એમાં એમને આત્મા જાગે અને પુરૂષાર્થને સેવનારે બન્યો, માટે જ એ જીને માટે એટલું પણ સારું પરિણામ આવ્યું! પિતાના આત્માને શુદ્ધ બનાવવાની ભાવના જાગે, પોતાના આત્માને શુદ્ધ બનાવવાના સાચા ઉપાયની શ્રદ્ધા થાય અને એ ઉપાયને સેવવાને આત્મા પુરૂષાર્થ પણ કરવા માંડે, તે પછી ય આત્મા સંપૂર્ણપણે શુદ્ધ બને, એ સહેલું નથી. આત્માને શુદ્ધ બનાવવાને માટે, આત્માને વળગેલાં કર્મોની નિર્જરા સાધવી પડે છે અને પિતાનાં કર્મોની નિર્જરને સાધવાને માટે ઉદ્ય Page #369 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૩૫૭ મશીલ બનેલા આત્માને હંફાવવાને, પાછા પાડવાને, એના પુરૂષાર્થને જોરદાર નહિ બનવા દેવાને પ્રયત્ન પણ એનાં પિતાનાં જ કર્મો કરે છે. કર્મો તે જડ છે, એને કાંઈ વિચાર આદિ નથી, પણ એને ઉદય બહુ ભયંકર હોય છે. કર્મના ઉદયે ચૌદે ચૌદ પૂર્વેના ધણુ આત્માઓને પણ પટકી દીધા અને છેક નરક-નિગોદમાં પહોંચાડી દીધા. અમે પણ હજુ કર્મોના ગવાળા છીએ, હજુ તે અમારી કર્મોથી છૂટવાની મહેનત ચાલે છે; એ માટે જ અમે આ શ્રી વીતરાગના શાસનના શરણે સંયમ લીધું છે, પણ અમારા આત્માની પરમ શુદ્ધિ તે ક્યારે થશે, એ જ્ઞાની જ કહી શકે. આપણે તે એટલું કહી શકીએ કે-હવે માર્ગે ચડ્યા છીએ, માર્ગની સાચી પિછાન થઈ ગઈ છે, એટલે વહેલા કે મેડા પણ આપણે મેક્ષને જરૂર પામવાના ! એટલે વસ્તુસ્થિતિ જ એવી છે કે-મેક્ષને તે જ છે પામી શકે છે, કે જે જી પિતે જ મેક્ષના અભિલાષી બને છે, મેક્ષના સાચા ઉપાયને જાણીને તેના ઉપર શ્રદ્ધાવાળા બને છે અને તે પછી એ ઉપાયને સેવવાને પુરૂષાર્થ કરતે કરતે પોતાના આત્માના પરમ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવી શકે છે! કુદરતી રીતિએ, સ્વાભાવિક રીતિએ વસ્તુસ્થિતિ આવી જ છે, એટલે “ભગવાન શ્રી જિનેશ્વરદેવેની જે ભાવના હતી કે-જગતના સર્વ જી મુક્તિને પામે, તે એ તારકેએ જગતના સઘળા જેને મેક્ષે પહેચાડી દીધા કેમ નહિ?”—એ પ્રશ્ન જ અસ્થાને છે. કુદરતના કાનુનની સામે પ્રશ્ન હોઈ શકે નહિ. એ પ્રશ્ન ટકી શકે નહિ. સર્વ શક્તિમાન પણ અગ્નિને શીતતાવાળ બનાવી શકે? Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ભગવતીજી સૂત્રમાં વ્યાખ્યાતા નહિજ. અગ્નિને ઠારી શકાય, અગ્નિ રૂપે મિટાવી શકાય, પણ અગ્નિને શીતલતાવાળા મનાવી શકાય જ નહિ, જડમાં કોઇ ચેતનતા લાવી શકે ? નહિ જ. આવડતવાળા, કારીગરીવાળા, સામવાળા જયનાં અનેક રૂપકા અનાવી શકે; ચેતનની પાસેથી લઈ શકાય તે કરતાં ય જડની પાસેથી વધારે કામ લઈ શકે; કળથી હાલતાં, ચાલતાં તે અવાજ કરતાં પુતળાં વિગેરે બનાવી શકે; પણ કાઈ એવા સમ થયા નથી, છે પણ નહિ અને થવાના પણ નથી, કે જે જડને મોતનાવાળુ મનાવી શકે. એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભાવના તેા એ જ કે-જગતના સઘળા ય જીવા મુક્તિને પામે, પરન્તુ એ તારકાના ચાગથી પણ તે જ જીવા મુક્તિને પામી શકે, કે જે જીવામાં મુક્તિને પામવાની સ્વાભાવિક યેાગ્યતા હાય અને તે ઉપરાન્ત તેમની ભવિતવ્યતા આદિની અનુકૂળતા થવા પામી હાય! ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ઉપદેશથી પણ આવા લાયક જીવાજ, પેાતાના આત્માને પરમ શુદ્ધ બનાવવાના પ્રયત્ન કરી શકે છે; એ જીવા પણ મેાક્ષને પામે છે, તે પેાતાના પુરૂષાર્થના જ મળે; ત્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના એ જીવા ઉપર ઉપકાર કેટલા ? સાચા માક્ષમાર્ગ દર્શાવ્યા, એ જ એ જીવા ઉપર ભગવાન શ્રી જિનેશ્વ રહેવાના પરમ ઉપકાર | કાઈ કહેશે કે ભગવાને માત્ર મેાક્ષને મા` જ દર્શાવ્યા છે, ભગવાન માક્ષ તા આપતા નથી, તે। પછી એમને તારક કેમ કહેવાય ?” પણ કૃતજ્ઞ આત્માએ તા એમ જ કહે. વ્યવહારમાં 64 Page #371 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૫ પણ એમ જ મેલાય છે. ધારો કે–તમે રસ્તામાં ભૂલા પડી ગયા. રસ્તા ઘણા હોય અને કયા રસ્તા કાં જાય છે, તેની તમને કશી માહિતી જ ન હોય; તા તમારે ઘેર પહેાંચવાને માટે અથવા તે તમારે જે સ્થાને જવું હોય તે સ્થાને પહેાંચવાને માટે, કોઈની સહાય લેવી પડે ને ? તમારે જ્યાં જવું હોય, ત્યાં પહોંચવાના રસ્તા કયા છે, એ તમારે કાઈ રસ્તાના જાણકારને પૂછવું પડે ને ? એવા વખતે તમને ફાઈ મળી જાય અને તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવાના સીધા રસ્તે તમને ચઢાવી દે, તે તમે તમારા ઇચ્છિત સ્થાને પહોંચ્યા બાદ શું કહો છે ? ‘હું તેા ભૂલા પડી ગયા હતા, પણ એક સારા માણસ મને મળી ગયા અને એણે મને અહીં પહોંચાડયો. મને જો એવા કોઈ માણુસ ન મળ્યો હોત, તા હું રવડી મરત !'-આવું તમે ખેલે છે ને? હા, તા કેમ એવું ખેલા છે ? તમે ચાલ્યા તા તમારા પગે, તમે જો ચાલ્યા ન હેાત તા તમારા ઘરે અથવા તેા તમારે જ્યાં પહોંચવું હતું ત્યાં તમે પહેાંચી શકત નહિ, તે છતાં પણ તમે એમ જ કહે છે કે–મને અમુક માણસે અહીં પહેોંચાડવો !” કારણ કે તમે જે વખતે ભૂલા પડી ગયા હતા, તે વખતે પણ તમારી ચાલવાની ક્રિયા તા ચાલુ જ હતી; ચાલવાની તમારી ક્રિયા ચાલુ હોવા છતાં પણ, તમે તમારા ઈચ્છિત સ્થાન તરફ જઈ રહ્યા નહોતા, પણ તમારી ચાલવાની ક્રિયા જ તમને તમારા ઇચ્છિત સ્થાનથી દૂ ને દૂર લઈ જતી હતી; જો તમને પેલા સારા માસ મળ્યા ન હેાત અને એણે તમને તમારા ઇચ્છિત સ્થાને પહોંચવાને માગ ખતાબ્યા ન હોત, તે તમે ઘણું Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ઘણું ચાલવા છતાં પણ, તમારા ઈચ્છિત સ્થાને પહોંચ્યા ન હતા અને ચાલી ચાલીને લેથ થઈ ગયા હોત તથા રવડી મર્યા હોત ! તમને આવી સમજ હોય છે, માટે તમે કહો છે કેજે કે-ચાલે તે હું જ છું, પણ મને અહીં પહોંચાડનાર એ માણસ જ છે !” આવી જ રીતિએ, તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવના મોક્ષમાર્ગને દર્શાવવા રૂપ ઉપકારને માટે વિચાર કરે, તે તમારે પણ કહેવું પડે કે-જે જે મેક્ષને પામે છે, તે જીવને મેક્ષે પહોંચાડનારા, એ જીવને તારનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે ” સંસાર, એ તે મહા અટવી છે. જગતની ભયંકરમાં ભયંકર અટવી પણ એની તોલે આવી શકે નહિ, એવી એ મહા ભયંકર અટવી છે. જગતના જી એ અટવીમાં ભૂલા પડી ગયા છે, ફસાઈ ગયા છે. એમના દુઃખને પાર નથી. સંસારમાં સુખ વસ્તુતઃ તે છે જ નહિ અને જે સુખ સંસારમાં છે તે પણ વખાણવા જેવું નથી. દાંત વગરના બહુ ભૂખ્યાને સુક્કો કેટલે લુખે પણ મળી જાય, તે ય તેને તેમાં આનંદ આવે છે. રેટ લુખે ય છે અને સુક્કો પણ છે, એટલે ચાવતાં પીડા, મેંઢામાં મમરાવતાં પીડા, ગળે ઉતારતાં પીડા અને પચાવતાં પણ પીડા, છતાં બહુ ભૂખ્યાને એ રેટ ખાતાં પણ આનંદ આવે છે; તેમ સંસારના છે જે સુખને અનુભવ કરે છે, તે આવા પ્રકારનું છે. ભૂખ વિના ખાવાનું સુખ ભોગવી શકાય નહિ, તરસ વિના પીવાનું સુખ ભોગવી શકાય નહિ, ઉત્તેજના થયા વિના વિષયસુખ ભેગાવી શકાય નહિ-એમ સંસારનું તમે માનેલું એકે એક સુખ એવું છે કે-એ સુખને જે તમારે Page #373 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૬૧ સુખ તરીકે અનુભવ કરે છે, તે તે પહેલાં તમારે દુઃખને અનુભવ કરે જોઈએ. સંસારના સુખમાં જેમ પહેલાં દુઃખની ફરજીયાત જરૂર પડે છે, તેમ સંસારના સુખને ભેગવટે પણું દુઃખ ભગવતે ભેગવતે જ થાય છે. હાથ બગડે, મેંઠું બગડે અને શ્રમ પડે, તે જ સંસારના સુખને ભેગવટો કરી શકાય ને? સંસારના સુખના ભેગવટાને પરિણામે પણ શું? દુઃખ જ ને ? સંસારના સુખના ભગવટાથી પાપ બંધાય અને એ પાપને ઉદય થાય ત્યારે દુઃખ ભેગવવું પડે-એ તે ખરું જ, પણ એ સિવાયનું દુઃખે ય ખરું કે નહિ? પરિગ્રહમાં અને શરીરબલ આદિમાં ઉણપ આવ્યા વિના રહે ખરી ? આવા પૂર્વે દુખવાળા, જોગવતાં દુઃખ દેનારા અને પરિણામે પણ દુઃખ દેનારા સુખને માટે ય, જગતના ઘણા ને તે ફાં–ફાં જ માર્યા કરવાં પડે છે. ઘણું તે આશામાં ને આશામાં જ રીબાયા કરે છે. આવા દુઃખમાં જ રીબાતા જીવોને પિતાને જે સુખ જોઈએ છે, તે કયી અવસ્થામાં છે અને એ અવસ્થા કેમ પ્રાપ્ત થાય-એની ખબર નથી, કેમ કે સંસાર એ મહા અટવી છે. એમાં જ અટવાયા જ કરે છે. સંસારના જીને દુઃખ જોઈતું નથી ને સુખ જોઈએ છે, એ નક્કી બીના છે. જે સુખ જોઈએ છે, તે પણ દુઃખના અંશથી રહિત જોઈએ છે, પૂરેપૂરું જોઈએ છે અને મળ્યા પછી કદી પણ ચાલ્યું ન જાય-એવું જોઈએ છે. જગતના જીની દુઃખમય અવસ્થાને અને એમની સુખની અભિલાષાને જાણીને, ભગવાન શ્રી જિનેશ્વરદેએ શું કર્યું? એ તારકેએ જોયું કે-દુખથી સર્વથા . રહિત, સંપૂર્ણ સુખવાળી અને શાશ્વતકાલીન કેઈ અવસ્થા Page #374 -------------------------------------------------------------------------- ________________ ३१२ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હેય, તે તે એક મુક્તાવસ્થા જ છે એટલે એ મહાભાગેએ જગતના જીને પિતપતાની મુખ્તાવસ્થાને પ્રગટ કરવાને ઉપદેશ આપે તેમ જ મુક્તાવસ્થાને પ્રગટ કરવાને ઉપાય શું છે, એ ઉપાયના કેવા સેવનથી મુક્તાવસ્થાની પ્રાપ્તિ થાય, તે પણ દર્શાવ્યું. મુક્તાવસ્થાને પામવાને ઉપાય દર્શાવતાં, એ પરમ પુરૂએ એ પણ લક્ષ્ય રાખ્યું કે-મુક્તિની અભિલાષાવાળે અને મુક્તિ માર્ગની શ્રદ્ધાવાળે અસમર્થમાં અસમર્થ જીવ હોય, તે પણ તે કાંઈક ને કાંઈક અંશે ચ મુક્તિમાર્ગની આરાધના કરી શકે. નગરમાં ભૂલા પડેલાને અગર તે અટવીમાં ભૂલા પડેલાને પિતાને ક્યા સ્થાને પહોંચવું છે-તેનું ભાન હોય છે, જ્યારે સંસારના જીવોને તો એટલું ય ભાન નહિ કે-મારે મેક્ષે પહોંચવું છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ તે જગતના જીવમાં મોક્ષની ઈચ્છા પ્રગટાવવાનું કાર્ય પણ કર્યું અને મોક્ષને ઉપાય-ક્ષે પહોંચવાને સીધે માર્ગ પણ દર્શાવ્યો એટલે ભગવાન શ્રી જિનેશ્વરદે જગતના જીના તારક છે-મેક્ષના દાતા છે, એમ પણ જરૂર કહી શકાય. આટલું સમજાવવા છતાં પણ, કદાચ કેઈએમ કહે કે તમે કહો છે તે બધું ય કબૂલ; ભગવાને કોઈનું ય અહિત કર્યું નથી, એ કબૂલ; એમની ભાવના સૌના હિતની હતી, એ પણ કબૂલ; એ તારકોના ઉપદેશથી જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, એ બધા જીવોનું એ પરમ પુરૂષોએ જ હિત કર્યું છે, એ વાત પણ કબૂલ; પરન્તુ તમે તો એમને “સર્વ જીવોના હિતને કરનારા તરીકે સ્તવો છે, એટલે તમારે એ તો બતાવવું જોઈએ ને કે- એમણે mતના સઘળા ય જીવોનું કર્યું હિત કર્યું?” Page #375 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૬૩ આવી શંકાનું પણ વ્યાજબી સમાધાન કરી શકાય તેમ છે. મોક્ષમાર્ગની સ્વતંત્રપણે પ્રરૂપણા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ કરે છે. જ્યારે જ્યારે જે જે ક્ષેત્રોમાં કઈ પણ ભાગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન વિદ્યમાન હેતું નથી, ત્યારે ત્યારે તે તે ક્ષેત્રમાને કેઈ પણ જીવ મોક્ષને પામી શકતો નથી અથવા તો મોક્ષને અને મોક્ષના ઉપાયને જાણી શકતો પણ નથી. આથી એ વાત તે સિદ્ધ જ છે કે-જે કોઈ જીવે મેક્ષને પામ્યા છે, મોક્ષને પામે છે અને મોક્ષને પામશે, તેમાં નિમિત્ત તો ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ હતા, છે અને રહેશે. હવે તમે એ વાતને વિચાર કરે કે-કઈ પણ જીવ મેક્ષને પામે, એથી જગતમાં એની શી અસર થાય? કેઈ પણ જીવ મોક્ષને પામે, એથી જગતના જીને લાભ થાય, હાનિ થાય કે લાભ-હાનિ કાંઈ પણ ન થાય? ત્યાં તમારે કહેવું જ પડશે કે કઈ પણ જીવ મોક્ષને પામે, એથી જગતના જીવોને હાનિ કશી જ થાય નહિ અને લાભ અવશ્ય થાય. કેઈ પણ જીવ મોક્ષને પામે, એટલે એ જીવ જગતના જીને મોક્ષને પામવાની પ્રેરણા આપનારે બને છે. શ્રી નવકાર મંત્રમાં બીજું પદ કયું છે? મે વિશ્વ એટલે કે–શ્રી સિદ્ધ ભગવાનને મારે નમસ્કાર હે! શ્રી અરિહંત ભગવાનને અને આચાર્યો, ઉપાધ્યાયે તથા સાધુઓને નમકાર કરે, એમાં તે એ પુણ્યપુરૂષ પ્રત્યક્ષપણે ઉપકારી છે એમે ય કહી શકાય, પણ શ્રી સિદ્ધ ભગવાનને માટે શું કહી શકાય? કહેવું જ પડે કે-જે એ પદ ન હોત, તો શ્રી અરિહંત ભગવાનને ઉપદેશ પણ નકામીયાબ નિવડત. ફળના આધારે Page #376 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ વૃક્ષની કિમત અંકાય છે. આંબાનું વૃક્ષ સારું કેમ? એના ઉપર કેરી ઉત્પન્ન થાય છે માટે ! તેમ શ્રી અરિહંત ભગવાન આદિના ઉપદેશાદિની કિંમત સિદ્ધિપદની પ્રાપ્તિ રૂપ ફલને આધારે છે. શ્રી સિદ્ધ ભગવાનનું અસ્તિત્વ જગતના જીવને અવિનાશી પદને–મેક્ષપદને પામવાની પ્રેરણા આપનારું નિવડે છે; અને એ ઉપકાર પણ વાસ્તવિક રીતિએ તો ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે! પણ અહીં આપણે આટલો જ વિચાર કરીને અટકવાનું નથી, કેમ કે-જગતના સઘળા ય જી કાંઈ અવિનાશી પદને પામવાની પ્રેરણાને પામતા નથી, પછી ભલે ને તે તેમની પોતાની જ ખામીને અંગે એવી પ્રેરણાને પામતા ન હોય! આપણું તે એમ કહેવું છે કે-એક પણ જીવ મેક્ષને પામે, તે એથી જગતના સઘળા ય જનું હિત અવશ્ય સધાય છે, કારણ કે-જે જીવ મોક્ષને પામે છે, તે જીવ પિતાના તરફથી તે અવશ્યમેવ જગતના સઘળા ય જીવોને અભયનું દાન કરે છે!ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા મોક્ષમાર્ગની આરાધનામાં એકાતે એકતાન બની ગયેલા અને છેડીને, આ જગતમાં બીજા કોઈ એવા છે ખરા,કે જે જીમાં અન્ય જીવની હિંસા કરવાની શક્તિ હોય અને પિતાના સ્વાર્થ આદિ માટે અન્ય જીવેની હિંસા કરવાની તેમને જરૂર લાગતી હોય, તે છતાં પણ કઈ જ જીવની હિંસા ન કરતા હોય? જગતમાં હિંસાનું તે સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. તમે તમારે જ વિચાર કરે ને ? તમારા ગે કેટકેટલા પૃથ્વીકાય, અપકાય, તેલકાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ ની વિરાધના થાય છે? ઘરમાં લીલ વિગેરે થતા અથવા રસ્તે લીલ વિગેરે Page #377 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૩૬૫ ઉપર પગ આદિ આવી જતાં, અનંતકાયની વિરાધના પણ થાય છે ને? ઉપયોગશૂન્યતા, મોજમજાહ, દવાઓ આદિને અંગે બેઈન્દ્રિયાદિ જેની હિંસા પણ કેટલીક થાય છે? આમ તમે ૫૦-૧૦૦ વર્ષના આયુષ્યમાં પણ કેટકેટલાજીને દુઃખ દેનારા, તેમને પરિતાપ ઉપજાવનારા અને તેમના પ્રાણને હરનારા બને છે? આની કઈ દિવસ કલ્પના સરખી પણ કરી છે? તમે જે આની કલ્પના કરે, તે ય તમને કંપારી આવે અને ગૃહવાસ, એ કે પાપમૂલક છે–એનું ભાન થાય તેમ જ સંયમી બનવાનું તાન જાગે. આ તે એક નાની શી જીદગીની વાત કરી, પણ આ સંસારમાં જીવ માત્રનું અસ્તિત્વ અનાદિકાલથી છે. અનાદિકાલથી સંસારમાં જીવ માત્રનું અસ્તિત્વ છે, એટલે જે જીવ મુક્તિને પામે તે જીવે પણ સંસારમાં તો અનન્તાનન્ત કાલ વિતા ને? એટલા કાળમાં એ જીવે કયા કયા જીવને પરિતાપ આદિ નહિ ઉપજાવેલ હેય? અને જો એ જીવ મુક્તિને પામ્યું ન હતું, તે જગતમાં એનું અસ્તિત્વ જગતના સઘળા ય જીને કાળે કાળે પણ પરિતાપ આદિને ઉપજાવનારું નિવડ્યા વિના રહેત ખરું? કહેવું જ પડશે કે-નહિ જ. આથી સિદ્ધ થાય છે કે-જે જીવ મુક્તિને પાયે, તેના તરફથી સુસંભવિત એવા દુઃખમાંથી જગતના સઘળા ય જી ઉગરી ગયા. છાનું અસ્તિત્વ ચૌદ રાજલકમાં છે, એટલે જ એમ કહેવાય છે કે-જે જીવ મુક્તિને પામે, તે જીવ ચૌદ રાજલોકના જીને અભયને દાતા બન્ય. સંસારવત જીવ કોઈ પણ જીવની વિરાધના થવા પામે નહિ-એની પૂરેપૂરી કાળજી રાખ હેય અને એવા Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ પ્રકારે એ સંયમશીલપણે વર્તતે હેય, તે પણ એના શરીરના વેગને પામીને કાંઈનહિ તે છેવટે વાયુકાયના જી પણ હણાય એ સંભવિત છે; જે કે-કઈ પણ જીવની વિરાધના થવા પામે નહિ–એની એના મનમાં પૂરેપૂરી કાળજી છે અને એ માટે એ કેવળ સંયમશીલપણે જ વતે છે, એટલે એને એ પ્રકારે થતી હિંસાને દોષ લાગતો નથી અગર તે એ હિંસા એણે કરી એમ પણ કહેવાય નહિ, પરંતુ વાત તે એ વિચારવાની છે કે-એ પણ જીવ જ્યાં સુધી દેહધારી હોય છે, ત્યાં સુધી એના દેહથી કાંઈ પણ વિરાધના નિપજવાને સંભવ છે; જ્યારે જે જીવ મેક્ષને પામે, તે જીવથી તે કોઈ પણ કાળે, કોઈ પણ જીવની વિરાધના સીધી રીતિએ કે પરંપરાએ પણ થવાને અવકાશ જ રહેતું નથી. આમ એક જીવ પણ મેક્ષને પામે, તે પણ જગતના જીવ માત્રનું હિત જ સધાય છે, તે પછી એક એક ભગવાન શ્રી જિનેશ્વરદેના શાસનમાં પણ સંખ્યાબંધ જીવે મોક્ષને પામે છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદે તે જગતના જીનું-જગતેના જીવ માત્રનું, બીજે કંઈ પણ જીવ કદી ન પણ સાધી શકે એવું હિત સાધનારા હોય જ છે, આથી એ તારકેતે સાર્વીય” એવું વિશેષણ બરાબર ઘટી શકે છે. શુદ્ધિને રાગ અને અશુદ્ધિને ત્યાગ કરે | સર્વને માટે હિતકર હોય, તે જ સાચા પ્રભુ છે. ભક્તનું ભલું કરે અને અભક્તનું બૂરું કરે, દેને ખૂશ કરે અને દૈત્યોને નાશ કરે, એને પ્રભુ ન કહેવાય. પ્રભુ ભલું જ કરે Page #379 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનેસ્તુતિ ૩૬૭ કેઈનું પણ ભૂંડું કરે નહિ. પ્રભુ તે તારનારા જ હોય; મારનારા હોય જ નહિ. આવા શુદ્ધ પ્રભુને સેવનારથી શુદ્ધિ કર રહી શકે નહિ. આવા પ્રભુના નામથી જેનું તન રોમાંચિત થઈ જાય, નયને વિકસિત થઈ જાય, દિલ ભક્તિના ભાવથી ભરપૂર બની જાય અને એથી જેને આવા પ્રભુને ગુણેને ગાવાનું મન થઈ જાય, તે એક દિવસ એકસ વીતરાગ થશે. એટલે પ્રભુનું સર્વ કાંઈ જગતના જીને માટે હિતકારી જ છે. એકનું ભલું કરવું અને બીજાનું બૂરું કરવું–એમાં તો રાગ અને દ્વેષ છે. આપણા દેવ તે વીતરાગ છે. વીતરાગ પોતે કાંઈ આપતા નથી, પણ વીતરાગની સેવાને ભાવ જે સુન્દર ફળ આપી શકે છે, તેવું સુન્દર ફલ બીજું કંઈ જ આપી શકતું નથી. આવા વીતરાગ દેવના ચરણમાં જે લેટી જાય, પિતાના મન-વચન-કાયાના ગેને સમર્પિત કરી દે, તે પિતાની અશુદ્ધિને જરૂર દૂર કરી શકે. “હે પ્રભુ! અનાદિકાળથી હું રાગ અને રેષમાં ફસેલે છે, કારણ કે મારે વિવેક આવરાઈ ગયેલું હતું. હવે તૂ વીતરાગ મળે છે. તારા આલંબને મારે પણ વીતરાગ બનવું છે. મારે તારે જ બનવું છે- તારા જેવા જ બનવું છે, માટે મને બચાવ! બચાવ!!” -આવી હાર્દિક પ્રાર્થના જેના હૃદયમાં પ્રગટે, તે દુર્ગતિદાયક દુર્વ્યસનેથી જરૂર બચી શકશે, સદગતિને પામી શકશે અને અને જરૂર તરી જશે! જે શુદ્ધિને રાગી બને, તેને અશુદ્ધિ તરફ ચીડ આવે; એને અશુદ્ધિને કાઢવાનું અને શુદ્ધિને પેદા કરવાનું મન થાય; એમ કરતાં એ એ શુદ્ધ બની જાય કે-એને કેઈ ઉપર કે કશા ઉપર રાગ કે રીસ રહે નહિ, Page #380 -------------------------------------------------------------------------- ________________ - - ૩૬૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ માટે આપણે શ્રી વીતરાગના આલંબનની જરૂર છે. તમે સંસારના સંગી છે, પાપના સંગી છે, વિષયના રંગી છો, છતાં સાધુઓને વંદન કરે છે ને? શા માટે? એક જ હેતુ જોઈએ કે-અંતરથી તમે મુક્તિના રંગી છે અને તેથી ગુણેના પણ તેવા જ રંગી છે. દુનિયામાં તમને જે જે ચીજો વહાલી છે, તે તમે જેમને નમે છે તેમણે છોડી દીધી છે; તમે પણ એ ચીજોને છોડવાને ઈચ્છે તે છે જ; છેડી શકતા નથી એ વાત અલગ! મુનિઓને નમવામાં ભાવના વિષયવાસનાના લીલુખ્યને વમવાની હોય કે એને પામવાની હેય? ભાવના તે વમવાની જ જોઈએ અને એ ભાવનાથી નમવામાં આવે, તે જ એ નમસ્કાર કિંમતી છે. ત્યાગીઓને નમસ્કાર ત્યાગ માટે છે. પુણ્યશાલિઓ એટલે કે વિવેકગુણને પામેલા પુણ્યવતે, સંસારમાં એક ક્ષણ પણ નહિ રહે. વાની ભાવનાવાળા હોય છે, એટલે તેઓ મુનિજનેને દ્વાદશાવર્ત આદિ વન્દન કરે છે. પરમહંત શ્રી કુમારપાલ મહારાજા, પરમ ઉપકારી-કલિકાલસર્વજ્ઞ–આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને હંમેશાં દ્વાદશાવત્ત વન્દન કરતા. અઢાર દેશને માલિક ત્યાગીને નમે કેમ? એ માટે કે–ત્યાગ વગર શુદ્ધિ નથી ! જ્યાં સુધી અશુદ્ધિને રાગ રહે છે, ત્યાં સુધી અશુદ્ધિ રૂપ ડાકણ ભરખી ખાય છે ! હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહને જો તમે ઉમદા માનતા હશે, તે તમે એને છેડી શકશે નહિ અને એથી તમને અશુદ્ધિ છેડશે નહિ. અશુદ્ધિ જ્યાં સુધી સારી લાગે છે, છોડવા જેવી લાગતી નથી, ત્યાં સુધી દેવ-ગુરૂ Page #381 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ --ધર્મ ગમવાના નહિ. શુદ્ધિને રાગી જ ત્યાગીને સાચી રીતિએ માની શકે છે. તમારા દેવ-ગુરૂ ધર્મ રાગ કરાવનારા નથી, પણ ત્યાગ કરાવનારા છે. એ જે પ્રશસ્ત રાગને કરવાનું કહે છે, તે પણ ત્યાગને માટે કહે છે. આવા દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના રાગ અને રેષથી મુક્ત બનવાને માટે કરે! માનવયાને ય દાટ વાઃ જગતના જીના હિતને માટે ભગવાન શ્રી જિનેશ્વર દેએ અહિંસાને પરમ નાદ ગુંજતે કર્યો. એમાં કઈ પણ જીવને ભેદભાવ રાખે નહિ. માણસને જીવાડવા અને પશુઓને સંહાર કરે, એવું એ તારકેએ કહ્યું નથી. પરેપકારની સાચી અને વિશદ ભાવના પ્રગટે, એટલે બીજાને બચાવવાનું મન સહજ રીતિએ થઈ જાય. પછી એ ગુણ સ્વભાવગત બની જાય. એમાં શ્રીમંત કે ગરીબના ભેદને સ્થાન નથી. સર્વ ની રક્ષા કરવાની સુન્દર ભાવનામાં સ્વને કે પર ભેદ હેય નહિ; માનવને કે પશુને ભેદ હોય નહિ; એમાં દૂધાળાં કે દૂધ નહિ દેનારાં પ્રાણી–એ ભેદ હોય નહિ. સમાજને ઉપયોગી કે નિરુપયેગી-એવા ભેદવાળી ભાવનાને એમાં સ્થાન જ ન હોય, ત્યાં તે માત્ર એક જ ભાવના કે. પ્રાણી માત્રની રક્ષા કરવી. પ્રાણું માત્રની રક્ષા કરવાની ભાવના જે તમામ છમાં આવી જાય, તે લૂંટ-ફ્રુટની, ફિટકારધિક્કારની, મારફાડની વૃત્તિ રહે નહિ અને જ્યાં એવી વૃત્તિને વિલય જ થઈ જાય, પછી એવી પ્રવૃત્તિ તે પ્રગટે જ શાની? એમ થાય તે, આ દુનિયા કેવા ઉચ્ચ જીવનવાળી બની જાય Page #382 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાÀ માને દાન ફીટીને દેવ બની જાય. આજે મનુષ્યરક્ષાના મિષે, મનુષ્યજગતની ઉત્કાન્તિના મિષે, લાખે નિરપરાધી પ્રાણિઓને ઘાણ નીકળી રહ્યો છે, તેમના નાશના સંદેશાઓ અપાઈ રહ્યા છે તેવા કાયદાઓ ઘડાઈ રહ્યા છે ! આનું કારણ શું? એ જ કે-સાચી પોપકાસ્તિા સમજાઈ નથી, સાચે અહિંસકભાવ આવ્યો નથી ! માનવની જ દયા કરવી, એ સંકુચિત વૃત્તિ છે અને એનું પરિણામ એ આવ્યું કે-વાત આગળ વધીને બીજાની દયાના નાશમાં વૃત્તિ વળી, પ્રવૃત્તિ થઈ, જેથી વસ્તુતઃ માનવ વિવેકી માનવ જ ન રહ્યો, દાનવ થયે, એટલે માનવદયાને પણ દાટ જ વળી ગયે! સુધર્મ અને ધર્મ : ( વિશાલ વૃત્તિથી તમામ પ્રાણિઓની રક્ષામાં સાચે ધમ છે. સર્વ પ્રાણિઓનું હિત કરનાર જ સર્વને ઈશ ગણાય. દેના ને દેના, માનવના ને પશુઓના, નારકના ને સર્વ પ્રાણિઓના જે ઈશ્વર હોય, તે જ ઈશ્વર ગણાય. અમુકન જ ઈશ્વર, એ વસ્તુતઃ ઈશ્વર નથી. ઈવરના ઉત્કૃષ્ટ પુરથી એ પણ બલિહારી છે કે એ તારકેના દરેકે દરેક કલ્યાણકે, દુઃખના સાગરમાં ડૂબેલા મારકીઓને પણ, સુખને દ્વીય ક્ષણ વારને માટે સાંપડે છે તે ક્ષણે તેમને અનિર્વચન નીય સુખ થાય છે. પ્રભુના જન્મદિવસથી જ, અરે, પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી જ જગતનું હિત થાય છે–જગતનું હિત થયા કરે છે. પ્રભુની પ્રવૃત્તિ જે સર્વનું હિત કરનારા છે. સ્તવનાર કે નિન્દનાર, સર્વના સુખની જ એમની પ્રવૃત્તિ છે. જ્યાં સારો ધર્મ હોય છે, ત્યાં સર્વ ને સુખ પમાડ Page #383 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૩૭૧ વાની ઈચ્છા હૈાય છે. સવ જીવા જીવવાને ઇચ્છે છે. મરવાને ફ્રાઈ ઈચ્છતું નથી. વિટામાં રહેલા કીડાની તથા સુરાલયના સ્વામી સુરપતિ ઈન્દ્રની પણું જીવવાની ઈચ્છા સમાન છે. ‘લો ઝીયા વિ ૧ન્તિ કવિનું ન ૐિ' સર્વ જીવા જીવવાને ઇચ્છે છે, પણ કાઈ જીવ મરવાને ઈચ્છતા નથી, આવું ભગવાને અનન્તજ્ઞાનથી જોયું અને ધમ પણ એને જ અનુકૂળ કહ્યો. વધારેમાં વધારે દુઃખ પ્રાણવિરહનુ છે. ધનના વિરહ, સ્ત્રીના વિરહ, જીવન ટકે તેા સહાય છે; મુશ્કેલીએ પણ એ વિરહે। સહાય છે, પશુ જીવનના વિરહે શું? કહેવાય છેકે-“જીવન પ્રકૃત્તિ જયંતિ" જીવતા નર ભદ્રા પામશે, મુઆ પછી કાંઈ નહિ મળે. ‘ભાવ મુદ્દે વ ફેનિયા એ કહેવતમાં રહે સ્ય છે, જે સરે તેને માટે આખી દુનિયા મરી જ ગયેલી છે ને ? જીવન પ્રથમ રહેવું જોઈ એ. દરેકને અધિકમાં અધિક વલ્લભ જીવન છે. સંયમ-ચારિત્ર પણ જીવનને અક્ષય મનાવવાને માટે જ છે. અક્ષય જીવન સયમની સાધનાથી જ સાંપડે છે. અક્ષય જીવન મેાક્ષમાં જ છે અને એ મેક્ષ સંયમ સિવાય છે કયાં ! આથી જ સયમીઓના ચરણે ભૂતા થવું જોઈએ અને એવા થવાય તેા જ સસારની માયા મૂકા થવાય. સસારની માયાને તે જ મૂકી શકયા છે, કે જે સયમીઓના ચરણે ઝુકી ચૂકયા છે. સંચમીમાં ત્યાગનું પ્રાધાન્ય છે. જે ગુરૂ સંસારનો ત્યાગી ન હોય તે કુગુરૂ કહેવાય. જ વરબારી છે અને ‘સુ’ તે કોઈની યારી-પ્યારી વિગેરે ફેકિ કરતા નથી. દયાનો જ આલાપ જેમાં હોય તે સુધમ; હિંસા પ્રલાપ કરનાર કુધર્મ. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાના ર ભગવાને આચર્યું અને ઉપદેશ્યું : પ્રભુએ સનું હિત પ્રથમ વાણી દ્વારા કર્યું કે આચરણ દ્વારા કર્યું ? આચરણ દ્વારા ! પ્રાણી જ્યાં સુધી ઉપદેશની વાણીને આચરણમાં મૂકવાને પ્રયત્નશીલ બનતા નથી, ત્યાં સુધી તેની વાણી કામ કરતી નથી. કેવળ વાણીથી ન્યામાહ ન પામેા, કેમ કેબ્રષ્ટા પણ વાણી તો કોઈ વખત કેળવીને એવી, ખેલે કે—દુનિયા ઢંગાઈ જાય, ભલભલા લાળવાઈ જાય. અંતર જોતાં શીખવું જોઇએ. અંતરનું નિરીક્ષણ કરતાં શીખીશું, ત્યારે જ સાચા પરીક્ષક ખની શકીશું. વાણી માત્રથી ખૂશ થનાર, વહેતું મૂકનાર તણાઈ જાય છે, માર ખાય છે, કેમ ફે–ત્તાની ધૂર્તાઈ અજબ ગજબની હોય છે. એમનું સ્વરૂપ જાણવું કઠિન છે. તેઓ બહારના જુદા અને અંદરના દા! ક્રૂત્તનાં લક્ષણાને જાણનારાઓ પણ પૂથી ઠગાઈ જાય, એ મનવાજોગ છે. ક્રૂત્તના લક્ષત્રુ વિષે કહ્યું છે કે “ મુલ. પદ્મથ, વારા નશીતા, हृदयं कर्त्तरिनुल्यं चैतद् धूर्त्तस्य लक्षणम् ॥ १॥ ” મુખ કમળના દળ જેવું ખીલેલું હોય, મનેાહર હોય, હંસતું હોય, દ્વેષભાવની છાચા પણ ન હોય અને પ્રેમના ઉભરા આવી રહ્યો છે- એવું દેખાતું હોય; આવું મુખ હોય અને તે સાથે વાણી પણ કેવી હોય ? . ચન્હન જેવી શીતલ ! માત્ર વાંધા કયાં ? વાંધા માત્ર હૈયામાં જ ! માત્ર હૃદય જ કાતર જેવું માસ આવા હોય. મુખ ઉપર પ્રશાન્ત પ્રેમભાવ ઝળહળ તો દેખાય અને એની વાણી પણ એવી મધુરી હોય કે—એ વાણી એને સાંભળનારાના હૈયામાં ચન્હન જેવી શીતલતા ઉપવે. Page #385 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ એ જે ધૂર્ત હોય, તે સામાના હૈયાને કેમળ બનાવી દે, પણ પિતાના હૈયાને કઠેર રાખે. જેના હૈયામાં “આની સાથે મીઠે સંબંધ રાખીને, વખત આવ્યે એની ખબર લઈ નાખું-આવી ભાવના રમ્યા કરતી હોય, તે પૂર્વ કહેવાય. ધૂર્ત પિતાના મુખાકારને કેમળ રાખતા હોય અને વાણી મીઠી મધુરી લતે હોય, પણ ખરી રીતિએ તે એ સામાને જાળમાં ફસાવવાની જ પેરવી કરતા હોય ! સામાને ધૂતવાને અવસર એ જોઈ જ, તાકી જ રહ્યો હોય. માયાને તજવાને ઉપદેશ આપતી સઝાયમાં પણ એ ઉપકારી મહાપુરૂષે શું કહ્યું છે? એ જ કે “મુખ માટે જુઠે મને છ ફૂડ કપટનો રે કોટ; જીભે તે છ છ કરે છે, ચિત્તમાંહી તાકે ચોટ રે, પ્રાણી! મ કરી માયા લગાર.” માયાવી જીવ મુખને મીઠે હેય, પણ મનને જુ હેયઃ કારણ કે- એ કુડ કપટથી ભરેલું હોય છે. એને કેડ, મને રથ કૂડ કપટ કરવાને હેય. જીભે તે એ “જી, ” એમ બેલે, પણ એનું ચિત્ત તે સામાને ચેટ લગાવવાને જ તાકી રહ્યું હોય! દુનિયામાં આવા મીઠાલા પણ હોય છે, એટલે વાણીની મધુરતા માત્રથી છેતરાઈ જવા જેવું નથી. તેમ અહિંસાની વાતે તે ઘણા કરે, પણ એમના હૈયામાં અહિંસક ભાવ છે કે નહિ, એની પરીક્ષા કરવી જોઈએ. જેના હૈયામાં અહિંસક ભાવ હેય, તે કેઈની-કેઈ પણ નાના કે મેટા જીવની હિંસામાં ધર્મ મનાવે નહિ. માણસોને જીવવાને માટે માછલાં ખાવાની એ સલાહ આપે Page #386 -------------------------------------------------------------------------- ________________ છ૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નહિ, માછીમારોને માછલીઓને પકડવાની જાળે પૂરી પાડવી એમાં ઉપકાર છે, એમ એ કહે નહિ. હિંસાથી બચવા માટે એ પતે સહન કરવાનું પસંદ કરે અને સહન કરીને પણ જીવહિંસાથી બચવું જોઈએ એમ જ કહે. આમ તે સર્વ આસ્તિક દર્શનકારોએ અહિંસાને પ્રધાન પદ આપ્યું છે, પણ માં એમના જીવનના અને એમણે કરેલા વિવેચનના ઉંડા ણમાં ઉતરે, એટલે સમજાઈ જાય કે-એમણે પિતાની અહિંસાની વાતને પિતે જ પિતાના વર્તનથી અને વિવેચનથી કલંકિત કરી છે. અહિંસાને માનનારા યાદિમાં પણ છવહિંસાનું વિધાન કરે નહિ. અહિંસાને માનનારા વનસ્પતિ આદિના જીવોનું ભક્ષણ કરવાનું પણ ઉપદેશે નહિ દાનને ય મારવાની વાત એ કરે નહિ. અહિંસાના પાલન માટે, જીવે ક્યાં ક્યાં છે અને એ છાનું રક્ષણ કેમ થાય એ જાણવું જોઈએ. એ કાં તે સર્વજ્ઞ જાણી શકે અથવા તે સર્વજ્ઞના કહેલાને જે પ્રમાણ કરે તે જાણી શકે. આંખના પલકારા જેટલા સમય માત્રમાં જેમના એકતૃતીયાંશ-અધિક સત્તર ભ થઈ જાય, એવા જે પણ હોય છે. ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ, એવા શરીરવાળા પણ જીવ હોય છે. સાયની અણના અગ્રભાવ ઉપર અનન્તા જી રહી શકે, એ પણ શક્ય છે. અનન્તજ્ઞાની સિવાય આવું બધું સ્વતન્ત્રપણે કોણ જાણી શકે? ભગવાન શ્રી જિનેશ્વરદેએ તે એવા જીની પણ હિંસા કરવી નહિ જોઈએ-એમ ઉપદેશ્ય છે, ત્યાં દાન વેને મારવાની, પશુઓને હોમવાની અને વનસ્પતિ આદિના ભક્ષણની સલાહ આપનારા–એમાં ધર્મ બનાવનારા પણ Page #387 -------------------------------------------------------------------------- ________________ - = પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ - ૩૭૫ અહિંસાધર્મના જ ઉપદેશકે છે, એવું મનાય જ કેમ? ભાગવાન શ્રી જિનેશ્વરદેએ તે જેવું કહ્યું છે તેવું પાળી બતાવ્યું છે. ભગવાને લક્ષ્મીની, રાજવૈભવની, કાયાની ઉપેક્ષા કરી છે અને અપેક્ષા સંયમની રાખી છે. સંયમમાં છએ જવનિકાર ચની રક્ષા છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય-આ તમામ નિકાયના જીના ભગવાન રક્ષક બન્યા અને તેમાં ય ભગવાને તે ઉંચામાં ઉંચું ચારિત્ર પાળ્યું, એટલે છેલ્લે તેઓ અગી થઈને ગયા. જીવ માત્રને, કઈ પણ જીવને દુઃખ ન થાય તેવું પ્રથમ આચરણ કર્યું અને તે પછી ભગવાને સાથે વીવા જ a” એવી વાણી કાઢી. નિમિત્ત અને સમવાયી કારણ: કેઈને મારવા નહિ-એ સિદ્ધાન્તથી, કોઈને પણ દુખ ન આપવું અથવા તે કોઈને પણ શત્રુ નહિ માન–એ પણ સિદ્ધ થઈ જાય છે. જીવગણ એટલે આપણું કુટુંબ. કુટુંબ સાથે તો હળી-મળીને રહેવું જોઈએ ને? કુટુંબના કોઈ પણ સભ્યને કોઈ પણ સભ્યથી નાશ કરાય? એને દુખ દેવાય? એના હિતની જ કાળજી રખાય ને? ત્યારે આપણને કોઈ જીવને મારવાની, દુઃખ દેવાની પ્રેરણા કોણ કરે છે? કષા. કપાયે શાથી થાય છે ? વિષયસુખની લાલસાથી અને કર્મના ગથી. કર્મને વેગ ન હોય, તો વિષયલાલસા પણ ન હોય અને કષા પણ ન હોય. આથી કર્મને હણવાને જ પ્રયત્ન શીલ બનવું. ૪, એ કુટુંબ. તેને શત્રુ મનાય જ કેમ? Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્પેશીની સગતિ નથી. આખી દુનિયામાં રહેલા જીને કુટુંબ માનીએ, તે જ સાર્વીય એવા આ ભગવાનના અનુ. યાયી બની શકીએ. “સર્વ મિત્ર છે ને કે શત્રુ નથી”આવી ભાવના પ્રભુને સ્તવતાં થાય. કોઈને પણ શત્રુ તરીકે ક્યારે કપાય? આપણે કોઈને પણ આપણું ખરાબ કરનાર તરીકે કલ્પીએ ત્યારે ને ? “આણે મારું ખરાબ કર્યુંઅથવા તે “આ મારું ખરાબ કરશે’–આવી કોઈ કલ્પના, માન્યતા આવે છે, ત્યારે જ છ બીજાને શત્રુ તરીકે માને છે ને? પણ છ સમજતા નથી કે-તમારે કોઈ ખરેખર શત્રુ હોય, તો તે તમે પોતે જ છે. તમે જે તમારા પિતાના શત્રુ બને નહિ, તે દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે તમારું બગાડી શકે. નિમિત્ત તથા સમવાયીને ઓળખે. કર્મ સમવાયી છે અને બીજી બધી અવસ્થાઓ નિમિત્ત છે. સમવાયી કારણું વિના હજારે દષ્ઠ ભેગા થાય, હજારે માન ભેગા થાય, પણ તેટલા માત્રથી ઘડાની કે પુત્રની ઉત્પત્તિ થઈ શકે નહિ. લાખે નિમિત્તે કારણે હેવા છતાં, જે એક સમવાયી કારણ ન હોય, તે એક પણ નિમિત્ત કાંઈ પણ કાર્ય કરી શકે નહિ. તેથી જ, સમજી લે કે-કેવલી ભગવો ગમે તેવા સ્થાનમાં હોય, તે પણ તેઓ શુક્લ શ્યામાં જ રહે છે. કષા, શત્રુભાવનાઓ ઉત્પન્ન થવામાં નિમિત્ત ગમે તે હોય, પરંતુ સમવાયી કર્મ હોય છે, માટે જ કષા-શત્રુભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ વસ્તુનું ભાન થઈ જાય, તે ષિ આવતાની સાથે રેષ ઉપર જ રેષ ઉત્પન્ન થવા પામે અને એથી કર્મના પિષને શેષ થઈ જાય. રેગ થયે એટલે Page #389 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ૩૭૭ દુઃખ ઉત્પન્ન થયું, દુઃખ ભેગવવાને અવસર આવી લાગે, પણ રેગ થયે શાથી?વૈદ્યક કહે છે કે- લસૂઢા ઉપાય | રસે જ વ્યાધિનું મૂળ છે. જેટલા રસે ઓછા, એટલા રોગો ઓછા. આપણે તે એથી ય આગળ જઈએ છીએ. રસો તે રેગ થવામાં નિમિત્ત કારણ બન્યા, પણ એનું ય મૂળ કારણ કયું? પહેલાં તેવા પ્રકારનું કર્મ ઉપજેલું અને તે ઉદયમાં આવ્યું, એટલે રસના નિમિત્તે રેગ થયે. વૈદ્યો શારીરિક દષ્ટિએ મૂળ કારણ તરફ જુએ છે. એ કહે છે કે-જે સુખની આકાંક્ષા હેય, તે રસ ઉપર કાબૂ મેળવે. વિદ્યક દષ્ટિએ વ્યાધિનું મૂળ કારણ રસ છે, રસાસ્વાદ છે. ફલાણે ફલાણા રેગથી મર્યો, એમ કહે છે, દમથી મર્યો કહે છે, પણ વિચારે તે સમજાય કે-દમથી મર્યો કે ગમ ન રાખી માટે મર્યો? રસની લોલુપ તાથી આયુષ્યને વહેલ અન આવે એમ પણ બને. સેપકમ આયુષ્ય નિમિત્તને પામીને વહેલું પણ ખતમ થઈ જાય. આમ છતાં ય ગાદિક થવામાં ય મૂળ કારણ તે કર્મ જ છે. તમે અમુકે મારું બગાડ્યું'—એમ જુએ છે, પણ શાથી એ તમારૂં બગાડી શક્યો એ જોતા નથી. તમે નિમિત્તને જુઓ છે, પણ સમવાયીને જતા નથી. નિમિત્તને નહિ જોતાં, સમવાયીને બરાબર જોતાં શીખો ! અમુક તમારી વિરૂદ્ધ બોલે, વર્તે, તેમાં પ્રબળ એવું કોઈ કારણ ખરું કે નહિ? એ કર્યું કારણ? તેવા પ્રકારના તમારા કર્મને ઉદય. તમે પ્રથમ તેવા પ્રકારનાં કર્મોને ઉપાજેલાં, એ નક્કી. સામાની વિરૂદ્ધતા, એ જ એ કર્મોની પાકી સાબીતી છે. જેને તેવા પ્રકારનાં કર્મોને ઉદય નથી હોતે, તેની વિરૂદ્ધતા કોઈ કરતું જ નથી. : Page #390 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાન વૃત્તિને તજીને સિહત્તિને કેળવો ધર્મને નહિ સમજેલા, રાગ અને રેષમાં જ મશગુલ રહેનારાઓ કહે છે કે બધા જીવોને મિત્ર રૂપ મનાય કેમ? બગાડનારનું ન બગાડીએ તે ચાલે કેમ?” પણ આવું માન નારા મૂખ છે, અજ્ઞાન છે. તેઓ રહસ્યને સમજી શક્યા નથી. દુનિયામાં જેને શત્રુ મનાય છે, તે તે કલ્પનાના શત્રુ છે. ખરા શત્રુ તે આત્મા સાથે સ્થાન જમાવી બેઠેલા છે. મહીંના શગુએ પેદા કરેલા બહારના શત્રુ છે. અસલમાં શત્રુ કર્મ છે. જે કર્મ ન હોય, તે બહાર કોઈ શત્રુ બને જ નહિ. સિદ્ધોને કોઈ શત્રુ નથી. સમાજમાં આવતાં સમજનારાએ નમસ્ય' એ જાપ જપતા થાય છે, પણ કોઈ અણસમજુને સિદ્ધિને લેપ કરી નાખવાનું મન થતું નથી. શ્રી વીતરાગ-દર્શનમાં શત્રુઓને મારવાની વાત જરૂર છે, જ અરિતા એમ કહીને સૌથી પહેલો નમસ્કાર, શત્રુઓને હણનાર તથા શત્રુઓને હણવાના માર્ગને દર્શાવનારા ભગવ તેને કરાય છે, શત્રુઓને હણી નાખ્યા વિના-જડમૂળથી ઉખેડીને ફેંકી દીધા વિના, જીવ મોક્ષને પામવાને જ નથી, એટલે શત્રુઓને હણવાની મનાઈનથી, પણ શત્રુઓને બરાબર ઓળખી લેવાને પૂરેપૂરો આગ્રહ છે. આત્માના ખરેખરા. શત્રુઓ તે રાગ અને ડેષ છે. રાગ અને દ્વેષ ગયા વિના આત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટે નહિ. રાગ અને દ્વેષકર્મ રૂ૫ શત્રુને પેદા કરે છે. જ્યાં સુધી કર્મ રૂપ શત્રુ હેતો નથી, ત્યાં સુધી બીજો કોઈ શત્રુ હેત નથી. રાગ-દ્વેષ પણ કમને વેગ છે માટે જ ટકી શકે છે. જો કે શ્રી વીતરાગ બનેલાને ચાર અઘાતી કર્મોને Page #391 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનરતુતિ ૩૭૯ tr ચેાગ હોવા છતાં પણ રાગ-દ્વેષ પેદા થતા નથી, પણ જેને ક્રમના ચેગ ન જ હોય, તેનામાં રાગ-દ્વેષાદિ પણ હોય જ હિ. આથી ખરેખરા કોઈ શત્રુ હોય, તો તે ક્રમ છે. કમ એ જ શત્રુ-એ સિદ્ધાન્ત જે સાંગેાપાંગ જીવનમાં આવી જાય, તા તા જીવન પૂજવા લાયક બની જાય; પછી ધ્રુજવા લાયક ન રહે. એ વાત ભૂલ્યા તા સંસારમાં લવાનું છે. “ સવ જીવને ન મારતા, તેમની રક્ષા કરજે, અર્થાત્-કોઈ પણ જીવને ન મારતા; ક્રર્મોને જ હણવાનાં છે, કર્મોને હણવાને જ ઉદ્યમશીલ અનેા; જ્યાં સુધી કર્મોને હણાય નહિ, ત્યાં સુધી સંસાર સાયમ ઉભા રહે !'’–ા તમામ ભગવાન શ્રી જિનેશ્વરદવાએ કહ્યું છે. ‘કોઈ જીવને ન મારવા ’- એમ કહ્યું, એટલે ‘કોઈ પણ જીવને શત્રુ ન માનવા’–એ ભાવ પણ આવી જ ગયા. આ ભાવના આવી જાય, તા જોઈ પણ જીવ પ્રત્યે વેર-ઝેર રહે નહિ. હણવાં જોઇએ કમને,જ્યારે તમે હો છો વાને અને તેથી જ તમે જન્મ-મરણાને વણા છો. સાચા જૈન હાર્દિક શત્રુતા કર્મની સાથે અને એના કારણ રૂપ કામ-ક્રોધાદિની સાથે પે; પણ કોઇ પણ જીવની સાથે સાચા જૈન હાર્દિક શત્રુતા કલ્પવામાં શ્રેય માને નહિ. શ્રી જિનના હુકમેામાં–શ્રી જિનની આજ્ઞાઓમાં સાચી શ્રદ્ધાવાળા બનનારે જ સાચા જૈન થઈ શકે છે. શત્રુઓને હજુવાની બાબતમાં તમે સિંહ જેવા ખના, એટલે કે—સિંહવૃત્તિ કેળવા. સિંહને કાઈ ગાળી માટે અગર તા બાણુ, પત્થર વિગેરે મારે, તા સિંહ કદી પણ એને મરાએલ ગાળી, ખાણ કે પત્થરને બચકું નહિ ભરે; એ તેા એને ગાળી, માણુ કે પત્થર મારનાર કાણુ છે એ જોરો અને એના ઉપર Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દષ્ટિને તાકીને ફાળ મારશે. સિંહ પણ પશુ છે અને કુતરું પણ પશુ છે, પણ બેયની રીત જુદી જુદી છે. કુતરાને કેઈએ પત્થશે કે બીજું કાંઈ છૂટું માર્યું હોય, તે એ એના તરફ જે ચીજ ફેંકાઈ હોય છે, તે ચીજને બચકું ભરવાને દેડે છે. સિંહવૃત્તિમાં અને શ્વાનવૃત્તિમાં આ તફાવત છે. કેઈએ તમને ગાળ દીધી, કેઈએ તમારું અપમાન કર્યું, કેઈએ તમારું કાંઈ પણ લૂંટી લીધું, એ વખતે તમારે શો વિચાર કરે જોઈએ? “મારા તેવા પ્રકારના કર્મના ઉદય યોગે જ આમ બનવા પામ્યું છે –એ વાત તરફ તમારે લક્ષ્ય આપવું જોઈએ. ‘તમારા કર્મના ઉદયથી તમને એવા અનિષ્ટ યોગની પ્રાપ્તિ થઈ એવા યોગની પ્રાપ્તિમાં પેલે નિમિત્ત બને, પણ તે ય તેના તેવા પ્રકારના કર્મોદય વિના નિમિત્ત બનતું નથી. આવું સમજીને તેવા પ્રસંગે પિતે ઠંડે પડે, નરમાશ રાખે, તે સામે -ગમે તેટલે ગરમ થયો હોય, તે પણ તેને નરમ થયે જ છૂટકે થાય! આપણે નરમ તે બધા ય નરમ; આપણે ગરમ તે બધા ય ગરમ. કહેવત પણ રૂઢ છે કે-આપ ભલા તે જગ ભલા.” અહીં તે એ વાત છે કે–સામો થાય આગ, ત્યાં આપણે થવું પાણી. “ગાળો આપનાર શત્રુ છે – એવું તમને તમારા અજ્ઞાનથી ભાન થાય છે, માટે તમને આ જ્ઞાન અપાય છે કે-એ ભાન છેટું છે. “ફેંકનાર કેશુ છે?”—એ તરફ દષ્ટિ થઈ જાય, અર્થાત-“સાચો શત્રુ કર્મ જ છે-એ - સમજાઈ જાય, તે પ્રાણી પાવન બની જાય તથા કર્મનું લાવન - છેદન થઈ જાય. એ માટે સિંહવૃત્તિને કેળવવાનું નક્કી કરે અને લાકડી વિગેરેને બચકાં ભરવા જેવી ધાનવૃત્તિને ત્યાગ Page #393 -------------------------------------------------------------------------- ________________ : - ૩૮૧ પહેલે ભાગ-કો જિનસ્તુતિ કરે. કેઈને પણ શત્રુ માને નહિ. તમારા પ્રત્યે જે કંઈ શત્રુને છાજતું કાર્ય કરે, તે સમજો કે–ખરે શત્રુ એ નથી, પણ મારા પિતાના જ કર્મ શત્રુને છાજતું આ કાર્ય ઉત્પન્ન કર્યું છે. સર્વ જીવો પ્રત્યે મેત્રીભાવ જ જોઇએ -પણ કે જીવ પ્રત્યે વેરભાવ નહિ જોઈએ : તમે પરમાર્થ દષ્ટિએ વિચાર કરનારા બને, તે તમને પણ લાગે કે-વસ્તુતઃ જીવ જીવને શત્રુ હોઈ શકતું જ નથી. એ તો કુટુંબ છે. કૌટુમ્બિક વ્યક્તિની સાથે જે રીતિએ વર્તાવું જોઈએ, એવી રીતિએ આપણને વર્તવા ન દે, એ કામ કર્મ છે. એવા કર્મો આ જીવે પૂર્વે ઉપાર્યો હોય, તેથી જ જીવ જીવ વચ્ચે શત્રુતા જાગે. આથી નિર્ણય કરો કે-કર્મ જ એક હણવા લાયક છે અને કમને હણવાને માટે કામ-ક્રોધાદિ તથા સિંખ્યાત્વ-મહાદિ આન્તર શત્રુઓ જ હણવા લાયક છે, પરન્તુ કઈ છવ–નાનામાં નાના શરીરને ધરનારે જીવ પણ હણવા લાયક નથી. જગતના તમામ પ્રાણિઓને વિષે તે કેવળ મૈત્રીભાવ જ કેળવે. એમાં જરા પણ ભૂલ થઈ જવા પામે, તે ઝટ ખમો અને ખમાવે, પણ કેઈ પણ જીવની સાથે વેરભાવ ન બંધાઈ જાય તેની કાળજી રાખે. "खामि सम्व जीवे, सव्वे जीधा खमस्तु मे । ત્તિ છે કag, I a nશા' ' . -આવી ગાથા કેશુબેલે છે? સાધુ અને શ્રાવક બને ૨ કેયાર ક્યારે આ ગાથા છેલાય છે ? રેજ સવારે અને સાંજે પ્રતિક્રમણમાં તો ચોક્કસ જ આ ગાથા બોલાય છે. આ ગાથા લવાને માટે બોલવાની છે કે આ ગાથા ખેલવા પાછળ Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કઈ હેતુ છે? આ ગાળામાં જે ભાવ દર્શાવે છે, તે લાવે આ ગાથાને બેલનારે પિતાના હૈયામાં પેદા કરવાને છે અને તે પછી એ ભાવને આ ગાથાના ઉચ્ચારણ દ્વારા વ્યક્ત કરવાને છે. આ ગાથામાં કયે ભાવ દર્શાવે છે? સર્વ જેને ખમાવું છું અને સર્વ જીવો મને ક્ષમા કરે ! સર્વ જીની સાથે મારે મૈત્રી છે, પણ વૈર કેઈની ચ સાથે નથી ! શ્રમણુસૂત્ર તથા શ્રાદ્ધસૂત્રનું આ માખણ છે. આમાં કેઈ જવને બાકાત રાખે નથી. મિત્રીભાવ સર્વ જી પ્રત્યે અને વેરભાવ કઈ જીવ પ્રત્યે નહિ, આ ભાવને જ હૈયામાં સ્થાપિત કરવાને છે. “અમુકે મારું આમ કર્યું છે ને અમુક મને તેમ કરે છે. એવા એવા વિચાર કરીને, કેઈના ય પ્રત્યે વૈરવિરોધના ભાવને ઉત્પન્ન કરવાનો નથી. કોઈ પણ જીવ પ્રત્યે વેરવિરોધની ભાવના એ દુષિત ભાવના છે. એ દુષ્ટ ભાવનાને દૂર કરે ! ભગ વાન શ્રી મહાવીર પરમાત્માના શાસનને પામીને, કઈ પણ છેવની સાથે અંગત વિરોધભાવ કેળવવાનો ન હોય, પણ વિરાધભાવને ટાળવાનો હેય. નવા વિરોધને ખાળવાનો હોય શિવને જુના વિરોધને ટાળવાને હોય. અહીં કોઈ એમ પૂછશે કે મિદષ્ટિએ પ્રત્યે વિધભાવ ખરે કે નહિ? શાસનમાં પ્રત્યેનીકે પ્રત્યે વિધભાવ ખરે કે નહિ? પ્રભુશાસનના પરમ સિતાથી વિપરીત-ભાવને પ્રચારનારાઓ પ્રત્યે વિરોધભાવ ખરે કે નહિ ? આપણે કહીએ કે વિરધભાવ ખરે, ધાણ વિરોધ નહિ. એ છ પ્રત્યે પણ ભાવ નહિ. છે એનું પણ કલ્યાણ થાય, એવી ભાના. એ જ ઉભાગ ન તજે અને સન્માર્ગને પામીને કયાણ સાધે, એવી જ Page #395 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ उर४ આપણી અભિલાષા. એ જીને એમના મિથ્યાત્વના પ્રવા ૨માં, શાસનને નુકશાન પહોંચાડનારા કાર્યમાં, ઉસૂત્રપ્રરૂ૫ણાદિમાં જરા પણ પુષ્ટિ મળી જવા પામે નહિ-એની આપણે કાળજી રાખીએ, આપણું ચાલતું હોય તે એ જીને એવાં સ્વ–પરના હિતનાં ઘાતક કાર્યો કરવામાં અસમર્થ બનાવી દઈએ; યથાશક્તિ તથા યથાસામગ્રી તેમને તેમ કરતાં રોકીએ; અને તેમનાથી અન્ય જીવોને તથા પ્રભુશાસનના સિદ્ધાન્તોને હાનિ પહોંચે નહિ, એ માટે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પણ કરીએ તે છતાં પણ, એવા જ પ્રત્યે ય આપણે આપણા હૈયામાં વૈરભાવને પેદા થવા દઈએ નહિ. કેઈ પણ જીવ દ્વારા આપ થને અંગત નુકશાન થાય, ત્યાં તો આપણે આપણા તેવા પ્રકારના કર્મના ઉદયને લક્ષ્યમાં લઈએ, પરંતુ એ જીવ પ્રત્યે વિરવિરોધના ભાવને આવવા દઈએ નહિ; એ છ બગાડવું એ મૂર્ખતાપૂર્ણ વિચાર સરખે ચ કરીએ નહિ; સહન કરી લઈએ, એને ક્ષમા આપી દઈએ અને એના પણ હિતની ચિન્તા રૂપ એના પ્રત્યેના મૈત્રી ભાવને જીવન્ત શીખીએ. આપણા અપકારમાં અનેક વાર નિમિત્ત બનનાર અને આપણે બૂડાની ભાવનાને સેવનાશ ઉપર પણ જે આપણને ઉપકાર કરવાનો અવસર આવી લાગે, તે આપણે તેના ઉપર ઉપકાર કર્યા વિના રહીએ નહિ. આવી મોદશા આપણે આ સાવજ પ્રભુને પામીને કેળવવી જોઈએ. બા લેડના અને અરમાના લાલબી : -પ્રાપ્તિ સંબંધી એક ઉદાહરણ " અપકારી ઉપર ઉપકાર કરવાને માટે, હૃદયની ઘણી Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિશાલતા જોઈએ છે. કેઈના ય ઉપર ઉપકાર કરે, એ ઉંચી વસ્તુ છે; પણ અપકારી ઉપર ઉપકાર કરે,એ તે સૌથી ઉંચી વસ્તુ છે. હૃદયને પ્રશમભાવમાં મગ્ન કર્યા વિના, પર દ્વારા થયેલા અગર થતા અપકારને વિસરી શકાય નહિ અને એ વિના એના ઉપર ઉપકાર કરી શકાય નહિ; પણ આવા છે તે આ જગતમાં વિરલા હોય છે. વિરલ જને જ લાલને પામી શકે છે. લાલ એટલે રત્ન. સર્વ જેના પ્રતિપાલ બનવાની ભાવનાવાળાઓને આ લોકનું લોલ પણ સુલભ બને છે અને આત્માનું લાલ પણ સુલભ બને છે. એ માટે એક શેઠ અને તેમના ત્રણ પુત્રનું એક ઉદાહરણ જોઈએ. ' એક શેઠ પાસે ખૂબ સંપત્તિ હતી. લાખ રૂપિયાને તે માલિક હતું. તેને ત્રણ પુત્રો હતા. શેઠની ભાવના એવી હતી કે-મારા દીકરાઓ દુનિયામાં સારામાં સારું કામ કરે. . બાપની ભાવના તે ગમે તેટલી સારી હોય, પણ છોકરાઓમાં તેવા પ્રકારની લાયકાત જોઈએ ને? . . . પિતાનાં સંતાનોને માટે, પિતાનાં દીકરા-દીકરીઓને માટે જેનની ભાવના થી હોય? સાચે જૈન, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના પરમાર્થને પામેલ હોય, એનું હૈયે કયી ચીજને માટે તલસતું હેય સાચા જેનનું હૈયું રત્નત્રયીને પામવાને અને સેવાને માટે જ તલસતું હેય. આ માનવભવને પામીને મારે માટે મેળવવા ચોગ્ય કે વરતુ હેય, સેવવા એમ્ય કોઈ વરતું હોય, તે તે એક નવયજ છે –એવું સાચા જૈનના હૈયામાં કેતરાઈગયેલું જ હેય. આથી તે જે કુટુંબાદિકની અગવડને અંગે, જવાબ Page #397 -------------------------------------------------------------------------- ________________ ---- -- - પહેલે ભાગ-બી જિનસ્તુતિ દારીને અંગે સંસારને તજી શકતું ન હોય, તે તેને શું લાગે? “બાળપણમાં, આઠ વર્ષની વય થતાં સંયમને હું પામી શક્યો નહિ, તે ખરેખર છેતરાઈ ગયો ! જે હું આઠ વર્ષની વયને થતાં દીક્ષાને પામ્યું હતું, તે મારે આ ગૃહસંસારના સંચાલનના પાપમાં પડવું પડત નહિ. મારે માથે આ બધા રક્ષણ અને પિષણની જવાબદારી આવી પડત નહિ! અત્યારે મારે આ બધાની સેવા કરવી પડે છે, પણ હું જે સાધુ થયે હેત, તો મને મહા પવિત્ર એવા મુનિજનેની સેવાનો લાભ મળત! આજે મારે ફરજીયાત અસંય. મીઓના પિષણ આદિમાં મારી શક્તિઓને વ્યય કરવો પડે છે, જયારે હું જે બાલપણમાં સાધુ થઈ ગયે હેત, તે હું અત્યારે સંયમી મહાત્માઓની કર્મનિર્જરાને જ કરનારી સેવાને લાભ પામી રહ્યો હેત ! સાચા જૈનને ઘરમાં રહેવું પડયું હેય, ઘરમાં એ રહેતું હોય અને ઘરનું સંચાલન પણ કરતા હોય, પણ એને આ વિચાર તે આવ્યા કરે ને? તમને આ વિચાર આવે છે ખરે? તમને જે રત્નત્રયી એ જ એક આ ભવમાં મેળવવા ગ્યા છે અને સાધવા ચેપગ્ય છે એ વાત હૈ જચી જાય, તે તમને આ વિચાર આવ્યા વિના રહે નહિ. હવે જેના હૈયામાં આવા વિચારે રમતા હોય, તે જેનની પિતાનાં સંતાનોને માટે ભાવના કેવી હોય? હું જેમ બાલપણુમાં સંયમને નહિ પામવાથી ઠગાઈ ગયે, તેમ મારાં આ સંતાનો પણ ઠગાઈ ન જાય તે સારૂ એવી જ ને? એટલે કે-મારાં સંતાનો સંયમને પામે તો સારું, એવી ભાવના સાચા જૈનની હોય. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને - શ્રી કૃષ્ણ મહારાજાની ભાવના કયી હતી? એમની રાણીઓ દીકરીઓને એમની પાસે મેકલતી, ત્યારે શ્રી કૃષ્ણ મહારાજા પૂછતા કે- સ્વામિની થવું છે કે દાસી છેકરી સ્વામિની થવાનું જ કહે ને? સ્વામિની બનવાનું જ સૌને ગમે ને? દાસી બનવાનું કેઈને ગમે ખરું? એટલે જે દીકરી આવતી, તે કહેતી કે-“મારે સ્વામિની બનવું છે.” શ્રી કૃષ્ણ મહારાજા એને કહેતા કે-“જે સાચી સ્વામિની બનવું હોય, તે તું ભગવાન શ્રી નેમિનાથ સ્વામિજીને શરણે જા! ભગવાને ઉપદેશેલા સંયમની સાધનામાં તારી જીન્દગીનું સમર્પણ કરી દે! શ્રી કૃષ્ણ મહારાજાની દીકરીઓ પણ એવી ભાગ્યશાલિની હતી કે-ઝટ સમજી જતી અને જઈને સાધ્વી બની જતી! ક્ષાત્રવટ તે હતી જ, એટલે હું પાળવાને માટે પ્રાણ આપવા પડે તે પ્રાણ આપતાં પણ અચકાય નહિ અને તેમાં સારી ભવિતવ્યતા આદિના ગે સમજાઈ જતું કે સ્વામિની બનવાનો ખર ઉપાય તે આ જ છે!” સ્વામિની એટલે શું? પિતાને સૌ માને. સેવવા યોગ્ય પોતે અને દાસદાસી બધાં! સાચું સ્વામિપણું તે સંયમથી જ મળે ને? પુણ્યથી સ્વામિપણું મળે, પણ તે અલ્પકાલીન અને પછી સેવકપણું આપે એવું! સંયમના મેગે જે સ્વામિપણું મળે, તે એવું કે-કદી પણ સેવકપણું આવે નહિ ! સંયમથી મેક્ષ મળે અને જેને મોક્ષ મળે તે સદાકાળને માટે સેવવા લાયક જ બની જાય. શ્રી કૃષ્ણ મહારાજાની બધી રાણીઓને ખબર પડી ગઈ કે-જે જે રાજપુત્રીને વયસ્કા થતાં મહારાજાની પાસે મોકલીએ છીએ, તે તે રાજપુત્રીને મહારાજા “તારે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ સ્વામિની થવું છે કે દાસી થવું છે?—એમ પૂછે છે અને જ્યારે જ્યારે રાજપુત્રીઓ “સ્વામિની થવું છે–એમ કહે છે, ત્યારે ત્યારે મહારાજા તે બધીને ભગવાન શ્રી નેમિનાથસ્વામિજીના શરણે જ જવાનું કહે છે. આથી એક રાણીએ પોતાની દીકરીને બરાબર શખવીને મેકલી. તેને કહ્યું કે-મહારાજા તને એમ પૂછશે કે–તારે સ્વામિની થવું છે કે દાસી ?” તને એવું પૂછે, ત્યારે તારે કહેવું કે-“મારે દાસી થવું છે!' એ રાજપુત્રી શ્રી કૃષ્ણ મહારાજાની પાસે આવી. પિતાની ભાવનાને અનુસરીને શ્રી કૃષ્ણ મહારાજાએ તો તેણીને પણ એ જ પૂછ્યું કે-“તારે સ્વામિની થવું છે કે દાસી?” તરત જ પેલી રાજપુત્રીએ જવાબ દીધો કે-દાસી.” શ્રી કૃષ્ણ મહારાજા પિતાની પુત્રીના આવા જવાઅને સાંભળીને, ક્ષણ વાર ચોંકી ગયા. પછી સમજી ગયા કેઆના હૈયામાં ઝેર રેડી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી આ ઝેર નહિ નીકળે, ત્યાં સુધી આને ઉદ્ધાર થશે નહિ!” આથી શ્રી કૃષ્ણ મહારાજાએ તેણીને કહ્યું કે-“તારે દાસી બનવું છે, તો તે માટેની ગોઠવણ કરીશ.” આમ કહીને તેણીને વિક્રમ કરી. એ રાજપુત્રી ખૂશ થતી થતી પોતાની માતા પાસે ગઈ તેને બધી વાત કહી અને આ વાતને સાંભળીને એ રાણી પણ ખૂશ થઈ. પરંતુ બન્યું એથી ઊલટું જ, બેયની ખૂશી ભાગી જાય એવું. શ્રી કૃષ્ણ મહારાજાએ વીરા સાળવીને શોધી કાઢયો અને તેની સાથે પેલી રાજપુત્રીનાં લગ્ન કર્યા. એ સાળવી, પિતાની પત્ની બનેલી એવી પણ રાજપુત્રી પાસેથી કાંઈ કામ લેતે નહિ અને એની જ અનુકૂળતાને જાળવવાનો પ્રયત્ન કરતે. શ્રી કૃષ્ણ મહારાજાને એ વાતની ખબર પડી Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ગઈ, એટલે સાળવીને બોલાવીને પિતાની તે પુત્રી પાસે બધું જ કાર્ય કરાવવાની, શ્રી કૃષ્ણ મહારાજાએ સાળવીને આજ્ઞા કરી કે - પ્રશ્ન આમ કરવું, એ બલાત્કાર ન કહેવાય? પિતાને આમ કરવું, એ છાજે ખરું? આવું કરવા પાછળ શું આશય છે, તે જોવું જોઈએ. દાસીપણું એ શું વસ્તુ છે, એ વાત પિતાની દીકરીને સમજા વવી છે અને તેણીને સાચા સુખના માર્ગ તરફ દેરવી છે. પ્રશ્ન પણ આવી રીતિએ તે કાંઈ સંયમના માર્ગે વળાય ? . આમાં સંયમના માર્ગે વાળવાને સવાલ નથી. પરાણે સંયમી બનાવવાનો સવાલ જ નથી. આવી સ્થિતિ તે એ રાજપુત્રીએ દાસીપણું માગ્યું, એમાંથી જ ઉપસ્થિત થવા પામી હતી. પિતાની કઈ પણ દીકરીને, શ્રી કૃષ્ણ મહારાજાએ, બલાત્કાર કરીને દીક્ષા અપાવી જ નથી. જે રાજપુત્રીઓ સંયમ ગ્રહણ કરવાને ગઈ, ને સંયમની સાચી ભાવના તેમના હૈયામાં પ્રગટવાથી જ ગઈ છે. મહારાજા શ્રી કૃષ્ણ તે તેમને યુક્તિપૂર્વક સમજાવી એટલું જ. એ જ પુત્રીઓએ જે એમ કહ્યું હેત કે “સાચી રાણી બનવાને ઉપાય તે સંયમ જ છે, પણ અમારી ભાવના ઉ૯લાસ પામતી નથી તે શ્રી કૃષ્ણ મહારાજા તેમને શિક્ષા પણ કરતા નહિ અને પરાણે દીક્ષા લેવાને પણ મોકલત નહિ; પરન્તુ પિતા તરીકેના ઔચિત્યને સમજીને તે પુત્રીઓને ચેાગ્ય સ્થલે સંબંધ જોડી આપત ! આ રાજપુત્રીએ પણ જે સંયમને ગ્રહણ કરવાની અશક્તિને દેખાડી હત, તે શ્રી કૃષ્ણ મહારાજા એને માટે આવો ઉપાય જત જ નહિ. Page #401 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનાસ્તુતિ ૩૮૯ આ તે એ પુત્રીએ ‘દાસી થવાની ઈચ્છા છે–એ જવાબ દીધે, એટલે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી. શ્રી કૃષ્ણ મહારાજની યુક્તિની સામે જે રાણીએ યુક્તિ અજમાવવાની રીતિ અખત્યાર કરી ન હેત, મહારાજાની ભાવનાને નિષ્કલ અનાવવાને માટે રાણીએ જે પોતાની દીકરીને “દાસી બનવું છે -એમ કહેવાનું ન શીખવ્યું હતું અને જે સંચમની અશક્તિ જ દેખાડાવી હેત, તે કદી પણ આવું પરિણામ આવત નહિ. ધર્મને પમાડવાના માર્ગો, સંગો અને સ્થિતિની વિચારણાની અપેક્ષા રાખે છે. રાજાને ધર્મ પમાડે હોય તે પ્રજાથી કેમ વર્તાય અને પ્રજાને ધર્મ પમાડે હોય ત્યારે રાજા કેમ વર્તે, એવી જ રીતિએ, પતિને ધર્મ પમાડે હોય ત્યારે પત્ની કેમ વર્ત અને પત્નીને ધર્મ પમાડે હોય ત્યારે પતિ કેમ વર્તે, તેમજ સંતાનને ધર્મ પમાડે હોય ત્યારે પિતા કેમ વર્તે અને પિતાને ધમ પમાડ હોય ત્યારે સંતાન કેમ વર્ત; એમાં પરસ્પર જે રીતિ અખત્યાર કરવાની છે, તેમાં ઘણે ભેદ હોય છે. પિતાના અને સામાના સ્થાનને, પરસ્પરની મર્યાદાને જોયા વિના ચાલે નહિ. રાજા, પતિ કે પિતા પ્રજા, પત્ની કે સંતાન પ્રત્યે જેમ વર્તે, તેમ કાંઈ પ્રજા, પત્ની કે સંતાનથી રાજા, પતિ કે પિતા પ્રત્યે વર્તાય નહિ. શ્રી કૃષ્ણ તે મહારાજા પણ છે અને પિતા પણ છે, એટલે એ પોતાના સંતાનને ધર્મ પમાડવાને માટે આમ વર્તે તે શેલે, પરંતુ એમની ભાવનાને નિષ્ફલ બનાવવાને માટે રાણીએ જે ઉપાય , તે ઉપાય જ, એ પ્રમાણે રાજાને સામને કરે, એ રાણીને શોભે નહિ. આપણી વાત એ હતી કે Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન “સાચા જેન પિતાના હૈયામાં સંતાનને માટે કેવી ભાવના હેય?” રાજાને તે પ્રજા પણ સંતાન તુલ્ય જ છે ને ? તે છતાં પણ, શ્રી કૃષ્ણ મહારાજાએ પિતાના સંતાનને માટે જે ઉપાય અજમાવ્યું, તે ઉપાય કેઈ નેકર અથવા તે પ્રજાજનને માટે અજમાવ્યો નથી. ત્યારે શું પ્રજાજને ધર્મને પામે અને સંયમને આરાધનારા બને–એવી શ્રી કૃષ્ણ મહારાજાની ઈચ્છા નહતી? શ્રી કૃષ્ણ મહારાજાના હૈયામાં એવી ઈચ્છા તે હતી જ, પણ તેમણે ત્યાં પોતાની મર્યાદાને વિચાર કર્યો અને મર્યાદાને છાજતે ઉપાય છે. શ્રી કૃષ્ણ મહારાજાએ પિતાના પ્રજાજને સંયમને આરાધનારા બને, એ માટે શ્રી થાવસ્ત્રાપુત્રની દીક્ષાના સમયે ઢઢરે પીટા કે-“જે કોઈને પણ ભગવાન શ્રી નેમનાથસ્વામિજીની પાસે દીક્ષા લેવી હોય, તે ખૂશીથી દીક્ષા લે ! જે કઈ દીક્ષા લેશે, તેની પાછળ રહેલાં સઘળાં કુટુમ્બીજનેને હું દીક્ષા લેનારની જેમ સાચવીશ. દીક્ષા લેનારના પુત્રને પુત્રની જેમ જાળવીશ અને દીક્ષા લેનારના પિતાને પિતા જેવા માનીને જાળવીશ. દીક્ષા લેનારના અભાવમાં હું કેઈને કશી જ તકલીફ પડવા નહિ દઉં અને તેમની બધી મુશ્કેલીઓનું નિવારણ હું કરીશ !” વિચારવા જેવું એ છે કે શ્રી કૃષ્ણ મહારાજાના હૈયામાં સંયમ પ્રત્યે કે ભાવ હતો તેમજ એ સંયમની પ્રભાવના કરવાની એમના હૈયામાં કેવી તાલાવેલી હતી? પોતે કેવા હતા? શ્રાવકના એક અશ્વતને પણ નહિ આચરનારા ! વિરતિને અંશે પણ કરનારા નહિ! આણુવ્રતાદિનું ગ્રહણ અને પાલન અથવા તે સામાન્ય પણ વિરતિ, એ કેમ નહિ કરતા હોય?નહિ કરવા માટે કે Page #403 -------------------------------------------------------------------------- ________________ -- - --- ------- - પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ નહતા કરી શકતા માટે? એમને અવિરતિનો એ ઘેર ઉદય હતો, માટે જ એ વિરતિને એક અંશે પણ આચરી શકતા નહોતા ! આવા અવિરતિના ઉદયવાળા પણ જે સાચા જૈન હોય, તો એમની ભાવના કેવી હોય, એ સમજવાને માટે શ્રી કૃષ્ણ મહારાજાનો આ પ્રસંગ ખૂબ ખૂબ યાદ રાખવા જેવું છે; વારંવાર વિચારવા જેવું છે, એમની ભાવનાનું વારંવાર મનન કરવા જેવું છે. આવી જ રીતિએ, અવિરતિના ઉદયથી બાપને ગૃહસંસાર ચલાવે પડતે હોય, બાપ ત્યાગી ન બની શક્તિ હોય, સંયમને ન સેવી શકતો હોય, પરંતુ એ જે સાચે જૈન હોય, તે એના હૈયામાં પિતાનાં સંતાનોને કયે માર્ગે વાળવાની ભાવના હોય? “મારાં સંતાન સંયમને પામે તે સારૂં”—એવી ભાવના તે જૈન માઆપના હૈયામાં હેય ને? પછી સંતાનોમાં તેવી ચોગ્યતા ન હોય, સંતાનોને પણ તેવા પ્રકારના કર્મોદય વર્તતે હોય અને એથી તેઓ સંયમી ન બને, તે જેના માતા-પિતા એ સંતાન રખડેલ બની જાય નહિ, સદાચારભ્રષ્ટ બની જાય નહિ, એ માટે એમનાં લગ્નાદિ પણ કરે. માતા-પિતા તે કહેવાય, કે જેમના હૈયામાં સંતાનના ભલાની જ ભાવના હોય અને એથી જે માતા-પિતા જૈન હોય, સાચા વિવેકને પામેલાં હોય, તેમને એમ તે જરૂર થાય કે-“અમારાં સંતાનો સંયમને પામે તે સારું !” આપણે જે ઉદાહરણ જેવું છે, તેમાં એ શેઠની ભાવના એ હતી કે–“મારા દીકરાઓ સારામાં સારું કામ કરે અને મારા દીકરાઓમાંથી જે કઈ સારામાં સારું કામ કરનારે નિવડે, તેને જ મારે મારી સંપત્તિનો મેટો ભાગ આપ.” Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવી ભાવના હતી, એટલે એ શેઠે પિતાના દીકરાઓની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એ માટે એ શેઠે પિતાના ત્રણે ય દીકરાઓને, એ ત્રણેયને નિર્વાહ સારી રીતિએ થાય એટલું ધન આપીને, દરેકને જુદા કર્યા. પિતાની સાથે કે ઈદીકરે નહિ અને ભાઈ-ભાઈ પણ સાથે નહિ. આ પ્રમાણે કર્યા પછીથી, પિતાની પાસે જે મોટી સંપત્તિ બાકી રહી, તેમાંથી પિતાના નિર્વાહજોગું દ્રવ્ય રાખી લઈને, એ શેઠે પિતાના બાકીના દ્રવ્યનું એક મહા કિમતી લાલ (ત્ન) ખરીદી લીધું. લાલ એટલા માટે ખરીદી લીધું કે-જ્યારે મન થાય ત્યારે ઝટ આપી શકાય અને કોને ક્યારે આપ્યું, તે કઈ જાણું પણ શકે નહિ. પિતાજીએ રત્ન ખરીદી લીધું છે, એ વાતની છેકરાઓને ખબર હતી. પિતાજીએ મહા મૂલ્યવાન એક જ રત્ન ખરીદી લીધું, એટલે છોકરાઓને વિચાર તો થાય ને કે–પિતાજી એ પત્નનું શું કરવાને ઈચ્છે છે? જે ત્રણેય ભાઈઓને સરખે ભાગે આપવાનું હોત, તે પિતાજી એક નહિ પણ ત્રણ રત્નો ખરીદ કરતા પણ ખરીદ કર્યું છે એક રત્ન, એટલે એ રત્ન ત્રણમાંથી કઈ એકને આપી દેવાનું છે કે પિતાજી એ રત્નને કઈ બીજે જ ઉપયોગ કરી દેવાને ઈચ્છે છે ?” એક વાર એ શેઠની પાસે એ શેઠના ત્રણેય દીકરાઓ બેઠા હતા અને જુદી જુદી વાત કરતા હતા. એમાં વાતે વાતે મેટા છોકરાએ શેઠને પૂછ્યું કે-“પિતાજી! આપે જે એક રત્ન ખરીદ્યું છે, તે કેને આપવાનું છે?” - શેઠ સમજી ગયા. શેઠે તરત જ કહ્યું કે-“મારે વિચાર Page #405 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૩૯ એ રત્ન તેને જ આપવાના છે, કે જે આત્માના ખરેખર પ્રતિપાળ હોય! જે કાઈ ભલાઈનું ઉંચામાં ઉંચુ કામ કરશે, તેને હું એ રત્ન પ્રસન્ન થઈને આપીશ.’ શેઠે આવા જવાબ આપ્યા, એટલે ત્રણેય દીકરાઓમાંથી કાઈ તે વખતે તેા કાંઈ ખેલ્યું નહિ, પણ મેાટા દીકરાએ તે નિર્ણય કર્યો કે તક મળી જાય તેા ઝટ પિતાજીના મનને પ્રસન્ન કરી દઉં અને એમની પાસેથી અમૂલ્ય રત્નને હું જ લઈ લઉં !” આ બનાવ બન્યા પછીથી, કેટલાક દિવસેા વહી ગયા. ત્રણે ચ દીકરા પાસે શેઠની આપેલી એટલી સપત્તિ છે કે—તેમનો સુખે નિર્વાહ થયા કરે; પણ એમ તે કાંઈ વાણીયાનો છેકરે બેસી રહે? એને ધા કર્યાં વિના ચેન પડે ? સાધનસ'પન્ન હોય તે નિવૃત્તિ જ ભગવે, એ બધાને માટે શકય છે ? નિવૃત્તિનો જેને રસ હાય, તે તા સાધન મળતાં નિવૃત્તિ તરફ્ વળે, પણ જેના લાભને ચાભ ન હોય, તે શું કરે? નિવૃત્તિનો રસ હાય, તા માણસને થાડા સાધને પણ ચલાવી લઈને, સહી શકાય તેમ હોય તેટલું સહી લઈને પણ, નિવૃત્તિના સુખને ભાગવવાનું મન થાય. આપણે ત્યાં નિવૃત્તિ એ કાંઇ એદીપણાના પ્રકાર નથી. ખાય-પીએ અને આરામથી માજ-શાખ લેાગળ્યા કરે, એ સાચી નિવૃત્તિ નથી. આપણે ત્યાં તે નિવૃત્તિ પાપનિવૃત્તિ રૂપ છે અને ધમ પ્રવૃત્તિ રૂપ છે. જે પુણ્યાત્માઓ ધર્મની સાધનામાં, મેાક્ષના ઉપાયને આચરવામાં તત્પર બનેલા છે, એ જ સાચા નિવ્રુત્ત આત્માએ છે. એવા નિવૃત્ત આત્માએ આ લેાકમાં પણ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અનુપમ એવા નિરૂપાધિક આત્મસુખને ભેગવનારા બને છે અને એમને પરલોક પણ સુધરે છે. શેઠના દીકરાઓને આ નિવૃત્તિધર્મ સમજાયે નથી, એટલે તેઓ સાધનસંપન્ન હોવા છતાં પણ બંધ કરે છે. એમાં જે નાને દીકરે છે, તે પણ બંધ કરે છે ખરે, પણ ધંધો કરવામાં ય તે નીતિને ચૂકતું નથી અને ધનને લેભ કર્યા વિના ગરીબોને દાન પણ સારી રીતિએ કર્યા કરે છે. હવે એક દિવસ બન્યું એવું કે એ ગામમાં એક મેટું સરવર જેવું તળાવ હતું અને એ તળાવે સ્નાન કરવાને માટે શેઠને મેટ દીકરે ગયો હતે. એ તળાવે સ્નાન કરવાને માટે ઘણું માણસ આવ્યા હતા. તળાવની પાર બંધેલી હતી, તળાવમાં ઉતરવાનાં પગથીયાં બાંધેલાં હતાં, એટલે બધા લોકે તળાવનાં પગથીયાંઓ ઉપર બેસીને સ્નાન કરતા હતા. એમાં નાની ઉંમરને કેઈગરીબને છેક પણ સ્નાન કરતા હતા. એ કરે તે જરા રમતીયાળ અને તળાવના પાણીમાં પગથીયા ઉપર લીલ જામી ગઈ હતી, એટલે રમત કરતાં કરતાં તે છોકરો જ્યાં જરા નીચે ઉતરવા ગયે, કે તરત જ એને પગ લપસ્યું અને એ ડૂબવા લાગ્યો. એને ડૂબતે જોઈને, નહાનારાઓમાં હે-હાકાર મચી ગયે. શેઠના મોટા પુત્રે પણ એ તરફ જોયું અને એને પેલા લાલની (રત્નની) વાત યાદ આવી ગઈ. એને થયું કે-“આ છોકરાને જે હું બચાવી લઉં, તે આ વાત જાણવાથી પિતાજી જરૂર પ્રસન્ન થશે અને પિતાજી પ્રસન્ન થશે એટલે એ પેલું મહા મૂલ્યવાન રત્ન મને આપશે.” Page #407 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ પિતાજીની પાસેથી મહા મૂલ્યવાન રત્નને મેળવવાની આ સુન્દરમાં સુન્દર તક છે, એમ સમજીને એ શેઠના મેટા પુત્રે તળાવમાં ઝંપલાવ્યું. એને તરતાં તે આવડતું જ હતું, એટલે ઝટ પેલા ડૂબતા છેકરાને એણે પકડી પાડયો અને તેને જાળવીને તળાવની બહાર કાઢયો. કે તે શ્રીમંતપુત્રના પપકારી કાર્યને નજરે નિહાનીને આફ્રિીન પિકારી ગયા. જેમાં શ્રમ પણ હોય અને જોખમ પણ હોય, તેવું પોપકારનું કાર્ય જે કેઈ સુખી માણસ કરે, તે લોકે તેની વધારે પ્રશંસા કરે છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે-“આજે તો એક ગરીબને કરે તળાવમાં ડૂબી જતા હતા, પણ અમુક શેઠના પુત્ર મર્દાનગી બતાવી અને તળાવમાં પડીને એ છોકરાને ડૂબતે બચાવી લીધો !” આમ આખું ય ગામ પ્રશંસા કરી રહ્યું હતું, પણ પેલા. શ્રીમંતપુત્રને એથી કાંઈ વિશેષ આનંદ થતો નહતે. એ તે એક જ ચિન્તામાં હતું કે-“ક્યારે મારી ભલાઈની આ વાત પિતાજીને કાને પહોંચે અને ક્યારે પિતાજી મને બોલાવીને પિલું લાલ (રત્ન) આપે!” પિતાજીના કાને આ વાત પહોંચી કે નહિ, એની એ તપાસ કર્યા કરતો હતો. પિતાજીને આ વાતની ખબર પડી ગઈ છે, એવું એણે અનેકેની પાસેથી જાણ્યું, પણ મનમાં ચિન્તા એ હતી કે “હજુ પિતાજી મને બેલાવતા કેમ નથી? કદાચ લાલની વાત ભૂલી ગયા હશે? અથવા તે હકીકત એમના જાણવામાં બરાબર નહિ આવી હોય? ભલાઈ કેવળ ભલાઈ માટે જ હોત, તો એ શ્રીમંત પુત્રની. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો આવી દશા થાત નહિ! એ જે ચિન્તાની રીબામણભેગવી રહ્યો હતો, એને બદલે પોતાના હાથે એક ઘણું સારું પરેપકારનું કાર્ય થઈ ગયું”—એને એ આનંદ અનુભવતો હોત ! પણ એ આનંદ તે તે જ અનુભવી શકે, કે જેને ભલાઈનું કામ ગમતું હોય અને એના બદલાની અપેક્ષા ન હોય! આણે તે લાલના લોભે જ એ કામ કર્યું હતું! પૈસાને લભ માણસ પાસે શું નથી કરાવતે? કમળ કામાવાળે માણસ પણ પિસાવા લોભે કેવાં મહેનતનાં પણ કામ કરવાને તૈયાર થઈ જાય છે અને ભારે જોખમો પણ ઉઠાવે છે? પૈસો ઘણે હોય, પણ લેભ જે જોરદાર હેય, તે એ માણસ હજુ વાચા ને કાયાથી થાય તેવાં કામ કરી આપે, પણ માયાને (પૈસાને) છોડવાની વાત આવે તે ભાગી જ જાય. દુનિયામાં લેભીયાઓને માટે કહેવાય છે કે–ચમડી તૂટે પણ દમડી ન છૂટે!” આ શ્રીમંત પુત્ર પણ એમને જ હતે. એક બે દિવસ વહી જવા છતાં પણ જ્યારે શેઠે પોતાના તે મેટા દીકરાને લાવ્યે નહિ, એટલે એ જાતે જ પિતાજીની પાસે ગયો. શેઠ બહુ સમજુ અને જમાનાને ખાધેલા માણસ હતા. એ સમજી ગયો કે-આ ભાઈ શા માટે આવ્યા છે? એટલે શેઠે પોતે તે કાંઈ વાત જ કાઢી નહિ. શેઠના એ મોટા દીકરાએ પણ પહેલાં તે બીજી–ત્રીજી વાત કરી અને રાહ જોયા કરી કેપિતાજી પેલી વાત કાઢે, પણ જ્યારે શકે એ વાત કાઢી જ નહિ, એટલે પિતે જ એ વાતને છેડી. એણે કહ્યું કે-“પિતાજી! પેલે ગરીબનો છોકરે તળાવમાં ડૂબતે ડૂબતે બચી ગયે, એ વાત તે આપે સાંભળી ને? Page #409 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૩૭ શેઠે તરત જ એની વાતને આગળ વધતી અટકાવી દીધી. શેઠે કહ્યું કે-“તેં જ તળાવમાં પડીને એ છોકરાને ડૂબતે બચાવી લીધો, એ તે મેં પરમ દિવસે જ સાંભળ્યું હતું ? હિન્દુને દીકરો થઈને તું, તને તરતાં આવડતું હોય તે છતાં પણ કોઈને ડૂબતે બચાવી લે નહિ, એ તો બને જ નહિ ને?” | મટે છોક લાલને લાલચુ છે, એટલે કહે છે કેપિતાજી! આપ મારા એ કામથી પ્રસન્ન તે થયા ને? આપ પ્રસન્ન થયા, એટલે મારું બધું કાર્ય સફલ થઈ ગયું.” શેઠ કહે છે કે શું તેં એ છોકરાને મારી પ્રસન્નતા ખાતર જ બચા? મને પ્રસન્ન કરવાને ન હેત, તે તું એને બચાવત નહિ ? આ તે માણસાઈનું કામ છે. આવડત હોય અને શક્તિ હોય, તો કસાઈ પણ ડૂબતાને બચાવી લે! હિંદુના કુલમાં તે આ સંસારે સ્વાભાવિક હોય. કબુતર પાછી કુતરું પડ્યું હોય, તે હિન્દુ કુતરાને હાંકે અને કબુત રને બચાવે, એમાં નવાઈ નથી. હિન્દુ જે એટલું પણ કરે નહિ, તે એ હિન્દુ શાને? નિબળ ઉપરવા સબળા આમણથી માંસાહારી સુલચમાં પણ હાહાકાર થઈ જાય છે! કોઈને ય દુઃખી જોઈને, એના દુઃખના નિવારણની શક્તિ હેય તે એના દુઃખને નિવારવાનો પ્રયત્ન કરે, એ ભલું કામ જરૂર છે; પણ એમાં કોઈ વિશેષતા ન ગણાય! એટલું ય જેનામાં ન હોય, તેનામાં તો માણસાઈ જ નથી. હું કાંઈ તમારી પાસેથી માત્ર માણસાઈની જ અપેક્ષા રાખતું નથી. સામાન્ય જનેને દુર્લભ એવું કાંઈક તમે કરનારા બને, તે હું પ્રસન્ન થાઉં શેઠની આવી વાતને સાંભળીને, મેટો દીકરો તે ઠંડે Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા જ પડી ગયા. એ આવ્યા હતા તા આશાભેર, પણ થઈ ગયા એકદમ નિરાશ! પછી ઘેર પાછા ફરતાં, એને અનેક વિચા આવ્યા. ‘હું જ મૂખ્ત. નાહક મે તલાવમાં ઝંપલાવ્યું. એમાં જો હું મર્યાં હોત તો જીવથી જાત. અચ્ચે પેલા અને મને મળ્યું કાંઈ નહિ ! ટાસાએ મારા કામની કશી કદર કરી નહિ !” આવાને મનુષ્યરક્ષાના દયામય કાર્ય થી પણ ફાયદો થાય ખરા ? સુકૃત સારા ભાવે, નિરાશ ંસ ભાવે, કેવળ ભલી બુદ્ધિથી કરવું જોઈએ અને સુકૃત કર્યા પછીથી, પાછળ કદી પણ પશ્ચા ત્તાપ નહિ કરવા જોઈએ, પણ સુકૃતની અનુમેાદના કરવી જોઈ એ સુકૃત કરતાં પહેલાં સારા ભાવ ન હોય અથવા તા સુકૃતને આચરીને પરિતાપ અનુભવાય, તે એથી સુકૃત મલિન અને છે, તમે અહીં બેઠા છે અને અહીં કાઈ સારા કામની ટીપ આવી લાગે, તે તમને શું થાય ? લક્ષ્મીના સશ્ર્ચય કરવાનો, પાપથી મળેલી અને પાપ કરાવે એવી લક્ષ્મીથી પુણ્યને ઉપાર્જવાનો સારો અવસર આવ્યા, એવે મનમાં ઉમળકા આવે ખરા ? કે પછી– આજે જ કયાંથી આ ટીપ આવી? ક્રૂસાઈ પડચા. બધાની વચ્ચે બેઠા છીએ, એટલે આપવું તે પડશે. જ’–એમ થાય ? એ વખતે તમે ધાર્યું હોય કે— આ રીપમાં મારે ઓછામાં ઓછા સા રૂપીઆ તે આપવા જ પડશે.' પશુ શરૂઆત તા તમે ૨૫ કે ૫૦થી જ કરો ને ? એમાં જો ટીપ ભરાવનારા ૫૦ કે ૭૫માં માની જાય, તે તમારા મનમાં શે વિચાર આવે? ‘ઠીક થયું, ૫૦ કે ૨૫ રૂપીઆ બચી ગયા’-એમ થાય ખરૂં ને ? આવું જે થતું હોય, તા તે સુકૃત શું ફળ આપે ? પછી તે કહેવું પડે કે- ૫૦ " Page #411 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૩૯૯ કે ૨૫ બચી ગયા એમ નહિ, પણ ૫૦ કે ૭૫ ગુમાવ્યા.” કેમ? આપ્યા, પણ તે બળતા હૈયે આપણા માટે! આપ્યા તેની અનુમોદના થઈ નહિ અને ધારેલી રકમ કરતાં જેટલું ઓછું અપાયું–તેની અનુમોદના થઈ! કેટલાક માણસો વળી ઉત્સાહથી આપી દીધા પછીથી પરિતાપને સેવીને ધેળાને ધોઈ નાખે છે. પછી વિચાર આવે કે આજે આપણે નાહક ભાવનાના વેગમાં તણાઈ ગયા. ટીપમાં રકમ લખાવવામાં ઉતાવળ થઈ ગઈ !” આવા પ્રકારના વિચારો આવે, એ પરિતાપ કહેવાય. પરિતાપ સુકૃતના ફળને ધૂળમાં મેળવી દે. શેડના મોટા દીક ને તે સુકૃત આચરતાં પહેલાં લાલની લાલચ હતી અને પાછળથી એમ થયું કે-“આ કામ ન કર્યું હતું, તે સારું થાત!” સુકૃતને આચરવા છતાં પણ, આવા પ્રકારની મનેતૃત્તિના ગે, અજ્ઞાન માણસે સુકૃતના ઉત્તમ ફળને ગુમાવી દે છે. - હવે લાલને મેળવવાને માટે એ શેઠને બીજે દીકરે શું કરે છે, તે જોઈએ. શેઠના બીજા દીકરાએ પિતાના મેટા ભાઈને અંગે બનેલી હકીક્તને સાંભળી હતી. એણે વિચાર કર્યો કે-લાલચુ ઠરાય નહિ અને પિતાજી પ્રસન્ન થાય, એવું કોઈ કામ કરવું જોઈએ.” એવું કામ કર્યું હોઈ શકે, તે એ વખતે તે તેના ધ્યાનમાં આવ્યું નહિ; પણ તે તે દિવસથી એવી કોઈ તકની રાહ જોવા લાગ્યા. બજારમાં એની મેટી દુકાન હતી. જથ્થાબંધ માલનો એને વેપાર હતે. ઘણા આડતીયાઓ એને ત્યાં આવતા ઉતરતા અને એથી એની પેઢીમાં પૈસાની મોટી લેવડ-દેવડ ચાલતી રહેતી. એમાં એક વાર એવું બન્યું કે–એક આડતી Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હિસાબ કરતાં કરતાં લગભગ પચીસ હજાર રૂપીઆ જેવી મિટી રકમ એની દુકાને ભૂલી ગયો અને એ પોતાનું કામ પતાવીને પિતાને ગામ ચાલ્યા ગયે. શેઠના બીજા દીરાના હાથમાં એ રકમ આવી, એટલે તેણે એ રકમને પિતાની તીજોરીમાં જુદી મૂકાવી રાખી. દિવસો ઉપર દિવસો ગયા, પણ કોઈની ફરીઆદ આવી નહિ. જે આડતી આ રકમને ભૂલી ગયો હતો, તે આડતીયાને પોતાને ઘેર પહોંચ્યા બાદ હિસાબ મેળવતાં એ રકમ પટેલી જણાઈ, પણ પિતે એ રકમ ક્યાં ભૂલી ગયા છે, તેની તેને કલ્પના આવી નહિ. તેણે તે, કશું સૂઝયું નહિ એટલે ધાર્યું કે- રકમ ક્યાંક પડી ગઈ થોડાક દિવસે ગયા બાદ, શેઠનો બીજો દીકરો વિચાર કરે છે કે-“પેઢીમાંથી હાથ આવેલી પારકી રકમનું કરવું શું? હજમ કરી જવી કે જેની છે તેને પહોંચાડી દેવી? પણ આમ અનાયાસે અને કોઈ જાણે નહિ એવી રીતિએ હાથ આવી ગયેલી આવી મોટી રકમને પાછી આપી દેવાની મૂર્ખાઈ કોણ કરે ? એ આવા વિચાર કરતું હતું, ત્યાં એને ખ્યાલ આ કે-“પ્રમાણિક તરીકે પંકાવાને અને સાથે સાથે પિતાજીના મનને પ્રસન્ન કરી દેવાનો પણ આ બહુ જ સારે ઉપાય છે. ૨૫ હજાર જશે પણ લાખની કિંમતનું લાલ મારા હાથમાં આવશે અને બજારમાં મોટી નામના થઈ જશે છે વધારામાં! બહુ જ સરસ યુક્તિ છે, એક પંથ દો કાજ! તરત જ એ ઉઠશે. ગયે મુનીમ પાસે. કહ્યું કે- “અમુક આડતીયાને હમણાં જ ચીઠ્ઠી મોકલાવે કે તમે તમારી ૨૫ Page #413 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જનસ્તુતિ ૪૦૧ હજાર રૂપીઆની રકમ અહીં અમારી પેઢી ઉપર ભૂલી ગયા હતા, તે અમારા હાથમાં આવતાં અમે અમારી તીજોરીમાં જદ્દી રાખી મૂકી છે. આટલા દિવસ તમારી રાહ જોઈ કે–તમે કાંઈ નહિ તે તપાસ કરવા પણ આવશે, પરન્તુ તમે આવ્યા નહિ, તો તમે આ ચીટી તમને મળે એટલે તરત જ અહીં આવશે અને તમારી રકમ લઈ જશે” આ શાહુકારી કહેવાય? દુનિયા શાહુકારી કહે, પણ અને શાહુકારીનું–પ્રમાણિતાનું સાચું ફળ મળે ખરૂં? નહિ જ, કારણ કે આવી રકમ ન્યાય ખાતર સામાને પાછી પહોંચાડવાની જ શાહુકારની તે વૃત્તિ હોય, પણ શેઠના આ પુત્રની એ વૃત્તિમાં વિકૃતિ મળી હતી ! આના હૈયામાં લાલની લાલચ ન હેત, તે એ રકમ એના ધણીને પાછી મળતા નહિ. પિલા આડતીયાને એ ચીઠ્ઠી મળી, એટલે એને વાંચીને એિના આનન્દને પાર રહ્યો નહિશેઠના છોકરાની પ્રમાણિક્તાનાં એ ભારોભાર વખાણ કરવા લાગ્યું. જે મળે તેને શેઠની ચીઠ્ઠી વંચાવે અને કહે કે-ખરે શાહુકાર આનું નામ.. આટલી મોટી રકમ, ખોવાઈ ગયેલી રકમ, જેની પાછી મળી વાની આશા મૂકી દીધેલી, એ રકમ લેશ પણ કલેશ વિના પર બેઠે પાછી મળે, એથી આડતીયાની પ્રસન્નતાની કાંઈ સીમા રહે. અને એની જેટલી પ્રસન્નતા વધે, તેટલી જ એ આ શેઠના છોકરાની પ્રશંસા વધારે કરે ને રસ્તે પણ કામ ઠામ પ્રશંસા કરતો એ આ શેઠના ગામમાં અને અહીં પણ એ દુકાને દુકાને શેઠના છેકરાની પ્રશંસા કરવા લાગે. આખું ય બજાર ઉલાળે ચડ્યુંગામમાં ઘરે ઘરે આ વાત Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને થવા લાગી અને સૌ કેઈ શેઠના આ દીકરાની પ્રશસ્તિ ગાવા લાગ્યું. ખરેખર, અપ્રમાણિક માણસો પણ એ જ છે છે કે-બીજા બધા પ્રમાણિક હેય તે સારા. વ્યભિચારી માણસ પણ ઈચ્છે છે કે-બીજા બધા શીલસંપન્ન હોય તે સારા. ભલમનસાઈ નહિ કરનારાઓ પણ ઈચ્છે છે કે--બીજા બધા ભલા હોય તે સારૂં! કેમ આમ એક તો સદાચા ને એ પ્રભાવ છે અને બીજું તેમાં જ પિતાનું પણ હિત છે. અપ્રમાણિક માણસ બીજા બધાને પ્રમાણિક ઈચ્છે છે, કારણું કે બીજા પણ અપ્રમાણિક હેય, તો એને છેતરવાને, લૂંટાવાનો સંભવ ખરે ને? વ્યભિચારી માણસ બીજા બધાને શીલસંપન્ન ઈચ્છે છે, કારણ કે બીજાઓ જે દુરાચારી હોય, તે તેથી પિતાની વહુ, બેટી, મા, બેન વિગેરેની ફસામણીને ડર ઉભે રહે ને? તમે જેજે, તપાસ કરજો, અપ્રમાણિક અને વ્યભિચારી માણસે પણ, અપ્રમાણિક અને વ્યભિચારી માણસેની સાથે ઘરવટને સંબંધ રાખવાને ખૂશી નહિ હોય અને પ્રમાણિક તથા સદાચારી માણસોની સાથે જ ઘરવટને સંબંધ સાંધવાને રાજી હશે ! એમાં બીજે પણ ફાયદો છે. સારા માણસે જેડે સંબંધ હોય, તે એવાઓને અપ્રમાણિત કતાને અને અનાચારને આચરવાની પ્રાયઃ વધારે તક મળે છે. બાકી તે સામાન્ય રીતિએ, આર્યદેશમાં તે ખાસ કરીને, અજ્ઞાન માણસને પણ સદાચાર ગમે છે. સદાચારને એ પ્રભાવ છે કે-દુરાચારિને પણ બીજાને સદાચાર આકા , ગામમાં બધે ય વાત ફેલાઈ ગઈ અને ઠામ ઠામ પિતાની પ્રશંસા થવા લાગી, એટલે બીજે કરે પણ શેઠની પાસે ગયે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પહલે ભાગ–શ્રી જિનસ્તુતિ Yoak શેઠ શાણે છે. પગલા ઉપરથી માણસને પારખી શકે એ હુંશીયાર છે. એ સમજી ગયા કે આ છોકરે પણ લાલને લાલચુ બનીને આવ્યું છે. શેડ એને આવેલે જોઈને કાંઈ છે નહિ, પણ પિલાએ તે આવીને બેસતાં વેંત જ પૂછયું કે-“પિતાજી! આપે સાંભળ્યું ને?” ' શેઠ કહે છે કે-“હા, ભાઈ ! બધું વિગતવાર સાંભળ્યું. શાહુકાર શાહુકારી સાચવે, એમાં નવાઈ ન કહેવાય. શાહુકારન બજારમાં શાહુકાર તરીકે બેસનારે આવી જ રીતિએ વર્તવું જોઈએ. મને તો તે એ રૂપીઆ શેડો દિવસ તારી પાસે રાખી મૂક્યા, તે ય ગમ્યું નહિ; પણ એને બોલાવીને તે એના રૂપીઆ પાછા આપી દીધા, એ બહુ સારું કર્યું. બાકી જે તું એમ માને કે તે નવાઈ કરી છે, તે જેના રૂપીઆ હતા તેને તે પાછા આપી દીધા, એમાં કશી નવાઈ કરી નથી, કે તે પ્રશંસા કરે, પણ આપણે સમજવું જોઈએ કે-આપણે અનીતિની એક પાઈ પણ પારકી સંઘરીએ, તો એથી આપણી શાહુકારીને બટ્ટો લાગે.” શેઠે આ પ્રમાણે જવાબ દીધે, એટલે લાલની ગાલને (વાતને) યાદ કરવાની તક પણ ક્યાં રહી? આ બીજા ભાઈ સાહેબ પણ પહેલા ભાઈ સાહેબની જેમ ઢીલા થઈને વીલા મુખે લાલને મેળવવાની આશાને તજીને પાછા ફર્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “આપણે નશિબના ભાર આકરા ! પચીસ હજાર રૂપીઆ પણ હાથથી ગયા અને લાલ પણ જાલમાં આવ્યું નહિ ! આને બદલે જે પેલાને રૂપીઆ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૦૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પાછા ન આપ્યા હતા, તે એટલી મુડી તે વધતી આ તે આપણી “લેને ગઈ પૂત અને બે આઈ ખસમ” જેવી બે ય બાજુથી રખડી પડ્યાની હાલત થઈ !” શેઠ પિતાના અને મોટા દીકરાઓની મનોદશાને જાણીને નારાજ થયે, ઘણી નિરાશા થઈ. હવે માત્ર માને છેક શું કરે છે, તે જોવાનું હતું. નાની છોકરે ભલાઈનાં કામે કર્યા કરતે હતા, એટલે શેઠના મનમાં એને માટે કાંઈક આશા હતી, પણ પિતાના અને મોટા પુત્રોની સ્વાર્થ પરાયણતાને જોઈને, શેઠ પોતાના નાના છોકરાની બાબતમાં પણ શંકિ 1 Wઈ . “કદાચ નાનો પણ કઈ લાલચનો માર્યો ભલાઈ કરતે હશે ?_આવી શંકા પેદા થઈ, પણ પાછનિર્ણય કે કે- “એની પરીક્ષા માટે રાહ જોવી જોઈએ.” - બીજી તરફ શેઠના નાના છોકરાની મનોદશા કઈ જુદા જ પ્રકારની છે. તેને પણ પિતાએ કહેલ એ વાત યાદ છે કેપિતા લાલ કેને આપશે પણ પિતે લાલને લેવાની ચિન્તા વખતે જ નથી. એ તે પિતાના તકદીર અને પિતાના સારા પુરૂષાર્થ ઉપર ભરોસો રાખનાર માણસ છે. મા-બાપનું -આપ્યું જ મળે અને જે મળે તે ટકે, એવું એ માનતે જ નથી. મા-બાપ દ્વારા કે અન્ય દ્વારા, મહેનત કરવાથી કે પૂગર મહેનતે, વહેપાર કરવાથી કે ચોરી કરવાથી-એમ ગમે તે પ્રકારે, ડી કે વધુ, પણ જે કાંઈ સંપત્તિ મળે, તે આપણે પિતાના જ પુણ્યકર્મના ઉદય વિના મળે જ નહિ, એ સંપત્તિ ટકે પણ આપણા પુણ્યકમને વેગ હોય તે જ અને એ સંપત્તિ ભગવાય પણ આપણા પુણ્યકમને ગ Page #417 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ હેય તો જ, એવું એ માને છે અનીતિ વિગેરેને એ આશ. રતો નથી, તે એટલા માટે કે એથી પાપકર્મ બંધાય નહિ અને દયાદાનનાં કાર્યોને તે આચરે છે, તે એટલા માટે કેએથી પુણ્યકર્મ બંધાયા કરે. એની એ દઢ માન્યતા છે કે જે મારે કોઈ પણ અપકાર કરે, તે તે મારા પૂર્વકાલીમ પાપકર્મના ઉદય વિના કરી શકે જ નહિ. કેઈ મારે અપકાર કરે, તે એ સૂચવે છે કે અત્યારે મારું પાપકર્મ ઉtયમાં વર્તી રહ્યું છે, અને પાપકર્મ ઉદયમાં વતી રહ્યું છે, એનો અર્થ એ છે કે એ પાપકર્મ મારા આત્માથી વિખૂટું પડી રહ્યું છે. એ પાપકર્મ ગયું, એટલે એ પાપકર્મના યોગે આવવા સંભવિત એવી આફતને ભય પણ ગયે. આવી એની માન્યતા હેવાથી, એ અપકાર કરનાર ઉપર પણું ખીજ કરતો નહિ. એને એમ થતું કે-આ બીચારે નાહક પાપકમને ઉપાઈ રહ્યો છે. મારું પાપકર્મ ચાલ્યું જાય છે અને આને પાપકર્મ બંધાયે જાય છે! એના યોગે બીચારાને ભવિધ્યમાં દુખ ભેગવવું પડશે. એ વખતે શેઠના નાના છેકરાને આવી દયા આવતી હતી અને પિતાને અપકાર કરનાર ઉપર પણ એને ઉપકાર કરવાનું મન થતું હતું, કારણ કે એથી પુણ્યકમને ઘણે સંચય થાય, એવું એ માનતે હતે. આવી રીતિએ વર્તનાર માણસને કેઈ દુશ્મન હેય ખરું? એને મન તે કઈ દુશમન હોય જ નહિ, પણ માટે ભાગે એના પ્રત્યે પણ કોઈને દુશમનાવટ હેય નહિ. આમ છતાં પણ, કર્મના સ્વરૂપ આદિને જાણનારા જ્ઞાતિએ ફરમાવે છે કે-એવી રીતિએ વર્તન કરનાર માણૂસના પ્રત્યે Page #418 -------------------------------------------------------------------------- ________________ ૦૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ કોઈને દુશ્મનાવટ થાય, તે તેથી આશ્ચર્ય પામવા જેવું નથી.’ કેમ ? કારણ એ કે—અત્યારે તા એ સારી રીતિએ વર્તે છે, પણ પૂર્વ ભવાન્તરેશમાં એણે ભૂલ કરીને પાપકમ ઉપાજ્યું હોય અને એ પાપકમ અત્યારે ઉયમાં આવ્યુ હાય, તા શું થાય ? એના એ પાપકર્મના ઉદયથી, એના પ્રત્યે દુશ્મનાવટ રાખનારા મળી આવે, એ સંભવિત છે. જેનું એણે ભલું જ કર્યું હોય અને જેનું તે ભલું જ કરવાને ઈચ્છતા હોય, તેવા પશુ માજીસ એના પ્રત્યે દુશ્મનાવટ શખનારા અને, એ સ'વિત છે અને તેમાં કારણ, તેના પાતાના જ પૂર્વકાલીન પાપકમના ઉદય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને પણ, એ તારકોના અન્તિમ ભવમાં ય ઉપસર્ગ કરનારા, કલંકિત ઠરાવવાને મથનારા મળી જાય છે, તે શાથી? માણસ તદ્દન શુદ્ધ આચારવાળા હોય, તદ્દન શુદ્ધ હૃદયના હાય, તે છતાં પણ એના ઉપર અનાચારનું કલંક આવે, એ પણુ અને અને અનાચારી તરીકે તે પકાચ, એમ પણ અને; જો કેએવું થાડુ બને, પણ પૂર્વ કાલીન પાપકર્મના ઉદયથી એવું પણ મને! તમે દુશ્મનાવટ રાખા તા જ કાઈ તમારા પ્રત્યે દુશ્મનાવટ રાખે, એવા એકાન્ત નિયમ નથી. તમારા હૈયામાં કોઇ પ્રત્યે દુશ્મનભાવ ન હાય, તે છતાં પણ તમારા પૂર્વકાલીન પાપકર્માંના ઉદયથી, તમારા પ્રત્યે દુશ્મનાવટ રાખનારા હોય—એવા પણ મળી આવે, એ સંભવિત છે. એ વખતે પણ એના પ્રત્યે દુશ્મનભાવ આવે નહિ અને એના પ્રત્યેના દયાભાવ અખડ બન્યા ડે, એમાં જ તમારૂં કલ્યાણુ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૦૭ પેલા શેઠના નાના દીકરા પ્રત્યે ગામના લેકેને ઘણે સદભાવ હત; સૌ કઈ એના દયા-દાનાદિ ગુણેની તારીફ કરતું હતું, પણ એક આદમી એ પણ હતું કે એ આનું કાસળ કાઢી નાખવાની જ પેરવીમાં હતે. . એ માણસ શરાબી હતે. શેઠના નાના છોકરાના ઘરની પાસે જ એ રહેતું હતું. વારંવાર એ શરાબ પીઈને આવતે અને ઘરમાં ધીંગાણું મચાવતો. એની આી તથા એનાં બાલ-બચ્ચાં પણ એનાથી કંટાળી ગયાં હતાં. શરાબીની દશા કેવી થાય છે, એ તે જાણે છે ને? એને આત્મા પાયમાલ થઈ જાય છે–એટલું જ નહિ, એનામાં ગુણ હેય તે ય તે નાસી જાય છે અને અનેક દુર્ગુણ એનામાં પેસી જાય છે-એટલું જ નહિ, પણ એ શરીરથી ય પાયમાલ થઈ જાય છે અને ધનથી ય પાયમાલ થઈ જાય છે. નથી ગુણ રહેતા, નથી ઈજજત રહેતી, નથી શરીરસ્વાચ્ય રહેતું કે નથી ધન રહેતું. શરાબની જ્યારે તાલાવેલી લાગે છે, ત્યારે શરાબને મેળવવાને માટે, એ ભયંકરમાં ભયંકર પણ અનાચારને આચરતાં અચકાતું નથી. શરાબ તે માણસને બેભાન બનાવે છે, પણ શરાબની જેરદાર તલપ પણ માણસને બેભાન બનાવે છે. પિલા શરાબીની પણ એવી જ દશા થઈ છે. પિતાની પાસે જે કાંઈ દ્રવ્ય હતું, તે એણે શરાબીમાં ગુમાવી દીધું. તે પછી ઘરમાંથી વાસણ-કુસણ વિગેરે ચીજો પણ એણે વેચવા માંડી. એની સ્ત્રી એને સમજાવવાનો અને અટકાવવાને મથતી, તો એ એને પણ મેથીપાક આપતે અને ઘરની ચીજો Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લાઈ જતું. એમ કરતા કરતાં બધું ખલાસ થઈ ગયું, એટલે એણે પિતાની સ્ત્રી પાસે, તેના સૌભાગ્યના ચિહન રૂપ જે કંકણે તેણીના હાથમાં હતાં, તે પણ માગ્યાં. સ્ત્રીએ એ કંકણે આપવાની ના પાડી, એટલે પેલા શરાબીએ મારઝુડ શરૂ કરી. સામાન્ય મારથી પણ આ વાર એની સ્ત્રી માની નહિ, એટલે એણે પિતાની સ્ત્રીને એવા નિર્દય પ્રકારે માર મારવા માંડ્યો કે- સહી શકો નહિ અને એથી એ “બચાવે, બચાવે'ની બૂમ પાડવા લાગી. પેલા શેઠના નાના છોકરાએ આ સ્ત્રીની બૂમેને સાંભળી. તરત જ તે ત્યાં આવ્યા. શરાબીને એને સમજાવવા માંડી, તે શરાબીએ એને પણ ગાળ દઈને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું. એમ છતાં પણ શેઠને ના કરે, બાઈને બચાવવા ગયો, તે શરાબીએ એના ઉપર પણ હુમલો કર્યો. શેઠને નાને છાકરે એટલાથી પણ ગભરાયે નહિ. એણે બાઈને બચાવી લીધી. જ્યારે શરાબીનું કાંઈ ચાલ્યું નહિ, ત્યારે શરાબીએ કહ્યું કે નીચા, ના જ જૈના, હૈ કાન છે ' આમ કહીને, ગુસ્સામાં ને ગુસ્સામાં, તે એ વખતે તે ચાલ્યા ગયે. એના ગયા પછી, શેઠના નાના છોકરાએ બાઈને હકીકત પછી અને ત્યારથી માંડીને એ કુટુંબના ભરણ-પશુને જે, શેઠના નાના દીકરાએ ઉપાડી લીધે. આ વાતની પેલા શરાબીને જાણ થઈ, એટલે એને શુ વળી વધી ગ અને એણે શેઠના નાના છોકરાને મારી નાખવાની ધમકીઓ મેકેલવા માંડી. કેટલાક દિવસ બાદ, એક માટે પર્વદિવસ આવ્યા. એ Page #421 -------------------------------------------------------------------------- ________________ - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ vot દિવસે લેકમાં ગામ બહાર જંગલમાં આવેલા એક મન્દિર દર્શન કરવા જવાનો રિવાજ હતું. તે દિવસે એ જગ્યાએ માટે મેળો જામતે. બધા ચ તોકે કઈ દર્શન કરવાની આશયથી ત્યાં જતા નહિ. મેળે જેવા, મેળામાં મહાલવી પણું ઘણું માણસ જતા. આપણાં તીર્થોના ઉત્સવમાં, મેળા એમાં પણ કેટલાક પ્રભુભક્તિ, ત્યાગ, આદિને માટે આવે છે અને કેટલાકે તૂહલ આદિને માટે પણ આવે છે ને? મોજ માણવા આવે છે ને? તીર્થસ્થાન પ્રભુની ભક્તિમાં એકતાન થવા માટે છે, કમને શૂરવા માટે છે, છતાં ય આજે ત્યાં હવા ખાવાના અને લહેર કરવાના હિસાબે જનારા ય પડ્યા છે ને? આત્માને જગાડવાની, પાપને ભગાડવાની અને ચિત્તને પરમાત્મામાં લગાડવાની જગ્યાએ, પાપકર્મોને ઉપજેવાને માટે જવું, એ કેટલી બધી બાલીશતા છે? એ દિવસે પેલા શેઠના ત્રણ દીકરાઓમાંથી નાને દીકરી એ મંદિરે દર્શન કરવાને માટે નીકળે. એનો આશય તે માત્ર ભગવાનનું દર્શન કરવાનો જ હતો. ભગવાનનું દર્શન કરવું અને પવિત્ર થવું, એ એની ભાવના હતી. તમે રોજ દેવવંદન, ગુરૂવંદન આદિ કરે છે ને? જેમાં પણ બધા જ દેવવંદન અને ગુરૂવંદન નિયમિત કરે છે, એવું નથી અને જેઓ દેવચંદન અને ગુરૂવંદન આદિ કરે છે, તેઓ ય એનાથી કયા ફલની અપેક્ષા રાખે છે? અપેક્ષા તે કર્મનિર્જરાની જ રાખવી જોઈએ. કર્મકંદનનું નિકંદનું કાઢવાને માટે દેવવંદન, ગુરૂવંદન આદિ વિહિત છે. જેને કર્મકંદનનું નિકંદન કાઢવું હોય, તેને દેવવંદન, ગુરૂવંદને Page #422 -------------------------------------------------------------------------- ________________ = === = = - - - - - ૪૧૦ - શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને આદિમાં બહુ આનંદ આવે. પ્રતિક્રમણ પાપને પછાડનાર છે, તપ તાપ–સંતાપને તરછેડનાર છે, ક્ષમા જ જાળના ઝંઝાવાતને શાંત કરનાર છે અને જપ-જાપ જુની કર્મજંજીરને જાળનાર છે, માટે હું આ બધું કરું -આવી તમામ ભાવનાઓ તેને હેય, કે જેને કર્મનું ભીષણ તાણ્ડવ તેડવું હોય. જ્યાં આવી કેઈ ભાવના નથી, ત્યાં ભવની ભવાઈ છે. પેલા ભવૈ. યાનું આંગણું તે પ-૨૫ હાથનું છે, નાનું છે, અને આપણે ભવની ભવાઈ ખેલવાને માટે તે આ આખું જગત એ વિશાલ ગાન છે. સામાયિક આત્મામાં સમભાવ પ્રગટાવે છે અને પ્રતિક્રમણથી કર્મ ધ્રુજી ઉઠે છે. પ્રભુની સાચી પૂજા એ બધાનું ભાન કરાવે છે. હું કેવો છું અને મારે કેવા બનવું જોઈએ, એ વિચાર શુદ્ધ દેવના દર્શન અને પૂજનથી આવે, તે મેહ ધ્રુજી ઉઠે; પણ પૂજામાં ય મારામારી કરવામાં આવે તે? તમે કોને ધ્રુજે છે? જીવને કે મહિને? ધર્મક્રિયાથી કર્મનિજે. રાની જ ઈચ્છા કરે; પુણ્યની પણ ઈચ્છા કરે નહિ અને પુણ્યની ઈચ્છા આવી જાય તે પુણ્યાનુબંધી પુણ્યની જ ઈચ્છા કરે. આજે મેટે ભાગે આ હેતુ વિસરાઈ ગયો છે, લક્ષ્યમાં રખાતે નથી, એટલે શ્રી જિનમંદિરમાં કેમ વર્તાય અને ઉપાશ્રયમાં કેમ વર્તાય, એ ઘણાને આવડતું નથી અને જેઓને આવડે છે, તેઓ ય મેટે ભાગે એને ઉપગ બીજાને સમજાવવામાં કરે છે, પણ પિતાના આચરણમાં ઉતારવાને માટે પ્રાયઃ તેને ઉપગ કરતા નથી. કેટલાકે શ્રી જિનમંદિરમાં ત્રણ વાર નિસીહી બેલાય એટલું જાણે છે, પણ ક્યારે ક્યારે નિસહી બેલાય તે જાણતા Page #423 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૧૧ નથી. દેરાસરમાં પેસતાં જ કેટલાકો ખેલે છે કે નિસીહી, નિસીહી, ત્રણ વાર નિસીહી.' પણ એમ કદાચિત્ ત્રણ વાર ખેલાતી નિસીહી પણ એક જ ગણાય છે. ત્રણેય નિસીહી સાથે નથી હોતી. દરેક નિસીહી મેલવા પાછળ વિશિષ્ટ આશ્ચય રહેલા છે. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલી વાર ‘નિસીહી’ એમ એલવાનું છે અને એ પહેલી નિસીડી ખેલવા દ્વારા, શ્રી જિનમ`દિરમાં પ્રવેશ કરનારાં સ્રી-પુરૂષો સ’સાર સબંધી માનસિક, વાચિક અને કાયિક એ ત્રણેય પ્રકારની પ્રવૃત્તિના ત્યાગ કરે છે. ખરી રીતિએ તે। શ્રી જિનમન્દિરે જવાને માટે ઘેરથી પગ ઉપાડયો, ત્યારથી જ હૈયામાંથી સ'સારના ભાવને કાઢી નાખવા જોઈએ અને એકલા જ શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપ સંબંધી ભાવને હૈયામાં સ્થાપિત કરી દેવા જોઈએ. શ્રી જિનમંદિરમાં પેસતાં નિસીહી કહીને તે એ પ્રતિજ્ઞા કરાય છે કે− હવે હું સંસાર સબંધી વિચારણાના પશુ ત્યાગ કરૂં છું.' શ્રી જિનમદિરમાં પ્રવેશ કરીને શ્રી જિનમંદિર સંબંધી જ ચિન્તા કરવાની હોય, ભમ તીમાં ક્રૂરતાં કાં ય અશુદ્ધિ જણાય તો તે દૂર કરવાની હૈય તથા આખા ય શ્રી જિનમાંદરને તપાસી, જો કાંઈ આશાતનાનું કારણ—કચરા વિગેરે પડેલ હોય, તા તે સાફ કરવાના હોય, આમ શ્રી જિનમન્દિર સબંધી ચિન્તા કર્યો પછીથી, ‘ એ ચિન્તાનો પણ હું ત્યાગ કરૂં છું''−એવી પ્રતિજ્ઞાને કરવાને માટે, બીજી વાર ‘નિસીહી' એમ બોલવાનું છે. બીજી વાર ‘નિસીહી’ રૂપ પ્રતિજ્ઞા કર્યા બાદ, દ્રવ્ય-પૂજનાદિની ક્રિયા ફરવાની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું ઉત્તમ, મનહર " Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામાં જલ, ચંદન, કેસર, પુષ્પ ખાદિથી આઠે ય પ્રકારે પૂજન કર્યાં માઢ, ભાવપૂજનમાં પ્રવત વાને માટે દ્રષ્યપૂજનનો ત્યાગ કરવા જોઈ એ અને એ માટે ત્રીજીવાર નિસીહી એમ એલવાનું છે. ત્રીજી ધારની નિસીડી દ્વારા એવી પ્રતિજ્ઞા કરાય છે કે હવે હું દ્રષ્યપૂજનના પણ ત્યાગ કરૂં છું.’ ભાવપૂજન સુધી પહેાંચવાને માટે, ક્રમસર સંસાર સબ'ધી ચિન્તાના, શ્રી જિનમંદિર સંબધો ચિન્તાના અને દ્રબ્યપૂજન સબંધી ચિન્તાનો પણ ત્યાગ કરવાને માટે જ, ક્રમે કરીને ત્રણ વાર ‘ નિસીહી ’ રૂપ પ્રતિજ્ઞા કરવાની છે. નિસીહી ત્રણ વાર એલવાની છે એમ તા ઘણુ જાણતા હશે, પણ તે કયારે કયારે ખેલવાની છે અને દરેક નિસીહી આલવા દ્વારા કયા કયા પ્રકારની મન-વચન-કાયાની પ્રવૃત્તિના નિષેધ કરાય છે, એ વાત કેટલા જાણતા હશે? ઘેાડા, અને તેમાં પણું એ સમજને અમલમાં મૂકનાર તા ઘણા થાડા ! માટેા ભાગ તો ‘નિસીડી' ખેલતા જ નથી અને કેટલાક આવે છે તે · નિસીહી,નિસીંહી, ત્રણ વાર નિસીહી એમ એક સામટી ત્રણ્ ય નિસીહી મેલી નાખે છે. આવું ચલાવી શકાય? દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાની છે. તમામ ક્રિયાવિધિપૂર્વક કરવાનો આગ્રહ રાખવા જોઈએ. જેમ શ્રી જિનદર્શનાદિ દરેક ધર્મક્રિયા પ્રત્યે બહુમાન જોઈએ, તેમ દરેક ક્રિયાના જ્ઞાનિઓએ દર્શાવેલા વિધિ પ્રત્યે પણ બહુમાન જોઈએ. ત્રેય નિસીડી એકી સાથે ખેલી નાખવી, એ તા પેલા ગામડીયા ગમાર જેવું કર્યું કહેવાય. r એક ગામડીયા શહેરમાં એક ડોકટરને ત્યાં દવા લેવા માન્યા. ડૅાકટરે તેને તપાસ્યા અને એક માટા ખાટલા મા સર Page #425 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શી જિનપરસ્તુતિ વીને, તે બાટલામાં તેને સાત દિવસની દવા ભરી આપી. રેજના ત્રણ ભાગ લેવાના, એટલે સાત દિવસના એકવીસ ભાગના આંક પણ કાગળની કાતરેલી પટી ચેઢીને પાડી આપ્યા. કહ્યું ય ખરૂં કે–આ સાત દિવસની દવા છે અને જ ત્રણ વાર નિશાની મુજબને એક એક ભાગ દવા લેવાની છે. ગામડીયા રેજ દવા લેવાને માટે ગામડેથી આવી શકે નહિ, એ માટે ડૉકટરે આ પ્રમાણે કર્યું. ગામડીયે દવાને બાટલા લઈને ઘેર ગયા. ઘેર જઈને એ દવા પીવા બેઠે, ગમાર છે, એટલે એ દવાના બાટલાને જોઈને વિચાર કરે છે કે--આમાં બહુ બહુ તે એક કળશયા જેટલું દવાનું પાણી છે. આટલું પાણી પીવાને માટે સાત દહાડા શું કરવા છે? હું તે આટલું પાણી એક તડાકે પીઈ જાઉં ! જ પીવાની માથાકુટે ય નહિ અને રેગ પણ ઝટ જાયઆ વિચાર કરીને, એ ગામકી તે દવાને આખે ય બાટલે તરત જ પઈ ગયે. એક તે દવા તેજ હતી અને તેમાં એકવીસ ટંકની દવા એક વખતે જ પીઈ જવાય, તે પરિણામ કેવું આવે? થોડી વાર થઈ ત્યાં તે એ ગમારને એકદમ દર્દ ઉપડયું. ન ખેંચાવા માંડી. મગજ ભમવા માંડ્યું. ઘરમાં તે લે–મેલ થઈ પડી. લેકે થઈ ગયા ભેગા. કોઈને ય ખબર નથી કે- આણે શું કર્યું છે? “સવારે દવા લેવા ગયેલે અને આવીને દવા પીતાની સાથે જ આવું થયું”—એમ બધા બોલે છે, પણ કોઈ તપાસ કરતું નથી. ગામડીયાને દર્દ વધવા જ માંડયું, એટલે બે. જણ શહેરમાં પેલા ડૉકટરની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમારી દવાએ તે દાટ વાળ્યો. એ તો મરવા પડયો Page #426 -------------------------------------------------------------------------- ________________ vix Yix શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે, માટે ઝટ અમારી સાથે ચાલે અને એને બચાવે.” ઑકટરને નવાઈ તે લાગી, પણ કરે શું? એક તે તેડા આવ્યા અને અપજશ આવવાની બીક પણ ખરી, એટલે ઠેકટર તરત જ એ ગામે આવ્યા. ત્યાં પહોંચીને એણે પહેલું જ એ કહ્યું કે “દવાને બાટલે લાવે!” બાટલે જે તે ખાલી હતું, એટલે તપાસ કરવા માંડી કે-સાત દિવસની દવા ગઈ ક્યાં ખબર પડી કે આ ગમાર બધી ય દવા એકી સાથે પીઈ ગયો. ડોકટર કહે છે કે-“બેવકૂફ, મને દોષ દેતા હતા? સાત દહાડામાં એકવીસ વાર સુધી નિયમ મુજબ પીવાની દવા એક વારમાં જ પીઈ જાય, તે મરે નહિ તે બીજું થાય પણ શું?” આમ કહીને ડૉકટરે તરત જ પાછા વારણના ઉપચારે અજમાવ્યા અને પેલાને મરતાં બચાવી લીધે. ડેકટરે કહ્યું તે માન્યું નહિ અને ઉંધું કર્યું, તે ડેકટરે જ આપેલી દવા પીવા છતાં પણ, ગમારને મરવાને વખત આવી લાગ્યું. એ તે સારું થયું કે-ડૉકટર મળ્યો, એ ટ આવ્યે, નિદાન બરાબર થયું અને ઉપચારે લાગુ પડ્યા બાકી શું થાત? એ બચી તે ગયે, પણ હેરાન કેટલો થયો અને પૈસા કેટલા ગયા? તેમ, ધર્મકિયા એ પણ ભગવાને આપેલી દવા છે. ધર્મ, ક્રિયા રૂપ દવાને વિધિપૂર્વક સેવવાની કાળજી રાખવી જોઈએ. જાણવા છતાં, જેના હૈયામાં વિધિબહુમાન નથી,વિધિની દરકાર નથી, તે જે અવિધિનું સેવન કરે છે, તેમાં તે ભગવાન શ્રી જિનેશ્વરની આજ્ઞાની વિરાધના છે. ધર્મકિયાને કરવા છતા પણ, આવી રીતિએ ભગવાનની આજ્ઞાની વિરાધના રૂપાપમાં Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ પડી જવાય નહિ, તેની ય ખાસ કાળજી રાખે. આપણું ચાલુ વાત તે એ હતી કે-શેઠને દીકરે ગામ બહારના મંદિરે દર્શન કરવા નીકળ્યો, તેમાં એની ભાવના તે એ જ હતી કે-“ભગવાનનું દર્શન કરવું અને પવિત્ર થવું.” શેઠને નાને દીકરે જ્યારે એ મંદિરની પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં ઘણાં સ્ત્રી-પુરૂષે એકઠાં થયાં હતાં અને તેમાં મોટાં ખાન-પાન કરતાં ગામગપાટા હાંકતાં હતાં, તે નાનાં રમત-ગમતમાં કાળક્ષેપ કરતાં હતાં. શેઠના નાના દીકરાએ આ બધું આંખે જોયું, છતાં ન જોયા જેવું કર્યું અને મંદિર તરફ ચાલે. એ મંદિરની છેક નજદિકમાં આવી પહોંચે, ત્યાં એની નજર નદીને પેલે પાર લથડીયાં ખાઈ રહેલા શરાબી ઉપર પડી. તે એ જ શરાબી હતું, કે જેણે આ શેઠપુત્રનું ખૂન કરી નાખવાની ધમકીઓ કહેવડાવી હતી. મંદિરની પાસે જ નદી વહેતી હતી અને નદીને ઓળંગવાને માટે એક નને બે ઈંટવાતે પુલ બાંધેલ હતો. ન છૂટકે જ કેઈએ પુલને ઉપયોગ કરતું, કારણ કે- જરાક ચૂક થાય તે ગબડીને નદીના અગાધ જળમાં પડતાં વાર લાગે નહિ, એ એ પુલ હ. પેલે શરાબી એ પુલ તરફ જ આવી રહ્યો હતે. શેઠપુત્રે એને લથડીયા ખાતે જોઈને વિચાર કર્યો કે એ આ પુલ ઉપર એ આવે, તે એ નદીમાં જ પડવાને અને નદીમાં પડયો તે જાનથી જવાને !' એટલે તરત જ શેપુત્રે બૂમ પાડી કે- ભી જા, ભી જા.” પણ શરાબના ઘેનમાં ચઢેલો, એની બૂમેને સાંભળે ક્યાંથી? પુત્ર એવા ભાદક અને જોરદાર અવાજે બૂમો Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મારી હતી કે-એની બૂમોને સાંભળીને, આજુબાજુના લેકે, શું છે તે જોવા-જાણવાને એકઠા થઈ ગયા, લેકે તે પેલા શરાબીને જોઈને બોલવા લાગ્યા કે-“આજ એ સાલાનું આવી ન્યું છે. બદમાશ એ જ દાવ છે. શરાબ પીઈને જેને તેને હેરાન કરે છે અને સામા થનારને મારી નાખવાની બીક બતાવે છે. એનાં બૈરી છોકરાંને ય એણે રઝળતા કરી મૂક્યાં છે. આ શેઠજીના દીકરા જેવા સારા માણસને ય મારી નાખવાની વાત કરતા હતા. આ હલકટ માણસ કમેતે ન મરે, તો બીજું થાય પણ શું? મરવા દે, સાલાને !” આવી વાતો કરતા સૌ તે, એ શરાબીના મરણને તમાશો જેવાને જ જાણે ઉલા રહ્યા. શેઠપુરથી એ ખમાયું નહિ. એ તે તરત જ પુલ તરફ છે, કેમ કે પેલો શરાખી પુલની નજદિકમાં એટલો બધો આવી ગયે હતું કે-જે જરાક મોડું થાય, તે એને પુલ ઉપર ચઢતાં અને પુલ ઉપર ચઢીને નદીમાં પડતાં વાર લાગે નહિ. શેઠપુત્ર તે દેડીને પુલ પાસે ગયો અને ઝડપથી પણ જળવીને પેલાને બચાવવાને માટે પુલને પેલે પાર જવા લાગ્યો. લોકો તે પાછા વળે, શેઠ! પાછા વળે, એવા નાદાનને બચાવવાને હોય નહિ.”—એવી બૂમે જ મારતા રહ્યા, કારણ કે- અજ્ઞાન લેકની એ માન્યતા હોય છે કે શત્રુને મારા જ જોઈએ.” એટલે “શત્રુ જે એની મેળે મરતો હોય તે તેને બચાવ, એ તે મેટી મૂર્ખાઈ છે –આવું જ અજ્ઞાન લોકનું લવું થાય છે. આવા પણ અજ્ઞાન લોકે, અવસરે તે પાછા અપકારી ઉપર ઉપકાર કરનારની મુક્તકંઠે પ્રશંસા જ કરે Page #429 -------------------------------------------------------------------------- ________________ — પહલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૪૧૭ છે અને એથી ય સાબીત થાય છે કે ક્ષમાયુક્ત પરે૫કારનો અજબ જે મહિમા છે! શેઠપુત્રે જઈને પેલા શરાબીને પકડી લીધો. પિતાના જાનના જોખમે એને પકડીને બચાવી લીધો. શરાબના નશામાં એ કાંઈ માને તે નહતો, એટલે એને ઝાલીને એ પાછે મંદિર પાસે લઈ આવ્યા. ત્યાં આવતાં શરાબી લથડીયું ખાઈને નીચે જમીન ઉપર પડી ગયે. શેઠપુત્રે શરાબીને શરાબને નશો ઉતરે, એ માટે લીંબુ લાવીને તેને રસ શરાબીને પીવડાવી દીધો તથા તેની સારવાર કરીને તેને ભાનમાં આ. લેકે તે આ બધું જોતા હતા અને અંદર અંદર શેઠપુત્રની તારીફ કરતા હતા. કહેતા હતા કે- દુનિયામાં ઉપકાર કરનારાઓ જ થોડા હોય છે, પરંતુ આવી રીતિએ પિતાના દુશમન ઉપર ઉપકાર કરનારા તે વિરલા જ હોય છે.” શરાબી જરા ભાનમાં આવ્યું, એટલે શેઠપુત્ર તે પિતાના નિર્ણય મુજબ મંદિરમાં દર્શન કરવાને માટે ચાલે ગયે. આજે એને ભગવાનનું દર્શન કરતાં પણ ઘણો આનંદ આવ્યું. એણે પ્રાર્થના કરતાં પિતાની અને સૌની પવિત્રતા માગી. દર્શન કરીને જે એ બહાર નીકળ્યો, કે તરત જ પેલે શરાબી એના પગમાં પડી ગયે અને કહેવા લાગે કે "मेरे भगवान तो तुम्हो हो । आज तुमने मेरे को नया जीवन प्रदान किया । तुमने किस तरह से, कितना बड़ा भारी जोखम उठा कर के और मेरी कितनी सेवा. सुश्रुषा कर के तुमने मुजे बचाया, सो तो मैंने इन लोगो से सुन लिया है। तुम को तो इतना उपकार करने पर भी मेरे पास उपकार मनाने की इच्छा नही थो। मैं जितना अधम Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન i * ', | हूँ उतने ही तुम उत्तम हो । आज से मैं कभी शराब नही पीउंगा | अब मुजे भगवान के दर्शन कराओ।" શરામીમાં આવી ગયેલા આવા અદ્ભુત હૃદય-પરિવત્ત નને જોઈ ને, શેઠપુત્રના આનન્દનો પાર રહ્યો નહિ. તરત જ તે એ શરાખીને પોતાના મિત્રની જેમ મદિરમાં લઈ ગયા, ભગવાનનાં દર્શન કરાવ્યાં અને તે પછી પેાતાની સાથે જ એને ગામમાં લઈ જઈને એને ઘેર પહોંચાડી દીધો. એ શરાનાં ખૈરી-છે પણ, પેાતાના ધણી અને પિતામાં આવે સુધારા થઈ ગયા છે, એ જાણીને હર્ષથી ફુલ્યાં સમાયાં નહિ. આવી વાત તે ગામમાં વાયુવેગે જ પ્રસરી જાય ને ? શેઠના કાને પણ, પેાતાના ત્રીજા દીકરાના ભલાઈના કાની, આત્માના પ્રતિપાલનના ફાયની વાત તરત જ પહેાંચી ગઈ. એ વાતને સાંભળીને, શેડની છાતી પણ હર્ષોંથી ગજ ગજ ઉછળવા લાગી. ‘આજ મારૂં પિતાપણુ સફળ થયું’--‘આજ મારી મહેચ્છા પૂર્ણ થઈ.’આવા તા અનેક વિચારા એ શેડે કરી લીધા અને પેલા લાલને (રત્નને) બહાર કાઢીને પોતાની પાસે રાખ્યું, કે જેથી જેવા ત્રીજો છેકરા આવે કે તરત જ એને છાતી સરસા ચાંપીને એ બહુમૂલ્ય લાલ આપી શકાય. ' । ' ઓજી તરફ શેઠના નાના દીકરાને અચાનક સુગુરૂના યોગ થઇ ગયા. એ સુગુરૂએ તેને ધર્મતત્ત્વ સમજાવ્યું. સુકૃતની અનુમાદના કેમ થાય, તે ય શીખવ્યું. એથી ના નાના છોકરા તો, પોતાના આનન્દ્રમાં ખૂબ મસ્ત બની ગયા છે.પેાતાથી થયેલા સુકૃતની એ ખૂબ ખૂબ અનુમાદના કર્યાં કરે છે. એને એમ થાય છે કે મારે મન તે કઈ દુશ્મન નાતે, પણ માત્ર આ Page #431 -------------------------------------------------------------------------- ________________ .F ; ' * કે : * કt , * * * * * પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ I ! શરાબી સિવાય કેઈને ય મારા પ્રત્યે દુમનભાવ નહોતે. આજે મારા માટે ભાગ્યોદય કે એના હૈયામાંથી પણ મારા પ્રત્યેને દુશમનભાવ નીકળી ગયે. આ એક જીવ નિરર્થક મારા નિમિત્તે પાપકર્મોને ઉપાસે હતો, તે પાપકર્મને ઉપજતાં અટકી ગયે. મારા નિમિત્તે કઈ પાપકર્મને ઉપાજો નહિં આવા વિચારમાં મશગુલ બની ગયેલા તેને તે લાલની વાત પણ યાદ આવતી નથી, જ્યારે તેને લાલ આપવાને માટે તેને પિતા ઉસુક બની રૉ છે. જેમ જેમ સમય જતે જાય છે, તેમ તેમ તેના પિતાની બેચેની વધતી જાય છે. હજી આવ્યું નહિ, હજુ આવ્યું નહિ-એમ એને થયા કરે છે. જરાક અવાજ થાય તે કલ્પના કરે છે કે-એ આવ્યો અને એને નહિ જોતાં નિરાશ થાય છે. ઘડીએ ઘડીએ બારીએ જાય છે અને રસ્તા ઉપર છેક દૂર સુધી, જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી નજર નાખે છે અને જૂએ છે કે-“ક્યાં ય એ આવતે દેખાય છે ખરો? આમ રાહ જોઈ જોઈને એ શેઠ થાક્યો અને આશા નહિ ફળવાથી એ શેઠની બેચેની વધી ગઈ. ત્યાં એને વિચાર આવ્યો કે - ‘એ શાને આવે? પેલા બે મોટા દીકરાએ તે આવ્યા હતા, કારણ કે-એ લાલના લાલચુ હતા. માને છે કે તે ગુણવાન છે. જેના હવામાં અપકારી ઉપર પણ ઉપકાર કરવાની જ ભાવના છે, મારવા મથનારને પણ જીવાડવાની જ ભાવના છે, તે લાલચુ હોઈ શકે નહિ. વળી તેના આવા ભલાઈના કામની જે મારે કદર કરવી હોય, તે મારે જ એને ઘેર જવું જોઈએ. કદર એને કરાવવી હોત તો એ આવત, પણ કદર કરાવવાને માટે એણે ભલાઈ કરી નથી. કદર તે મારે કરવી છે, માટે હું જ જાઉં', Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા htt આવેા વિચાર કરીને શેઠ તરત જ કપડાં પહેરીને તૈયાર થયા અને ચાલ્યા નાના ટેકરાના ઘર તરફ ! રસ્તામાં એ શેઠના અને ય માટા છોકરાઓનાં ઘરો આવતાં હતાં. એ ઢાકાએ શેઠને, પાતાના પિતાને, પેાતાના નાના ભાઈના ઘર તરફ જતા જોયા, એટલે એમના હૈયામાં ફાળ પડી. ચાક્કસ, પિતાજી પેલું બહુમૂલ્ય લાલ આપવાને માટે જ આપણા નાના ભાઈને ઘેર જાય છે' એમ એ બન્નેને લાગ્યું; કારણ કેએમણે પણ નાના ભાઈની ભલાઈની વાત સાંભળી હતી. એ અનેના હૈયામાં ઈર્ષ્યા પેઢી. લાભનું જોર વધી ગયું. લે તે પોતાના મિત્ર ક્રોધને પણ મદદમાં ખેલાબ્યા, અને ય છેક રાએ વિચારવા લાગ્યા કે-‘પિતાજીએ આપણને તે થાડુ થોડુંક જ આપ્યું છે. માટી મુડી તો તેમણે પેાતાની પાસે રાખી હતી અને તેનું લાલ લીધુ હતું. તે લાલ પિતાજી એકલા નાના ભાઈ ને આપી દે, એ કેમ ચાલે ? એણે ભલાઈનું કામ કર્યું છે, તે આપણે પણ કયાં નથી કર્યું ? આપણા કામની, આપણે પિતાજી પાસે ગયા તા ય, પિતાજીએ કદર કરી નહિ અને નાના ભાઈ ને સામેથી આપવા ચાલ્યા. જરૂર, પહેલેથી જ પિતાજીના મનમાં એમ હશે કે-બધી મુડી મારે નાના છેકરાને આપી દેવી, એટલે જ એમણે આવું કપટ કર્યું હશે. અત્યાર સુધી આપણને ખખર પડી નહિ, પણ હવે જો આપણે ભૂલ્યા, તેા મુડી ગઈ સમજો. હવે તે જે થવું હોય તે થાય, પણ દરેક ઉપાયે આપણે લાલમાં ભાગ તે લેવા, લેવા ને લેવા જ !' આવા વિચાર કરીને, શેઠના બન્ને ય દીકરાએ પશુ શેઠની પાછળ પાછળ પેાતાના નાના ભાઈને ઘેર ગયા. ૪૨૦ Page #433 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ કરત શેઠ જેવા પેાતાના નાના દીકરાના ઘરમાં પેઠા, કે તરત જ નાના દીકરાએ એમને જોયા અને વિનયશીલ એવા તે, એકદમ સામે દોડી આવીને પેાતાના પિતાના પગમાં પડી ગયેા. શેઠે એને આશીર્વાદ આપીને પેાતાના હાથે ઉલા કર્યાં, છાતી સરસા ચાંખ્યા અને ષનાં આંસુ વહાવ્યાં. પછી આસન ઉપર બેસીને શેઠે કહ્યું કે-મારા કુળને, મારા નામને ઉજાળનારા તૂં પાકયો. તે મારા મનેારથ, હું ધારતા હતા તે કરતાં પણ સવાઈ રીતિએ, પૂર્ણ કર્યો.’ આમ કહીને શેઠે પેાતાના પ્રેસને છેડે બાંધેલું લાલ કાઢ્યું અને તે પેાતાના નાના છેકરાને આપતાં કહ્યું કે—આના ખરી હક્કદાર તુ જ છે. શેઠના માટા એ દીકરા ઘરની બહાર ઉભા ઉભા આ બધુ જોઈ અને સાંભળી રહ્યા હતા. શેઠને લાલ આપતા જોઈ ને અને આના ખરા હક્કદાર તુ જ છે’–એમ કહેતા સાંભ ળીને, એમના હૈયામાં દાવાનળ સળગી ઉઠેચો, મેાંઢાં લાલચાળ થઈ ગયાં. એકદમ તે બન્ને અંદર ધસી આવ્યા. ત્યાં તે તેમના નાના ભાઈ પાતાના પિતાજીને કહી રહ્યો છે કેઆપ પ્રસન્ન છે। એ જ મારે મન સૌથી વધુ મૂલ્યવાન લાલ છે. આ લાલને મારે શું કરવું છે ?' શેઠના અને ય માટા દીકરાઓ એલી ઉઠયા કે—તારે આ લાલ જોઈતું હાય, તે ય અમારી હક્ક જાય કયાં? પિતાજી તારા મેહમાં અમારો હક્ક ડૂબાવી દે, તે અમે નહિ ચલાવી લઈ એ.’ આ સાંભળીને શેઠને એટલા અષો આઘાત થયા કે શેઠ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાં ને ત્યાં જ ઢળી પડયા. શેઠના બે ય મોટા દીકરાએ એકદમ ખસીયાણા પડી ગયા. બને છે, પિતાના પિતાને ઠીકે રોતિએ સુવાડીને વિચારવા લાગ્યું કે અહીં, આ તુચ્છ લેકમીની લાલસા માણસને કેટલે બધો અધમ બનાવી દે છે? સંસાર અસર છે અને અસારમાં સર માનનારા સારને પામી શકતા નથી. મારે કોઈ નહિ જોઈએ.” આમ ભાવનાએ ચઢતાં, એ પુણ્યવને કેવળજ્ઞાન ઉપનું ! કેવલજ્ઞાનને પામેલા એ મહાત્માએ, પતાના બને ભાઈઓને સદુપદેશ આપે. પિતાના અનાચારથી પિતાનું મૃત્યુ થવા પામ્યું, એથી એ બન્નેને આઘાત તે લાગ્યું હતું અને તેમાં સદુપદેશનું શ્રવણ કરવાનું મળ્યું, એથી એ બન્નેની વૃત્તિ પણે ફરી ગઈ. સંસાર અસાર જ છે, એમ એ બન્નેને પણ લાગી ગયું. . રાતિએ ક્રોધને તેજવાથી, ક્ષમાને ધારણ કરવાથી એને આત્માનું પ્રતિપાળ બનવાથી શેઠને નાનો છોકરે દુન્યવી લાલને પણે પામી શકયો અને આત્મિક લાલને એટલે કે કેવલજ્ઞાન રૂપ આત્માના ગુણરત્નને પણ પામી શક્યો. આ વાત હૈયામાં જડાઈ જવી જોઈએ - ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે વાલો ૪ graષ્ય' -એવો ઉપદેશ આપવા દ્વારા પણ, જગતનો છે કે જે ન કરી શકે એવું હિત કર્યું છે. કેઈ પણે જેને હું ને હેય કોઈ પણ જીવને દુખી કરે છે, કોઈ પણ ' ' ' ' + Page #435 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનેસ્તુતિ જીવને શારીરિક અગર તે માનસિક પણ પીડા ઉપવવી ને હૈય, તે સંસારને ત્યાગ કરીને રત્નત્રયીની આરાધનામાં જ લાગી જવું જોઈએ, એમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવ્યું છે. એ માટે હૈયાને નિર્મલ બનાવવું જોઈએ. કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ-ભાવ હોય, વેરવિધિ-ભાવ હેય, દુશમનભાવ હોય, તે તેને કાઢી નાખ જોઈએ. નક્કી કરી લેવું જોઈએ કે-“મારું ભલું કે ભૂંડું કરનાર વસ્તુતઃ બીજે કઈ નથી, પણ હું પિતે જ છું. મેં તેવા પ્રકારનાં કર્મોનું ઉપાર્જન કર્યું હોય, તે જ તે તે કર્મોના ઉદય ગે મને અનિષ્ટ એવાં અપમાનાદિનાં દુખે સાંપડે. મારા પાપનો ઉદય ને હોય, તે મને કઈ દુઃખી કરી શકે, મારા તરફ કેઈ આંગળી ચીંધી શકે, એ બનવાજોગ વસ્તુ જ નથી. કર્મનો યોગ ન હોય, તે જ મને દુઃખ ને હોય અને સુખ હેય. કોઈ પણ જીવની મારાથી હિંસા થતી હોય અગર તે કઈ પણ જીવની હિંસામાં હું નિમિત્ત થતો હોઉં, તે તે પ્રતાપ પણ મારા કર્મના યોગને જ છે; એટલે કર્મને વેગ, એ જ મારાં સઘળાં દુઃખનું અને સઘળાં પાપનું મૂળ છે. આથી મારે તે માં આત્માની સાથે વળગેલાં કર્મોને જ જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરી જોઈએ. આત્માની સાથેના કર્મોના ગને ટાળવાનો સારો ઉપાય, એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે બતાવ્યું છે એટલે મારે એ તારકે એ દર્શાવેલા માર્ગને સેવવામાં જે, મારી સઘળી શક્તિઓને અને સંઘળી સામગ્રીઓનો સદુપયોગ કરનારા બની જવું જોઈએ.” આ નિર્ણય તમે તે કરી લીધું ને? આ નિર્ણયનો અમલ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઓછા-વધુ પ્રમાણમાં થાય—એ બને અથવા તે તત્કાલ આ નિર્ણયનો અમલ ન પણ થઈ શકે, પરંતુ તમારા હૈયામાં આ વાત એવી જડાઈ જવી જોઈએ કે-રત્નત્રયીની આરાધનાનું કે રત્નત્રયીને પમાડનારું જે કાર્ય, એ સિવાયનાં એકે એક કાર્યો કરતાં તમને એમ થયા જ કરે કે-“આ કાર્યો મારે કરવા લાયક નથી. મારે સેવવા લાયક તે એક રત્નત્રયી જ છે. જે રત્નત્રયીને સેવે, તે પિતે દુઃખથી છૂટે અને અનન્ત સુખનો ભક્તા બને તેમજ એને દ્વારા અથવા તે એના યેગે જગતના જીની જે હિંસા થતી હતી, તે અટકી જાય; એટલે જગતના જીવે ઉપર પણ ઉપકાર થાય. આથી, આવા રત્નત્રયીની આરાધનાના માર્ગને ઉપદેશનારા ભગવાન શ્રી જિનેશ્વરદેને, ટીકાકાર આચાર્યભગવાને “સાર્વીય” એટલે સર્વ જીવોના હિતને કરનારા” તરીકે જે સ્તવ્યા છે, તે યથાર્થ જ છે એમ સાબીત થાય છે. ૧૦ ભગવાનની અમર તરીકે સ્તવના, સાર્વીય એવા વિશેષણથી ભગવાન શ્રી જિનેશ્વર ની સ્તવના કર્યા બાદ, વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાંચમા ગણધરભગવાન શ્રીમત સુધર્માસ્વામિજીએ રચેલાં બાર અંગસૂત્રો પૈકીના પાંચમા અંગસૂત્ર એવા આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બનેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ભગવાન શ્રી જિનેશ્વર Page #437 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૨૫ દેવેની “અમર’ એવા વિશેષણ દ્વારા સ્તવના કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પ્રયત્નપૂર્વક સ્તવના કરવા રૂપ મંગલકાર્યના કિરણમાં પ્રવર્તેલા એ ટીકાકાર આચાર્યભગવાને, સૌથી પહેલાં તે “સર્વજ્ઞ” એવું વિશેષણ વાપર્યું. સર્વજ્ઞ વિશેષણ દ્વારા એ મહાપુરૂષે એમ સૂચિત કર્યું કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે સઘળાં ય જીવ દ્રવ્યના અને સઘળાં ય અછવદ્રના , ત્રણે ય કાલના–વર્તમાન કાલના, અનંતા ભૂતકાલના અને અનન્તા ભવિષ્યકાલના, સઘળા ય દ્રવ્ય-પર્યાના જ્ઞાતા હોય છે. પછી ટીકાકાર આચાર્યભગવાન કહે છે કે ભગવાન શ્રી જિનેશ્વરદે માત્ર “સર્વજ્ઞ જ હતા નથી, પરંતુ “ઈશ્વર' પણ હોય છે. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ એવું અદ્ભુત હેય છે કે-ક્યાં ય કદી પણ એને જેટે મળી શકે નહિ. પછી ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે-સર્વજ્ઞ અને ઈશ્વર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે અનત હેય છે. એ તારકે પુનઃ અવતારને પામનારા અગર તે અવતાર લેનારા હતા જ નથી. એ તારકે અનન્ત ગુણોના સ્વામી હોય છે. વળી અનન્તા કાળમાં એ તારકની સંખ્યા પણ અનન્ત જ હોય છે. આગળ વધીને, ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવ જેમ સર્વજ્ઞ હોય છે, ઈશ્વર હેય છે અને અનન્ત હોય છે, તેમ “અસંગ પણ હોય છે. રાગાદિકના સંગથી એ ભગવન્ત રહિત હોય છે. જ્યાં સુધી ગાદિનો સંગ હોય, ત્યાં સુધી અનન્તગુણી બનાય નહિ. આગળ ચાલતાં ટીકાકાર આચાર્યભગવાન કહે છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવે અચ્ય પણ હોય છે. પિતે કેઈના ય આલંબન Page #438 -------------------------------------------------------------------------- ________________ ક૨૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિના મહેમાર્ગન સ્વીકાર અને તેનું આરાધન કરીને સેવ આદિ બને છે અને તે પછીથી જગતના અને મોક્ષમાર્ગ દેશન કરાવવાની આગેવાની લે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવેની સ્તુતિમાં આગળ વધતાં, ટીકાકારે આચાર્ય ભગવાન કહે છે કે- એ તારક “સાવય પણ હોય છે. જગતનો એક પણ જીવ એવું નથી, કે જેનું હિત ભગવાન શ્રી જિનેશ્વર દેવેએ કર્યું ને હય. એ મહાભાગએ જગતના સઘળા ચ જનું હિત ચિન્તવ્યું એટલું જ નહિ, પણ જગતના સઘળા એ ઇવેનું હિત કર્યું પણ ખરું! આ સર્વિસ, ઈશ્વર, અનન્ત, અસંગ, અં અને સાવિય–આ છે વિશેષણોને આશ્રયીને આપણે કેટલેક વિચાર કરી આવ્યા. આ વિશેષણમાં એટલે બધું સમય ગયેએથી કેટલાકને એમ પણ થતું હશે કે-ટીકાકાર આચાર્ય ભગવાને કરેલા મંગલાચરણના પ્રથમ લેકમાં જ જે આમ થાય છે, તે સૂત્ર છે કે જાણે ક્યારે ય શિરે થશે. જો કે- સામાન્ય રીતિએ ધારવામાં આવે એથી વધારે સમય આ સ્તુતિમાં ગયે છે, પણ ભગવાન શ્રી જિનેશ્વર તે એવી છેષરહિત અને એવા ગુણે સંપન્ન છે કે- એ તારકેન ગુણોનું વર્ણન કરવામાં ઈદગીઓની જીદગીઓ વહી જાય, તે પણ એ પુણ્યપુરૂષની ગુણોનું પૂરેપૂરું વર્ણન કેઈથી પણ થઈ શકે જ નહિ; ત્યાં આપણે જેવા કિચિન્માત્ર શક્તિને પામેલાઓ તે શું વર્ણન કરી શકવાના હતા? આપણે તે બહું જ, બહું જે ટૂંકુ વર્ણન કર્યું છે. આમ તે આપણે માત્ર પૈડી મીનીટમાં પણ આ શ્રી જિનેસ્તુતિનો અર્થ કરી શકીએ, પણ એથી, તમારે સામાન્ય રીતિએ પણ જે જાણવું Page #439 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–કા જિતસ્તુતિ કરેછે જોઈ એ, તે જાણવાનું રહી જોય. આ તે તેમને આ રીતિએ સૂચવી દીધું કે- હવે બને તેટલું ઓછું લખાણ થાય, એની કાળજી રાખવામાં આવશે. હજુ તે મંગલાચરણના પહેલા કલેકમાં ટીકાકાર આચાર્યભગવાને જે પંદર વિશેષણોથી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરી છે, તે વિશેષણ પૈકીનાં છ વિશેષ થયાં છે અને આજથી “અસ્મરએવા સાતમા વિશેષણ સંબંધી વિચારણા શરૂ થાય છે. કામના કારણથી પણ રહિત અમર એટલે, મરને છે અભાવ જેમનામાં એવા ! વારિત સારો રસ, સોડાઃ ” સ્મર એટલે કામ. જેમનામાં કામનું નામ પણ નથી, તે અમર કહેવાય. ભગવાન કામના વિજેતા જ બન્યા-એમ નહિ, પરંતુ ભગવાને તે કામના કારણને જ સદાને માટેની વિદાયગીરી આપી દીધી. કામનું કારણ વિદ્યમાન , તે છતાં પણ કામને જે કરવા દે નહિ અને કામ જેર કરવા જાય તે તેને દાબી દે-એ જુદી વસ્તુ છે અને કામ કદી પણ ઉત્પન્ન થઈ શકે નહિએવી અવસ્થાને પ્રાપ્ત કરવી, એ જુદી વસ્તુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે નિર્વેદાવસ્થાને પામેલા હોય છે. વેદના ઉદયનું નામ જ કામ છે. પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ -એમ વેદના ત્રણ પ્રકારે છે. સ્ત્રી, પુરૂષ અને નપુસંક, એ ત્રણે પ્રકારે વેદયના સૂચક છે. એ વેદનું કારણ તેવા પ્રકારનું કમ છે. ભગવાન જયારે પિતાના કેવલજ્ઞાનરૂપ ગુણને પ્રગટાવવાને માટે ક્ષેપકેણિ માંડે છે, ત્યારે કેમ કરીને ઘાતી કર્મોને ઘાત Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮, શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરતા જાય છે અને એ દરમ્યાન નવમા ગુણસ્થાનકે એ તારક વેદના કારણ રૂપ કર્મ પ્રકૃતિને પણ મૂળમાંથી ઘાત કરી નાખે છે. આ રીતિએ નિર્વેદીપણાને પામ્યા બાદ જ, ક્રમસર એ મહાભાગે બારમા ગુણસ્થાનકે વીતરાગપણને પામીને કેવલજ્ઞાન પામી તેરમાં ગુણસ્થાનકે આવી પહોંચે છે. મહાદેવે કામને બાળે કે કામે મહાદેવને બાળ્યા? પ્રશ્ન મહાદેવે પણ કામને બાળી મૂક્યો હતો ને? પહેલાં તે એ સમજે કે-કામ એ શું છે? વેદેદયના વેગે ઉત્પન્ન થતી કામના વિશેષ, એ કામ છે. વેદયના યેગે પુરૂષ સ્ત્રીને ભેગ માટે ઈરછે, સ્ત્રી પુરૂષને ભેગ માટે ઈછે અને નપુંસક સ્ત્રી-પુરૂષ ઉભયને ભેગ માટે ઈચછે, એને કહેવાય છેકામાભિલાષા અને એ અભિલાષાને સફલ બનાવવાને માટે થતો ભેગ, એ કહેવાય છે કામસેવન. કામ એટલે મુખ્યત્વે સ્પર્શનેન્દ્રિય સંબંધી સુખને ભેગવટે. સ્પર્શનેન્દ્રિય સંબંધી સુખના ભેગવટાને માટે રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયને ઉપયોગ પણ થાય છે. અન્ય ઈન્દ્રિયો સ્પર્શનેન્દ્રિય સુખની અભિલાષામાં નિમિત્ત બને છે. આથી વિષયસુખ એ કામસુખ છે એમ પણ કહેવાય. હવે વિચાર કરે કે-આ કઈ એવી વસ્તુ છે, કે જેને બાળી મૂકી શકાય? નહિ જ. આમ છતાં પણ, પુરાણમાં કહેવાય છે તેમ જે કામ નામની વ્યક્તિનું અસ્તિત્વ હતું–આ વાતને તેમજ એ કામનામની વ્યક્તિને મહાદેવે બાળી મૂકી હતી એ વાતને પણ માની Page #441 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ લેવામાં આવે, તે જગતમાંથી કામનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું, એમ જ માનવું પડે ને? પણ જગતમાંથી કામનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું છે ખરું? આજે જગતના જીમાં કામ છે કે કામાભાવ છે? કહે કે-જગતના જીમાં મેટે ભાગે કામનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. જગતના છે કામની કારમી પીડાને ભેગવી રહ્યા છે. કામસુખની લાલસામાં ભાન ભૂલેલું જગત કેટલી મજુરી કરે છે, કેટલી ગુલામી કરે છે, કેટકેટલા અનાચાને સેવે છે, એ વિગેરે કાંઈ વર્ણવવું પડે તેમ છે? જે કામ એ શરીરી હાત અને મહાદેવે તેને બાળી મૂક્યો હોત, તે આજે પણ માણસમાં અને પશુ-પંખીઓમાં ચે કામની જે કારમી પીડા હોવાનું જણાય છે, તેનું નામનિશાન પણ હેત જ નહિ. ( પુરાણમાં તે એમ પણ આવે છે કે-મહાદેવ અને પાર્વતીને પતિ-પત્નીને સંબંધ હતે. એક વાર પાર્વતીએ માયાથી કેઈ એક રૂપાળી ભીલડીનું રૂ૫ અંગીકાર કર્યું અને મહાદેવની નજરે પાર્વતી ભીલડી રૂપે ચઢી. મહાદેવ એ ભીલડીને જોઈને મોહિત થઈ ગયા. પાર્વતીએ મહાદેવનું પારખું કરી લીધું. પાર્વતીને થયું કે-“આ તે કેવા છે?' આવી તે પુરાણોમાં કેટલી ય વાતે આવે છે. ભીલડીમાં મેહ પામનાર મહાદેવ એ કામને બાળે? મહાદેવે કામને નહોતે બા, પણ કામે મહાદેવને બાવ્યા હતા, એમ કહેવું પડે. ખા મહાદેવ કેણ? મહાદેવે કામને બાળ્યો, એટલે પિતાના હૈયામાંથી એનું Page #442 -------------------------------------------------------------------------- ________________ - - ૪૩૦ કેપ છે " શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યા સ્થાન કાઢી નાખ્યું, એ અર્થ કરીએ તે પણ, મહાદેવ કામને બાળ્યાની વાત બંધબેસતી થતી નથુ. મહાદેવ એટલે મહાદેવ તરીકે જે પકાય છે તેની વાત ન લે અને મહાદેવ अटले 'रायादगः भयमुपगता यस्य, महादेवः स उच्यते।' -એવી જે વ્યાખ્યા કરીએ, તે વાત બંધબેસતી થાય. મહાદેવ તે કહેવાય, કે જેમના રાગાદિ ક્ષીણ થઈ ગયા છે. એવા મહાદેવે કામને બાળે, એમ કહી શકાય કેમ કે--કામની અભિલાષાને પણ તજી દઈને, કામના કારણને પણ ક્ષય કરી નાખ્યા પછીથી જ, આત્મા રાગાદિકને પરિપૂર્ણપણે ક્ષય સાધી શકે છે. સંસારને તજીને, શુલ ધ્યાનને સજીને, રાગને દ્વેષને ક્ષય કરી, શ્રી તીર્થકર-નામકર્મના ઉદયથી સમવસરણમાં વિરાજમાન થઈને જગતને જીવેને જે પાવન કરી રહ્યા છે, તે જ ખરા મહાદેવ છે. આ મહાદેવે પિતાના કામને બાળ્યાની વાત સાવ સાચી છે. મહાદેવની મૂર્તિ પણ શું સૂચવે છે? મહાદેવને વિશેષણ તરીકે ગણી, એ વિશેષણથી વિષ્ય એવા દેવે કામને બાળ્યાની વાતને ઈનકાર નથી, પણ સંજ્ઞાધારી મહાદેવ, મહાદેવ તરીકે ઈતિરે જેને પિછાને છે, તે તે પિતે જ કામથી બળતા-ઝળતા હતા; એ મહાદેવને વગર તે ગમતું નહોતું, તેથી તે પિતાનું અધગ તેમણે પાર્વતીને અર્પણ કર્યાનું કહેવાય છે. જેમાં એક ઘરેણાં એને શોખીન આદમી પિતાના શરીરના દરેક અવયવે આભૂષણો લગાવી દે, તેમ આ મહાદેવે પાર્વતીને પિતાની Page #443 -------------------------------------------------------------------------- ________________ -- પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૪૩૧ અધગના બનાવી છે. એમની મૂર્તિઓને જૂએ ને! પ્રત્યક્ષ પ્રમાણુ!! એના ઉપરથી પણ નકકી થાય છે કે-મહાદેવે કામને બાળ્યું નહોતું, પણ કામે જ મહાદેવને બાન્યા હતા. કેઈ કહેશે કે-મહાદેવની પૂર્વાવસ્થામાં પાર્વતીની સાથે બધે સંગ બન્યું હશે, પણ પાછળથી પાર્વતીપતિ મહાદેવે કામને બાળી મૂકેલે–તે એવી યુક્તિ પણ અહીં ટકી શકે તેમ નથી. મહાદેવની મૂર્તિના આકારથી જ એ યુક્તિ અસમ્બદ્ધ છે, ખાટી છે, એવું સાબીત થાય છે. મહાદેવ તરીકે સત્યકીની પૂજા કેમ શરૂ થઈ? ' જગતમાં મહાદેવની એવા પ્રકારની મૂર્તિની પૂજા કે રીતિએ શરૂ થઈ તે સંબંધી આપણે ત્યાં, જૈન શાસ્ત્રમાં, ગુલાસે આવે છે. સત્યક નામે વિદ્યાધર બહુ જ લુપ હતું. એણે રૂપપરિવર્તિની આદિ ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી. વિદ્યાના અળથી રૂપને બદલી નાખીને, એ ગમે તે રાણું અગર ગણે તે સીની પાસે પહોંચી જતા અને ગર્ભગવતે ઘણુ રાજાઓનાં અન્ત પુરોને એણે આ રીતિએ ભ્રષ્ટ કરી નાખ્યાં હતાં. કઈ પણ સ્ત્રી સત્યની નજરે ચઢી અને જે એને એ ગમી ગઈ, તે ખલાસ! એ બીચારીનું શીલ અખંડિત રહે જ નહિ. એ સ્ત્રીના પતિનું રૂપ લઈને જ સત્યકી એ સ્ત્રીને ભેગવી આવે અને પાછળથી જ એ સ્ત્રીને ખબર પડે કે-મને લેગવનાર મારે પતિ નહોતો, પણ મારા પતિના રૂપને ધરીને આવેલ કેઈ બદમાશ પુરૂષ હતું ! . . Page #444 -------------------------------------------------------------------------- ________________ = = શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સત્યકીના આવા પ્રકારના અનાચારથી, રાજાઓ પણ ત્રાસી ઉઠયા હતા. સત્યકીને જાન લેવાને માટે, જે કાંઈ લેગ આપ પડે તેમ હોય તે ભેગ આપવાને માટે અને જે કાંઈ જોખમ ખેડવું પડે તેમ હોય તે જોખમ ખેડવાને માટે પણ રાજાઓ તૈયાર હતા; પણ કરે શું? એમાં ઉમા નામની એક વેશ્યાએ એ બીડું ઝડપ્યું. ઉમા સૌન્દર્યવતી તે હતી જ અને તેમાં પાછી વેશ્યા હતી, એટલે એના હાવ-ભાવનું પૂછવું જ શું? રેજ બની-ઠણીને એ ઉમા વેશ્યા પિતાના મકાનની અગાશીમાં ઉભી રહેતી. સત્યકીની નજર પિતાના દેહ ઉપર પડે, એની જ ઉમા રાહ જેતી હતી. ઉમાને જોતાંની સાથે જ, જેના કામવિહુવલ બની જાય, એવું એનું વસ્ત્રપરિધાન પણ હતું. થોડા જ દિવસમાં એની આશા ફળી. સત્યકીએ એને જોઈ અને જેવી એને જોઈ તે જ એ મોહિત થઈ ગયે. આ એ ઉમા પાસે. અહીં કાંઈ વેષબદલ કરવાની જરૂર નહોતી, કારણ કે-ઉમા વેશ્યા હતી અને તેને ઈચ્છતી હતી, ઉમાએ એ સત્યકીને પિતાના ચેનચાળાથી એ વશ કરી લીધે કે–સત્યકી વારંવાર કામી બનીને ઉમાની પાસે આવવા લાગે. ધીરે ધીરે ઉમાએ સત્યકીના હૈયામાં વિશ્વાસ જમાવ્યો. જાણે સત્યકી વગર પિતે મરી જ જાય, એ સત્યકી ઉપર એને રાગ છે–એવી એણે સત્યકીના હૈયા ઉપર છાપ પાડી દીધી. પછી એક વાર ઉમાએ સત્યને કહ્યું કે તમે મારી જશે, તે મારૂં થશે શું? તમારા દુમને ઘણા છે. રાજાએ પણ તમને મારી નાખવાનો જ લાગ શોધી રહ્યા છે. આમાં Page #445 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ૪૩૩ જે તમે મરી ગયા, તે હુંહતી-નહિહતી જ થઈ જવાની' સત્યકી કહે છે કે-“તું એની ચિન્તા કરીશ નહિ. કેઈનામાં ય મને મારી નાખવાનું સામર્થ્ય નથી. જ્યાં સુધી મારી વિદ્યાઓ મારી પાસે છે, ત્યાં સુધી તે કઈ મારે વાળ પણ વાંકે કરી શકે તેમ નથી.” - ઉમા કહે છે કે–“તે નાથ! તમે તમારી વિદ્યાઓને કદી પણ ક્યાં ય વિસારશો નહિ, એટલી જ આ દાસીની વિનંતિ છે, પણ આપ ઉંઘતા હે ત્યારે ય આપની વિદ્યાઓ આપની પાસે હોય છે?' સત્યકી કહે છે કે-“હા, એમ જ છે. માત્ર એક જ એ પ્રસંગ છે, કે જે વખતે હું મારી વિદ્યાઓને વેગળી મૂકું છું. જ્યારે જ્યારે હું સંગ કરું છું, તે વખતે જ હું મારી સઘળી વિદ્યાઓને કેરે મૂકું છું. એ વખતે જે કેઈ મારા ઉપર પ્રહાર કરે, તે હું મરી જાઉં; પણ આ વાતની કેઈને ય ખબર નથી અને હું સાવધ રહું છું, એટલે ચિન્તા કરવા જેવું કાંઈ છે જ નહિ.” ઉમા વેશ્યાએ આવા કેઈ પ્રકારે સત્યકીની પાસેથી સત્યકીના મરણને ઉપાય જાણી લીધો અને પછી તે ઉપાય તેણીએ રાજાને કહ્યો. રાજા બહુ ખૂશી થયે, પણ એ ઉપાય કરવામાં તે ઉમાના જાનનું જોખમ હતું. ઉમાએ તે મોટા ઈનામની લાલચે આ બધું કર્યું હતું, એટલે એ પિતાની સાથે જ્યારે સત્યકી ભેગ ભેગવતો હોય, તે વખતે જ તેને મારી નાખવાની વાતમાં શાની સમ્મત થાય? તલવારના જે ઝાટકે સત્યકી કપાય, Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે જ ઝાટકે ઉમાને પણ કાપી નાખે, તે શું થાય? ' રાજાએ ઉમાને ખાત્રી કરાવવાને માટે એક કુશળ પુરૂષને બોલાવ્યો. પાંદડાંની એક મોટી થપ્પી ગોઠવીને, એ પુરૂષને ઉમાની હાજરીમાં રાજાએ હુકમ કર્યો કે- આ પાંદહાંની થપીમાંથી સે પાંદડાંને કાપી નાખ અને બાકીનાને રહેવા દે.” એ પુરૂષે પિતાની તલવાર એ પાંદડાંની થપ્પી ઉપર ચલાવી અને પછી ગણું જોયું કે એણે કરેલા તલવારના વાથી માત્ર સો પાંદડાં જ કપાયાં હતાં અને એ થપ્પીમાંનાં બાકીનાં પાંદડાં અખંડ રહ્યાં હતાં. આ પ્રત્યક્ષ દાખલો બતાવીને, રાજાએ ઉમાને કહ્યું કે તું કહે ત્યારે આ પુરુષને હું તારે ત્યાં મોકલું. આ પુરૂષને તું તારા શયનગૃહમાં છૂપાવી રાખજે અને જે વખતે સત્યકી બરાબર તારી સાથે ભેગ ભેગવવામાં લીન બનશે, તે વખતે આ પુરૂષ પિતાની તલવારના ઘાથી એને કાપી નાખશે અને તારા શરીરને વેશ માત્ર ઈજા થવા દેશે નહિ? પિતાને ખાત્રી થઈ ગયેલી હોવાથી, રાજાને એ રીતિએ પ્રસન્ન કરવાની વાત ઉમાએ કબૂલ કરી. પિતાની કબૂલાત મુજબ, એ પુરૂષને ઉમાએ પિતાના શયનખંડમાં એવી રીતિએ સંતાડી દીધો કે સત્યકીને આ ગોઠવણીની ગંધ સરખી પણ આવે નહિ, વળી સત્યકીને ઉમા ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયું હતું કે-ઉમાના ખંડમાં એ નિર્ભયપણે સુઈ જતો. આથી રાજાએ જે તક ધારી હતી તે આવી ગઈ, પણ પેલા પુરૂષે તે પિતાની તલવારના ઝાટકાથી સત્યકીની સાથે ઉમાનું પણ ખૂન કરી નાખ્યું! Page #447 -------------------------------------------------------------------------- ________________ * ૪૩૫ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ આમ સત્યકીને અન્ત તે આવી ગયો, પરંતુ સત્યકીને એક વ્યન્તર દેવતા સાથે મિત્રાચારી હતી. એ વ્યન્તર દેવતાને જ્યારે ખબર પડી કે મારા મિત્ર સત્યકીને આવી રીતિએ કપટજાળ બીછાવીને સંહાર કરી નાખવામાં આવ્યા છે, ત્યારે એ ખૂબ કોપાયમાન થયો. એણે એ નગરના રાજાને અને સઘળા પ્રજાજનેને એવા ઉપદ્રવિત કરવા માંડયા કે બધા ત્રાસી ગયા. આ ત્રાસમાંથી બચવાને માટે, સર્વે લેકેએ એ દેવને જ એના કેપના નિવારણને ઉપાય પૂછયો. દેવે પણ વિચાર કર્યો કે-“મારા મિત્રને સંગ કરતી વેળાએ સજાએ મરાવી નાખ્યો છે, માટે સૌની પાસે એના લિંગની જ પૂજા કરાવવી.” વ્યન્તર દેવે લેકેને સત્યકી રૂપ મહાદેવની લિંગપૂજા કરવાનું કહ્યું અને કેએ પણું ઉપદ્રવથી બચવાને માટે મહાદેવના લિંગની પૂજા કરવાનું શરૂ કરી દીધું. પછી મહાદેવ અને ઉમા એટલે પાર્વતીની સંયુક્ત મૂર્તિ બનાવીને પણ લેકે એ મૂર્તિને પૂજવા લાગ્યા. હવે વિચાર કરો કે-મહાદેવે કામને બન્યાની વાતને મેળ જ ક્યાં મળે છે કે સ્તુતિમાં વપરાએલાં વિશેષણને આશય • ટીકાકાર આચાર્યભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તવના કરતાં જે “અસ્મર” એવું વિશેષણ વાપર્યું છે, તે વિશેષણ એવું નથી, કે જે વિશેષણને ભગવાન શ્રી જિનેશ્વરદે સિવાય અન્ય કોઈની ય સાથે જ શકાય જ નહિ. ઈશ્વર, અચ્ય અને સાર્વીય-એ વિગેરે વિશેષણે એવાં છે કે-એ વિશેષણોને માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે જ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને એજી શકાય; જ્યારે સર્વજ્ઞ આદિ વિશેષણો એવાં છે કેકેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ એ વિશેષણને જી શકાય. જે વિશેષણ કેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ યોજી શકાય એવાં હોય, તેવાં વિશેષણને ઉપગ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં કરાય, તે તેથી શું “અતિવ્યાપ્તિ રૂપદેષ પેદા થતો નથી ?”—આ પ્રશ્ન, કેઈ ન્યાયને ભણેલે હેય, તે તે ઉપસ્થિત કરે એ સંભવિત છે, પરંતુ જે વિશેષણો કેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ જી શકાય તેવાં હોય, તેવાં વિશેષણને પણ ઉપયોગ, ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં કરવા પાછળ, સ્તુતિકાર મહાપુરૂષને આશય કેવા પ્રકાર હોય છે, તે સમજ્યા વિના દેશ–અદેશની ચર્ચા કરવી, એ વ્યાજબી નથી. કેવલજ્ઞાની એવા જિનેમાં, જે જે ગુણેનું જેટલું જેટલું પ્રગટીકરણ થયેલું હોય છે, તે તે ગુણોનું તેટલું તેટલું, એટલે કે-તે તે ગુણોનું સંપૂર્ણ પ્રકારનું પ્રગટીકરણ ભગવાન શ્રી જિનેશ્વરમાં પણ અવશ્યમેવ થયેલું હોય છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેના સ્વરૂપનું જ્યારે સામાન્ય પ્રકારે વર્ણન કરવાનું હોય, ત્યારે એ તારકેના તેવા પણ ગુણોનું વર્ણન કરવામાં આવે, તે તેમાં “અતિવ્યાપ્તિદેષની વાતને અવકાશ જ મળતું નથી. અતિવ્યાપ્તિ’ દેષની વાતને તે ત્યારે જ અવકાશ મળે છે, કે જ્યારે અન્ય કેવલજ્ઞાની જિને કરતાં પણ ભગવાન શ્રી જિનેશ્વરમાં કેટકેટલી વિશિષ્ટતાઓ હોય છે-એના જ વર્ણનને પ્રસંગ હોય અને તેવા પ્રસંગમાં એવાં વિશેષણ વપરાયાં હોય, કે જે વિશેષણે સામાન્ય શ્રી કેવલી જિનેમાં Page #449 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૪૩૭ પણ વ્યાપ્ત થતાં હોય અને શ્રી અરિહંત રૂપ જિનેમાં પણું વ્યાપ્ત થતાં હોય! વળી અત્રે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ મંગલને માટે કરવામાં આવી છે. ગ્રન્થના આરંભ આદિમાં મંગલનું આચરણ કરવું જોઈએ અને ઈષ્ટ દેવની સ્તુતિ એ સર્વ મંગલેમાં શ્રેષ્ઠ મંગલ છે, એવું તે મિથ્યાષ્ટિ શાસ્ત્રકારે પણ માને છે. જેટલાં આસ્તિક દર્શને કહેવાય છે, તે દર્શનેના ધર્મગ્રન્થને તમે જુઓ, તે તેમાં પણું આરંભમાં પિતાના માનેલા ઈષ્ટ દેવાદિની સ્તુતિ, તેમને નમસ્કાર આદિ કરાયેલ જ છે, એમ તમને જણાઈ આવશે. આથી એ દેવે અને અમે જે દેને માનીએ છીએ તે દેવે વચ્ચે કે ફરક છે, એ વાત પણ સ્પષ્ટ થઈ જાય, એ આશયથી પણ ટીકાકાર આચાર્યભગવાન પિતાના ઈષ્ટ દેવની સ્તુતિમાં “સર્વજ્ઞ આદિ વિશેષણ વાપરે તે સ્થાને જ ગણાય. અહીં કાંઈ કેવલી જિન અને અરિહંત જિન વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવાનો આશય નથી, પરંતુ એ આશય તે જરૂર છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણોનું વર્ણન પણ થાય અને તે સાથે આ સ્તુતિ અથવા તે આ નમસ્કાર બીજા કઈ જ નામના, દુનિયામાં ગણાતા દેવેને અંગે નથી જ, એ વાત પણ સ્પષ્ટ થઈ જાય. બે ય હેતુ સરે. ભગવાન શ્રી જિનેશ્વરદે માં જે જે ગુણો છે, તે તે ગુણે દ્વારા જ એ તારકેની સ્તુતિ થાય અને જેમનામાં આવા ગુણ નથી, તેવા દુનિયામાં દેવ તરીકે પૂજાય છે, પણ તેવા દેને દેવ તરીકે માનવાને અમે તૈયાર નથી, વસ્તુતઃ તેવા દેવ તરીકે માનવાને યોગ્ય જ નથી, એવું પણ ફલિત થાય. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કહેવા મુદ્દો એ છે કે-સામાન્ય કેવલી જિનેમાં પણ જેવી ઉચ્ચ કોટિની ગુણસમ્પન્નતા હોય છે, તેવી ગુણસમ્પન્નતા પણ ઈતિરે જેઓને દેવ તરીકે પૂજે છે, તેઓમાં હતી નથી. એથી આગળ વધીને આપણે તો એમ પણ કહી શકીએ તેમ છીએ કે–વીતરાગપણને અને કેવલજ્ઞાનને નહિ પામેલા એવા શ્રી જિનશાસનના છશ્વાસ્થ મુનિઓમાં પણ જે ગુણસંપનતા હેય છે, તે ગુણસંપન્નતા પણ ઈતરેએ માનેલા દેવામાં પણ હેતી નથી. અરે, જે ગુણદષ્ટિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનના મને પામેલા ગૃહસ્થામાં પણ જે ગુણદષ્ટિ હોય છે, તે ગુણષ્ટિ પણ ઈતિએ માનેલા દેવામાં હતી જ નહિ, એવું આપણે સાબીત કરી શકીએ. ધર્મ સામગ્રીની કિંમત સમજાઈ જ નથી: - તમને જે ધર્મ સામગ્રી મળી છે, તે ધર્મ સામગ્રીની સાચી કિંમતને તમે સમજી શક્યા નથી, એટલે આજે તમે જે પરમ ભાગ્યને પામેલા છેતેને તમને ખ્યાલ આવતું નથી; પણ તમે જે ધર્મ સામગ્રીને પામ્યા છે, તે ધર્મસામગ્રીની સાચી કિંમતને તમે જે સમજી શકે, તે તમને એમ જ લાગે કે–આખા જગતના માલિક બનવા જેગા ભાગ્યને જે પામ્યું હોય, તેનું ભાગ્ય પણ મારા ભાગ્યની પાસે તુચ્છ છે. અને તે સાથે તમારામાં એ જાતિને મનેભાવ પણ જાગે કે-“મારે મારી આ જીંદગીની પ્રત્યેક ક્ષણ સુદેવ, સુગુરૂ અને સુધર્મની આરાધનામાં જ ખચી નાખવી જોઈએ. આ Page #451 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૪૩૯ જીન્દગી ટૂંકી છે અને ભવાન્તરમાં આવી ધર્મ સામગ્રી મળશે કે નહિ, તે હું જાણતો નથી, માટે આ જીન્દગીમાં હું કમથી કમ સુદેવ–સુગુરૂ-સુધર્મની એવી આરાધના તે અવશ્ય કરી લઉં, કે જેથી ભવાન્તરમાં પણ મને આવી સામગ્રી તે અવશ્ય પ્રાપ્ત થાય !” તમારા હૈયામાં જે આવે મનેભાવ પ્રગટે, તે તમે સુદેવની પૂજા કરવામાં પ્રમાદ સેવે ખરા? સુદેવની પૂજા કરવાને માટે ઉત્તત્તમ દ્રવ્યને મેળવ્યા અને વાપર્યા વિના રહે ખરા? પછી શ્રી જિનમન્દિરના સાધારણ ખાતામાં લગભગ દરેક ઠેકાણે જે તેટે દેખાય છે, તે દેખાય ખરે? તમે સમૃદ્ધ છે અને શ્રી જિનમંદિરે જીર્ણ હેય, એ બને ખરું? સુગુરૂઓની સેવા અને સધર્મની આરાધના કરવાને માટે તમે “કુરસદ નથી, અનુકૂળતા નથી–એવી વાતે આજની જેમ બેલે ખરા? પણ મુશ્કેલીની ખરી વાત એ છે કેઆટલી અનુપમ ધર્મ સામગ્રી મળવા છતાં પણ, તમારા હૈયામાં જે ભાવ પ્રગટ જોઈએ તે ભાવ પ્રગટ્યો નથી અને તેનું મૂળભૂત કારણ એ જ છે કે-આ ધર્મ સામગ્રીની સાચી કિંમત તમને હજુ સમજાઈ જ નથી. શ્રી ભર્તુહરિએ કામને નમસ્કાર કરવા દ્વારા . -પણ કામને તિરસ્કાર કર્યો છેઃ | ટીકાકાર આચાર્યભગવાને “અસ્મર” તરીકે ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવ્યા છે અને આ સ્તવના દ્વારા એમ પણ સૂચવી દીધું છે કે દુનિયામાં મનાતા બીજા દે “અમર નથી. બીજા દે “અમર નથી, એવું માત્ર આપણે જ કહીએ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છીએ–એવું પણ નથી. મિથ્યાત્વની મન્દતાના ગે, દષ્ટિના સમ્યકપણાને પામવાના માર્ગે ચઢેલે અને તીણ બુદ્ધિને પામેલે કઈ પણ વિરાગવૃત્તિવાળો આત્મા આમ જ કહે. દાખલા તરીકે રાજગી ભર્તુહરિને લે. ભર્તુહરિ કઈ જેનપણાને પામેલા નહેતા, પણ વિરાગી જરૂર હતા અને વિરાગી હવા સાથે વિદ્વાન અને બુદ્ધિનિધાન પણ હતા. શ્રી ભર્તુહરિએ દેવમૂર્તિઓને અંગે કહ્યું છે કે-કેઈએ સ્ત્રીને અર્ધાગ આપ્યું છે, તે કેઈએ સ્ત્રીને ઉત્સગ આપે છે, જયારે લલનારહિત તે એક જિન જ છે. એ શ્રી ભર્તૃહરિએ પિતાના રચેલા વૈરાગ્યશતકમાં કામને ભગવાન કામદેવ કહીને નમસ્કાર કર્યો છે! એમના જેવા બુદ્ધિનિધાને કામને-સ્મરને ભગવાન કામદેવ અમ નથી કહ્યો. એમણે શા માટે કામને માટે “ભગવાન કામદેવ” એમ કહ્યું છે, તેને ખૂલાસે વસ્તુતઃ તે એ લેકની જ બીજી પંક્તિઓમાંથી મળી જાય છે. કામને “ભગવાન કામદેવ” કહીને નમસ્કાર કરતાં, શ્રી ભર્તુહરિ કહે છે કે“મુસ્વામુ જળક્ષાના येनाऽक्रियन्त सततं गृहकर्मदासाः॥ वाचामगोचरचरित्रविचित्रियाय।। તમે તો મારે કુસુમપુલાવ ( ર !" શ્રી ભર્તુહરિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં ચરિત્રમાં શું શું આવે છે, તે જાણતા હતા. એ ચરિત્રોના વાંચન ઉપરથી, શ્રી ભર્તૃહરિના હૃદય ઉપર કેવી છાપ પડી હતી, તે શ્રી ભર્તુહરિના રચેલા આ લેક ઉપરથી જણાઈ આવે છે. એ Page #453 -------------------------------------------------------------------------- ________________ - પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ૪૪૧ કહે છે કે-જે ભગવાન કામદેવે શમ્ભ, સ્વયમ્ભ અને હરિ એ ત્રણેયને હમેશને માટે સ્ત્રીઓના દાસ, દાસ પણ કેવા ? ગૃહકર્મ કરનાર એવા દાસ બનાવી દીધા અને એથી જે કામદેવનું વિચિત્ર ચરિત્ર વાણીથી વર્ણવ્યું વર્ણવી શકાય તેવું નથી, એવા ભગવાન કામદેવને મારા નમસ્કાર હે! ભતુંહરિ જેવાએ કામને ભગવાન કહીને નમસ્કાર કેમ કર્યો? એ માટે કે-દુનિયા જેઓને દેવ તરીકે માને છે, પૂજે છે, એવાને પણ કામે સ્ત્રીઓના ગુલામ બનાવી દીધા હતા ! એટલે તાકાત કેની વધારે એ કહેવાતા દેવેની કે કામની? જે એવા દેને જ દેવ તરીકે પૂજવા હોય, તે તે એવા દેને પણ ગુલામ બનાવી દેનાર કામને જ દેવ તરીકે પૂજ, એમાં ખોટું શું છે? આમ કહીને પણ, શ્રી ભર્યું હરિએ તે કામની ભયંકરતા જ વર્ણવી છે. શ્રી ભર્તુહરિએ કામને નમસ્કાર કર્યો છે ખરે, પણ તે કે? દુનિયામાં જેમ દુર્જનને માટે કહેવાય છે કે-તને નવ ગજના નમસ્કાર, એ! નમસ્કાર બોલવા દ્વારા પણ તિરસ્કાર વ્યક્ત કરી શકાય છે. આ લેકમાં શ્રી ભતૃહરિએ, વસ્તુતઃ કામને નમસ્કાર નથી કર્યો, પણ કામને તિરસ્કાર કર્યો છે. નમન નમનમાં ભેદઃ નમસ્કાર માત્ર ભક્તિથી જ થાય છે, હૈયાના બહુમાનથી જ થાય છે, એ નિયમ નથી. માત્ર નમસ્કારની ક્રિયા તરફ નહિ જેવું જોઈએ, પરંતુ નમસ્કાર કરનારના ભાવ તરફ જેવું જોઈએ. જેમ તિરસ્કાર કરવાને માટે પણ નમસ્કારને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. ઉપયોગ કરાય છે, તેમ પુરસ્કાર મેળવવાને માટે પણ નમરફારને ઉપયોગ કરનારા હોય છે. એથી આગળ વધીને કહીએ તે, છેતરપીંડી કરવાને માટે પણ નમસ્કારને ઉપચિગ કરનારા હોય છે. કહેવાય છે કે “નખર નમન એર હૈ, ન તો તુ તુષાર; दगलबाज दूना नमे, चीत्ता घोर .मान.'' - ચતુર અને સજન માણસે નમન કરવા ગ્ય સ્થલે નમન કર્યા વિના રહી શકતા જ નથી; પણ એ નમનમાં અને દગલબાજ માણસના મનમાં ફેર હોય છે. જેમ ચીત્તાને ચેટ લગાવવી હોય, ત્યારે તે પહેલાં તે પિતાના શરીરને એવું વાળી દે છે કે-એ બહુ ભારે નમન કરતું હોય એવું લાગે, ચાર પણ ઘરની Íતમાં બાકોરું પાડીને ઘરમાં પેસવાને માટે નમીને જ કામ સાધે છે અને કમાનમાંથી બાણ છોડવાને માટે પહેલાં કમાનને વાળવી જ પડે છે; આવી જ રીતિએ, દગલબાજ માણસો બેવડું નમન કરે છે. સામાને શીશામાં ઉતારવાને માટે, એને અંધારામાં રાખીને એનું પડાવી લેવાને માટે, એને સર્વનાશ કરી નાખવાને માટે, સ્વાર્થપરાયણ માયાવી માણસે એને નમન પણ કરે માટે નમન કેવા પ્રકારનું છે, તેની પાછળ નમન કરનારને ભાવ કે છે, એ જોવું જોઈએ ! નમન કરનારના ભાવને નહિ પિછાની શકનારાએ અને નમન માત્રથી મુંઝાઈ જનારાઓને ફસાઈ જતાં વાર લાગતી નથી. “નમે તે સૌને ગો–એમ દુનિયામાં કહેવાય છે અને એ કહેતી સૂચવે છે કે દુનિયાના જીવને પિતાને કેઈ નમે, એ બહુ જ ગમે છે. માન નામના. Page #455 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૪૩ કષાયને દુનિયાના જીવા કેટલા બધા આધીન બનેલા છે, તેના કયાસ આ કહેતી ઉપરથી કાઢી શકાય છે. નમન, એ હૈયાના બહુમાનને વ્યક્ત કરવાની ક્રિયા છે. અધિકગુણીને નમન કરવાનું મન ગુણજ્ઞાને થાય જ. નાનાએ મેટાને નમન કરે જ, આવું નમન એ ગુણુ કહેવાય. અધિકગુણીને અને મુરબ્બીઓને નમન કરતાં જેને આંચકા આવે, તે ગુણહીન છે અને ગુણુને પામવાને લાયક પણ નથી; ગુરુના અથી આત્માઓએ તે અધિકગુણી આત્માઓને તથા વર્ડàાને ઉલ્લાસથી નમન કરનારા બનવું જોઇએ; હૈયામાં ગુણુ પ્રગટયો હાચ તે અધિકગુણી આત્માને અને ગુરૂજનોને સહજ રીતિએ નમન થઇ જાય; પરન્તુ સઘળાં ય નમનોની પાછળ હૈયાનું બહુમાન જ હાય, એમ માની લેવા જેવું નથી, હૈયાની કુટીલતાથી પણ નમન થાય, એ સુસભવિત છે. **** ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના થારિત્રમાહ કને -કેવા પ્રકારે ક્ષીણ કરે છે ? ટીકાકાર આચાર્ય ભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સ્તવનામાં વાપરેલું ‘અસ્મર’ એવું વિશેષણુ એ પ્રકારનાં સૂચન કરે છે. એક તે ભગવાન શ્રી જિનેશ્વરદેવા અસર' છે જ અને બીજી દુનિયામાં મનાતા બીજા દેવા અમર નથી. ભગવાનને ‘અસ્મર’ એવા વિશેષણથી સ્તવાય, એટલે ઇતર દુનિયાના દેવાની આ સ્તવના નથી, એમ પણુ સમજાઈ જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવા મર એટલે કામના વિજેતા તે પહેલેથી હાય છે, એ તારકા અન્તિમ ભવમાં ભાગ લેગવે તે Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા પણ તે કામને પોષવાને માટે નહિ, પણ કામના કારણનો નાશ કરી નાખવાને માટે જ, શ્રી જિનેશ્વરદેવા કામમાં રમતા નથી, પણ કામને રમાડે છે. એ મહાભાગા ભાગ ભાગવે તેા ય કામાધીન બનીને ભાગ ભાગવે નહિ, પણ એવી રીતિએ ભાગાને ભાગવે કે જેમ જેમ ભાગ ભેગવાતા જાય, તેમ તેમ પણ કામના કારણ રૂપ કર્મ ભાગતું જાય. ચારિત્રમાહ કર્મના ઉદય વિના કોઈથી પણ ભાગને ભોગવી શકાય નહિ, ચારિત્રમાહ કમને બાહ્ય અને આભ્યન્તર તપ આદિ દ્વારા ક્ષીણુ કરી શકાય છે; પરન્તુ કેટલાક આત્માઓનું ચારિત્રમાહ મૈં એવા નિકાચિત પ્રકારનું હાય છે કે એ કમ ગમે તેવા તપ દ્વારા પશુ નિજૅરી શકે જ નહિ, પણ ઉદયમાં આવેલા એ ક ને સમભાવે ભાગવી લેવાથી જ એકમ નિજ રી શકે. ચારિત્રમાહ કમ, એ મેાહનીય ક`ના જ એક પ્રકાર છે. ચાર ઘાતી કર્મોમાં મેાહનીય કમ મુખ્ય છે. માહનીય કમ ક્ષીણ થયા વિના, એ સિવાયનાં ત્રણ ઘાતી કર્મોને ક્ષીણ કરી શકાતાં જ નથી; અને ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કર્યા વિના, વીતરાગપણાને અને કેવલજ્ઞાનને પામી શકાતું નથી. જે જે આત્માઓને વીતરાગપણું પામવું હાય અને કેવલજ્ઞાન પ્રગટાવવું હોય, તે તે આત્માઓએ ચાર ઘાતી કર્યાં પૈકી મેાહનીય કર્મનો ધાત સૌથી પહેલા કરવા જ પડે છે. મેાહનીય કના અભાવમાં, આત્માના ગુણાને આવરવાની, ખીજા ઘાતી કર્મોમાં પણ વિશેષ તાકાત હાતી નથી. જેમ ઝાડનું થડ કપાયું, એટલે ઝાડનાં ડાળાં પાંખડાંનો નીચે પડ્યે જ છૂટકા થાય છે; તેમ મેાહનીય ક્રમના જ્યાં ક્ષય થયા, એટલે બીજા કર્મોના ક્ષય ४४४ Page #457 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ- શ્રી જિનસ્તુતિ ૪૪૫ થયા વિના રહેતું જ નથી. ખરે પરિશ્રમ તે મેહનીય કર્મને ક્ષીણ કરવાને માટે જ કરે પડે છે. હવે એ મેહનીય કર્મ જે એવું જ બંધાએલું હોય કે-એને ભગવ્યા વિના એ ક્ષીણ થઈ શકે જ નહિ, તે ક્ષીણકર્મા બનવાની ભાવનાવાળા આત્માએ, એ કર્મના ઉદયને બહુ સીતથી ભેગવી લે, એ જ ડહાપણ ગણાય. મેહનીય કર્મને ક્ષીણ કરી નાખવાને માટે, આ ઉપાય પણ અજમાવ પડે-એ સંભવિત છે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેવાના આત્માઓએ પણ જરૂર પડી તે આ ઉપાય જ અજમાવ્યું છે; પરન્તુ શાસ્ત્રકા એ આવા ઉપાચનું નીચ ઉપાય તરીકે જ વર્ણન કરેલું છે. નીચ શત્રુને જીતવાને માટે જેમ કેઈ વાર નીચ ઉપાયને પણ આદર પડે, તેમ મહા વિવેકી અને ત્રણ જ્ઞાનના ધણ એવા પણ આત્માઓને ય તેવા પ્રકારના મોહનીય કર્મને બેલહીન કરી નાખવાને માટે, ભેગ ભેળવી લેવા રૂપ નીચ ઉપાય પણ આદર પડે છે! ભગવાનના ભેગને પણ આપણે ત્યાં લીલા આદિના નામે બચાવ કરવામાં આવ્યું નથી, પણ એનું વર્ણન કરીને, એને નચ ઉપાય તરીકે જ ઓળખાવેલ છે. સૌનું ચારિત્રહ કર્મ કાંઈ આવા પ્રકારનું હેતું નથી અને જે આત્માઓનું ચારિત્રમેહ કર્મ આવા પ્રકારનું પણ હોય છે, તે આત્માઓનું ચ સઘળું ય સત્તાગત ચારિત્રમેહ કર્મ કાંઈ આવા જ પ્રકારનું હેતું નથી. મોટે ભાગે ચારિત્રહ કર્મને અમુક ભાગ જ એ હોય, કે જેને ભેગે ભોગવવા આદિ દ્વારા ક્ષીણ કરી નાખવું પડે. બાકીના ભાગને તે બાહ્ય-આત્મન્તર તપ આદિ દ્વારા ક્ષીણ કરાય, જે આમ ન માનીએ, તે Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગો ભગવતે ભગવતે એવા આત્માઓનું સઘળું જ ચારિત્રમેહ કર્મ ક્ષીણ થઈ જવાનું માનવું પડે, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવ તે અવશ્યમેવ સંસારને તજીને દીક્ષિત અને છે અને તે પછીથી જ તપશ્ચર્યાદિ દ્વારા પિતાના મેહનીય કર્મને સંપૂર્ણપણે ક્ષીણ કરી નાખીને, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સંપૂર્ણપણે ક્ષીણ કરી નાખે છે અને એ પ્રકારે વીતરાગ તથા સર્વજ્ઞ બને છે. જો કે કેઈકેઈ આત્માઓને ભંગ ભગવતે ભગવતે પણ ચારિત્રહ કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, પરંતુ એવા વિવેકી આત્માઓ ભેગ પણ ચારિત્રમેહ કર્મના ઉદયથી જ અને ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરવાને માટે જ ભેગવતા હોય છે, એટલે બાહ્યથી ભોગ ભેગવવા દ્વારા અને અન્તરથી શુદ્ધ ધ્યાન રૂપ તપ દ્વારા એ આત્માએ પિતાના ચારિત્રમેહ કર્મને ક્ષીણ જ કરતા હોય છે. કર્મને ક્ષીણ કરવાના નીચ ઉપાયને સેવવા સાથે કર્મને ક્ષીણ કરવાના ઉચ્ચ ઉપાયને પણ તેઓ સેવતા જ હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે આ નિયમ જ કે-તેવા પ્રકારનું ચારિત્રમેહ કર્મ હેય, તે જ એ તારકે ભેગને ભેગવે અને એ તારકે તે પછી સંસારને તજીને અને દીક્ષિત બનીને જ મેહનીય કર્મને સંપૂર્ણપણે ક્ષીણ કરે. એ તારકેને ભેગ ભગવતે ભોગવતે કેવલજ્ઞાન થાય જ નહિ. ' આપણી વાત તે એ છે કે–ભગવાન શ્રી જિનેશ્વર કઈ પણ ઉપાયે “અસ્મર” બને જ છે. પોતે સમ્મર હોય તે છતાં પણ તેઓ ધર્મતીર્થ ની સ્થાપના કરે, એવું બનતું જ નથી. વસ્તુતઃ તે પિતે સમ્મર પણ નથી હોતા, કારણ Page #459 -------------------------------------------------------------------------- ________________ -- - ------- ----- ૪૭. પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કે-સ્મરના બલથી એ કંપતા નથી, પણ મરને સેવવા છતાં પણ, સ્મર એમનાથી જ કંપતો રહે છે. સમરની સેવા લઈને પણ સ્મરને જ નાશ કરવાને, સ્મરના ભાવને પેદા કરનારા કર્મને નાશ કરવાને જ પ્રયતન એ પુણય-પુરૂષકરતા હોય છે. બાહાથી ભેગી એવા પણ એ તારકે, અંતરથી તો ગી જ હોય છે. ' શ્રી નન્ડિપેણ પ્રશ્ન નષેિણે પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરવાને માટે આ ઉપાય કેમ અજમા નહિ? - - શ્રી નાદિષણને પણ પિતાના ચારિત્રમેહકમને ક્ષીણ કરી નાખવાને માટે, પાછળથી તે, આ જ ઉપાચનું આલંબન લેવું પડયું છે. આ ઉપાય, એ એ ઉપાય છે કે-કઈ પણ વિવેકી આત્મા, પિતાનાથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તે, આવા નીચ ઉપાયનું આલંબન લેવાનું પસંદ કરે જ નહિ. ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરી નાખવાની ભાવના પ્રગટે ક્યારે? સંસારના સુખ પ્રત્યે, વિષયજનિત તથા કષાયજનિત સુખ પ્રત્યે, અંતરમાં ખૂબ ખૂબ ધૃણા પ્રગટે, ત્યારે જ પિતાના ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરી નાખવાની અને એ માટે શક્ય એટલી મહેનત કરવાની આત્મામાં વૃત્તિ પ્રગટે. જ્યાં સુધી પિગૅલિક સુખને રસ હોય, પદ્ગલિક સુખને સુખ રૂપે ગવવાની ભાવના હોય, ત્યાં સુધી પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાની ભાવના અને એ માટે મહેનત કરવાની વૃત્તિ પ્રગટે જ નહિ. આત્માને ભોગસુખ તરફ ઘણા ઉપજે Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અને માક્ષ-સુખની તાલાજેલી લાગે, ત્યારે જ આત્મા પેાતાના ચારિત્રમાહ કનેક્ષીજી કરી નાખવાની મહેનત કરવાને ઉત્સાહિત બને. વિચાર કરી કે જેના હૈયામાં ભોગસુખ તરફ આવી ઘૃણા પ્રગટી હાય અને માક્ષસુખની જેને તાલાવેલી લાગી હોય, તેને કદાચ ભોગ ભોગવવા પડે, તેા ય તે કેવી રીતિએ ભોગાને ભોગવે? તમે જેમ ભોગવા છે એમ નહિ. તમે તા એવા છે કે-ભોગાને તમે ભોગવા છે કે ભોગા તમને ભોગવે છે, એના નિણ ય કરવા પડે. એટલે તમે જેમ ભોગાને ભોગવા છે તેમ એ ભોગાને ભોગવે નહિ, પણ તમે જેમ રાગાને ભોગવા છે તેમ એ ભોગાને ભોગવે. તમને જેવા અણુગમા રાગ તરફ છે, તેવા અણુગમા એવા આત્મા આને ભોગ તરફ હાય, તમે રાગને ભોગવતાં જેવી અસહનશીલતા દાખવા છે, તેવી અસહનશીલતા એ ભોગાને ભોગવતાં દાખવે નહિ, કારણ કેસમજી છે અને લક્ષ્ય તે પેાતાના તેવા પ્રકારના ચારિત્રમાહ મને ક્ષીણ કરી નાખવાનું છે. એટલે વાત એ છે કે જ્યાં સુધી ચાલે તેમ હાય, ત્યાં સુધી તા વિવેકી આત્મા કાઇ પણ કારણસર ભોગને ભોગવવાનું પસંદ કરે જ નહિ, સુવિવેકી આત્મા ભોગને ભોગવે, તો તે ન છૂટકે જ ભોગવે અને જો એથી ઊલટી મનેાદશા હોય તા તેને સુવિવેકી કહેવાય જ નહિ. પ્રશ્ન॰ નર્દિષેણુ બાર બાર વર્ષો સુધી વેશ્યાને ત્યાં રહ્યા અને વેશ્યાની સાથે તેમણે ભાગ ભાગવ્યા, તે શું પેાતાના ચારિત્રમાહ કમને ક્ષીણુ કરી નાખવાને માટે જ ? એમ જ માનવું પડે. મહાત્મા શ્રી નન્દિપેણના ચરિત્રને Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પણ તેમાં કાળા પતન માટે જાતિ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ એ તમે ધ્યાનપૂર્વક વાંચે અને વિચારે, તે તમારે પણ આવા જ નિર્ણય ઉપર આવવું પડે. એમને ભોગમાં સુખ દેખાયું હતું, એમને વિષયસુખના ભેગવટાની મેજ માણવાનું મન થઈ ગયું હતું અથવા તે સંયમથી એ કંટાળી ગયા હતા, એવું કાંઈ જ હતું નહિ. સંયમને તે એમના હૈયામાં ભારેભાર રસ હતું, અને એથી એમના હૈયામાં વિષયસુખે, ભેગો પ્રત્યે ભારે ઘણુ હતી. છતાં પણ, એમને પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવું જ હતું અને એમણે જ્યારે જોયું કે- ભેગોને ભેગવ્યા વિના મારું ચારિત્રહ. કર્મ ક્ષીણ થાય એવું છે જ નહિ. ત્યારે પણ થાકીને જ અને તે પણ તેવા પ્રકારનું નિમિત્ત આવી મળતાં, તેમણે ભેગેને ભોગવવામાં કાળ પસાર કરવાનો નિર્ણય કર્યો હતે. પ્રશ્નડ નંદિપેણ જે પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાના હેતુને બર લાવવાને માટે જ વેશ્યાને ત્યાં રહ્યા હતા, તે પછી તેમને પતિત, ચારિત્રબ્રણ આદિ કામ વાય જ નહિ ને? ' જરૂર એમ કહી શકાય કે-એ પતિત થયા, ચારિત્રબ્રહ, થયા. એમણે દીક્ષા લીધી તે વખતે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી, તે પ્રતિજ્ઞાથી તે એમનું પતન થયું જ ને? દરેક દીક્ષાર્થિને દીક્ષા લેતી વખતે પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે. શ્રી નર્દિષેણે પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી જ, એટલે પછી ગમે તે કારણસર, ગમે તેવા સારા હેતુથી પણ, તેમણે ગૃહવાસને સ્વીકાર્યો હોય, તે છતાં પણ Page #462 -------------------------------------------------------------------------- ________________ - ૪૫૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે પ્રતિજ્ઞા એમણે દીક્ષા લેતી વખતે ગ્રહણ કરી હતી, તે પ્રતિજ્ઞામાંથી તેમનું પતન જ થયું કહેવાય અને એથી તેઓ ચારિત્રભ્રષ્ટ થયા, એમ પણ કહેવાય. પતિત થયા, ચારિત્રભ્રષ્ટ થયા, એવું વસ્તસ્વરૂપના વર્ણનને અંગે બોલી શકાય, બાકી પતિત અને ચારિત્રબ્રણ આદિ કહીને નિન્દા કરી શકાય નહિ. એવી નિન્દા કરનારે અથવા તે એ રીતિએ તિરસ્કાર કરનારે તે પાપ જ બાંધે. એ પડ્યા હતા, પણ એમને પડવું પડ્યું હતું. એ પડ્યા છે તેવા પ્રકારના કર્મના મેગે પડયા, પણ કામે તેમને પાડ્યા એવું નથી. કામને આધીન થવું પડે, તે પહેલાં તે એ મૃત્યુને ભેટવાને તૈયાર હતા; પણ એમનું ચારિત્રહ કર્મ એવું જોરદાર હતું કે-જે એ કને ક્ષીણ કરવું જ હોય તે, એ કર્મને ક્ષીણ કરવાને માટે પણ, એમને ભેગ ભેગવ્યા વિના છૂટકે થાય જ નહિ. પ્રશ્ન તે તે પછી એમ જ કહેવું પડે કે-નંદિષેણ પડ્યા તે પણ ચઢવાને માટે જ પડયા | _ }; ; . એમ કહે તે પણ તે છેટું નથી, કારણ કે-એમણે થાકીને જ ગૃહવાસ સ્વીકાર્યો હતે અને લેગ ભેગવતાં પણ એમનું મન તે ત્યાગમાં જ રમતું હતું. એ વિના એ વેશ્યાને ઘેર રહેવા છતાં પણ રેજ રજ દશ દશ માણસોને પ્રતિબંધ પમાડીને દીક્ષા લેવાને મોકલી શકે અને તે જે રીતિએ એ વેશ્યાને તજીને ચાલી નીકળ્યા તે રીતિએ એ વેશ્યાને ત્યાગ કરી શકે, એ શક્ય જ નથી. છે. પ્રશ્નકાર શ્રી નંદિષેણને પ્રસંગ જે આપ વર્ણવે, તે તેથી ઘણું જાણવાનું મળે. Page #463 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ તમારા બધાની ઈચ્છા હોય તે એમ કરવામાં પણ વાંધો નથી. સમય જશે એટલું જ. શ્રી નંદિષેણ મૂળ તે રાજકુમાર હતા. શ્રી શ્રેણિક રાજાના એ પુત્ર હતા. શ્રી શ્રેણિક કોણ હતા ? શ્રી શ્રેણિક, વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભક્તમાંના એક હતા અને ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી હતા. જેમ શ્રી કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હેવા છતાં પણ ઘોર અવિરતિના ઉદયવાળા હતા, તેમ શ્રી શ્રેણિક મહારાજા પણ સાયિક સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ ઘેર અવિરતિના ઉદયવાળા હતા. એ બન્નેને પિતાપિતાના ચારિત્રહ કર્મને એ જબરે ઉદય હતો કે-કેમે કરી એ આત્માઓ વિરતિને પામી શકે જ નહિ, પરંતુ એમનું મિથ્યાત્વમેહ કર્મ ક્ષીણ થઈ ગયેલું, એટલે જે એમના અન્તઃકરણને તપાસી શકાય, તે એમ જ લાગે કે-આ પુણ્યાત્માઓને રત્નત્રયી સિવાયનું કાંઈ જ પણ ઉપાદેય લાગતું નથી. એક વાર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા રાજગૃહ નગરીના ઉદ્યાનમાં સમેસર્યા. ભગવાનને રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમેસરેલા જાણીને, રાજકુમાર શ્રી નંદિષેણ ભગવાનની પાસે ગયા. ભગવાન રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમોસર્યો તે પહેલાં, તાજેતરમાં જ, એ પ્રસંગ બનેલ કેન્સેચનક નામનો નામને હાથી, કે જે કોઈને પણ વશ થતે નહેતે શ્રી શ્રેણિક) મહારાજાએ પોતાની સેના સાથે વનમાં જઈને એ સેચનક હાથીને બલથી તથા છલથી વશ કરવાનો પ્રયત્ન કરેલ, A Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ જે હાથી તેમને વશ થયેલ નહિ; તે હાથી રાજકુમાર શ્રી નંદિષેણને જેને-રાજકુમારશ્રીનંદિષેણને જોતાની સાથે જ, વશ થઈ ગયેલ; સ્નેહભીનો બનીને વશ થઈ ગયેલો, આથી રાજકુમાર શ્રી નંદિષેણને લાગેલું કે–આમ થવામાં જરૂર કેઈ ગૂઢ કારણ તેવું જોઈએ.” એટલે, જ્યારે તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે ગયા, ત્યારે ભગવાને આપેલા ધર્મોપદેશને સાંભળ્યા પછીથી, પિતાને આશ્ચર્યભૂત લાગેલા હાથીના પ્રસંગ વિષે, રાજકુમાર શ્રી નંદિષેણે ભગવાનને પૂછ્યું. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નંદિષેણને, તે હાથીની સાથેનો તેને પૂર્વભવના સંબંધ કહી સંભળાવ્યો. તે સાથે ભગવાને એમ પણ કહ્યું કે-“પૂર્વે તે સાધુઓને દાન દેવા દ્વારા જે વિપુલ પુણ્યને ઉપાર્જેલું, તેના ગે જ તું અહીં રાજપુત્ર તરીકે જન્મે છે.” - આ વાત પૂરી થઈ, ત્યાં તે શ્રી શ્રેણિક વિગેરે પણ પ્રભુની પાસે આવી પહોંચ્યા. તેઓએ પણ ભગવાનના શ્રીમુખેથી ધર્મદેશનાને સાંભળી. ભગવાનના શ્રીમુખેથી અપાતી ધર્મદેશનાનું શ્રવણ કરવાના ગે, રાજપુત્ર શ્રી નંદિષેણ પ્રતિબોધ પામ્યા અને પ્રતિબંધ પામેલા તેમણે, તરત જ, ભગવાનની પાસે પિતાને સંયમી બનાવવાની માગણી કરી. રાજકુમાર શ્રી નંદિષેણે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે સંયમની માગણી કરતાં, ભગવાને ફરમાવ્યું કે-વત્સ! તારું ચારિત્રમેહ કર્મ હજુ બહુ બળવાન છે, તારે હજુ એવું ભેગફલ કર્મ છે, કે જેને અંગે તારે ભેગ Page #465 -------------------------------------------------------------------------- ________________ – પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૫૩ ભગવ્યા વિના છૂટકે થાય નહિ; માટે તું હમણાં જ દીક્ષાને લેવાને માટે સમુત્સુક બન નહિ!” ભગવાને આ પ્રમાણે વારવા છતાં પણ, રાજકુમાર શ્રી નંદિષેણ માન્યા નહિ અને દીક્ષાને ગ્રહણ કરવાને માટે તૈયાર થઈ ગયા. એ વખતે આકાશમાં પણ દિવ્ય વાણી થઈ કે-“તૂ દીક્ષાને ગ્રહણ કર નહિ, કારણ કે-હજુ તારે ભેગને અવશ્ય જોગવવા જ પડે, એવું કર્મ વિદ્યમાન છે.” ભગવાને નિષેધ કર્યો અને આકાશમાં દિવ્ય વાણી કરીને દેવતાઓએ ય નિષેધ કર્યો, તે છતાં પણ રાજકુમાર શ્રી નંદિષેણને દીક્ષાને ગ્રહણ કરવાને ઉત્સાહ એટલો બધે અદમ્ય હતું કે તેમણે દીક્ષા ગ્રહણ કરી જ. દીક્ષા લેવાને તૈયાર થાય, ત્યારે તેને ભગવાન આમ નિષેધ કરી શકે? ભગવાન નિષેધ કરે અને એથી દીક્ષા ગ્રહણ કરવાને માટે ઉત્સાહિત બનેલે સંસારમાં રહી જાય, તે તેથી ભગવાનને પાપ લાગે? આવા પ્રશ્નો કોઈ ઉઠાવે, તે કહેવું જોઈએ કે એવા પ્રસંગે ભગવાન અવશ્ય નિષેધ કરી શકે અને ભગવાન નિષેધ કરે એથી પેલે સંસારમાં રહે, તે એટલે સમય તે સંસારમાં રહે તેનું પાપ ભગવાનને લાગે જ નહિ; કારણ કે–ભગવાન જાણે છે કેજે આ દીક્ષા લેશે, તે આનું પતન અવશ્ય થવાનું છે અનૈ પ્રતિજ્ઞાભંગનું એ પાપ પણ સામાન્ય કોટિનું નથી. પ્રશ્નઆ તો ભગવાનની વાત છે, પણ એ જગ્યાએ અત્યારના જેવા કેઈ છવસ્થ હોય, તે તે શું કરે? છદ્મસ્થને કાંઈ એવું જ્ઞાન તે નથી જ કે-સામાનું Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચારિત્રહ કર્મ કેવા પ્રકારનું છે, અને તે જાણી શકે, એટલે છએ તે તેની યોગ્યતાની તપાસ પ્રશ્ન, કથા અને પરીક્ષા દ્વારા જ કરવાની હોય. પ્રશ્ન, કથા અને પરીક્ષા દ્વારા કેવી રીતિએ દીક્ષાર્થી જીવની ગ્યતાની પરીક્ષા થાય, એ વિષયમાં પણ શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરાએલું છે. અહીં જે આપણે એ વર્ણનમાં ઉતરીશું, તે વળી સમય વધારે જશે અને હવે તે આપણે જેમ બને તેમ ઝટ સૂત્રનું વાંચન શરૂ કરવું છે. શાસ્ત્રોએ ફરમાવેલા વિધિ મુજબ દીક્ષાર્થીની ગ્યતાને તપાસતાં, જે “તે દીક્ષાર્થી અયોગ્ય છે–એમ માલૂમ પડી જાય, તે તેને અમે પણ તત્કાલ દીક્ષા આપવાની ના પાડી શકીએ અને પછી પ્રયત્ન કરવા છતાં પણ જે તેનામાં દીક્ષા માટેની યોગ્યતા પ્રગટે નહિ, તે તેને નિષેધ પણ કરી શકીએ. આવી રીતિએ તત્કાલ દીક્ષા નહિ આપવાથી અમુક કાલને માટે અને પછી પણ અગ્ય જ જણાય તે નિષેધ કરવાથી, કદાચ જીવનભરને માટે તે અસંયમી રહે, તે પણ અમને એથી એના અસંયમનું પાપ લાગે નહિ, પણ ભગવાનની આજ્ઞાના પાલનનું જ ફલ મળે. પ્રશ્ન પણ પેલાને લાભ થતો અટકી જાય ને? લાભ થતું અટકી જાય નહિ, પણ ગેરલાભ થતો અટકી જાય. ભગવાનની આજ્ઞાની વિરાધના કરવાના ઘોર પાપથી લેપાતાં એ બચી જાય. ઊલટું એમ કહે કે–તે અયોગ્ય છે એમ જાણવા છતાં, દક્ષાને લઈને પાળી શકે એ નથીએમ જાણવા છતાં પણ, જે અમે એને દીક્ષા આપીએ અને તે પછી તે ભગવાનની આજ્ઞાની વિરાધના કરનારે નિવડે, Page #467 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૫૫ તે એથી એ વિરાધનાથી જેમ એ પાપને ઉપાજે, તેમ અમે પણ પાપના ભાગી બનીએ; જ્યારે અમે જે શાસ્ત્રોની આજ્ઞા મુજબ જોઈ શકાય તેટલા પ્રમાણમાં દીક્ષાથની ગ્યતા જોઈ હોય અને એને એગ્ય માનીને જ સ્વ–પરની અનુગ્રહબુદ્ધિથી તેને દીક્ષા આપી હોય, તે એ પછી કદાચ એ ભગવાનની આજ્ઞાની વિરાધના કરનારે નિવડે, તે પણ અમને એ વિરાધના અંગે પાપ લાગે નહિ અને ભગવાનની આજ્ઞાના પાલનનું જ ફળ મળે. - પ્રશ્ન શ્રી નંદિષેણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાના જ છે, એમ જાણવા છતાં પણ ભગવાને તેમને દીક્ષા કેમ આપી ? " તેવા પ્રકારના ભાવિભાવને જોઈને ભગવાન શ્રી નંદિપેણને દીક્ષા આપી હતી. ભગવાન શ્રી જિનેશ્વરદે પણ ભાવિભાવને અન્યથા કરી શકતા નથી. “ભગવાને કદાચ એમાં જ નંદિપેણનું હિત ભાળ્યું હશે–એમ તે કહેવાય જ નહિ, કેમ કે-જે એમાં જ ભગવાને નંદિષેણનું હિત ભાળ્યું હત, તે પહેલાં જે નિષેધ કર્યો, તે નિષેધ કરત નહિ. અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે-આપણે તે ભગવાનની આજ્ઞાને જ અનુસરવાનું છે. એ તારકેની આજ્ઞાને વેગળી મૂકીને, એ તારકેએ કર્યું તે કરવાના ચાળા કરવા જવાય, તે આરાધના રહી જાય અને વિરાધના પલે પડી જાય. એ તારકની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મોને સેવવામાં આપણા હૈયામાં ઉત્સાહ પેદા થાય–એ માટે આપણે એ તારકોએ સેવેલ દાનાદિક ધર્મોને યાદ જરૂર કરીએ, મારે એવી જ ઉત્કૃષ્ટ રીતિએ દાનાદિ ધર્મોને સેવવા છે-એવા મને Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રથે પણ જરૂર કરીએ, પરંતુ આપણે જે કાંઈ કરીએ, તે તે એ તારકે આપણે માટે કહેલા પ્રકારેને લક્ષ્યમાં રાખીને જ કરીએ. આપણે ભગવાનની આજ્ઞાના પાલકે બનીએ, પણ એ મહાભાગોએ કરેલું કરવાની વાત કરવા દ્વારા એ પુણ્યપુરૂષની આજ્ઞાન ભંજક બનવા જેવું તે કરીએ જ નહિ. ભગવાને ખૂદે અને દિવ્ય વાણી દ્વારા દેવતાએ પણ નિષેધવા છતાં, શ્રી નંદિષેણે દીક્ષા લીધી જ હતી, ત્યારે તે વખતે એ મહાનુભાવ કેવા ભાવમાં વર્તતા હશે? ભગવાન પણ કહે છે અને દિવ્ય વાણી પણ કહે છે કે તારે ભેગ ભેગવ્યા વિના છૂટે એવું તારું કર્મ નથી તે છતાં ય જ્યારે શ્રી નંદિણ ભેગ માટે લાલાયિત થતા નથી, ભેગસુખ તરફ નજર સરખી પણ કરતા નથી, ત્યારે તે વખતે તેમને ભેગસુખ પ્રત્યે કેટલી બધી ઘણા હશે અને તેમના હૈયામાં મેક્ષસુખને મેળવવાની કેટલી ભારે તમન્ના જાગી હશે? શ્રી નંદિષેણે ભગવાનના વચનની ઉપરવટ થઈને દીક્ષા લીધી-એની આ પ્રશંસા નથી; પણ તેમણે જે કાંઈ કર્યું, તે કરતી વેળાએ તેમને મનેભાવ કે પ્રશંસનીય હતું, તેની આ વાત છે. જેમ ગોશાળ જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ઉપર તેજેશ્યા મૂકવાને માટે આવી રહ્યો હતો, ત્યારે ભગવાને ગણધરભગવાન શ્રી ગૌતમસવામીજી આદિ સર્વ મુનિઓને આઘા ખસી જવાનું અને વચ્ચે નહિ આવવાનું કહ્યું હતું, તેમ છતાં ય, નક્ષત્ર અને સુનક્ષત્ર નામના બે મુનિઓ, ગશાળે ભગવાન ઉપર જે ઉપદ્રવ કરતો હતો, તેને સહી શક્યા નહિ અને વચ્ચે પડ્યા, તે ત્યાં શું જવાય? એમના હૈયામાં Page #469 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી નિતુતિ ભગવાન પ્રત્યે રહેલા ભક્તિભાવે ઉછાળો માર્યો, એમ જ કહેવાય ને? એ મુનિઓને જેમ આજ્ઞાભંજકની કક્ષામાં મૂકી શકાય નહિ, તેમ શ્રી નંદિષેણને પણ આજ્ઞાભંજકની કક્ષામાં મૂકી શકાય જ નહિ, કેમ કે-શ્રી નંદિપેણના હૈયામાં ભગવને ફરમાવેલા ધર્મની આરાધના કરવાને જ ઉત્સાહ હતે. એમને એમ હતું કે–‘બળવાન એવા પણ ચારિત્રહ કર્મને હું તેડી-ડી નાખીશ!' કોઈ કહેશે કે ભગવાને જ્યારે કહ્યું કે એ કર્મ એમ તૂટે એવું જ નથી, પછી તે ભવું જોઈએ ને?” પણ જ્યારે ઉત્સાહને જોરદાર આવેગ આવી ગયે હેય છે, ત્યારે માણસને એ વિચાર સુઝતો જ નથી. ઘણે ઉંચેથી નીચે પડીએ તે હાડકાં ભાગી જાય અને મરી જવાય અથવા તે કુવામાં પડીએ તે ભારે વેદના ભોગવવી પડે અને મરી જવાય—એવું જ્ઞાન જેઓને હોય છે, તેઓ પણ જે ક્રોધને જોરદાર આવેશમાં આવી જાય છે, તે ઉચેથી નીચે અથવા નીચેથી કુવામાં પણ પડતું મૂકે છે ને? જોરદાર આગ, એ વસ્તુ જ એવી છે કે-એ પ્રતિકૂળ વિચારને ગણકારવા જ દે નહિ. શ્રી નંદિષેણના હૈયામાં પિતાના ચારિત્રમેહ કમને ક્ષીણ કરી નાખવાને જોરદાર આગ પ્રગટયો હતે. “ભેગને ભેગવીને કમને ક્ષીણ કરવું, એમાં શૂરવીરતા કરી છે? ભેગને લાત મારીને અને તપ-સંયમને સેવીને કમને ક્ષીણ કરવું, એમાં જ ખરેખરી શૂરવીરતા છે.' -આ વિચાર પણ એવા ઉત્સાહના આવેગમાં ચઢેલા આત્મા એને આવે, એ સંભવિત છે. જો કે આવેગનું જોર વિવેકને અવરોધનારૂં હોય છે, પરંતુ શ્રી નંદિણના આવેગમાં કારણ Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ve એવું છે, કે જે કારણ પ્રશંસા માગી લે છે. રાજકુમાર શ્રી નર્દિષેણે વૈરાગ્યના આવેગમાં ને આવે ગમાં દીક્ષા લઈ લીધી અને તે પછીથી તેમના વૈરાગ્યને આવેગ ઘટી ગયા, એવું પણ અન્યું નથી. ભગવાને એમને દીક્ષા આપી, તેથી તેા એમના આનંદના પાર રહ્યો નહિ. પેાતાનું ચારિત્રમેાહ ક્રમ કેવું ખળવાન છે, એ વિષે જે ચેતવણી મળી હતી,તે ચેતવણીના તેમણે ખરાખર ખ્યાલ રાખ્યા અને જ્યારથી દીક્ષા લીધી ત્યારથી જ તેમણે કર્મની સામે ઘાર સંગ્રામ આદરી દીધા. છ અને અઠ્ઠમ આદિ તપમાં તત્પર બનીને તે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સાથે અવિશ્રાન્તપણે વિહરવા લાગ્યા. તેઓ તપના સેવનમાં જેમ તત્પર બની ગયા, તેમ જ્ઞાન- ધ્યાનમાં પણ તત્પર બની ગયા. અનિત્યાદિ ખાર ભાવનાઓને ભાવતા તેઓ, બાવીસ પરીષહેાને પણ સુંદર પ્રકારે સહન કરતા હતા. આમ શ્રીનર્દિષણ મુનિવર પેાતાનાં કર્માને ક્ષીણ કરી નાખવાને માટે કેવા પુરૂષાર્થ કરે છે, એ ભૂલવા જેવું નથી. રાજકુમાર હતા, એટલે એમનું શરીર કેટલું કામળ હશે ? એ કામળ શરીરને કઠોર બનાવ્યા વિના જ છઠ્ઠ અને અદ્ભૂમાદિ તપશ્ચર્યા ચાલુ રહી શકતી હશે ? તપશ્ચર્યા સાથે જ્ઞાનાર્જનનો પ્રયત્ન પણ સતત્ ચાલુ એટલે આળસનું તેા નામ પણ નહિ ને ? યુદ્ધે ચઢેલા વીર આરામ શેાધે ખરા ? એની આંખ સામે તે શત્રુ ઉપર વિજય મેળવવાનું દૃશ્ય રમ્યા કરે ને? તેમ આ મુનિવરનું લક્ષ્ય પણ એક જ હતું કે–તપથી, જ્ઞાન-ધ્યાનથી અને પરીષહેાના સહુનથી ક્રમ રૂપ શત્રુને ભગાડી દેવા! Page #471 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૫૯ આવી રીતિએ, પિતાનાં કર્મોને ક્ષીણ કરી નાખવાની સાધનામાં એકતાન બની ગયેલા મુનિવર શ્રી નંદિષેણને, ક્રમે કરીને, તેમના ચારિત્રમોહ કર્મને ઉદય સતાવવા લાગે, ચારિત્રહ કર્મના ઉદયે, શ્રી નંદિષેણ મુનિવરના હૈયામાં ભેગની ઈચ્છા પ્રગટાવવા માંડી અને શ્રી નંદિષેણ મુનિવરે ભોગની ઈચ્છાને જન્માવનાર કર્મના ઉદયને નિષ્ફળ બનાવી દેવાને માટે, ભોગની ઈચ્છાને દાબી દેવાને-કચડી નાખવાને માટે, પહેલાં કરતાં પણ પ્રબલ એ તપ કરવા માંડયો. સંયમને બાધ ન પહોંચે, એવી આતાપના પણ કરવા માંડી. આટલું આટલું કરવા છતાં પણ, મુનિવર શ્રી નંદિષેણું ભોગની અભિલાષાને પોતાના હૈયામાં ઉદ્દભવતી અટકાવી શક્યા નહિ. ચારિત્રમોહ કર્મ એમને ભેગના ખૂબ ખૂબ અભિલાષી બનાવી દઈને ભોગોને ભોગવતા બનાવી દેવાની પેરવીમાં હતું, જ્યારે શ્રી નંદિષેણ મુનિવર એ કમનું મૂળમાંથી કાસળ કાઢી ના ખવાની પેરવીમાં હતા. એવા સમયે એમના અંતરમાં વિરાગભાવ અને કર્મોદય વચ્ચે, કેવું ભયંકર યુદ્ધ ચાલતું હશે, તેની તો કલ્પના કરવાની રહે છે. ચારિત્રહ કર્મની સાથેના યુદ્ધમાં જ્યારે શ્રી નંદિષેણું વિજય મેળવી શક્યા નહિ, ત્યારે એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે દેહને પાડી દે, પણ દેહને ભોગમાં તે પડવા જ દે નહિ!” એ નિર્ણય કરીને તેઓએ એક પર્વત ઉપર ચઢીને નીચે ઝુંપાપાત કર્યો, પરંતુ પર્વત ઉપરથી પડતા તેમને એક દેવતાએ ઝીલી લીધા અને અન્યત્ર મૂકી દીધા. પછી દેવતાએ કહ્યું કે-“મરવાને વૃથા પ્રયત્ન શું કામ કરે છે? તમે Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ભોગોને ભોગવ્યા વિના તે મરી શકે તેમ પણ નથી !' મુનિવર શ્રી નંદિષેણે, દેવતાના આવા વચનને પણ છાણકાઈ નહિ અને પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાને માટે, એ મહાત્માએ, એકાંતવાસમાં રહીને પહેલાં કરતાં પણ તીવ્ર તપને આદરવા માંડ્યો. આ મહાત્માના જીવનમાં, ક્યાંય, તમને કર્મને ક્ષીણ કરી નાખવાની તાલાવેલી સિવાયની કઈ તાલાવેલી દેખાય છે? હવે આ મુનિવરના પતનને પ્રસંગ આવે છે. આ મહામુનિ એક વખત વહેરવાને માટે નીકળ્યા છે.' પિતે હતા ત્યારે રાજપુત્ર હતા, પણ અત્યારે તે મુનિ છે ને? મુનિએ સંયમના નિર્વાહને અંગે જીવન-નિર્વાહને માટે જે કાંઈ વસ્ત્ર, પાત્ર અને અન્ન-પાનાદિ જોઈએ, તે ભિક્ષાથી જ મેળવવાનું હોય છે. શ્રી વીતરાગના શાસનની આ મર્યાદા છે. આ મર્યાદાને મુનિવર શ્રી નંદિષેણ સમજે છે, એટલે ઘેર ઘેર ફરીને પાત્રમાં ભિક્ષા લેવાની પ્રવૃત્તિને આચરતાં જરા પણ સંકેચ પામતા નથી, લેશ પણ લજાયમાન થતા નથી. મુનિમાર્ગને સમજનારાઓને ભિક્ષાએ જવું-ગોચરી માટે જવું, એ હિણપતભર્યું લાગે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરએ ઉપદેશેલી સંયમધર્મને અંગેની સઘળી ય ક્રિયાઓમાં નિર્જરા સમાએલી છે. સંયમ નિર્જરા માટે લેવાય છે, કર્મોના નાશ માટે લેવાય છે અને ભિક્ષા પણ દીક્ષાનું એક અંગ જ છે; પણ શરત એટલી ખરી કે–ભિક્ષા વિધિપૂર્વક ગ્રહણ કરવી જોઈએ અને એ ભિક્ષા સંયમ-રોગના નિર્વાહ ખાતર જ હેવી જોઈએ, આહારગૃદ્ધિ કે રસલૌલુપ્ય Page #473 -------------------------------------------------------------------------- ________________ - - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ખાતર નહિ. આહારગૃદ્ધિ કે રસલૌલુખ્ય ખાતર કરાતી ભિક્ષા કષ્ટ રૂપ છે, નિજેરાને અટકાવનાર છે અને એથી એ મેક્ષને પણ અટકાવનાર છે. ત્યાગીઓમાં શૃંગારરૂપ, અનેકવિધ સિદ્ધિઓના સ્વામી, મહાન તપસ્વી અને જાગ્રત સંયમી એવા મુનિવર શ્રી નંદિષેણું ભિક્ષા ગ્રહણ કરવાને માટે નીકળ્યા છે. ઊંચ-નીચના ભેa વિના ગોચરી લેવાના વિધિનું પાલન કરનાર આ મહામુનિ, એક મોટા મહાલયમાં પ્રવેશ કરે છે. ઉંચ-નીચને ભેદ નહિ, એનો અર્થ “શ્રીમંત કે રંકને ભેદ નહિ—એ છે. પિસાવાળાઓ કે ખાનદાન ગણાતાઓએવા ઉચ્ચને ત્યાં જવું, અને સામાન્ય સ્થિતિવાળાને ત્યાં જવું નહિ, એ ભેદ ચરી લેવા જતાં મુનિ રાખે નહિ. આગમિક ભાષામાં પિસાવાળાને ઉચ્ચ' કહેવામાં આવે છે અને એક ભાષામાં પણ એક શોદના અનેક અર્થો હોય છે. નામને “ગેાત્ર શબ્દ સાથે “ઉચ્ચ શબ્દને જવામાં આવે, તે ઉચ્ચ ગોત્ર એ ય અર્થ થાય અને “પૂજવા યોગ્ય છે ગેન્ન જેનું એ અર્થે ચ થાય. આજે કેટલાકે ઉચ્ચ-નીચને વર્ણભેદમાં અર્થ ઘટાવીને, “સાધુઓ અઢારે ય વર્ણની ગોચરી લેતા હતા”—એવું પ્રચારે છે પરંતુ તેમને તે અર્થ છેટે છે, કેમ કે--શ્રી વ્યવહાર સૂત્રમાં સાધુ આશ્રી અમુક કુલને વર્જવાનું સ્પષ્ટ કથન છે. મુનિવર શ્રી નદિષેણે જે મહાલયમાં પ્રવેશ કર્યો હતો, તે મહાલય એક વેશ્યાનું નિવાસસ્થાન હતું. અનારથી જ મુનિવર શ્રી નંદિણથી એ મહાલયમાં પ્રવેશ થઈ ગયે હતે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શ્રી નર્દિષણ મુનિવરે એ મહાલયમાં પ્રવેશ કરીને ધમલાભ’ એમ ઉચ્ચાર્યું, સાધુએ કાઇ પણ ઘરમાં ભિક્ષાર્થે પેસે, કે તરત જ ‘ધર્મ લાભના જ ઉચ્ચાર કરે, પણ બીજો કાઈ ઉચ્ચાર કરે નહિ. આની પાછળ પણ હેતુ છે. સાધુઓની ઈચ્છા પેાતાને માટે પણ ધર્મની છે અને જગતના જીવાને માટે પણ ધર્મની જ છે. ‘હું ધર્મને પાછું અને જગતના જીવા ધર્મને પામે’-એ જ સાધુ માત્રની ભાવના હોય છે. ધ લાભ'ના ઉચ્ચાર સૂચવે છે કે-ભિક્ષાર્થે આવેલા મને તમે જે ભિક્ષા આપે, તે ધર્મને પામવાના હેતુથી આપે। । ભિક્ષા આપનાર ઉપર પ્રસન્ન થઇને આપવાને માટેના આ આશીર્વાદ નથી. તમારા ઘરમાં હું આભ્યા છે, તેથી તમને ધર્મના લાભ થાય—એવા હેતુને સૂચવવાને માટે ધર્મ લાભના ઉચ્ચાર છે. આથી તા, જે ઘરમાંથી ભિક્ષા મળતી નથી, જે ઘરવાળા ભિક્ષા આપતા નથી અથવા તે ભિક્ષા આપવાને તૈયાર હોય છે, પણ મુનિને ભિક્ષામાં લેવી કલ્પે નહિ એવી ચીજો હાય છે,તે ઘરમાંથી ભિક્ષા લીધા વિના જ નીકળતાં પણ, મુનિએ ધર્મ લાભ જ ઉચ્ચારે છે, આપે તેને ય ધર્મલાભ થાઓ અને ન આપે તેને ચ ધર્મલાભ થાએ ! સારૂં આપે, ઘણુ' આપે, તેને ચ ધર્મલાભ થાઓ અને સામાન્ય આપે, ઘેાડુ આપે, તેને ય ધર્મલાભ થા ! આવી જ મનેાવૃત્તિ સાધુઓની હાય છે. ય મુનિવર શ્રી નદિષણે ‘ધર્મ લાભ' એવા ઉચ્ચાર કર્યો. એ સાંભળીને વેશ્યા મુનિવરની પાસે આવી અને હસતાં હસતાં આલી કે-ધર્મ લાભનું મારે શું પ્રયેાજન છે? હું તેા ધર્મથી ૪૬૨ Page #475 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ૪૬૨ મળતા સુખને નહિ, પણ અર્થથી–પૈસાથી મળતા સુખને ઈચ્છનારી છું; મારે તે અર્થ લાભ જોઈએ.” | વેશ્યા આવું બેલી, એ મુનિવર શ્રી નંદિષેણથી ખમાયું નહિ. મનમાં તીખાશ આવી ગઈ. માન કષાયે જેર કર્યું. એમને થયું કે મારી મશ્કરી અને તે પણ આ કરે? શું મારી પાસે પૈસા નથી, ધન નથી, માટે હું ભિક્ષાએ નીકળે છું? આને બતાવી આપું કે-મારી પાસે તે એવી સિદ્ધિઓ છે કે-તણખલું ફેકું ને એનેયા વર્ષે ! માન અને માનથી આવેલા ક્રોધના જેરમાં આવી જઈને, શ્રી નંદિષેણે જમીન પરથી એક ઘાસનું તણખલું લઈને જેવું ફેંક્યું, કે તરત જ એમની તપોલિબ્ધિથી એકદમ આકાશમાંથી બાર કોડ ની વૃષ્ટિ થઈ ગઈ વેશ્યા પણ, ક્ષણ વાર તે, આ અકલ્પ્ય વૃષ્ટિને જોઈને હેબતાઈ ગઈ. તમને આ પ્રભાવ જે-તે નથી, પણ જે તપમાં મુક્તિને આપવાની તાકાત છે, તે તપમાં નેને વરસાદ વરસાવવાની તાકાત હોય, એમાં નવાઈ પામવા જેવું નથી. અહીં દુઃખદ બીના તે એ છે કે-શ્રી નંદિષેણ જેવા મહા મુનિવર પણ, એક નહિ જેવા નિમિત્તને પામીને, અભિમાનના આવેશમાં તણાઈ ગયા. અભિમાનના આવેશે તેમની પાસે નહિ કરવા જેવું આ કામ કરાવી દીધું ! અભિમાનથી સર્વસ્વ હારી જવાય છે. અભિમાન રૂપ અજગર સર્વ ગુણોને ગળા જાય છે, તેનો નાશ કરે છે. અભિમાન આવ્યા પછી પોતે કોણ છે–એનું ભાન રહેતું નથી, તેથી પિતાને માટે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, એને પણ વિસરી જવાય છે Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા મુનિવર શ્રી નર્દિષણ ઉપર માન કષાયે કારનું આક્રમણ કર્યું, ‘એ ત્તારી, અ લાભની માગણીના મિષે શું આ વારાંઅના વ્યંગથી મારી અવજ્ઞા કરે છે ? અહીં મારી પાસે શી *સીના છે? એને પણ ખતાવી દઉં કે-મારી તપેાલબ્ધિમાં રહેલા અનિધાનની પાસે તે તારા આ મહાલય વિગેરે કાંઈ કશી જ ગણનામાં નથી !' આટલે બધે ઉચે ચઢેલા એ મહા મુનિવરને હવે અભિમાન આમ પટકી દે છે! રાજવૈભવના ત્યાગીને, વેશ્યાના ભાગમાં વિક્ષુબ્ધ બનાવવાની જાળ, વિધિ આવા પ્રકારના અભિમાનને નિપજાવવા દ્વારા ચાજે છે. અસાર માનીને જે ધનને વસ્યું હતું, તે જ ધનની તાબ્ધિના ચેાગે વૃષ્ટિ કરી દેખાડીને, વેશ્યાને ચમત્કાર ખતાવવાનું આ મહામુનિના મનમાં અભિમાન પેદા થાય છે. વિશ્વ આખાનું ભાન ભૂલાવનારી વેશ્યા જ્યામાહ પામી, એ ભાન ભૂલી એ ખરું, પણ એ તે વિષયની પુતળી હતી, જ્યારે આ તા. મહામુનિ હતા ને ? વેશ્યા ભૂલ કરે એટલે મહામુનિ પણ ભૂલ કરે ? અન્ય કાઈ ભૂલ કરી બેસે તા ય મુનિએ પેાતે શૂલ કરવાની હાય નહિ, ત્યાં વળી વેશ્યા ભૂલ કરે એટલે સુનિ પણ ભૂલ કરે, એમ પ્રેમ જ કહી શકાય ? પણ આ સહામુનિ, જેમણે વિષયાનો તથા કષાયાનો પરિહાર કર્યો હતા, તેને મૂળમાંથી ઉખેડી નાખવાને માટે જેમણે સંયમનો મને તપનો સ્વીકાર કર્યાં હતા, તે ભૂલ્યા; ખરેખર, મહામુનિ ભૂલ્યા. મુનિના ધમ માત્ર ધર્મલાભ આપવાનો છે. તેએ રાઈને અથ લાભ આપે નહિં, આ મહામુનિ વેદાદયના પરિ ણામથી ખચવાને માટે તા, અત્યાર સુધી ગજખનાક પ્રયત્ન y Page #477 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૪૬૫ શીલ રહ્યા હતા, એટલે જ તેમને પાડવાને માટે વિધિએચારિત્રહ કમેં અભિમાન સુભટ દ્વારા કામ લીધું. રત્નોની થયેલી વૃષ્ટિને વેશ્યા વિસ્ફારિત નેત્રોથી જોઈ રહી છે, ત્યાં તે શ્રી નદિષેણ એને કહે છે કે આ ધનથી તને સુખનો લાભ થાઓ !” અને એમ કહીને શ્રી નંદિષેણું પાછા વળવા જાય છે, પણ હવે વેશ્યા એમને જવા દે? શ્રી નંદિષેણ એક તો રાજકુમાર હતા અને તેમાં ય અત્યારે યૌવન વય છે. તપથી શરીર કૃશ બનેલું છે, પણ શરીરની કાન્તિ તે તેજોમય બનેલી છે. આવા સુકુમાર, યુવાન, રૂપાળા અને લબ્ધિસંપન્ન પુરૂષના વેગને, કયી વિષયલોલુપ સ્ત્રી ઈચ્છે નહિ? વેશ્યાએ નિર્ણય કરી લીધું કે-હવે તે આ મહામુનિને જવા દેવા જ નહિ.” વ્યાહિત થઈ ગયેલી વેશ્યા રૂપ બલા હવે તે મુનિને વળગી. અત્યાર સુધી ભલે એ ભાન ભૂલેલી હતી, છતાં અળગી હતી, પણ હવે તે બરાબર વળગી. આવા ભેદ ભાગ્યવંતને, આવી ભાન ભૂલેલી ભામા, હવે ત્યાંથી એક ડગલું ય ચસકવા દે ખરી ? | મુનિ જે કેઈને અર્થની આશા બંધાવે, તે ય તેના મુનિના દુર્ગતિના વાસા થાય. મુનિએ તો માત્ર ધર્મલાભ જ - આપ જોઈએ. મુનિએ પિતે સ્વીકારેલા ધર્મની મર્યાદા તોડી, અર્થાતુ-અર્થ લાભ આપવાથી આફત વહોરી ! વેશ્યા ધનની પૂજારી હેય, ધન માટે મહા પાપને આદરનારી હોય; ધન માટે જિંદગીભર જેને-તેને દેહવિક્ય કરનારી હેય, એવી વેશ્યા નારી આવી અર્થસિદ્ધિને નજરે નજર નિહાળે, એક તણખલાને તેડીને ફેંકતાં ક્રોડે રત્નને ઢગલે થઈ ગયેલ ૩૦ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભાળેતેમાં પુરૂષ પણ જુવાન અને રૂપાળે હય, પછી એ વેશ્યા પોતાના સ્ત્રીચરિત્રને અજમાવવામાં, પિતાની વારાંગના કળાથી વશ કરવામાં પાછી પડે ખરી ? આડી કહેવાતી વેશ્યા, હવે તે ખરેખર મુનિના માર્ગમાં આડી પડી. કહે છે કે હવે જાવ છે ક્યાં? તમે તો મારા પ્રાણનાથ છે ! તમે જશે તે હવે હું મરી જ જવાની ! આટલાં બધાં તપ કર્યો, તે તમારામાં મૃદુતા છે કે નહિ ? હવે તે કૃપા કરે, અહીં જ રહી જાઓ અને મારી સાથે એને ભેગા વેશ્યા આડી પડી; રડી પડી; ખરેખરી નડી. એ જ કહેવા લાગી કે આ ધનને વર્ષાવનાર તમે છે, એટલે આ ધનના સ્વામી પણ તમે છે ! ન્યાય-નીતિની રૂઈએ, આ ધનના ભોગવટાના હક્કદાર તમે છે. હવે અહીં રહે અને ભેગ. આ સેવિકા આપની સેવામાં તૈયાર છે. આ દાસીને આપના સંસર્ગથી પાવન કરે. અન્યથા, મારે તે મરણ જ શરણ છે. તે છતાં ય જે આપને મારી દયા ન આવતી હોય, તે તમે ખૂશીથી જાઓ, પણ આપ આપનું વર્ષાવેલું આ ધન ચયાપની સાથે જ લઈ જાઓ !” કેવી આફત? કેવી સીત! “આવ બલા, પકડ ગલા-જેવું જ થયું ને? પિતે વર્ષાવેલું ધન વળગ્યું ગળે, મહાલય અને મદભરી યૌવન સહિત ! વેશ્યા જયારે આવું આવું બોલી રહી હતી, ત્યારે શ્રી - નદિષેણ જુદે જ વિચાર કરી રહ્યા હતા. શ્રી નંદિષેણે ભાગોને ભેગવવાનું કેમ સ્વીકાર્યું, તેને એમની આ સમયની વિચારણામાંથી ખૂલાસે મળે છે. “દુનિવુજ મારું Page #479 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૬૭ આવા સંગ બૈશ્યામદોષજે !' ભગવાને પણ જે કહ્યું હતું અને દેવીએ પણ જે કહ્યું હતું, તે કર્મના ઉદયના આ પ્રતાપ છે! એ ક્રમ મને છેડે તેમ નથી. ભાગાને ભાગવ્યા વિના એ ક્રમ જાય એવુ નથી. આવેા વિચાર કરીને શ્રી નર્દિષ વેશ્યાના સ્વીકાર કર્યાં. હવે વિચાર કરો કે-શ્રી નર્દિષણને પાડવા કાણે એમને કામે પાડવા કે કમે પાડ્યા ? કહેવું જ પડશે કે શ્રી નદિષણને તેમને તેવા પ્રકારના ક્રમે જ પાડચા, જે કે—શ્રી નર્દિષણને કામે પાડચા એવું ન જ કહી શકાય એમ નહિ, કારણ કે-એમના કને પુણ્ એમને કામ દ્વારા જ પાડ્યા હતા. કામને સેવવાની પ્રગટેલી ઈચ્છાને જ્યારે એ કાઈ પણ રીતિએ દબાવી શકથા જ નહિ, ત્યારે આવા ચાગ મળી જતાં, એમને ભાગાને ભાગવી લેવાના નિણૅય કરવા પડયો હતા. આમ છતાં ય, એમના પતનમાં મુખ્ય વસ્તુ કામ નથી પણ કમ` જ છે, એ વાત ભૂલવા જેવી નથી. શ્રી નર્દિષણને કામે પાડયા, એમ તે કયારે કડી શકાત ? વેશ્યાને જોઈ ને એ ભાગની લાલસાવાળા બની ગયા હોત! એમને એમ થઈ ગયું હોત કે-કયારે આ મને વશ થાય ? પણ વેશ્યાને વશ કરવાના એમણે પ્રયત્ન કર્યો જ નથી. રત્નાની વૃષ્ટિ પણ વેશ્યાને વશ કરવા નિમિત્તે નહાતી ! વળી જો એમને ભેાગ લાગવી જ લેવા છે—એવું મનમાં થયું હોત, તે એમને ઘેર એમની સેવા કરે, એમના હૈયાને સતાણે, એવી પાંચસે કુલવધૂએ હતી. શ્રી નદિષણ જ્યારે દીક્ષિત થયા, તે વખતે તે પાંચસેા સ્ત્રીઓને તજીને દીક્ષિત થયા હતા. એ પાંચસેા કેવી Page #480 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હશે ? આ વેશ્યા કરતાં રૂપમાં, ગુણમાં, બધામાં ચઢીયાતી જ હશે ને તે છતાં પણ, શ્રી નંદિષેણે પાછા ઘેર જવાને વિચાર કર્યો નથી અને હૈયામાં ઉદભવેલી કામેચ્છાને યેન કેન કચડી નાખવાનો જ પ્રયાસ કર્યો કર્યો છે. આ બધી વિગતેને લક્ષ્યમાં રાખીને, વિચાર કરે કે-શ્રી નંદિષેણે વેશ્યાનો સ્વીકાર કર્યો, એમાં પ્રબળતા કોની? કામની કે કર્મની? કહેવું જ પડશે કે-એ મહાપુરૂષનું કર્મ જે એટલું બધું જોરદાર ન હત, તે કામમાં એવી કઈ જ તાકાત નહોતી કે-એ એ મહાપુરૂષને પટકી નાખે ! કર્મ જે એટલું બધું જોરદાર ન ત, તે એમણે કામને તે ચપટી માત્રમાં ચાળી નાખો હેત ! આ તે આવે છે. આવી મળે, એક પ્રકારની વિચિત્ર ફસામણ ઉભી થઈ ગઈ અને પિતાને પણ લાગ્યું કે-“મારા ચારિત્રમોહ કમને હું ભોગેને ભોગવ્યા વિના ભેદી શકું, એ શક્ય જ નથી ત્યારે જ શ્રી નંદિષેણે વેશ્યાનો સવીકાર કર્યો. આવી રીતિએ, આવા સંજોગોમાં પણ શ્રી નદિષેણે વેશ્યાને સ્વીકાર કરતાં, કેવી પ્રતિજ્ઞા કરી હતી ? મુનિવેષને મૂકીને વેશ્યાની સાથે રહેવાનું શરૂ કરતાં પહેલાં, શ્રી નંદિષેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે-રેજ જ્યાં સુધી દશ દશ માણસોને પ્રતિબંધ પમાડીને હું તેમને દીક્ષા લેવાને માટે મોકલી આપુ નહિ, ત્યાં સુધી મારે ભજન કરવું નહિ.' ' ભોગને ભેગવવાનો ઉલ્લાસ હેય, તે આ અભિગ્રહ પ્રહણ કરી શકાય ખરે? હૈયામાંથી મોક્ષમાર્ગની આરાધનાની વાત ભૂલ-ચૂકે પણ વિસારે પડી જાય નહિ, એની Page #481 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૪૬૯ " કેટલી બધી કાળજી છે? કયારે મારૂં ભાગલ કમ તૂટ અને કયારે હુ આ ભાગમાંથી ભાગી છૂટુ’–આવી ભાવનામાં જ એ પડતાં પડતાં પણ રમતા હતા, માટે જ એમણે આવે અભિગ્રહ ગ્રહણ કર્યાં હતા. આવા અભિગ્રહ કરીને, શ્રી નર્દિષેણે પેાતાના દેહ ઉપરથી મુનિવેષને ઉતાર્યો. એ સમજતા હતા કે—જો આ શરીર મુનિપણાના આચારાનું પાલકન હેાય અને આ શરીર જો મુનિપણાને નહિ છાજતા એવા આચારાને આચરતું હાય, તેા આ શરીર ઉપર સુનિવેષને રાખી શકાય નહિ. મુનિવેષ, એ એવા પવિત્ર વેષ છે કે એની પણ અવગણના થઈ જવા પામે નહિ, એની કાળજી રાખવી જોઇએ. જેમ સૈનિકા આદિનો વેષ ગમે તેનાથી પહેરાય નહિ અને સૈનિક પણ એ વેષને પહેરીને જો સૈનિકને નહિ છાજતું વર્તન કરે તેા તે વધારે દંડાય; તેમ આ મુનિવેષ માટે પણ સમજી લેા. મુનિવેષને શરીર ઉપર ધરી રાખીને અનાચારાને સેવવા, એ તા ભગવાનના શાસનની ભયંકર કાટિની વિરાધના છે. આજે કેટલાક અનાચારિઓ મુનિપણાના આચારોને પાળતા નથી, મુનિપણાને તજી બેઠા છે, જ્યાંત્યાં જેમ-તેમ ભટકે છે, તે છતાં પણ મુનિવેષને તજતા નથી અને મુનિવેષના ચગે મળતા દુન્યવી લાભ ઉઠાવે છે. તે ભયંકર કૈાટિનો શાસનદ્રોહ કરી રહ્યા છે અને એ રીતિએ તેઓ ઘાર પાપકર્મને જ ઉપાજી રહ્યા છે. મુનિવેષ રાખવા હાય, તે મુનિપણાના આચારાનું પાલન કરવા તરફ પૂરતું લક્ષ્ય રાખેા. ભૂલ થઈ જાય તેા પ્રાયશ્ચિત્ત લઈ લે અને ક્રી ભૂલ ન થાય તેની તકેદારી રાખા. રહેવું મુનિવેષમાં અને Page #482 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સેવવા અનાચારે, એ તે અનાચારના પાપને એટલું બધું વધારી દે છે કે–એ પાપના પરિણામે કેટલો ય કાળ દુર્ગતિ. ઓમાં ભટકવું પડશે અને દુર્ગતિઓમાં પણ કદાચ છેલામાં છેલ્લી કેટિનાં દુઃખેને ભેગવવાં પડશે. પવિત્રતાના પ્રતીક રૂપ, સંયમાચરણની જ સાક્ષી આપનારા આ મુનિવેષમાં રહીને અનાચારેનું ઈરાદાપૂર્વક સેવન તે, અતિ નિર્વસ પરિણામે હૈયામાં પેદા થઈ જાય તે જ બની શકે છે. ઈરાદો ન હોય અને અનાચાર સેવાઈ જાય, તે પ્રાયશ્ચિત્તાદિથી છૂટાય; પણ મુનિવેષમાં રહીને અનાચારને આનંદ માટે સેવનારા બજ નારને તે, કોઈ પ્રાયશ્ચિત્ત પણ ઉગારી શકે નહિ, એ માણસ તે જેમ આત્માને છેતરે છે, તેમ જગતને અને ધર્મશીલ જને પણ છેતરે છે. જે મુનિવેષને ભક્તિથી હાથ જોડવાથી પણ લાભ થાય, પવિત્રતાને હૈયામાં સંચાર થાય, પવિત્ર બનવાની ભાવના જાગે, આવા પાવન અને પાવનકારી યુનિવેષને છાંયે અનાચારેને આચરવાની દુબુદ્ધિ તે, ભયંકર કેટિના પાપાત્માઓમાં જ પેદા થઈ શકે. શ્રી નંદિષેણે તે વેશ્યાને સ્પર્શ પણ કરતાં પહેલાં, જેમ અભિગ્રહને ગ્રહણ કર્યો હતો, તેમ મુનિવેષને ઉતાર્યો હતે. મુનિવેષને ઉતારીને શ્રી નંદિષેણે એ વેષને એ મહાલયમાં જ એક પવિત્ર સ્થાને મૂક્યો અને તે એવી રીતિએ મૂક્યો કેપતે પણ રેજ એ વેષનાં દર્શન કરી શકે અને વેશ્યા પણ જ એ વેષનાં દર્શન કરી શકે. એ વેષનું દર્શન પણ યાદ આપે દે-તારે સાધવાનું તે આ વેષથી જ છે!” આ પછી, શ્રી નંદિષેણ ત્યાં રહીને વેશ્યાની સાથે ભેગોને Page #483 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ४७१ જોગવવા લાગ્યા. વેશ્યા પણ હવે તે વેશ્યા મટી જઈને ગૃહિણું બની ગઈ છે. શ્રી નંદિષેણને પ્રસન્ન રાખવાની કાળજી રાખ્યા જ કરે છે. આવી ભેગસામગ્રીની અનુકૂળતાની વચ્ચે પણ, શ્રી નંદિષેણ પિતાના અભિગ્રહનું બરાબર પાલન કર્યું કરે છે. વેશ્યાને મન્દિરે બેઠાં બેઠાં પણ, એમણે તે દીક્ષાની જ પ્રભાવના શરૂ કરી છે. ઘરમાં તે પોતે એક પેઠા, પણ રેજ દશ-દશ માણસને પ્રતિબંધીને ઘર બહાર કાઢે છે અને સંયમના ઉપાસક બનાવે છે. ભેગને ભેગવવા છતાં પણ, એ ભેગને જે રંગ જેવા ન માનતા હોત, રેગની જેમ નિરૂપાયે જો એ ભેગને ભગવતા ન હોત અને ભોગસુખમાં જ જે એમનું દિલ લાગી ગયું હોત, રેજ ધર્મોપદેશ દઈને દશને સંયમી બનાવવા, એ એમનાથી બની શકે ખરું? એમનામાં ઉપદેશદાનની લબ્ધિ જરૂર હશે, પણ એ લબ્ધિને આવી રીતિએ ફેરવવાનું એમને સુઝે, એ શું સૂચવે છે? એ સૂચવે છે કે પોતે જે ભોગને ભેગવતા હતા, તે નિરૂપાયે જ ભેગવતા હતા અને ભેગોને ભેગવવા પાછળ પણ એમનો આશય તે પિતાના તેવા પ્રકારના ભેગફલ કર્મને ક્ષીણ કરી નાખવાનો જ હતે. રેજ એ જયારે ધર્મોપદેશ દેતા હશે, ત્યારે એમને એવું પૂછનારા પણ નહિ મળતા હોય કે-આ મનુષ્યજન્મને પામીને જે સંયમ જ આરાધવા ગ્ય છે અને ભેગે તજવા રોગ્ય જ છે, તે તમે અહીં કેમ પડી રહ્યા છે એવું પૂછનારા મળે, એ સંભવિત છે. તેવા વખતે એ એમ જ કહે કે-હું પણ આ ભેગને તજવાની અને સંયમને સાધ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને વાની પેરવીમાં જ છું. મારી કેાઈ એવી ભયંકર કૈાટિની ભવિતવ્યતા છે કે મારે આ ભેગ રૂપ નરકમાં પડયા રહેવું પડે છે. આ નરકમાં નહિ પડવાને માટે, મેં તેા મારાથી બન્યું તેટલું કર્યું, પણ મારા ચારિત્રમેહ કમે મને લાચાર બનાવી દીધા.' શ્રી નર્દિષે વેશ્યાને ત્યાં કાંઈ મે–ચાર દહાડા કે એ-ચાર મહિના સુધી જ રહ્યા નથી. શ્રી નદિષેણુ બાર બાર વર્ષો સુધી વેશ્યાને ઘેર રહ્યા છે. એ ખાર વર્ષના લાંબા ગાળામાં એક પણ દિવસ એવા ગયા નથી, કે જે દિવસે એમણે દશને પ્રતિખાધીને દીક્ષા લેવાને માટે મેકલ્યા ન હેાય ! કાઇ પણ દિવસ, તેમણે દેશને પ્રતિધીને દીક્ષા લેવાને માટે રવાના કર્યાં પહેલાં, આહાર ગ્રહણ કર્યા નથી. પ્રશ્ન॰ આવા અભિગ્રહ ગ્રહણ કરવા પાછળ તેમના કાઈ આશય હશે ખરા? ચારિત્રમાહ કમને તેડવાનો આ પણ એક સારામાં સારા ઉપાય છે. ખીજાઓના હૈયામાં ચારિત્ર પ્રત્યે આદરભાવ ઉપજાવવા, ખીજાઓને ચારિત્રનું પાલન કરનારા બનાવવા, ચારિત્રની ભાવનામાં રમવું, એ ચારિત્રમાહ કમને હળવું બનાવી દઈ ને, એને ક્ષીણુ કરવાની યેાગ્યતાને સોંપાદન કરવાના ઉપાય છે. શ્રી નદિષણ ભાગાને લાગવવા દ્વારા પણ પેાતાના ચારિત્રમેહ કમને હળવું બનાવી રહ્યા હતા, તેવું વિધાન તેમના આ અભિગ્રહના પાલનની વાતથી પુષ્ટ બને છે. સમય જેમ જેમ વીતતા ગયા, તેમ તેમ શ્રી નદિષેણુનું નિકાચિત ભાગકુલ કમ ક્ષીણ થતું ગયું. હવે એ તૂટવાની અણી ઉપર આવી ગયું હતું. એ કમ જેવું તૂટ્યું, કે તરત જ Page #485 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૭૩ શ્રી નદિષણને ભાગાને તજીને ભાગી જવાની અને પુનઃ સંયમરમણીને ભેટી પડવાની તક મળી ગઈ. ખર વર્ષે એક વાર એવું બન્યું કે–શ્રી ન’ક્રિષણ પેાતાના નિત્યના ક્રમ મુજબ દશને પ્રતિખેાધીને દીક્ષા લેવાને માકલવાને માટે ધર્મોપદેશ કરી રહ્યા છે. એ દિવસે તેમના ધર્મોપદેશથી પ્રતિબોધને પામીને, નવ જણા તે। દીક્ષા લેવાને માટે ચાલ્યા ગયા, પણ દશમે કોઈ મળતા નથી. એમના ધર્મોપદેશને સાંભળનારમાં હવે એક માત્ર સેાની જ રહ્યો છે અને શ્રી નર્દિષણે ઘણી ઘણી મહેનત કરવા છતાં પણ એ પલળતા નથી, પ્રતિખેાધ પામતા નથી. લેાકમાં સાનીની જાત ધૃત્ત ગણાય છે. ‘સસ્સા રે સાનીને વિશ્વાસ ન કીજે–એવી ઉક્તિ પણ લેાકમાં પ્રચલિત છે, સસ્કૃત ભાષામાં સાનીને ‘પશ્યતો દૂર' કહેવાય છે. માટે ભાગે વાત પણ ખરી છે. તમે જોતા રહે। અને કુ કે સેાનું ઉડાવી દે, ઉઠાવી લે, આ ક્રૂત્તતા કમ છે ? પણ સાનીની આડાઇ, શ્રી નદિષેણેને માટે તેા, પુનઃ પાતાને પ્રવ્રુજિત થવામાં નિમિત્ત બને છે. શ્રી નદિષેણુના બલવાન એવા ભાગલ કર્મના ઉદય પૂરા થવાની અણી ઉપર છે, એટલે જ કદાચ તેમને આવા સાની મળે છે. શ્રી નર્દિષણની ઉપદેશલબ્ધિ સાનીને પ્રતિખાધવામાં સફળ નિવડતી નથી, છતાં શ્રી નર્દિષેણુ એને સમજાવવાની મહેનત કર્યે જાય છે; કારણ કે-દશને પ્રતિઆધીને દીક્ષા લેવાને માટે મેાકલ્યા વિના લેાજન નહિ કરવાના અભિગ્રહ છે અને આજે નવને તા પ્રતિમાખીને દીક્ષા Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને લેવાને માટે મોકલ્યા છે, પણ દશમ સની સિવાય કઈ નથી, કે જેથી એને પડતો મૂકીને બીજાને પ્રતિબેધવાને વિચાર પણ કરે. આમ કરતાં કરતાં ભેજનવેળા વીતી ગઈ. વેશ્યાએ એક વાર કરેલી રઈ કાઢી નાખી અને બીજી વાર તાજી રઈ કરી, પણ શ્રી નંદિષેણુ ભેજન કરવાને ઉઠયા જ નહિ. વેશ્યાને ય ભૂખ લાગી છે, પણ તે શ્રી નંદિષેણના જમ્યા વિના જમે શાની? ધણી ભૂખે બેઠો હોય અને ધણીયાણી ખાય, એ બને ખરું? જૂઓ કે–વેશ્યા પણ કેવી નમ્ર બની ગઈ છે ? | શ્રી નંદિષેણ એ વિચાર પણ કરતા નથી કે આજે દશમે ન મળ્યો તે કાંઈ નહિ; મેં તે મારાથી બનતું બધું કર્યું, પણ આ ન માને તેમાં હું શું કરું? આવતી કાલે દેશને બદલે અગીઆરને પ્રતિબંધીને દીક્ષા લેવાને મોકલી આપીશ.” ભોગ ભેગવવાને જે જરા પણ રસ હોય, તે આ વિચાર આવ્યા વિના રહે? ભેગની લાલસાએ માણસે પોતે લીધેલા મિયમના, ભગવાનની સાક્ષીએ સદ્દગુરૂ સમક્ષ લીધેલા નિયમેના પણ કેવા ભૂકા કરી નાખે છે, તે શું તમારાથી અજાહ્યું છે? જરાક તકલીફ આવી, થોડી શી પ્રતિકૂળતા નડી, એટલે લીધેલા નિયમનું પાલન નેવે મૂકાઈ જતાં વાર લાગે નહિ, આવાઓ પણ હોય છે. શ્રી નંદિષેણ તે માત્ર પોતે જ ગ્રહણ કરેલા અભિગ્રહના પાલનમાં પણ દઢ છે. સોની પલ તે નથી ને શ્રી નંદિષેણ ભેજન કરવાને ઉઠતા નથી. તે દિવસે વેશ્યાએ બીજી વાર બનાવેલી રસેઈ પણ કાઢી નાખી અને ત્રીજી વાર તાજી રઈ બનાવી. ત્રીજી વાર Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ પહેલે ભાગ-કો જિનસ્તુતિ તાજી રઈ બનાવીને, તે શ્રી નંદિણ પાસે આવીને ઉભી શહી. શ્રી નંદિષેણને કાંઈ ગુસ્સો કરીને તે કહેવાય એવું નથી, પણ વેશ્યા વ્યાકુળ બની ગઈ છે. એ વ્યાકુળતાના યોગે, હસતાં હસતાં વેશ્યા અકમાત્ર એવું બલી જાય છે કે સ્વામીનાથ! આપ હવે ઉઠે અને જમી લે. આજે તે દશમા આપ પિતે જ થાવ તે છે !' બસ, વેશ્યાનું આવું બોલવું થવું અને શ્રી નંદિષેણમાં પુનઃ પ્રવ્રજિત થવાને ઉત્સાહ જાગવે, એ સાથે જ થયું. શ્રી નંદિષેણ એકદમ ઉભા થયા. પિતે મૂકી રાખેલા પિતાના સાધુવેષને ગ્રહણ કરી લીધો. ભજન કરવાને પણ થેલ્યા વિના શ્રી નંદિષેણ ચાલી નીકળ્યા. વેશ્યા કરગરતી રહી ગઈ, પણ શ્રી નંદિષેણે તેણીની સામે જોયું જ નહિ. શ્રી નંદિષેણે ભગવાનની પાસે આવીને સમ્યગ આલોચના ગ્રહણ કરી, દીક્ષા લીધી અને તીવ્ર તપને તપવા દ્વારા સકલ કર્મોને ક્ષીણ કરી નાખીને સિદ્ધિસુખને સાધ્યું. સઘળાં દુખેનું મૂળ-ભેગસુખની લાલસાડ ભગવાન શ્રી જિનેશ્વરદેવ અસ્માર બન્યા હતા અને હુનિયામાં દેવ તરીકે પૂજાનારા તથા પૂજાતા દેવે અમર નથી, એથી ટીકાકાર આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “અસ્મર” તરીકે પણ સ્તવ્યા છે. અસ્મર બનવાને માટે, પહેલાં તે કામ ઉપર વિજય મેળવી પડે છે. કામ ઉપર વિજય મેળવવાને માટે, માનુષી અને દેવી ભેગસુખે તરફ ઘણાભાવ પેદા થ જોઈએ. “ભેગસુખની લાલસાએ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ મને અત્યાર સુધી આ સંસારમાં ભટકાવ્યું છે–એમ બરાબર લાગી જવું જોઈએ. “મને જે ભેગસુખને અણગમે હત, તે મને કોઈ દુઃખ હેત જ નહિ કારણ કે–ભેગની લાલસાથી જ પાપ પેદા થાય છે અને પાપ દુઃખ આપ્યા વિના રહેતું નથી. જ્યાં સુધી મારી ભેગસુખની લાલસા નહિ જાય, ત્યાં સુધી મારું દુઃખ પણ નહિ જાય.—આવી સમજ જેનામાં આવી જાય અને જેને “એક મેક્ષસુખ જ મેળવવા જેવું છે–એમ લાગે, તે જ કામ ઉપર સાચે વિજય મેળવી શકે છે. બાકી તે કન્દર્પ દર્પ ધરીને ફરે છે. કન્દર્પ કહે છે કે ગમે તેવા શુરવીરને પણ સ્ત્રીના ચરણે ચાટતે બનાવવો, એ મારે મન રમત વાત છે. એક કવિએ __“मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः। केचित् प्रचण्डमृगराजवधेऽपि दक्षाः ॥ किन्तु ब्रवीमी बलिनां पुरतः प्रसा। પર્વને વિના મનુષ્ય ?” કવિએ આ કથનમાં ખરી વાત કહી દીધી છે. એ કહે છે કે-મદથી ઉન્મત્ત બનેલા હાથીઓના ગડસ્થલોને ફાડી નાખનારા શૂરવીરે તે આ દુનિયામાં છે, કેટલાક તે વળી પ્રચ૭ સિંહને વધ કરી નાખવામાં પણ દક્ષ, સમર્થ છે, પણ એવા શૂરવીરની–બળવાનોની શી કિંમત છે? એવા અળવાનોની સામે હાથ ઉચે કરીને, દાવ કરીને હું કહું છું કે--કંદર્પના દઈને, કામના ગર્વને મોડનારા, તેડનારા, ફેડનારા, જીતનારા તે વિરલા જ છે, કેઈક જ છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ - પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૭૭ ભેગસુખની પરાધીનતાઃ મેટી સેનાઓની સામે એકલા ઝઝુમીને વિજયને વરનારા અને સિંહ કે હાથીને વશ કરવાનું સામર્થ્ય ધરાવનારા પણ જ્યાં કામસુખની લાલસાવાળા બને છે, એટલે એમનું બધું ખમીર દબાઈ જાય છે. જેની સાથે ભેગસુખભેગવવાની લાલસા થઈ, તેને મનાવવા, રીઝવવા, એના પગમાં પડતાં ય અચકાતા નથી. ભેગસુખ એ સુખ જ એવું છે કે-એ સુખને જીવ એકલે પિતે જ ભેગવી શકે નહિ. બીજાને યોગ જોઈએ જ. બીજાને વેગ જોઈએ, એટલે પરાધીનતા ઉભી થઈ. આત્મિક સુખ સિવાયનું કઈ જ સુખ સ્વાધીન નથી. ભેગસુખ મળવામાં, ટકવામાં અને ભોગવાવામાં પુણ્યને વેગ જોઈએ જ. પુણ્યનો વેગ ન હોય, તે ભોગસુખની લાલસા જેટલી વધારે, તેટલી પીડા જ વધારે અને પીડામાં મરવાનું પણ મળવાનું કાંઈ નહિ. સુખ પોતાને ભોગવવાનું અને એનો આધાર બીજા ઉપર. પરની અપેક્ષા ઉભી થઈ, એટલી દીનતા આવે જ, આત્મિક સુખ સ્વતન્નપણે ભોગવાય એવું. એ સુખની આકાંક્ષા જાગે એટલે માણસમાં ખમીર આવે. કારણ શું? ભોગસુખમાં બીજાની પ્રસન્નતા આવશ્યક છે, જ્યારે આત્મિક સુખની આકાંક્ષા જાગે, એટલે કર્મને ક્ષીણ કરી નાખવાની જરૂર લાગે છે. ભેગસુખ માટે આંખમાં ને હૈયામાં પરાણે પણ મીઠાશ લાવવી પડે છે, જ્યારે આત્મસુખ માટે કર્મની સામે કરડી નજર કરવી પડે છે. આથી ગમે તેવા શૂરવીરે પણ ભોગસુખના સાધન પાસે તે નમાલા જેવા જ બની જાય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગસુખની લાલસા શું કરે છે? ન ભોગસુખની લાલસા જીવને તત્કાલ તે દીનતાવાળે બનાવી દે છે, પણ પછીથી ય એના ગે ઘણી ઉપાધિઓ પેદા થાય છે. ભોગસુખની લાલસા જીવમાં ઈર્ષાને પેદા કરી દે છે. ભયને પેદા કરી દે છે. મારા ભોગસુખના સાધનને કઈ ભોગવે નહિ એની ચિન્તા અને એને કેઈ ઉપાડી જાય તેને ભય પણ ખરે. ભોગસુખની લાલસા બીજાના ભોગસુખના સાધનને છીનવી લેવાની વૃત્તિ પણ પેદા કરે છે અને એથી જીવ અનેકવિધ હિંસાદિક પાપને સંગી બની જાય છે. ભોગસુખની લાલસા છે, માટે જ દુનિયામાં હિંસાદિ ભયંકર પાપો જોરશોરથી પ્રવર્તી રહ્યાં છે. દુનિયામાં કહેવાય છે કે- જર, જમીન ને જેરૂ, કજીયાનાં ત્રણ રૂ.” પણ જે જેરૂની, સ્ત્રીની લાલસા મરી જાય, તે જર ને જમીનની કેટલીક જરૂર પડે? જર અને જમીનના કજીયાએ પણ માટે ભાગે જેરૂની લાલસામાંથી જ જન્મેલા હોય છે. શાંતિને બલે અશાંતિ કેમ વધે છે? - આજે દુનિયામાં શાંતિ સ્થાપવાની વાત તે ઘણી ચાલે છે, છતાં દુનિયામાં અશાંતિ વચ્ચે જ જાય છે. કારણ કેભોગસુખની લાલસા દિન-પ્રતિદિન વધતી જાય છે, મર્યાદા મૂકીને વધતી જાય છે. ભોગસુખની લાલસા ઉપર નિયંત્રણ ભૂક્યા વિના, કેઈ શાંતિને ભોગવી શકો જ નથી. દુનિયામાં શાંતિને પ્રસાર કરે છે, તે ભોગસુખમાં જ સાચું સુખ માની રહેલા જગતને, આત્મસુખની સાધના તરફ વાળવું Page #491 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૪૭૯ જોઈએ જ્યારે આજે તે આત્મસુખ તરફ આકર્ષનારાં સાઘને તરફ પણ દ્વેષભાવ કેળવાઈ રહ્યો છે. દેવ-ગુરૂ-ધર્મ તરફ બહુમાન વધે–એવું કરવાને બદલે, દુનિયાના છ દેવ-ગુરૂધર્મને વિસરી જાય, એવા પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે. આ આદેશમાં આત્મસુખ તરફ લક્ષ્ય દેરનારું જે વાતાવરણ હતું, તે વાતાવરણને ઘણે અંશે બદલી નાખવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિ, કે જે ભોગસુખની લાલસા ઉપર કાબૂ મેળવીને સહન કરવાનું શીખવતી હતી, તે આર્ય સંસ્કૃતિના મૂળ ઉપર જ, આજે તે ભયંકર કેટિના કુઠારાઘાત થઈ રહ્યા છે. શ્રી નદિષેણ સાથે સેચનક હાથીને પૂર્વસંબંધ: આ દુનિયામાં ભેગસુખની લાલસાએ તે ભયંકર અનાથી સર્યા છે. માણસો તે શું, પણ પશુએ ય ભોગસુખની લાલસાના યોગે ભયંકર પાપને સેવે છે. મુનિવર શ્રી નંદિપેણ, કે જે મહાપુરૂષની વાત આપણે કરી આવ્યા, તેમના પૂર્વભવના સંબંધમાં પણ આવી જ વાત આવે છે. - શ્રીપુર નામનું એક નગર હતું. તે નગરમાં મખપ્રિય નામે એક સુખી બ્રાહ્મણ અને ભીમ નામે એક દરિદ્રી બ્રહાણ હતે. મખપ્રિય સુખી બ્રાહ્મણ હતો અને દાનની રૂચિવા હતે, એટલે એણે એક લાખ બ્રાહ્મણને ભોજન કરાવ્યું. લાખ બ્રાહ્મણેને ભોજન કરાવવાને માટે નોકરો જોઈએ, એટલે તેણે ભીમ બ્રાહ્મણને નોકર રાખ્યું હતું. શરત એવી હતી કે–ભીમે પિતાના કામના બદલામાં જ બ્રાહાણેને - જમાડતાં જે ભજન વધે તે લઈ જવું. ભીમ પણ દાનરૂચિ Page #492 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા વાળા તા હતા જ, પણ તેને એમ થતું હતું કે દાન તા માધુઓને દેવું જોઈએ.' આથી તે પેાતાને જે કાંઈ મળતું, તે સાધુઓને દેતા. આમ દાનથી એ અને બ્રાહ્મણ્ણાએ પુણ્યકમ તા ઉપાજ્યું, પણ એમના પુણ્યકમમાં મોટા તફાવત રહ્યો. ભીમ બ્રાહ્મણ મરીને સ્વર્ગે ગયા અને સ્વગ માંથી ચ્યવીને મહારાજા શ્રી શ્રેણિકને ત્યાં રાજકુમાર શ્રી નર્દિષણ તરીકે ઉત્પન્ન થયા. પેલા મખપ્રિય બ્રાહ્મણ પણ પોતાના પુણ્યકમના ચેાગે કૈટલાક ભવામાં વિષયસુખની સામગ્રીને પામ્યા. એયને વિષયસુખની સામગ્રી તે મળી જ, પણ વિષચમુખની સામગ્રી મળવા છતાં ય શ્રી નર્દિષણમાં વિરાગભાવ પ્રગટયો, કારણ કે—એ પુણ્યવાનનું પુણ્ય પુણ્યાનુબંધી હતું; જ્યારે મખપ્રિય બ્રાહ્મણે જે પુણ્ય ઉપાર્જ્યું હતું, તે પાપાનુધી હતું, એટલે એ પુણ્યથી એને ભોગસામગ્રી તેા મળ્યા કરી, પણ એ સામગ્રીમાં એ લુબ્ધ જ અનતે ગયે. ઘણા ભવામાં ભમીને, એ મખપ્રિય બ્રાહ્મણુના જીવ હાથીપણે ઉત્પન્ન થયા. હાથીપણે ઉત્પન્ન થયેલા એ જીવતા કેમ રહી શકયો, એના પુણ્યે એને જીવિત રહેવામાં કેવી સહાય કરી, એ જાણવા જેવું છે, એ હાથીના પિતા હાથી, હાથીણીઓના એક મોટા ઢાળાના અધિપતિ હતા. ધણી હાથીણીઓને સાથે લઈને જ એ વનમાં ભમતા હતા અને બધી હાથીણીઓને પેાતે જ ભાગવતા હતા. એમાં એના મનમાં એવી વૃત્તિ પ્રગટી કે Page #493 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-બી જિનસ્તુતિ - ૪૮૧ આ હાથીણીઓને બીજે કઈ અધિપતિ થવું જ જોઈએ નહિ; આહાથીણીઓને ભેગવનારે બીજે કઈ પાક જોઈએ જ નહિ.” એ હાથમાં આવી વૃત્તિ પ્રગટવાથી, એ હાથીએ પિતાની હાથીણીઓનાં બધાં જ નર બચ્ચાને જન્મતાંની સાથે જ મારી નાખવા માંડ્યાં. હાથીઓમાં એવું હોય છે કે-હાથીનું બચ્ચું જુવાન થાય, એટલે જેરમાં આવે અને જેરમાં આવે એટલે બીજાને મારીને પણ પોતે ભોગ ભોગવે.હાથીની જાતમાં કામવાસના ઘણી તીવ્ર હોય છે. હાથીઓને પકડનારાઓ, હાથીઓને પકડવાને માટે, હાથીણીને ઉપયોગ કરે છે. નકકી કરેલી જગ્યાએ ખાડો ખોદીને, તેના ઉપર ઘાસ ઢાંકી દે. પછી એ તરફ હાથી દેડતે આવે એવી રીતિએ હાથીણીને બાંધી રાખે. હાથી જે એ હાથીણી પાસે પહોંચવા જાય, ત્યાં તે એ પેલા ખાડામાં પડે. - પેલે હાથી પિતાનાં જ બચ્ચાને જન્મતાંની સાથે મારી નાખતે હતે. કામસુખની લાલસાના ચેગે આવે હિંસકભાવ પણ પેદા થાય ને? હાથી પિતાનાં બધાં જ નર બચ્ચાંઓને મારી નાખે છે, એ વાતની બધી હાથીણીઓને ખબર હતી. એમાં એક હાથીણી, કે જે સગર્ભા હતી, તેણે વિચાર કર્યો કે મારે આ વાર તો જરૂર મારા બચ્ચાને બચાવી લેવું.” એને એમ પણ થયું કે-“મને આ ગર્ભમાં રહેલા કલભને બચાવવાનું મન થાય છે, એથી એમ લાગે છે કે–આ કલભ મોટું થઈને બધા શત્રુઓને નમાવનારૂં થશે.” આથી એ હાથીણીએ નક્કી કર્યું કે મારા પેટમાં રહેલા Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કલભ જન્મે કે તરત જ તેને અન્યત્ર મૂકી દઈને તેનું રક્ષણ કરવું.” પશુઓમાં પણ પિતાનાં બચ્ચાંને માટે કે મોહ હોય છે? - એ હાથીણીએ ત્યારથી માંડીને કપટ આચરવા માંડયું. જ તે માયાથી, પગમાં વા આવી ગયું હોય તેમ, લથડતા પગે ચાલવા માંડી. લથડતા પગે ચાલતી તે હાથીણું પિતાના ટેળાથી પાછળ પડી જતી, પણ પાછી મોડી મોડી ય તે ટેળા ભેગી થઈ જતી, કે જેથી હાથીને કશે વહેમ પડે એ નહિ. હાથી પણ, એ હાથીણું બહુ પાછળ રહી જતાં બીજા કોઈ હાથીના ભોગવટામાં આવી જાય નહિ, એવી વૃત્તિથી એના આવવાની રાહ જોવાને માટે થોભતે. છે પણ હવે તે આ રોજનું થયું. પેલી હાથણી ધીરે ધીરે બહુ દૂર પડવા લાગી અને હાથી રાહ જોઈને થોભો, એટલે તે કઈ વાર બીજે દિવસે તે કઈ વાર ત્રીજે દિવસે પણ ટોળા ભેગી થતી. આખર હાથીને મન વાળવું પડયું. એને થયું કે “મારી આ પત્ની વાતગ્રસ્ત થઈ ગઈ છે, એટલે બીજું થાય પણ શું? આમ હાથી જરા બેદરકાર બન્યો અને પેલી હાથીણીએ એનો લાભ લીધે. . પ્રસવ સમય નજદિક આવ્યું છે, એમ જાણીને હાથી દૂર રહી ગઈ અને જ્યાં તાપસે એક આશ્રમ હતું ત્યાં ગઈ. તાપના આશ્રમમાં જઈને એ એવું દીન મુખ કરીને ઉભી રહી, કે જેથી તાપને લાગ્યું કે-“આ બીચારી શરણને વાચી રહી છે. આથી તાપસેએ તેને બોલાવીને કહ્યું કે તું અહીં નિર્ભયપણે રહે.” Page #495 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૮૩ - ત્યાં તે હાથીણીએ એક લક્ષણવંતા હાથીને જન્મ આપે. પછી તે હાથીણી પાછી પિતાના ટોળા ભેગી થઈ ગઈ. પિતાના ટેળા ભેગી થઈ જવા છતાં પણ, એ હાથીણી પાછળ પડી જઈને પિતાના બચ્ચાને ધવડાવવાને માટે વારંવાર આવી જતી હતી. - તાપસીએ પણ હાથીના તે બચ્ચાને ઘાસ ખવડાવીને ઉછેર્યું. તે બાલહાથી તાપસબાની સાથે ગેલ કરતે. તાપસબાલેને વૃક્ષને પાણીનું સીંચન કરતાં જોઈને, એ બાલહાથીએ પણ પિતાની સુંઢમાં પાણી ભરીને, તે પાણીથી વૃને સીંચવા માંડ્યાં.આશીતાપાએ તેનું સેચનક એવું નામ પાડ્યું. આ હાથી, એ જ પેલા મેખપ્રિય બ્રાહ્મણનો જીવ છે. એનું પુણ્ય હતું તે એ આવી રીતિએ પણ પિતાના પિતાના હાથે મરણને શરણ થતાં બચી ગયે; પણ એનું પુણ્ય પાપાનું બધી હેવાથી, એના હૈયામાં કેવા ભયંકર દુર્ભાવે સંચાર કર્યો, તે જોવાનું છે. સેચનક હાથી કમે કરીને માટે થયે. એક વાર છે નદીકાંઠે પાણી પીવાને માટે ગયા હતે. ભવિતવ્યતાના યે એ જ નદીકાંઠે એનો પિતા હાથી પિતાની હાથીણીઓના ટોળાને લઈને પાણી પીવાને માટે આવ્યા. સેચનકની અને એના પિતા હાથીની નજરેનજર મળતાં, બેયની આંખમાંથી તણખા ઝરવા લાગ્યા. સેચનકને થયું કે આ હાથીને મારીને હું આ હાથીણીઓના જુથનો સ્વામી બનું” અને સેચનકના પિતા હાથીને થયું કે આને મારી નાખીને હું મારી હાથીણીઓના ભગવટામાં નિમય બનું. કાર છે હતો. ભવિત દેશળાને લઇર એનો પિતા Page #496 -------------------------------------------------------------------------- ________________ ver શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા આમ કામલેગની લાલસાએ પિતા-પુત્ર બન્ને હાથીઓના હૈયામાં વૈરભાવ અને હિંસકભાવ પેદા કરી દીધેા. એ અને વચ્ચે તરત જ યુદ્ધ જામ્યું. એ યુદ્ધમાં સેચનક હાથી જીત્યા અને એના પિતા હાથી માર્યાં ગયેા. હવે સેચનક એ બધી હાથીણીઓના ટાળાનો સ્વામી બન્યા. આમ બધી હાથીણીઓના સ્વામી બન્યા બાદ, સેચનકને પોતાના પિતા હાથી, શા માટે પેાતાનાં બધાં ય બચ્ચાંઓને જન્મતાંની સાથે જ મારી નાખતા હતા’–તેની ખબર પડી; તેમ જ ‘પાતાની માતા હાથીણીએ, કેવી રીતિએ તાપસેાના આશ્રમના આશ્રય લઈને, પેાતાને પિતાના હાથે મરતાં બચાવી લીધેા હતા.’-તેની પણ સેચનકને ખબર પડી. કમનશિએ જેવી વૃત્તિ તેના પિતા હાથીમાં હતી, તેવી જ વૃત્તિ સેચનકના હૈયામાં જન્મી. એવી વૃત્તિ પેદા થવાથી, સેચનકે, તાપસેાના આશ્રમને જ ભાંગી નાખવાનો નિર્ણય કર્યો. જે આશ્રમના સહારે એ સુખે જન્મી શકયો, જન્મીને જીવી શક્યો, જીવીને મેટા થઈ શક્યો અને મોટા થઈને આટલી બધી હાથીણીએનો એકદમ સ્વામી બની શકો; એ માશ્રમના ગુણને ભૂલી જઈને, એ આશ્રમના તાપસાએ કરેલા ઉપકારને વિસરી જઈને, સેચનકે એ આશ્રમને નેસ્તનાબૂદ કરી નાખવાનો નિણૅય કર્યાં. આ પ્રતાપ ફાનો ? કામવાસનાની તીવ્રતાનો પશુ એ પ્રતાપ ગણાય અને સાથે સાથે ૨ પુણ્યે આ બધી સામગ્રી આપી, તે પુણ્ય પાપાનુ ધો વ્હેતું, તેનો પણ એ પ્રતાપ ગણાય, સેચનકે એટલા માટે જ તાપસેાના તે આશ્રમને ભાંગી Page #497 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ૪૮૫ નાખવાનો નિર્ણય કર્યો કે-“કેઈ હાથીણી મારા પિતા હાથીની જેમ મને પણ છેતરીને, આ આશ્રમનો આશ્રય લઈને, મારી જેમ મારા બચ્ચાને જીવાડી શકે નહિ!” સેચનક હાથીએ જ્યારે પોતાના આશ્રમને ભાંગી નાખવા માંડ્યો, એટલે તાપસે રાવ લઈને મહારાજા શ્રી શ્રેણિકની પાસે ગયા. તેમની હકીક્તને સાંભળીને, રાજા પિતે હાથી ઉપર બેસીને મોટા સૈન્ય સહિત વનમાં પહોંચે. વનમાં પહોંચીને એ સેચનક હાથીને યેન કેન પ્રકારેણ વશ કરવાને માટે, શ્રી શ્રેણિક મહારાજાએ ઘણું બળ પણ અજમાવ્યું અને ઘણું છલ પણ અજમાવ્યું, પરંતુ સેચનક હાથીને તે વશ કરી શક્યા નહિ. સેચનક હાથીને વશ નહિ કરી શકવાથી, શ્રી શ્રેણિક રાજા ખિન્ન થઈ ગયા. - તેમને ખિન્ન થયેલા જોઈએ, તેમના પુત્ર શ્રી નંદિષણ, સેચનક હાથીને વશ કરવાને માટે તે હાથીની સામે ગયા. સેચનક હાથીએ શ્રી નંદિષણને જોયા અને એમને જોતાની સાથે જ, સચનક હાથીના હૈયામાં સ્નેહભાવ પ્રગટયો. સેચનક હાથી વિચાર કરવા લાગ્યો કે-“મને મારી નાખવાને અથવા તે મને પકડી પાડવા માટે આવતા આ માણસને જોઈને મારા હૈયામાં પ્રેમભાવ કેમ પ્રગટે છે?” એ વિચારમાં ને વિચારમાં સેચનક હાથીને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી, એ સેચનક હાથીને ખ્યાલ આવે છે કે એક વાર અમે બન્ને, આ અને હું, શ્રી પુર નામના નગરમાં બ્રાહ્મણ હતા અને અમારે શેઠ-નોકરને પ્રેમભર્યો સંબંધ હતો. જાતિસ્મરણ જ્ઞાનના ગે સેચનક હાથીને પિતાના Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પૂર્વભવોને અને તેમાં શ્રી નંદિષણ સાથેના પિતાના સંબં ધનો ખ્યાલ આવ્યો, એટલે સેચનક હાથી શ્રી નંદિષણને સામે આવતા જોઈને શાંત ઉભો રહ્યો અને તેમને વશ પણ. થઈ ગયા. પછી શ્રી નદિષેણે એ સેચનક હાથીને લાવીને શ્રી શ્રેણિક મહારાજાને સે અને શ્રી શ્રેણિક મહારાજાએ તે હાથીને લક્ષણવંતે જોઈને પટ્ટહસ્તિ બનાવ્યું. જાતિસ્મરણ જ્ઞાન પ્રગટવા છતાં પણ, એ સેચનક હાથી મર્યા બાદ પહેલી નરકે ગયે છે, કેમ કે એણે જે પુણ્ય બાંધ્યું હતું, તે પાપાનુબંધી હતું. એ પુણ્ય ભેગસામગ્રી આપે, પણ એ ભોગસામગ્રીમાં લુબ્ધ બનીને જીવ પાપકર્મને ઉપાર્જ અને એથી એની દુર્ગતિ થાય. આપણી વાત તે એ હતી કે-સ્મરને આધીન બનેલાં પશુઓમાં પણ આવા ભયંકર મનોભાવ પેદા થાય છે. મનુ ખે તે પશુઓના કરતાં વધારે અકકલવાળે ગણાય ને? પણ મનુષ્ય જ્યારે સ્મરને આધીન બને છે, ત્યારે તે પિતાની બધી અક્કલ-હુંશીયારીને ઉપગ પાપ કરવામાં જ કરે છે. એક ભેગસુખની લાલસા માણસના બધા ય ગુણોને હરી જવાને સમર્થ બની જાય છે અને જે ભેગસુખની લાલસા કાબૂમાં આવી જાય અને નાશ પામી જાય, તે માણસને ગુણોને સમૂહ પામવો, એ તે એક સામાન્ય વાત બની જાય છે. ભેગસુખની લાલસાથી થતા અપાત સંબધી -સિંહગુફાવાસી મુનિનું ઉદાહરણ ભોગસુખની લાલસામાં તે ભલભલાને અધપાત કરી Page #499 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ४८७ નાખવાની શક્તિ છે. મહામુનિઓ પણ જે કેઈ નિમિત્તને પામીને ભેગસુખની લાલસામાં ફસાઈ ગયા, તે એવા ગબહયા છે કે–એમની હીનતાની કેઈ સીમા જ રહી નથી. શ્રી સંભૂતિવિજય નામના સૂરિવરના શિષ્ય અને શ્રી સ્થૂલભદ્રજીના ગુરૂભાઈ સિંહગુફાવાસી મુનિનો પ્રસંગ તે તમે ઘણું વાર સાંભળ્યું હશે. ભેગની લાલસાએ એ મુનિને કેટલી બધી હલકી દશાએ પહોંચાડી દીધા હતા! એ મુનિ કાંઈ કમ આરાધક નહોતા. એમનું સામર્થ્ય જેવું-તેવું નહોતું. જેમાસાના ચારે ય મહિના એમણે ઉપવાસ જ કરેલા. નહિ કાંઈ ખાવાનું કે નહિ કાંઈ પીવાનું. સંયમની શક્તિ એવી કેળવેલી કે-ચાર ચાર મહિનાઓ સુધી આહાર તે બંધ પણ નિહારે ય બંધ. શરીરને નહિ હલાવવાનું કે નહિ ચલાવવાનું. માત્ર કાર્યોત્સર્ગમાં જ રહેવાનું. ઉંઘવાનું પણ નહિ ને બેસવાનું પણ નહિ. પિતાના શરીરને જડ જેવું બનાવી દઈને, સિંહની ગુફામાં ચાર મહિના પસાર કરવાના. સિહની ત્રાડ સાંભળીને ભય પામવાનું નહિ અને કદાચ સિંહ ફાડી ખાય તે ય સહન જ કરી લેવાનું. આવું એ કરી શક્યા હતા, ત્યારે એમણે સંયમની કેટલી બધી અદ્ભુત શક્તિ મેળવી હશે? આવા સામર્થ્યવાન મુનિ, સંયમને નેવે મૂકીને, ભર ચોમાસે વેશ્યાને પિતાની કરવાના હેતુથી રત્નકંબલ લેવાને માટે ગયા, એ પ્રતાપ કેને? કેવળ વિષયલાલસાને જ ને? ગુરૂએ કરેલા શ્રી સ્થૂલભદ્રજીના બહુમાનને એ સહી શક્યા ન હતા અને શ્રી સ્થૂલભદ્રજીની સરસાઈ કરવાને માટે Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન એ કેશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવાને માટે ગયા હતા. વેશ્યા સમજી ગઈ કે-“શ્રી સ્થૂલભદ્રજીની હોડ કરવાને માટે જ આ મુનિ અહીં આવ્યા છે. કેશા જાણતી હતી કે-- આ મુનિએ દુસ્સાહસ કર્યું છે, કેમ કે-અહીં મારી પાસે રહીને, શ્રી સ્થૂલભદ્રજીની જેમ સંયમમાં ટકવાની તાકાત બીજા કેઈ મુનિની નથી પણ મુનિ આવ્યા જ, એટલે કરે શું? કેશા વેશ્યાએ શ્રી સ્થૂલભદ્રજીને જે ચિત્રશાળામાં ઉતારો આપ્યો હત, તે જ ચિત્રશાલામાં એ મુનિને ઉતારો આપે શ્રી સ્થૂલભદ્રજીને જે સમય આહાર રેજ વહેરાવ્યું હતું, તે જ બસમય આહાર આવેલા મુનિને હરાવ્યું અને તે પછી તે જેમ સ્થૂલભદ્રજીની પાસે જતી હતી, તેમ આ મુનિની પાસે પણ અભુત શૃંગારને સજીને વિલાસના અંગ રૂપ અંગમરોડ આદિ હાવ-ભાવને કરતી આવી પહોંચી. કેશા વેશ્યાની ચિત્રશાળા પણ એવી હતી કે વિષયવિકારને પેદા કરવાની, એ ચિત્રશાળાનાં ચિત્રોમાં પણ ગજબની શક્તિ હતી; એમાં મુનિના પેટમાં બસમય આહાર પડેલો; અને સામે કેશા જેવી રૂપવતી, હાવ-ભાવમાં નિપુણ, કામકળામાં કુશળ વેશ્યા અદ્ભુત શૃંગારને સજીને આવી પહોંચી! આવા સગામાં કેમ ટકી શકાય? પેલા મુનિ, કે જે સિંહની ગુફામાં ચાર ચાર મહિનાઓ સુધી ઉપવાસ કરીને કાર્યોત્સર્ગમાં રહેવાની શક્તિને સાક્ષાત્કાર કરાવી ચૂક્યા હતા, તે મુનિ કેશા વેશ્યાના દર્શન માત્રથી ચલવિચલ બની ગયા. પિતે કેણ છે, પિતે અહીં શા માટે આવ્યા છે, પિતાને સાધવાનું શું છે, એ બધાને એ મુનિ Page #501 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૮૯ વિસરી ગયા અને કામાતુર બની ગયા. કામાતુર બનીને એ મુનિ, એ વેશ્યાની પાસે યાચના કરવા લાગ્યા. જુઓ કે-ભેગની લાલસા શું કામ કરે છે? હૈયામાં એને સ્થાન આપ્યું કે-દીનતા અને હીનતા આવી જ સમજે. જે મુનિનાં ચરણોમાં હજારોનાં માથાં ઝુકે, એ મુનિ ભેગની લાલસાને વશ થઈને કેશા વેશ્યાની પાસે ભેગની યાચના કરે છે. કેશા વેશ્યાએ તે શ્રી સ્થૂલભદ્રજીની પાસે પણ કર્યું હતું કે રાજા પ્રસન્ન થઈને મારી પાસે જે પુરૂષને મેકકે, તે સિવાયના સર્વ પુરૂષે આજથી મારા ભાઈ સમાન છે. એટલે આ વેશ્યા કાંઈ ગમે તેટલું ધન મળે તેમ હોય તે ય અન્ય કેઈન ભેગનું સાધન બને એવી રહી જ નહોતી, પરન્તુ એને તે આ મુનિને એમ સમજાવવું હતું કે-“શ્રી સ્થૂલભદ્રજી તે એક જ છે. એમની સ્પર્ધા કરવાને નીકળેલા તે, મારી પાસે રાંકડા બની જાય.” આથી, એ વેશ્યાએ ભેગની યાચના કરતા પેલા સિંહગુફાવાસી મુનિને કહ્યું કે “અહીં તે પૈસા જોઈએ, પિસા ! પિસા વિના આવા ભેગને કઈ પણ ભોગવી શકે નહિ!” કામવશ બનેલા મુનિ કહે છે કે- પણ સુન્દરી! હાલ મારી પાસે ધન નથી. હું તને જરૂર ધન લાવી આપીશ.” કેશા વેશ્યાએ જોયું કે આ મુનિ તે મારા નિમિત્તે ખલાસ થઈ જશે. આથી, એ મુનિને પ્રતિબંધ પમાડવાને માટે, કોશા વેશ્યાએ એ મુનિને કહ્યું કે જે ભેગની જ ઈચ્છા હોય તે નેપાલ દેશમાં જાઓ. ત્યારે રાજા તેની પાસે જે કેઈ ન સાધુ જાય છે, તેને લક્ષમૂલ્ય રત્નકંબલ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આપે છે. તમે ત્યાં જઈને એ રત્નકંબલ લઈ આવે અને તે પછી તમે તમારી ઈચ્છાને પૂર્ણ કરે.” ભેગની લાલસાને તૃપ્ત કરવાનો આ ઉપાય એ મુનિને કેશા વેશ્યાએ બતાવ્યું, એટલે કામાતુર મુનિ તે ત્યાંથી નીકળ્યા અને ચોમાસામાં જ ગયા નેપાલ દેશમાં. ત્યાં જઈને, રાજાની પાસેથી રત્નકમ્બલને મેળવીને, તરત જ કેશા વેશ્યાની પાસે આવવાને માટે એ મુનિ નીકળ્યા. રસ્તામાં ચેરની પલ્લી આવતી હતી. એ પલીના પતિએ બધા માર્ગોએ પાળેલા પિપટે મૂકેલા. એ પિપટો જે કઈ વટેમાર્ગુઓની પાસે કિંમતી વસ્તુઓ હોય, તેને જાણી જતા અને પલ્લીપતિ સમજી જાય તેમ એ વાત બોલતા. એ પોપટે પેલા કામાતુર સાધુને રત્નકલ લઈને એ માર્ગેથી પસાર થતા જોયા, એટલે “ઋક્ષ જાતિ, યતિ' એવું ઉચ્ચારીને, પલીપતિને સૂચના આપી દીધી. ચેરેએ આવીને એ મુનિની પાસેથી રત્નકંબલ લઈ લીધી. એ વખતે કામાતુર મુનિના હૈયામાં કેવી અને કેટલી વેદના થઈ હશે? રત્નકંબલ લઈને જયારે એ મુનિ રાજાની પાસેથી નીકળ્યા હશે ત્યારે અને ત્યારથી માર્ગમાં ડગલે ડગલે, એ મુનિએ આશાના તરંગમાં કેટકેટલું ભેગસુખ જોગવ્યું હશે? કામલાલસા, એ એવી ભયંકર લાલસા છે કે-એ જેમ અક્કડને પગે પડતે બનાવી શકે છે, શૂરવીરને સલામ ભરતે બનાવી શકે છે, તેમ વિદ્વાનને હેવાન બનાવી શકે છે. મુનિ લૂંટાઈ ગયા એટલે વળ્યા પાછા, કેમ કે-રત્ન Page #503 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ કંબલ લીધા વિના જ જાય તે કાંઈ વળે એમ નથી, એવી એમને ખાત્રી છે. મુનિને રૂપનું પરાવર્તન કરતાં આવડતું હતું, એટલે એમણે પિતાના રૂપને બદલીને રાજાની પાસે જઈને બીજી રત્નકંબલ મેળવી. પિતાની પાસે રત્નકંબલ છે–એની કોઈને ય ખબર પડે નહિ અને ફરીથી લૂંટાઈ જવાનો અવસર આવવા પામે નહિ, એ માટે એ મુનિએ વાંસની એક લાકડી બનાવીને, એના પિલાણમાં રત્નકંબલને સંતાડી દીધી. એ પછી મુનિ નેપાળથી રવાના થયા, પણ જયાં ચેરેની પલ્લીવાળા માગે આવી પહોંચ્યા, એટલે પોપટે પૂર્વવત્ “યાતિ, જાતિ એ ઉચ્ચાર કર્યો. ચેરેએ આવીને મુનિના શરીરની અને મુનિની પાસેની બધી વસ્તુઓની જડતી લીધી, પણ તેમને કાંઈ હાથ લાગ્યું નહિ. આથી મુનિને છેડી દીધા. મુનિએ જ્યાં ચાલવા માંડયું, એટલે પેલા પોપટે ફરીથી એ જ શબ્દો ઉચ્ચાર કર્યો. એ ફરીથી મુનિને બરાબર તપાસી લીધા, પણ કોઈ હાથ લાગ્યું નહિ. પછી મુનિએ જ્યાં પાછું આગળ ચાલવા માંડ્યું, એટલે પેલા પોપટે ત્રીજી વાર પણ એ જ શબ્દો ઉચ્ચાર્યા અને એરોએ ત્રીજી વાર મુનિની તપાસ કરી. આખર થાકીને ઘેરે ચાલ્યા ગયા અને મુનિ ભર ચોમાસામાં નેપાળ દેશની મુસાફરી કરીને રત્નકંબલ સાથે કેશા વેશ્યાને આંગણે પહોંચી ગયા. કેશા વેશ્યાને ત્યાં પહોંચીને મુનિએ રત્નકંબલ તેને આપી. કેશા વેશ્યાએ એ રત્નકંબલને જેવી હાથમાં લીધી, Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તેવી જ એક ક્ષણના પણ વિલંબ વિના અને જરા પણ ખ'ચકાયા વિના, એ રત્નક ખલને પેાતાના આવાસના ખાળમાં ફેંકી દીધી. મુનિ વેશ્યાના આ અકૃત્યને જોઈને એકદમ વિહ્વળ બની ગયા. જોરથી એલી ઉઠ્યા કે—આવી મહામૂલ્ય રત્ન* ખલને ખાળમાં ફેંકી દેવાની મૂર્ખાઈ તે કેમ કરી ?' કાશા વેશ્યા કહે છે કે મૂર્ખાઈ તે મારી છે કે તમારી છે? આ એક રત્નઅલને મેં ખાળમાં નાખી દીધી, તેનું તમને દુઃખ થાય છે અને બહુ કબ્જે કરીને ઉપાજેલા શુદ્ધ ચારિત્રયુક્ત એવા તમારા આ મનુષ્યજન્મને, મારા શરીર રૂપી અપવિત્ર મલથી ભરેલી ખાળમાં ફેંકી દેતાં તમને દુઃખ નથી થતું ?’ કાશા વેશ્યાના આવા શબ્દોને સાંભળીને મુનિ એકદમ ચાંકી ગયા; ભાનમાં આવી ગયા. ભાગની લાલસાને વશ બનીને પાતે કેવા દીન અને હીન બની ગયા હતા, એ એમના ખ્યાલમાં આવી ગયું. ભાગની લાલસા એમને ઝેર જેવી લાગી ગઈ. એમની કામાતુરતા ભાગી ગઈ. એકદમ એ સ્વસ્થ ખની ગયા. હવે એના એ જ મુનિ કાશા વેશ્યાને કહે છે કે–મહામાહની જાલમાં સાઇને અનંત દુઃખમાં ડૂબી જતા એવા મારે, તે સત્પ્રપ’ચને કરીને ઉદ્ધાર કર્યો છે, તે મારા ગુરૂનું કામ કર્યું છે. હવે તેા હું મને લાગેલાં પાપોથી છૂટીને નિર્મલ અનવાને માટે, પુનઃ ગુરૂદેવની પાસે જાઉ છું.' કાશા વેશ્યાએ પણ કહ્યું કે—મે' જે કાંઇ કર્યું, તે આપના બ્રહ્મવ્રતના રક્ષણને માટે જ કર્યું હતું. આપને પ્રતિખાધ Page #505 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૪૯૩ પમાડતાં, મારાથી આપની જે કાંઈ આશાતના થવા પામી હોય, તેને માટે મને ક્ષમા કરે” અન્ત કેશા વેશ્યાને “ધર્મલાભ રૂપ આશીષ સંભળાવીને, એ મુનિ પિતાના ગુરૂની પાસે પાછા આવ્યા. ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવતાં અસ્મર તરીકે એ તારકને સ્તવ્યાને પ્રસંગ ચાલે છે, એટલે અહીં આપણે સ્મરના વિજયની અને રમરના નાશની વાત કરી રહ્યા છીએ. દુનિયામાં ગણાતા બીજા દે અમર નથી, સમર છે, જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદે અમર હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે અમ્મર બન્યા-એટલું જ નહિ, પણ એ તારકે એ જે માર્ગને ઉપદે, તે માર્ગ પણ એ છે કે-જે કોઈ આ માર્ગને આરાધવામાં ઉજમાળ રહે, તે સાધુ તે ઠીક, પણ ગૃહસ્થ હોય તે ય તે સ્મરને વિજેતા બની શકે. ઈતરો જેમને દેવ તરીકે માને-પૂજે છે, તેમનાં ચરિત્રોમાં જેવું જિતેન્દ્રિયપણું નજરે ચઢે નહિ, તેવું જિતેન્દ્રિયપણું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના માર્ગને પામેલા અને આ માર્ગની આરાધનામાં ઉદ્યત બનેલા ગૃહસ્થનાં ચરિત્રમાં પણ નજરે ચઢે. પ્રશ્ન. સિંહગુફાવાસી મુનિ તે ભગવાને કહેલા માર્ગના સમર્થ આરાધક હતા, તે એ કામાતુર કેમ બની ગયા? ભગવાને કહેલા માર્ગના આરાધનની વિસ્મૃતિ થવા પછીથી જ એ કામાતુર બન્યા હતા. વેષ ભલે સાધુને હવે, પણ હૈયું સાધુનું રહ્યું નહોતું. હૈયું જે સાધુનું રહ્યું હતું, તે Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ મુનિને કામાતુર બનાવવાને માટે, લાખ કેશાઓ પણ સમર્થ બની શકત નહિ. એ જ કેશા વેશ્યાને ત્યાં આગલે ચોમાસે મુનિવર શ્રી સ્થૂલભદ્રજી રહ્યા હતા. જે સંયોગ સિંહગુફાવાસી મુનિને મળ્યા, તેથી અધિક સગો શ્રી સ્કૂલભદ્રજીને મળ્યા હતા. ગૃહસ્થપણે શ્રી સ્થૂલભદ્રજી એ કેશાને ત્યાં બાર વર્ષ પર્યત રહ્યા હતા અને કેશાની સાથે ભેગે ભગવ્યા હતા. સિંહગુફાવાસી મુનિ તરફ કોશા રાગવતી નહોતી, જ્યારે શ્રી સ્થૂલભદ્રજી તરફ તે કેશા એવી રાગવતી હતી કે ક્યારે શ્રી સ્થૂલભદ્રજી મારી ભેગની ભૂખને સંતોષે, એ એના હૈયામાં તલસાટ હતા. કેશાએ શ્રી સ્થૂલભદ્રજીને વારંવાર ભેગ માટે આમંત્રણ કર્યું હતું, વિનંતિ કરી હતી. કેઈ રીતિએ શ્રી સ્થૂલભદ્રજીનું હૈયું પીગળે, એ માટે કેશા વેશ્યા જાતે જ નવનવી રસમય વાનકીઓ બનાવીને વહોરાવતી, કામેત્તેજક પદાર્થોને ખવડાવતી; રેજ અવનવાં વસ્ત્રો ને આભૂષણો સજતી; કશી પણ શરમ રાખ્યા વિના ચેનચાળા કરતી; ગાતી, નાચતી અને આખર થાકતી ત્યારે રેતી. આવા સંગોમાં પણ શ્રી સ્થૂલભદ્રજીનું એક રૂંવાડું ય ફરયું નથી. કારણ? એમની નજર એ બધા તરફ હતી જ નહિ, નજર હતી માત્ર ભગવાન શ્રી જિનેશ્વએ ફરમાવેલા માર્ગ તરફ. આથી તે કાજળની કેટડીને પણ ઉજ્વલ બનાવી શક્યા અને જેવા પડા હતા તેવા જ નિષ્કલંકપણે બહાર નીકળી શક્યા. પેલા મુનિ પણ જે ભગવાને કહેલા માર્ગની આરાધનાને જ લક્ષ્યમાં રાખી શક્યા હતા તે બચી શક્ત. એ વાત પણ ભૂલવા જેવી નથી કે-નિમિત્તોની અસર પણ Page #507 -------------------------------------------------------------------------- ________________ - ૪૯૫ પહેલે ભાગ-શ્રા જિનસ્તુતિ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પણ દુષ્કર્મના ઉદયમાં નિમિત્ત બની જાય છે. વિષયવાસનાને અભ્યાસ જીવને અનાદિકાલથી છે, એટલે પણ નિમિત્ત મળતાં જીવ એ વાસનાવાળ બની જાય એ સંભવિત છે. ઉપાદાન કારણ વિના નિમિત્તે કારણે કાંઈ કરી શકે નહિ-એ જેમ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે-નિમિત્તે કારણે ઉપાદાન કારણને નિષ્પન્ન થવામાં ઘણાં ઘણાં સહાયક નિવડે છે. આથી જ, ઉપકારિઓએ બ્રહ્મચર્યનું પાલનની અભિલાષાવાળાઓને બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન કરવાનું પણ ઉપદેશ્ય છે. વાહ જેટલી મજબૂત હોય તેટલું ખેતરનું રક્ષણ સારું થાય. વાડ હોય તે પશુઓ ખેતરમાં પેસીને પાકને નુકશાન કરી શકે નહિ. કેઈ વાર કઈ જારૂં જનાવર વાડને તોડી નાખીને ય ખેતરમાં પેસી જાય એ બને, પણ વાડ ન હોય તો ખેતરને પાક બકરી જેવું જનાવર પણ ખાઈ જાય; તેમ બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરવા છતાં પણ, જબરા જનાવર જે દુષ્કર્મને જોરદાર ઉદય આવે તો કદાચ ખલના થઈ જાય, પરંતુ એ કવચિત્ બને, જ્યારે બ્રહ્મચર્યની નવ વાડોના પાલનની દરકાર નહિ રાખનારના બ્રહ્મચર્યને તો લૂંટાઈ જતાં વાર જ નહિ. વિષયવાસના જાગે એવા સંગોથી જેમ બને તેમ દૂર જ રહેવું અને અણધારી રીતિએ એવા સંગે ઉપસ્થિત થઈ જવા પામે, તે એ વખતે ભગવાને કહેલા માર્ગની આરાધના તરફ જ પિતાની નજર કેન્દ્રિત કરીને,એ સંગને વિષયવાસના જગવવામાં નિષ્ફલ કરી નાખવા. “શ્રી સ્થલભદ્રજી તે એક જ’એમ જે કહેવાય છે, તે પણ સૂચવે છે કે નિમિત્ત કારણોની Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અસર પણ ગજબની છે. વિપરીત ભાવને જગવનારાં નિમિત્ત કારણોનો યોગ થતાં, એ વખતે પણ પોતાના શુદ્ધ આત્મભાવને ટકાવી રાખી શકે, એવા તે વિરલા જ હોય છે. મોક્ષના અથ આત્માઓએ તે, જે કદાચ એવા સંગમાં જ મૂકાઈ જવાય, તે એ વખતે શ્રી સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓને યાદ કરીને પણ, પિતાનું આત્મરક્ષણ કરી લેવું જોઈએ. કામવિજેતા શ્રી સુદર્શન કામવિજેતા બનવું હોય, તે ભગવાન શ્રી જિનેશ્વર - વોએ ફરમાવેલા માર્ગનું આલંબન ગ્રહણ કરવું જોઈએ અને એ માર્ગની આરાધના કરવાના લક્ષ્યવાળા બનવું જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની આરાધના કરવાને માટે પણ, કામવિજેતા બનવું એ આવશ્યક છે. કામથી જીતામેલો ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શક્ત નથી. સઘળાં ય, માનુષી અને દેવી ભેગસુખ તરફ ઘણુભાવ - પ્રગટે અને એક મેક્ષસુખની જ તાલાવેલી લાગે, તે જ ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકાય છે. ' ભગવાને કહેલા માર્ગની આરાધના કરવાના અભિલાષી ગૃહસ્થ પણ, ધારે તે કામવિજેતા બની શકે છે. સ્વ-સ્ત્રીની સાથે ભેગને ભેગવવા છતાં પણ, જે લેગસુખ તરફ ઘણા હોય છે, તે તેઓ પરસ્ત્રી તરફ નજર પણ કરતા નથી. ગૃહસ્થોને માટે, એ પણ કામને વિજય જ છે. એવામાં સ્વ-સ્ત્રીમાં પણ ભેગવ્યાકુળ બનનારા હોતા નથી. ભેગસુખની લાલસાએ આપણી કેટલી બધી પાયમાલી કરી નાખી છે, Page #509 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૯૭ એ વાતને તમે સમજો અને વિચારી, ભાગસુખની લાલસા જ માણસને પાપી મનાવે છે. એના તરફ્ ણાભાવ જન્મે અને મેાક્ષસુખની લાલસા પ્રગટે, તે! દુઃખા ભાગવા માંડે અને સુખા સર્જાવા માંડે. જે ગૃહસ્થો ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા ધર્મને પામે છે, તેઓને માટે કામના વિજય એ બહુ સામાન્ય બની જાય છે. ચારિત્રમોહના બળવાન ઉદયની વાત જૂદી છે, બાકી તા એ વખતે ય હૈયે તે ભગવાને કહેલા ધમ વસેલા હાય છે, તે એ ભાગી પણ કામના કારણને લેતા હોય છે. સમ્યગ્દર્શન ગુણનો મહિમા અસાધારણ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ધર્મને પામેલા ગૃહસ્થા પણ કેવા કામવિજેતા હોઈ શકે છે, એ માટે મહાનુભાવ શ્રી સુદર્શન શેઠનું ઉદાહરણ યાદ કરવા જેવું છે. શ્રી સુદર્શન, ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા ધર્મની શ્રદ્ધાવાળા હતા અને અણુવ્રતધારી પણ હતા. શ્રી સુદ ́ન અણુવ્રતધારી હતા, એ સૂચવે છે કે—એમને ચારિત્રમેાહનો ઉદય તા હતા જ, પણ તે ઉદય એવા મળવાન નહેાતા -સવ થા વિરતિને પામવા જ ન દે; આથી તેએ સર્વવિરતિ નહેાતા બન્યા, પણ દેશિવરતિપણાને તેમણે સ્વીકાર્યું હતું. શ્રી સુદર્શનને કપિલ નામના એક પુરોહિત મિત્ર હતા. શ્રી સુદર્શનના ગુણા ઉપર એ આફ્રીન હતા. ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ક્રમાવેલા ધર્મને પામેલા પુણ્યવાનોમાં એવા ઔદાય, ધૈય, ગાંભીય આદિ ગુણ્ણા હોય છે કે-ઈતરને એ ગુણા આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા માત્રમાં પણુ, આત્માના ઘણા ગુણેાને પ્રગટ કરવાની ર Page #510 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તાકાત છે. ખરેખર, શ્રી સુદર્શન સુદર્શન જ હતા; સુન્દર છે દર્શન જેમનું, એવા જ હતા. ' આથી, તેમના અનેક ગુણેથી આકર્ષાએલો એમનો પુરોહિતમિત્ર, રજ પિતાની પત્નીની પાસે શ્રી સુદર્શનનાં વખાણ કર્યા કરતો હતો. જ્યારે જ્યારે એ કપિલ પુરોહિત ઘેર મેડો આવતે, ત્યારે ત્યારે તેની કપિલા નામની પત્ની પૂછતી કે-આપ અત્યાર સુધી ક્યાં હતા કપિલ કહેતે કે-હું મિત્ર સુદર્શનની સાથે ગેછી કરવામાં રોકાયો હતો.” આમ કહીને તે શ્રી સુદર્શનના રૂપનું, શ્રી સુદર્શનની વાણના માધુર્યનું, શ્રી સુદર્શનની બુદ્ધિમત્તાનું અને શ્રી સુદર્શનની સૌમ્ય પ્રકૃતિ આદિનું પ્રશંસાત્મક વર્ણન કરતે. પિતાના પતિના મુખે શ્રી સુદર્શનની આવા પ્રકારની ખૂબ ખૂબ પ્રશંસાને સાંભળવાના પરિણામે, કપિલા શ્રી સુદર્શન પ્રત્યે અનુરાગવતી બની. કપિલાને એ અનુરાગ ગુણાનુશગ નહિ હતું, પરંતુ કામાનુરાગ હતે. ખરેખર, સારી પણ વાણી પાવાનુસાર પરિણમે છે, એનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. કપિલ જ્યારે શ્રી સુદશન પ્રત્યે ગુણાનુરાગથી આકર્ષાઈને ભક્તિમય પ્રીતિવાળો બન્યું હતું, ત્યારે કપિલા કામરાગથી શ્રી સુદર્શન પ્રત્યે પ્રીતિવાળી બની. શ્રી સુદર્શનના ગુણોની પ્રશંસાએ કપિલામાં કામરાગનું આકર્ષણ પેદા કર્યું, એમાં દેષ કેને? જેનામાં ગુણાનુરાગ હેય, તેને ગુણસમ્પન્નની પ્રશંસા કરવાનું મન તે થાય જ. એ પ્રશંસાને સાંભળીને કોઈ અવળચંડી વૃત્તિવાળું બને, તે તેમાં પ્રશંસા કરનારે કરે શું? Page #511 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૯૯ આ એક પ્રસંગ આચાર્યભગવાન શ્રીમદ્દ વજસ્વામીજીના સંબંધમાં પણ બન્યું હતું. આચાર્યભગવાન શ્રીમદ્ વાસ્વામીજી જેમ અનેકાનેક ગુણના ધામ હતા, તેમ રૂપ પણ તેમનું અદ્ભુત હતું. સાધ્વીઓ એ મહાપુરૂષના ગુણેની જેમ પ્રશંસા કરતી હતી, તેમ તેમના રૂપની પણ પ્રશંસા કરતી હતી, કેમ કે-એ મહાપુરૂષનું રૂપ પણ અનેક આત્માએને ધર્મશાસન તરફ આકર્ષનારું નિવડતું હતું. અથવા તે કહે કે-સંયમી મહાપુરૂષોનું સઘળું ય પ્રશંસનીય બની જાય છે. સાધ્વીઓ એ મહાપુરૂષના રૂપ અને ગુણ આદિની પ્રશંસા કરતી હતી, એટલે એ સાંભળીને એક શેઠની પુત્રીને, આચાર્ય ભગવાન શ્રીમદ્ વાસ્વામીજીને જ પરણવાનું મન થઈ ગયું. સાવીઓએ એ કન્યાને ઘણું સમજાવી, પણ એ કન્યા એકની બે થઈ નહિ. એણે તે હઠ જ લીધી કે-પરણું તે શ્રી વાસ્વામીઇને જ પરણું.”હવે આમાં સાધ્વીઓને દેવ કઢાય? એવી પ્રશંસા કેમ કરી, કે જેથી શેઠની પુત્રીને આચાર્યભગવાન સાથે પરણવાનું મન થઈ ગયું?—એમ કહેવાય? ત્યારે સાધ્વીએએ મહાપુરૂના રૂપની પ્રશંસા નહિ જ કરવી જોઈએ? -એમ પણ કહેવાય?નહિ જ. સાધ્વીઓને આશય શું હતું? એ મહાપુરૂષ પિતાના રૂપથી પણ ઉપકાર કરી રહ્યા છે, એની અનુમોદના કરીને, સાંભળનારને એ મહાપુરૂષ પ્રત્યે ભક્તિવાળાં બનાવવાં, એ જ એ સાધ્વીઓનો આશય હતું. જો કે પછી તે એ શેઠપુત્રી પણ આચાર્યભગવાન શ્રીમદ્દ વજીસ્વામીજીના સદુપદેશથી સધર્મને જ પામી છે; પણ એ પહેલાં તે એણે એના પિતાને, ઘણું ઘણું ધન લઈને આચાર્ય ભગવાનની પાસે Page #512 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જઈ પરણવાની વિનંતિ કરવાની લાચાર હાલતમાં મૂકી દીધા હતા. એટલે, સારી પણ વાણી સારા પાત્ર રૂપ આત્માઓના હૈયામાં જ સારી અસરને નિપજાવનારી નિવડે છે. - કપિલા તે હવે શ્રી સુદર્શનને સંગ સાધવાની તક શોધવા લાગી. એના પતિ કપિલને કપિલાની આ કામવેદનાની ખબર નથી. આવા કુટીલ હૈયાની સ્ત્રીઓ તે પ્રાયઃ એવી કુશળ હોય છે કે-પતિને કદાચ પિતાની પત્ની મહા પતિવ્રતા છે એવું લાગ્યા કરે. એ તે કઈ અવસરે એના પાપને ઘડે કુટે, ત્યારે, એને અંધાપ ટળે તે ટળે! એક વાર કપિલને કઈ ખાસ કામસર અચાનક બહાર ગામ જવાનું થયું. શ્રી સુદર્શનને મળીને એ પોતાના બહારગામ જવા વિષેની ખબર પણ આપી શક્યો નહિ. ' કપિલ બહારગામ ગયો, એટલે કપિલાને થયું કે- ઘણા દિવસોથી હૈયામાં સમાવી રાખેલી અભિલાષાને પૂર્ણ કરવાને આજે ઠીક જ અવસર આવી લાગે છે. આજે સુદર્શનને અહીં લાવીને, એના સંગના રંગને ઉમંગ માણું !” આ નિર્ણય કરીને, કપિલા તરત જ શ્રી સુદર્શનના વરે ગઈ અને શ્રી સુદર્શનને કહ્યું કે-“આપના મિત્રને તાવ આવ્યું છે, તેથી આપને તે બોલાવે છે. આપને તેડવાને માટે જ હું આવી છું. આપ જરા પણ મેડું કરો નહિ, કારણ કે આપના વિના એમને એક ક્ષણ પણ ચેન પડતું નથી.” પિતાની પાપવાસનાને સફલ બનાવવાના હેતુથી કપિલા કેવું અસત્ય બોલે છે? એક પાપની વૃત્તિ અનેક પાપની સર્જક બની જાય છે. પાપ કેવું ભંડું છે? એને સેવવાને Page #513 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૦૧ માટે પણ અનેક પાપાના આશ્રય લેવા પડે અને એમ અનેક પાપાના આશ્રય લેવા છતાં પણ, જે પુણ્યના યાગ ન હોય, તે ધાયુ· ધૂળમાં મળે; જ્યારે પુણ્યના ચાગ હાય તેા ધાયુ" થઈ જાય, પણ એ શું કહેવાય ? જેની ખરી સહાય તેના દ્રોહ અને તેના દુશ્મનનું પાષણ ! પુણ્યની સહાયે પાપ આચરવું, એ શું છે ? પુણ્યના દ્રોહ જ છે ને ? અને પાપ એ પુણ્યનું દુશ્મન ગણાય, એટલે પાપ રૂપ દુશ્મનનું પોષણ જ કર્યું" ગણાય ને ? પણ વિષયસુખાના લાગવટામાં જ સુખની કલ્પના કરી બેઠેલાઓને તેા, ગમે તેના દ્રોહુ કરવાનું પણ મન થાય, એમાં નવાઈ નથી. શ્રી સુદર્શન તા, કપિલાએ કહેલી વાતને સાચી જ માની લે છે. તે કહે છે કે— મને આવી ખબર નહોતી.’ આમ કહીને શ્રી સુદર્શન તરત જ પેાતાના સઘળા ચ કાને પડતું મૂકી દે છે અને પેાતાના મિત્રને ઘરે આવે છે. મિત્રની પાસે જવાને માટે શ્રી સુદર્શન કપિલના ઘરમાં પેસે છે. જ્યાં એ અંદરના ઓરડામાં પેસે છે, કે તરત જ કપિલા ઘરનાં બારણાંને અંધ કરી દઇને, એ એરડામાં આવે છે. શ્રી સુદર્શન પેાતાના મિત્ર વિષે પૂછે છે, ત્યારે કપિલા કહે છે કે–‘સ્વામિન્! ઘણા કાળથી હું તમારાં સંગને ઇચ્છી રહી હતી. આ શય્યા અને આ મારૂં શરીર આપને સ્વાધીન છે. મારી ઈચ્છાને પૂર્ણ કરી !' શ્રી સુદર્શન કાંઈ ખેાલતા નથી. હાલતા નથી કે ચાલતા નથી. કેવા કપરા સંચાગામાં પોતે મૂકાઈ ગયા છે, એના વિચાર કરે છે. કામને વિવશ બની ગયેલી કપિલાને આવો. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન યાચના કરતી જોઈને, શ્રી સુદશ નને થાય છે કે‘ભાગસુખની લાલસા કેવી ગજબની છે?? શ્રી સુદર્શનને મૌન અને જડવત્ ઉભા રહેલા ોઈને, કપિલા, શ્રી સુદર્શનના શરીરને ભેટી પડે છે; પણ શ્રી સુદશનના હૈયામાં જરા પણ વિકાર પેદા થતા નથી. શ્રી સુદર્શન તે અહીંથી છૂટવાનો ઉપાય જ અજ માવી રહ્યા છે. કપિલા પેાતાના અંગના સંગ કરવા લાગી, એટલે નિર્વિકારપણે સુસ્થિર રહેલા શ્રી સુદર્શને કહ્યું કે-‘તને કાણે આવા ઉંધા ચક્રાવે ચઢાવી દીધી ? હું તે નપુંસક છું, પણ તારે આ વાત કાઈને યુ કહેવી નહિ. શ્રી સુદર્શનની વાતને સાંભળીને કપિલા તેા ઠંડી જ પડી ગઈ. એકદમ ક્ષેાભ પામી ગઇ. એણે માની લીધું કે-શ્રી સુદર્શન નપુંસક જ છે, કારણ કે-એણે શ્રી સુદર્શનના અંગના સ્પશ કરવા છતાં પણ, શ્રી સુદર્શન તદ્દન નિર્વિકાર ને નિશ્ચલ ઉભા રહ્યા હતા. આથી તેણીએ પણ શ્રી સુદર્શનને કહ્યું કે-‘તમાર પણ મારા આ દુષ્કાર્યની વાત કાઈનેય કહેવી નહિ.' આમ કહીને, હતાશ બની ગયેલી કપિલાએ, શ્રી સુદાનને પોતાના ઘરની બહાર કાઢયા અને શ્રી સુદર્શન પાતાના ઘર તરફ રવાના થયા. વસ્તુતઃ શ્રી સુદર્શન કાંઈ નપુંસક જ નહેાતા; પરસ્ત્રીને માટે જ એ નપુંસક હતા; અને એથી એમણે જે કહ્યું તે સાચું જ હતું. આમ છતાં પણુ, એવા અવસરે આવું ખેલવું એ માયા ગણાતી હોય, તેા ચ વસ્તુતઃ તે માયા નથી. સુવિહિત Page #515 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૦૩ શિરોમણી, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે-માથા માથા' એ સૂત્ર આવા પ્રસંગમાં જ બંધબેસતું થાય છે. આપણે તે વિચાર એ કરવાને છે કે-એ કામેન્મત્ત બનીને ભેગની પ્રાર્થના કરતી કપિલા સમક્ષ શ્રી સુદર્શન નિવિકાર કેમ રહી શક્યા? વિકારને પેદા થવાને માટેનું એ નિમિત્ત કાંઈ જેવું–તેવું નહેતું, પણ ઉપાદાન કારણને વેગ નહિ થવાથી જ, એ નિમિત્ત નિષ્ફલ નિવડ્યું. આવું નિમિત્ત કારણ મળવા છતાં પણ, ઉપાદાન કારણને ચોગ શાથી થયે નહિ? એથી જ કે-ભગવાને કહેલા માર્ગને શ્રી સુદર્શન ભૂલ્યા નહિ. એમની નજર ભગવાને કહેલા માર્ગની આરાધનાની સામે જ રહી. શ્રી સુદર્શન કાંઈ ત્યાગી નહાતા, ભેગી હતા, પરંતુ ભેગી હેવા છતાં ય શ્રી સુદર્શનનું લક્ષય ત્યાગ તરફ જ હતું. ભેગોને ભેગવવા છતાં પણ, એમને ભેગે ભોગવવા જેવા નથી જ, પણ છેડવા જેવા જ છે -એમ લાગતું હતું. ભેગેને એ ભેગવતા હતા, તે રેગને જેમ ભગવ પડે તેમ ભગવતા હતા, કારણ કે-એ સમ્યગ્દષ્ટિ હતા.. પ્રશ્ન સમ્યગ્દષ્ટિ પરસ્ત્રીને ભેગવે જ નહિ ? સમ્યગ્દર્શન એમ જ સૂચવે કે-ભગ તજવા જેવા જ છે અને પરસ્ત્રી આદિની સાથેના ભંગ તે વિશેષે કરીને તજવા જેવા છે. સમ્યગ્દર્શને આવા ભાનને જીવત રાખે, પરન્તુ જે અવિરતિને તીવ્ર ઉદય હેય, તે પરસ્ત્રીને પણ પિતાની અનુરાગિણી આઢિ બનાવી લઈને તેને લગાવવાની લાલસા Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા જન્મે, એ શકય છે. પાપથી વિરામ પામવા દે જ નહિ, એવા પાપકર્મના ઉદય હાય, તેા સમ્યગ્દષ્ટિ પણ મહાપાપાને સેવનારા હોય એ મને, પરન્તુ સમ્યગ્દર્શનની હાજરીના ચેાગે, એને ભાગસુખ ઉપાદેય તેા લાગે જ નહિ. શ્રી સુદર્શન ત। સમ્યગ્દષ્ટિ હોવા સાથે પરસીના ત્યાગી છે અને કપિલાએ ઉભી કરેલી સામણુ વખતે પણ એમની નજર જો પેાતાના સ્વીકારેલા ત્યાગ તરફ જ રહી, તે ભોગી હોવા છતાં પણ, એ કામવિજેતા બનીને કપિલાથી મુક્ત અની શકયા. આ રીતિએ કામ ઉપર વિજય મેળવીને શ્રી સુદર્શન, પેાતાને ઘેર આવ્યા બાદ અભિગ્રહ કરે છે કે હવેથી હું એકલા ઢાઈને ઘેર જઈશ નહિ!' શ્રી સુદર્શન જેવા કામવિજેતાએ પણ આવા અભિગ્રહ કેમ ગ્રહણ કર્યાં? એ માટે કે-નિમિત્ત કારણેાની પ્રખલતાને પણ એ સમજતા હતા. ખરામ નિમિત્તો ખરાખ ભાવને પેઢા થવામાં ઘણાં સહાયક બની જાય છે, માટે જેણે સારા રહેવું હોય, તેણે ખરાબ નિમિત્તોથી મચતા રહેવાના અને સારાં નિમિત્તોને ચેાગ સાધ્યા કરવાના જ પ્રયત્ન કરવા જોઈએ. આજે કેટલાકેા અધ્યાત્મના નામે ઉપાદાન કારણને મહત્ત્વ આપીને, ‘નિમિત્ત કારણાની કાંઈ અસર જ નથી’ -એવા ઉમાગને પ્રચારી રહ્યા છે અને તેમ છતાં પણ તે દેવદર્શન, શાસ્ત્રવાંચન આદિ પણ કરી રહ્યા છે, એટલે એમનો ઉન્માર્ગ પ્રચાર તા ‘માતા મે હથ્થા’કોઈ એમ કહે કે-મારી મા વાંઝણી છે' એના જેવા જ પૂરવાર થાય છે. નિમિત્ત કારણની અસર જ ન હોય, તે। દેવદર્શન અને શાસ્ત્રવાંચન Page #517 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૧૫ આદિ પણ અસર ઉપજાવી શકે જ નહિ, એવું માનવું જોઈએ. શ્રી સુદર્શન તે ભગવાને કહ્યું છે તે મુજખ નિમિત્ત કારણેાની અસરને પણ માનતા જ હતા અને એથી જ એમણે કપિલાની કપટજાળમાંથી છૂટીને પેાતાને ઘેર આવ્યા ભાઇ, તરત જ એવા અભિગ્રહ કરી લીધા કે હવેથી એકલા ફાઈને ઘેર જઈશ નહિ.' કપિલાવાળા બનાવને બન્યાને કેટલાક દિવસ પસાર થઈ ગયા. એ વિષે શ્રી સુદર્શને કોઈને કાંઈ કહ્યું નહિ અને કપિલા તે એ વાત ઉચ્ચારી શકે એવું હતું જ નહિ; પણ *પિલાના મનમાં તેા એ વાત રહી જ ગઈ હતી. એક વાર એવું બન્યું કે-રાજાએ વસન્ત ઋતુમાં વસન્તાત્સવ ચેાજ્યા. એ વસન્તાન્સવમાં નગરજનોએ પણ જવાનું હતું. વસન્તાત્સવમાં જવાને માટે, શ્રી સુદર્શનની ધર્મ પત્ની મનોરમા પણુ, પેાતાના છ પુત્રાની સાથે ઘેરથી નીકળી. રસ્તામાં મનોરમાને પોતાના પુત્ર સહિત જતી કપિલાએ જોઈ. કપિલા પુરેાહિતપત્ની હતી, એટલે રાજરાણી અભયાની સાથે જ રથમાં બેસીને તે પણ વસન્તાત્સવમાં જતી હતી. મનોરમાનો અને શ્રી સુદર્શનના પુત્રોનો દેખાવ, પહેરવેશ આફ્રિ ધ્યાન ખેંચે એવાં હતાં. કપિલા મનોરમાને ઓળખતી નહેાતી, પરન્તુ મનોરમાને છ છેકરાઓની સાથે જોઈ ને, એ કાણુ છે એ જાણવાનું એના મનમાં કૌતુક જાગ્યું. કપિલાએ રાણી અભયાને પૂછ્યુ કે—આ સ્ત્રી કાણુ છે? અને આ કાના પુત્રો છે?’ અભયા રાણી કહે છે કે-‘તૂ' આળખતી નથી ? સુદર્શન Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને શેઠની આ પત્ની છે અને તેને જ આ પુત્રો છે. કપિલા આશ્ચર્યમાં ડૂબી ગઈ. એને પેલી વાત યાત આવી ગઈ. સુદર્શને તે એને કહ્યું હતું કે-પતે નપુસક છે. ક્ષણ વાર વિચાર કરીને કપિલા બોલી કે-ગજબની વાત છે. સુદર્શનને પુત્રો છે?” અભયા રાણી કહે-એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? એ વખતે કપિલા કહે છે કે “સુદર્શન તે નપુંસક છે. મેં એની પરીક્ષા કરેલી છે. એમ કહીને તે પિતાનો અનુભવ અભયા રાણીને કહે છે. આવી વાત કેવી સ્ત્રી કેવી સ્ત્રીની પાસે કરી શકે? અભયા રાણી વિષે પણ કપિલાએ કેવું ધાર્યું હશે, ત્યારે કપિલા આવી વાત અભયા રાણીને કહી શકી હશે? આવી વાતને સાંભળીને પતિવ્રતા સ્ત્રીને તે ક્ષોભ થાય. કપિલા પ્રત્યે દુભવ આવે. એમ લાગે કે આવી સ્ત્રીને સંગ મારાથી થાય નહિ.” એને બદલે અભયા રાણી જૂદું જ કહે છે! રાણી અભયા કહે છે કે- સુદર્શન નપુંસક નથી, પણ તારામાં જ કુશળતા નથી. તું છેતરાઈ. તારી જગ્યાએ જે હું હેઉં તે એમ છેતરાઈ જાઉં નહિ. હું કામેન્મત્ત બનીને ગમે તેવા પુરૂષને હાથ પકડું, તે તે પછી એની તાકાત નથી કે-એ કામાતુર બને નહિ.” આ સાંભળીને કપિલાને દુઃખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. કપિલા આવેશમાં આવી જઈને કહે છે કે“બીજાની ભૂલ કાઢવી સહેલી છે. જો તમે એની સાથે ભેગા ગ, તે હું જાણું કે તમે ખરાં ચતુર છે.” Page #519 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ--શ્રી જિનસ્તુતિ ૫૦૦ અભયા રાણીએ અભિમાનમાં આવી જઈને પ્રતિજ્ઞા કરી કે– જો સુદર્શનની સાથે હું રમું નહિ, તે મારૂં નામ અભયા નહિ.’ છે કાંઈ કહેવાપણું ? આવી હુંસાતુંશી તે હોતી હશે? શીલ, એ. તા સ્ત્રીઓનું ઉમદામાં ઉમદા ભૂષણ છે. લાખ્ખા અલ’કારથી લદાએલી સ્ત્રી પણ જો શીલહીન હેાય, તે તે શાભાહીન જ છે. શીલસપન્ન સ્ત્રીએ તેા કદી પણ આવી. હુંસાતુંશીમાં પડે નહિ. તે દિવસથી અભયા રાણીચિન્તાતુર બની ગઈ. શ્રી સુદાનને મળવાના કાઈ ઉપાય સુઝતા નહેાતા અને જો શ્રી સુદર્શનને પેાતે વશ કરી શકે નહિ, તેા કપિલા પાસે હલકા પડવાના હર લાગતા હતા. એ ચિન્તામાં ને એ ચિન્તામાં, તે ખરાખર ખાતી-પીતી પણ નહિ. એનું શરીર સુકાવા લાગ્યું. આથી એક વાર પડિતા નામની તેની ધાત્રીએ તેને પૂછ્યું' કે– હુમણાં હમણાંથી તમે બહુ ચિન્તામાં રહે છે, તે ચિન્તાનું એવું તે કયું કારણુ તમને મળ્યું છે?” અભયા રાણીએ એને પેાતાના હૈયાની વાત કહી. પડિતા કહે છે કે- આ તમે કર્યું શું? આવું તે પણ લેવાતું હશે ? સુદર્શન શીલમાં કેવા નિશ્ચલ છે, તે જાણેા છે ? મેરૂ ચળે, પણ સુદર્શન શીલથી ચળે નહિ. સુદર્શન પરસ્ત્રી માત્રને પેાતાની માજાયી ખેત ગણે છે. ' અભયા રાણી કહે છે કે હવે એવી બધી વાત કરવી નકામી છે. જે થઈ ગયું, તે થઈ ગયું. હવે તે લીધેલા પશુને પાર પાડચે જ અપુ'. તૂ' મને માત્ર એટલી જ મદદ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કર કે-ગમે તેમ કરીને પણ એ સુદર્શનને અહીં લઈ આવ. એ અહીં આવ્યા પછીનું બધું હું સંભાળી લઈશ.” પરિડતાએ કહ્યું કે-કેઈક પર્વદિવસે વાત.” આ પછી રાજ્યોજિત કૌમુદી મહોત્સવ આવ્યું. રાજાએ પટહ વગડાવીને નગરનાં સઘળાં ય સ્ત્રી-પુરૂષને કૌમુદી-મહેત્સવમાં ભાગ લેવાને માટે વનમાં આવવાની આજ્ઞા કરી હતી અને પોતે પણ અન્તપુર સહિત વનમાં જવાની તૈયારી કરી હતી. એ દિવસે ચતુર્દશી તિથિ હતી, એટલે એ પર્વદિવસ હતે. એ પર્વદિવસે શ્રી સુદર્શનને પૌષધ કરવાનો હેવાથી, રાજાની અનુમતિ મેળવીને શ્રી સુદર્શન દેવકુલમાં ગયા અને ત્યાં પૌષધ લઈને કર્યોત્સર્ગમાં સ્થિર બન્યા. પડિતાને આ વાતની ખબર પડી ગઈ. અભયા રાણીની પાસે આવીને તેણીએ કહ્યું કે આજે તમે પણ વનમાં જશે નહિ. આજે ઘણી સારી તક છે અને આવી તક ફરીથી મળશે નહિ.” આથી અભયા રાણીએ પણ પિતાની તબીઅત નાદુરસ્ત હોવાનું બહાનું કાઢીને રાજાની સંમતિ મેળવી લીધી અને મહેલમાં રહી ગઈ. પડિતાએ હવે એક યુક્તિ રચી, કારણ કે--અન્ત પુરના પહેરેગીરોને છેતરીને શ્રી સુદર્શનને મહેલમાં લઈ જવા હતા. યક્ષની પ્રતિમાને મહેલમાં લાવવાને તેણે દેખાવ કર્યો. પહેલાં તે પહેરેગીરેએ તપાસ કરી, પણ પછી વિશ્વાસ બેસી ગયો એટલે ઉપેક્ષા સેવવા માંડી. પહેરેગીરની ઉપેક્ષાને લાભ લઈને, શ્રી સુદર્શનને શિબિકામાં નાખીને, તે પરિડતા તે શિબિકાને રાણી અભયાની પાસે લઈ આવી. શ્રી સુદર્શને Page #521 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ કાત્સર્ગ સ્વીકાર્યો હતે, એટલે એ ગમે તે ઉપદ્રવ આવે તે પણ નિશ્ચલ રહેવાના જ લક્ષ્યવાળા હતા અને એથી જ પડિતાને આમ કરવામાં ફાવટ આવી ગઈ હતી. શ્રી સુદર્શનને અભયા રાણીની પાસે મૂકીને, પિતે કબૂલેલું કાર્ય પૂરું થઈ ગયેલું હોવાના કારણે, પચ્છિતા ત્યાંથી રવાના થઈ ગઈ. પછી અભયાએ કામકળા અજમાવવા માંડી. જેનું વર્ણન પણ શિષ્ટજનથી થઈ શકે નહિ, એવી અનેક યુક્તિ-પ્રયુક્તિઓ અભયા રાણીએ અજમાવી; પણ શ્રી સુદશન તે કાયોત્સર્ગમાં હતા, એટલે એક મુડદાની જેમ નિષ્ટ જ રહ્યા. અહીં પણ વિચાર કરવા જેવું છે. શ્રી સુદર્શનની પાસે ભંગ ભીખ માગી રહ્યા છે. તમારી પાસે ભાગ ભીખ માગે છે કે ભેગની પાસે તમે ભીખ માગો છે? સાર જગતને પાગલ બનાવી મૂકનાર કામ, અભયા રાણીના રૂપમાં, શ્રી સુદર્શનની પાસે પ્રાર્થના કરી રહ્યો છે. શ, સ્વયમ્ભ અને હરિને દાસ બનાવી દેવાના સામર્થ્યવાળ કામદેવ, શ્રી સુદર્શ નની પાસે દીનદાસ બની ગયા છે. ભગવાને કહેલા માર્ગના લયવાળા ભેગી ગૃહસ્થની પાસે પણ કામ જે આટલે કમતાકાત હોય છે, તે ખૂદ ભગવાન અમ્મર હોય એમાં નવાઈ શી છે? જેના ભક્તો પણ આવા કામવિજેતા હોય, તે ભગવાન પિતે કામરહિત હોય, એ તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુદર્શનનું લક્ષ્ય જે એક માત્ર ભગવાને કહેલા ધર્મ તરફ ન હય, મોક્ષસુખ તરફ ન હોય, મેક્ષની સાધના તરફ ન હોય, તો આ સંયે કાંઈ જેવા–તેવા નથી. ભાગની Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૦ શ્રી કામવતીજીનું સૂત્રના વ્યાખ્યાને પ્રાર્થના કરનાર, યુક્તિ-પ્રયુકિતથી મનાવવા મથનાર, દીનતા દાખવનાર, આમની અનિચ્છા છતાં આપમેળે અંગસમર્પણ કરનાર કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ જાણે પોતે જ છે! એકાત છે અને રાત્રિના સમય છે. રાણી રીઝે તો ઘણે ફાયદો થવાનો સંભવ છે અને ખીજે તો ખૂન થવાને સંભવ પણ છે. આટલું છતાં ચ, શ્રી સુદર્શન તો પોતાના કાત્ય માં જ સ્થિર રહે છે. જ્યારે અભયા રાણીનું પોતે પ્રીતિ બતાવવાથી કોઈ સયું નહિ, એટલે તેણીએ ભાંતિ બતાવવા માંડી; પણ પ્રીતિની જેમ ભીતિ પણ નિષ્ફલ જ નિવડી. - હવે રાણીને ભય લાગ્યો. સાપે છછુંદર ગળ્યા જેવો રાણીની હાલત થઈ હતી. શ્રી સુદર્શનને ત્યાં પણ રાખી શકાય નહિ અને પાછા મોકલી દે તો આબરૂ જવાની બીક. શ્રી સુદર્શન પ્રત્યે રાણીને ખૂબ ખૂબ ગુસ્સો આવી ગયો. રાણું વિકરાળ બની ગઈ. પોતાનું પાપ શ્રી સુદર્શનને શિરે નાખી દેવાનો નિર્ણય રાણીએ કરી લીધો. પોતાના હાથે જ પોતાનાં વસ્ત્રોને રાણીએ ફાડી નાખ્યાં. પોતાના શરીરે તેણીએ પોતાના નખથી જ વલુરા ભર્યા. આવેશમાં ને આવેશમાં શ્રી સુદનને રાણીએ કહ્યું કે- હવે તું જે, કે મને તરછેડવાનું ફળ તને કેવું મળે છે. અને એમ કહીને રાણીએ રડે પાડવા માંડી; “ડે, દોડે; કોઈ બચાવે. બચાવે; આ દુર પાપી મારી લાજ લૂંટી રહ્યો છે.” ૨ણની આવા પ્રકારની રેડેને શ્રી અને સાંભળી, તે છતાં પણ એ ચલચિત્ત એ નહિ. કામ તો મને Page #523 -------------------------------------------------------------------------- ________________ પહલા ભાગ-શ્રી જિનસ્તુતે કાયોત્સર્ગમાંથી ચલિત કરી શક્યો નહિ, પરંતુ ભય પણ એમને મુંઝવી શક્યો નહિ. નહિતર આ કેવો વિષમ પ્રસંગ છે? કારમું કલંક લાગે અને અંતે કવથી પણ જાય. રાણીની ડેને સાંભળીને, મહેલના પહેરેગીરે દોડી આવ્યા. શ્રી સુદર્શનને પકડીને એ પહેરેગીરે રાજાને બોલાવી લાવ્યા. રાજા આવીને રાણીને પૂછવાને બદલે શ્રી સુદર્શનને પૂછે છે કે-“શું બન્યું છે, તે કહે!' રાજાને, રાણી કરતાં પણ શ્રી સુદર્શન ઉપર વધારે વિશ્વાસ છે, એમ આથી જણાઈ આવે છે, પણ શ્રી સુદર્શન કાંઈ જ બોલતા નથી. કેમ? એક તો કાયોત્સર્ગમાં છે અને બીજી વાત એ પણ છે કે–સાચી હકીક્ત કહેવાથી રાણીનું આવી બને તેમ છે. એક જીવના નાશના ભેગે જ પતે બચી શકે તેમ છે. પોતે નિર્દોષ છે, સર્વ દોષ માત્ર રાણીનો જ છે, છતાં પણ પિતાના નિમિત્તે રાણીની હિંસા થાય તેમ હોવાથી, તેવું નહિ થવા દેવાને માટે, પિતે મૌન રહીને, પિતાના થશન અને પિતાના જીવિતનો ભોગ આપવાનું શ્રી સુદર્શન પસંદ કરે છે. અહિંસક મનોવૃત્તિને આ કે સુન્દર નમુનો છે? શ્રી સુદર્શન કાંઈ બોલતા નથી, એટલે રાજા પણ શ્રી સુદર્શનને દેષિત માનવાને પ્રેરાય છે. શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાયા પછી તે, રાજાને પણ ઘણે ક્રોધ આવે છે. અત્યાચાર અને તે ય પોતાની રાણી ઉપર, એ સામાન્ય ગૂન્હ કેમ લાગે? રાજા પોતાના કર્મચારીઓને હુકમ કરે છે કે-આને શહેરમાં ફેરવીને, આના પાપની પૂરેપૂરી જાહેરાત કરીને, આને લીએ ચઢાવી દે !' Page #524 -------------------------------------------------------------------------- ________________ N1 શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને રાજપુરૂ શ્રી સુદર્શનનો ગજબને ઢેડફજેતો કરે છે. શ્રી સુદર્શન બધું જ જુએ છે અને સાંભળે છે, છતાં પોતાનાં કર્મોની નિજેરાને સાધવામાં ધીર અને વીર બનેલા એ મહાપુરૂષ, એક હરફ પણ ઉચ્ચારતા નથી. એમની ધર્મપત્ની મનોરમાને કાને આ વાત જાય છે. એ નિર્ણય કરે છે કે-“મારા સ્વામીમાં આ સંભવે જ નહિ.” તરત જ તે પણ જ્યાં સુધીને માટે પિતાના પતિને છૂટકારે થાય નહિ, ત્યાં સુધીને માટેના કાર્યોત્સર્ગનો રવીકાર કરે છે. રાજપુરૂ શ્રી સુદર્શનને નગરમાં ફેરવીને નગર બહાર લઈ ગયા અને શ્રી સુદર્શનને ભૂલીએ ચઢાવ્યા. ત્યાં તે શ્રી સુદર્શનના પુણ્યબળે આકર્ષાએલી શાસનદેવીએ ફૂલીનું સવર્ણમય સિહાસન બનાવી દીધું. પૂર્વ ભાગમાં કરેલા અશુભ કર્મના ઉદયથી, શ્રી સુદર્શન જેવા તદ્દન નિર્દોષ અને શીલસંપન્ન પુરૂષની ઉપર પણ આવી આફત આવવા પામી; પરન્તુ એ મહાપુરૂષ વિવેકી હતા, તે તેમણે એ આફતને એવા સમભાવથી વેઠી કે-એથી એ પાપકર્મ ખપી જવા સાથે, બીજા ઘણું ઘણું પાપકર્મોની થોકબંધ નિરીને તેઓ સાધી શક્યા. આ નિમિત્તે, તેમના વિરાગભાવને ખૂબ જ ઉત્તેજિત કર્યો. તેમનું રાજએ તો ઘણું બહુમાન કર્યું, પરન્તુ તેમણે તે સંયમનો જ સ્વીકાર કર્યો. એ મહાપુરૂષે એવી સાધના કરી કે - કેવલજ્ઞાનને ઉપાજીને આયુષ્યને અંતે એ મુક્તિએ પહોંચ્યા. તેમની ધર્મપત્ની શ્રીમતી મને રમા પણ, સંયમને સાધી, કેવલજ્ઞાનને ઉપાછ, મોશે પહોંચ્યાં. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ પહેલે ભાગ–બી જિન સ્તુતિ બ્રહ્મચર્યને મહિમા આ બધે પ્રતાપ કોને? ભગવાન શ્રી જિનેશ્વરને જ, કારણ કે એ તારકેએ જ “અમર’ બનીને અમર બનવાનો માર્ગ જગતના ને બતાવ્યો છે. સમ્મરને પણ દુનિયાના અજ્ઞાન છે દેવાદિ તરીકે પૂજે છે, માટે ટીકાકાર આચાર્ય ભગવાને આ “અમ્મર વિશેષણ દ્વારા એમ સ્પષ્ટ કર્યું કે-હું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરું છું, તે સમ્મર નથી, અમર છે. પ્રભુ અમર તે છે જ, પરંતુ એવા અમ્મર છે કે બીજાઓને પણ અસ્મર બનાવીને અજરામર પદને પમાડનાર છે. જે કામરહિત ન હય, કામના કારણથી પણ જે રહિત ન હોય, તે સાચે દેવ નથી અને કામનો જે વિજેતા ન હય, કામની કામનાથી પણ જે પર ન હોય, તે સાચે ગુરૂ નથી. જે દેવ અમ્મર નહિ, તે વસ્તુતઃ દેવ નહિ. સમર દેવ ભક્તોને અસ્માર બનાવી શકે જ નહિ અને અમર બન્યા વિના કદી પણ અવ્યાબાધ સુખના ઉપાયને સેવી શકાય નહિ. અમ્મર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવને શાસનમાં બ્રહ્મચર્ય ગુણને ઘણું જ મહત્તવ અપાએલું છે. બ્રહ્મચર્ય એટલે કામને મન, વચન અને કાયાથી ત્યાગ; એથી આગળ વધીને કહીએ તે “ત્ર-શનિ સાઇન પ્રહન” એટલે કે–આત્મરમણતા એ જ બ્રહ્મચર્ય . આ, બ્રહ્મચર્યના ગુણ ગાવા બેસીએ તો પાર ન આવે. કેવલજ્ઞાની ભગવાન પણ બ્રહ્મચર્યના બધા ગુણને જાણવા છતાં ય બ્રહ્મ ચર્યના બધા ગુણોને વર્ણવી શકે નહિ. કાર? કારણ એ જ કે-મોટામાં મેટી ઉંમર પણ સંખ્યામાં વર્ષોની જ હોઈ શકે Page #526 -------------------------------------------------------------------------- ________________ ---- --- ૫૪. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા અને વાણુ ક્રમસર જ નીકળી શકે, એટલે અનન્તનું પૂર્ણ વર્ણન તે કેઈથી પણ થઈ શકે જ નહિ. બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતાં, પરમ ઉપકારી-કલિકાલસર્વજ્ઞ-આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કાળમૂત ચરિત્રય, समावरन् ब्रह्मवर्ग, पूजितैरपि पूज्यते ॥१॥" બ્રહ્મચર્યને આચરતે આચરતે આત્મા એવી કોટિએ પોંચી જાય છે કે પહેલાં જેમને એ પૂજત હતું, તેથી પણ તે પૂજાવા ગ્ય બની જાય છે કારણ કે-બ્રહ્મચર્ય એ સમ્યફ ચારિત્રને પ્રાણ છે અને પરબ્રહ્મ એટલે આત્માની જે પરમ શુદ્ધાવસ્થા, તેનું એ કારણ છે. કામના ત્યાગ રૂપ અને આત્મામાં રમણતા રૂપ બ્રહ્મચર્યને સેવનારે આત્મા, ક્રમે કરીને જગપૂજ્ય બની જાય, એમાં કેઈનવાઈ જ નથી. પૂજક મટીને પૂજ્ય બનવાનો ખરો ઉપાય આ જ છે. આવા અપરંપાર ગુણોવાળું બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય, એ ગુણગણોને આરામ છે. એમાં દાહ મૂકનાર સ્મર છે. તે સ્પરને સંહારનાર -આત્મામાંથી તેની જડને પણ ઉખેડીને ફેંકી દેનાર અને જગતના જીવને મરના સંહારને માર્ગ ઉપદેશનાર ભગવાન શ્રી જિનેશ્વરદેવે છે. ૧૧. ભગવાનની અનીશ તરીકે સ્તવના સર્વ વિઘોનું મૂળ છવાસ્થપણું: " પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બનેલા, પરમ ઉપકારી અ.ચાર્યભગવાન શ્રીમદ Page #527 -------------------------------------------------------------------------- ________________ E પહલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૫ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પ્રારંભમાં મંગલનું આચરણ કરી રહ્યા છે. મંગલની આચરણ કરીને તેઓ સંભવિત વિદ્ધદળનું વિદારણ કરવાને ઈચ્છે છે. આથી તેઓશ્રી મંગલાચરણને માટે શ્રી જિનસ્તુતિ કરે છે. સર્વ વિદનેને વિદારનાર અને સર્વ દુરિતને દળનાર શ્રી જિનસ્તુતિ છે. શ્રી જિનસ્તુતિને કરનાર આત્મા, પિતાનાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખનારે પણ બની શકે છે. સર્વ વિદોનું મૂળ ચાર ઘાતી કર્મો જ છે. મહાનમાં મહાન વિદને આ ચાર જ છે. આમ તે હજારે, લાખે અને અનન્તાં વિદને પણ જૂદી જુદી અપેક્ષાએ ગણી શકાય; પરન્તુ આત્માના ગુણને ઘાત કરી શકે એવાં સઘળાં ય વિદ્ગોને સમાવેશ ચાર ઘાતી કર્મોમાં થઈ જાય છે, એટલે ખરાં વિદનો તે આ ચાર ઘાતી કર્મો જ છે. આ ચાર વિઘ્નો જે ઠાર થઈ જાય, તે આત્માની ચાર મહા શક્તિઓ પ્રગટી જાય અને સંસારના પારને પામી જવાય. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકનારૂં છે, દર્શનાવરણીય કર્મ દર્શન-સામાન્ય જ્ઞાનને રેકના છે, મેહનીય કર્મ સમ્યગ્દર્શન તથા સમ્યફચારિત્રને રેકનારું છે અને અંતરાય કમ વીર્યોલલાસ, દાન, ભેગ, ઉપભેગ અને લાભને રેકનારે છે. આ ચાર કર્મોને ઘાતી કર્મો કહેવાય છે, કેમ કે-આ ચાર કર્મો આત્માના સવાભાવિક અનંતજ્ઞાનાદિ ગુણો ઉપર એક ભારે ઢાંકણા સમાન છે. જેમ દીપક ગમે તેટલે પ્રકાશવતે હેય, એને પ્રકાશ ઘણે દૂર સુધી પહોંચી શકે તે હોય, પરંતુ એના ઉપર જે ઢાંકણ આવી જાય છે, તે એને પ્રકાશ પ્રસાર પામી શકતો નથી, તેમ આત્મામાં રહેલા Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શિવે હાંકવાન છથી જ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અનન્ત જ્ઞાન રૂપ ગુણને, અનન્ત દર્શન રૂપ ગુણને, અનન્ત ચારિત્ર રૂ૫ ગુણને અને અનન્ત વીર્ય રૂપ ગુણને પિતપતાની શક્તિનો પડછ કરાવતાં અટકાવનાર આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મોને જેમ “ઘાતી તરીકે ઓળખાવાય છે, તેમ “છધર તરીકે પણ ઓળખાવાય છે. છ% એટલે ઢાંકણું. આથી જ જે જીવો કેવલજ્ઞાનને પામ્યા નથી હતા, તે જીવને છઘસ્થ તરીકે ઓળખાવાય છે. સ્વભાવે અનન્તજ્ઞાની એવા પણ આત્માને “છદ્મસ્થ” જેવા વિશેષણને ચોગ્ય બનાવનાર, જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો છે. આત્મા સ્વભાવે છધસ્થ નથી; સ્વભાવે આત્મા છદ્મસ્થ બને એવો પણ નથી, પણ અનાદિકાળથી આત્મા છઘસ્થ અવસ્થામાં છે. છાસ્થપણું જ્યાં સુધી બહુ જ જોરદાર હોય છે, ત્યાં સુધી તે, છાસ્થ આત્માને પોતે છઘસ્થ અવસ્થામાં છે -એનું પણ ભાન થતું નથી. મેહનીય કર્મના મિથ્યાત્વમેહનીય અને ચારિત્રમેહનીય એવા બે પ્રકારે છે. એ બે પ્રકારમાંથી જ્યારે મિથ્યાત્વમેહનીય કર્મ ઉપશમાદિભાવને મન્દતાને પામે છે, ત્યારે તે છદ્મસ્થ જીવને પોતે કે છે અને પોતે કે છવાસ્થ છે–એને કાંઈક પણ ગ્ય ખ્યાલ આવે છે. જીવનું સ્થપણું, એ જ જીવના ભવભ્રમનું કારણ છે. જે જીવ છઘસ્થપણાથી છૂટયો, તે જીવ તે જ ભવમાં ભવથી પણ છૂટી જ જાય. છઘસ્થપણું, એ આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોને આવનાર હોવાથી, જીવને સંસારમાં ભમવું પડે છે અને એથી સઘળાં ય વિપ્નોનું મૂળ છદ્મસ્થ પણું જ છે એમ કહી શકાય. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ મોહનીય કર્મ લહેર કરાવે”—એવું તે --મેહનીય કર્મના થી ભરેલું હોય તે કહે! - ઘાત, વિઘાત, વિદ્વ–આ તમામ પર્યાય છે, અર્થાત્ - એક જ અર્થવાળા શબ્દ છે. આથી જેનામાં ખરેખરું સર્વ વિબોના વિદ્યારણનું સામર્થ્ય હાય, તેનામાં ઘાતી કર્મોને ક્ષીણ કરવાનું સામર્થ્ય પણ હોય જ. શ્રી જિનસ્તુતિમાં એ સામર્થ્ય છે. આત્માના અનન્ત જ્ઞાનગુણને રોકનાર જ્ઞાનાવરણીય કર્મને, સામાન્ય જ્ઞાનને રોકનાર દર્શનાવરણીય કમને, આત્માના સાચા આનંદને રોકનારા મેહનીય કમને અને આત્માના વીર્યાદિને રોકનાર અંતરાય કમને-એ ચારેય ઘાતી કર્મોનો ઘાત શ્રી જિનસ્તુતિથી થઈ શકે છે. પ્રશ્ન મેહનીય કર્મ તે લહેર કરાવે ને? મેહનીય કામમાં લહેર કરાવવાની નહિ, પણ હેરને લૂંટી લેવાની તાકાત છે. મેહનીય કર્મ તે આત્માને મુંઝવનારું કામ છે. મેહનીય કર્મ ક્ષીણ થયા વિના જ્ઞાનાવરણીથાદિ કર્મો ક્ષીણ થઈ શકતાં જ નથી. મોહનીય કર્મનું વિધ્ધ તે બધાં ય કર્મોનાં વિનોને ટપી જાય એવું છે. મેહનીય કર્મના એક વિભાગ રૂપ મિથ્યાત્વમેહનીય કર્મ જ્યાં સુધી જોરદાર હેય છે, ત્યાં સુધી તે આત્માને પોતાના આત્મત્વનું ભાન પણ થતું નથી; એનામાં આત્માને ઉદ્દેશીને, એટલે કે-આત્માના કલ્યાણના હેતુથી કાંઈ પણ કરવાની વૃત્તિ જ પેદા થઈ શકતો નથી. નાશવંત સુખનાં નાશવંત અને વ્યભિચારી સાધનની સાધનામાં જ એ સુખ માન્યા કરે છે. પ્રશ્ન- વ્યભિચારી કેમ? Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ સાધને સુખ આપે જ અથવા તે સુખ જ આપે એ નિયમ નહિ. એ સાધનોને સેવવા છતાં પણ સુખ ન જ મળે એમે ય બને અને એ સાધનોને સેવતાં દુઃખ મળે. એમેય બને, એટલે એવાં સાધનોને વ્યભિચારી સાધનો કહેવાય. મિથ્યાત્વમોહનીય કર્મને ક્ષપશમાદિ થવાના યે આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે, એથી આત્માને આત્મસ્વરૂપનું સાચું ભાન થાય, આત્મસ્વરૂપને પ્રગટાવવાના સાચા ઉપાયની રૂચિ જન્મ, પણ એ ઉપાયને આચરવામાં વિદ્ધ કરનાર, એ ઉપાયને આચરતાં અટકાવનાર ચારિત્રમેહનીય કર્મ છે. ચારિત્રમોહનીય કર્મ એટલે જેટલે અંશે દબાય, તેટલે તેટલે અશે જ સમ્યગ્દષ્ટિ આત્મા આત્મસ્વરૂપને પ્રગટાવવાના ઉપાય રૂપ સમ્યક્ ચારિત્રને આચરી શકે. આવા મેહનીય કર્મને હેર કરાવનાર કહી શકાય ખરું? પહેલાં આત્માને પિતાના સ્વરૂપનું ભાન થવામાં વિઘ્ન કરે અને તે પછીથી ય આત્માના સ્વરૂપને પ્રગટાવવાના ઉપાયને સેવવામાં વિદ્ધ કરે, એવા મેહનીય કર્મને લહેર કરાવનાર કર્મ માનનાર તે મેહનીય કર્મના જોરથી મલે છે, એમ કહેવું પડે! મેહનીય કર્મના ઉદયથી ભેગાદિકની લાલસા થાય, પણ એ લાલસા ય ફળે ક્યારે? ભોગાન્તરાય આદિ અન્તરાય કર્મ જોરદાર હોય, તે ભેગસામગ્રી મળે નહિ અને ભેગસામગ્રી મળે તે ભેગ જોગવવા જેગી શારીરિક સ્થિતિ આદિ ન હોય. મોહનીય કર્મને ઉદય ન હોય, તે ભેગ ભેગવવાની ઈચ્છા પણ થાય નહિ. કામસુખને ભેગવનારે મેહનીય કર્મના ઉદયવાળો જ હેય-એ સાચું, પરંતુ મેહનીય કર્મના ઉદયવાળે કામ નાર કહી શકાય અને તે પછી રે, એવા Page #531 -------------------------------------------------------------------------- ________________ ' પહલે ભાગ–શ્રી જિનસ્તુતિ સુખને ભેગવનારે જ હોય, એ સાચું નહિ. સંસારમાં કયા છોને મેહનીય કર્મને ઉદય નથી? લગભગ બધા જીવોને મોહનીય કર્મને ઉદય વર્તે છે. તે શું બધા ભોગસુખને ભગવે છે?નહિ જ. ભેગસુખને ભેગવી શકનારા તે બહુ જ થડા છે. મોટો ભાગ તે ભેગસુખની લાલસામાં ને લાલસામાં જ રીબાઈ મરે છે. દાનમાં, ભેગમાં, ઉપભોગ આદિમાં અન્તરાય કરનાર અંતરાય કર્મ છે. વિશ્વવિદ્યારક શ્રી જિનસ્તુતિઃ મોટામાં મોટાં વિધ્રો તે આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનગુણને પ્રકાશિત થવામાં વિલન કરનારાં સઘળાં ય વિનાને સમાવેશ જ્ઞાનાવરણીય કર્મ માં થાય છે; દર્શન એટલે સામાન્ય બેધ, અર્થાત્ “આ કે આમાં કાંઈક છે ઈત્યાદિ પ્રકારને સામાન્ય બંધ થવામાં એટલે મુખ્યપણે સામાન્ય બંધ થવામાં વિન કરનારાં સઘળાં ય વિદનેને સમાવેશ દર્શનાવરણીય કર્મમાં થાય છે, આત્માને પિતાની પિછાન થવામાં તથા આત્માને પોતાના સ્વરૂપને પ્રગટાવવાને માટે સાચા ઉપાયને આચરવામાં વિન કરનારાં સઘળાં ય વિનેને સમાવેશ મેહનીય કર્મમાં થાય છે અને દાનાદિકમાં વિઘ કરનારા સઘળાં ય વિઘોને સમાવેશ અન્તરાય કર્મમાં થાય છે. આ ચારમાં જે વિદ્યોને સમાવેશ ન થાય, એવું વિઘ કયું છે? સામાન્ય વિડ્યો, આત્માના સ્વભાવને રોકી શકવાને અસમર્થ વિઘોની વાત જુદી છે; બાકી તે સઘળાં ય વિઘોને સમાવેશ આ ચાર મહા વિદ્ગો રૂપ ઘાતી કર્મોમાં જ થઈ જાય Page #532 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ પિતાનાં એ ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખ્યાં છે, એટલે એ તારકોની સ્તુતિ, એ ચાર મહા વિના ક્ષય રૂ૫ ફલને આપનારી પણ નિવડી શકે છે. જે શ્રી જિનસ્તુતિમાં આવું અદ્ભુત સામર્થ્ય છે, તે શ્રી જિનસ્તુતિ અન્યોન્ય સામાન્ય વિઘોનું વિદારણ કરનારી નિવડે, એમાં તે આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આથી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચનાને આરંભ કરતાં, વિદ્ગોનું વિદારણ આદિ અનેકવિધ હેતુઓથી મંગલની આચરણું કરી રહ્યા છે અને મંગલની આચરણાને માટે તેઓશ્રી શ્રી જિનસ્તુતિ કરી રહ્યા છે. આ શ્રી જિનસ્તુતિમાં ટીકાકાર આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરને પંદર વિશેષણથી સ્તવ્યા છે. એ પંદર વિશેષણે પિકી સર્વજ્ઞ, ઈશ્વર, અનન્ત, અસંગ, અચ્ય, સાવય, અને છેલ્લે છેલ્લે અમર વિશેષણ-એ વિશેષણો વિષે આપણે અત્યાર સુધીમાં કાંઈક વિચાર કરી આવ્યા. શ્રોતાને શ્રદ્ધાળુ બનાવવાની વક્તાની ફરજ - સૂત્રને વાંચવા બેઠા પછીથી, ઘણા દિવસે આમ ભગવાનનાં વિશેષણેને અંગેના વર્ણનમાં જાય, એ એક પ્રકારનું વક્તાનું અસમ્બદ્ધ વક્તવ્ય છે, એવું જે કઈ કહે, તે તે ખોટું છે. આ વક્તવ્ય અસમ્બદ્ધ નથી, પરંતુ સુસમ્બદ્ધ છે. જે સૂત્રને વાંચવાનું હોય, તે સૂત્રમાં કહેવાએલા પદાર્થો અને તેના સ્વરૂપ ઉપર, શ્રોતાઓને શ્રદ્ધાવાળા બનાવવા, એ તે Page #533 -------------------------------------------------------------------------- ________________ - - - - ન પર પહેલો ભાગ- નિસ્તુતિ વક્તાની અનેક ફરજોમાંની એક મુખ્ય ફરજ છે. સૂત્રમાં કહેવાએલી વાતને વિસ્તીર્ણ કરીને, શ્રોતાઓને બુદ્ધિગમ્ય બનાવવી-એ જેમ વક્તાની અનિવાર્ય ફરજ છે તેમ સૂત્રમાં કહેવાએલી પ્રત્યેક વાતને વિષે શ્રોતાઓને શ્રદ્ધાળુ બનાવવા –એ પણ વક્તાની અનિવાર્ય ફરજ છે. સમાજનું સાચું પરિણામ શ્રદ્ધા વિના આવી શકતું જ નથી. શ્રદ્ધા અને તે જ સમજ આચરણમાં પરિણમે. શ્રદ્ધા વિનાની સમજ આત્માને સ્પર્શનારી નિવડે નહિ. આથી તમને પહેલાં શ્રદ્ધાળુ બનાવિને, પછી જ તમને સૂત્ર સંભળાવવું જોઈએ. શ્રદ્ધાના યોગે સૂત્રનું શ્રવણ બહુમાનપૂર્વક, પ્રેમપૂર્વક થાય; એટલું જ નહિ, પણ સૂત્રના તાત્પર્યાર્થીને પામવામાં પણ શ્રદ્ધા ઘણું સહાથક નિવડે. મતિની મન્દતાથી સૂત્રાર્થને ઝટ ખ્યાલ ન આવે, તે પણ સૂત્રાર્થને સમજવાને જ પ્રયત્ન કરવાનું મન થાય, પણ “આ વાત તે બરાબર લાગતી નથી—એ વિચાર સરખે ય ઉદ્દભવે નહિ. આ હેતુથી, તમને શ્રદ્ધાળુ બનાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. શ્રોતાઓને શ્રદ્ધાળુ બનાવવાને માટે શું કરવું જોઈએ? સૂત્રમાં જેમનાં વચનનું નિરૂપણ હોય, તેમના પ્રત્યે શ્રોતાઓના હૈયામાં એ ભાવ પેદા કરવું જોઈએ કે-“આ જે કાંઈ કહે તે સાચું જ કહે અને હિતકર જ કહે.” આ શ્રી ભગવતીજી સૂત્રમાં કેનાં વચનનું નિરૂપણ કરાએલું છે? પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી તે આ સૂત્રના પ્રણેતા છે, પરંતુ એ ગણધરભગવાને આ સૂત્રમાં નિરૂપણ તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં વચનેનું જ કર્યું છે ને? ભગવાન શ્રી મહાવીર પરમાત્મા Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કેવા હતા? અન્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેના જેવા જ અનન્તા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રરૂપણામાં કદી પણ પરસ્પર અર્થભેદ થાય જ નહિ, કારણ કે-જે જ્ઞાનાદિના વેગે પ્રરૂપણા થાય છે, તે જ્ઞાનાદિમાં એ તારકની અંદર કાંઈ પણ તારતમ્ય હોતું નથી. આથી, ભગવાન શ્રી જિનેશ્વરદે પ્રત્યે જેનામાં શ્રદ્ધા જન્મ, તેનામાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિષે પણ અવશ્ય શ્રદ્ધા જન્મ. જે કેટીકાકાર આચાર્યભગવાને પહેલા લોક દ્વારા સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવ્યા પછીથી, બીજા શ્લોકમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આદિની એ તારકોના નામે લેખ પૂર્વક સ્તવના કરી છે અને એ અવસરે અનુકૂળતા હશે, તે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનચરિત્રમાં પણ છેડેક દષ્ટિપાત કરી લઈશું; પરન્તુ અત્યાર સુધીમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેને અંગે જે વર્ણન થયું છે અને હવે પછીથી જે વર્ણન થશે, તે ભગવાન શ્રી મહાવીર પર માત્માને અંગે પણ બંધબેસતું જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ કેવા સર્વોત્તમ કોટિના હોય છે અને એ તારકેએ ઉપદેશેલે માર્ગ પણ કે સર્વોત્તમ કોટિને છે–એ વાત જેટલે અંશે તમને સમજાય તેમજ જેટલે અંશે તમે ભગવાને કહેલા માર્ગના મર્મથી સુજ્ઞાત બને, તેટલે અંશે તમને આ સૂત્રના શ્રવણથી લાભ થવાને હોવાથી, આપણે ભગવાનનાં વિશેષણ અંગેના વર્ણનમાં આટલા બધા દિવસે પસાર કર્યો છે. આવા હેતુથી, ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપ આદિના સંબંધમાં તમારી પાસે મૂકવા જેવી વાતે, ઘણે ખરે અંશે Page #535 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ પર૩ મૂકાઈ ગઈ છે અને એથી જ આગળનાં વિશેષણોના રહસ્યને સમજતાં તમને વાર લાગવાની નથી. આ કારણે, હવે આપણે આગળનાં વિશેષણોને અંગે વિશેષ વિસ્તારને કર્યો વિના, આગળનાં વિશેષણ દ્વારા ટીકાકાર આચાર્યભગવાન શું શું સૂચન કરે છે, તે જ જોઈ લેવાને ઈચ્છીએ છીએ, ક અર્થ સમર્થ છે-એ જોવું જોઈએ? ટીકાકાર આચાર્યભગવાન, ભગવાન શ્રી જિનેશ્વરદેવને, અરમર' તરીકે સ્તવ્યા પછીથી “અનીશ” તરીકે સ્તવે છે. અહીં અનીશ એવું આઠમું વિશેષણ છે. અનીશ શબ્દને અર્થ ર : અનશઃ ” એવો પણ થઈ શકે અને “રાત રા: જ ઃ શની એ અર્થ પણ અનીશ શબ્દને થઈ શકે. જે પિતે ઈશ ન હોય તેને પણ અનીશ કહેવાય અને જેને કઈ ઈશ ન હોય તેને પણ અનીશ કહી શકાય. આમાંથી ક્યા અર્થમાં ટીકાકાર આચાર્ય ભગવાને અહીં અનીશ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ વિચારવું જોઈએ ને? આવા શદપ્રયોગો અણસમજુને ગુંચવાડે ઉભું કરનારા લાગે, જ્યારે સમજુને આવા શબ્દપ્રયોગો વાંચીને આનંદ ઉપજે. સમાસથી ગ્રાહ્ય થતા અર્થોમાં કે અર્થ સમર્થ છે, કો અર્થ બંધબેસતે આવે છે, એ ખાસ જોવું જોઈએ. કામધેનુને અર્થ : જેમ કે-કામધેનુ શબ્દ છે. કામધેનુ શબ્દ બે શબ્દોના સમાસથી બનેલો છે, એટલે પણ એ શબ્દના અનેક અર્થો થઈ શકે. કામધેનુ એટલે “કામદેવની ગાય ” એ અર્થ પણ થઈ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને શકે અને કામ એટલે ઈચ્છા, તેને પૂર્ણ કરનારી જે ધેનું એટલે ગાય, અર્થાત-“મને ભિલાષાઓને પૂર્ણ કરનારી ગાય –એ અર્થ પણ થઈ શકે. આવા વખતે જેવું જોઈએ કેકે અર્થ કરવાથી, કામધેનુ શબ્દના વાચકને આશય પણ થઈ શકે. કામદેવની ગાય હેય ખરી? ન જ હોય; અને મન કામનાઓને પૂર્ણ કરનારી ગાય જરૂર હઈ શકે માટે કામધેનુ શબ્દનો અર્થ “મન કામનાઓને પૂર્ણ કરનારી ગાય.” એ જ કર જોઈએ. સંઘપતિ શ્રી વસ્તુપાલઃ. કામધેનુ શદમાં તે આ જ અર્થ બંધબેસતે થાય છે, પરંતુ કેટલાક શબ્દો એવા ય હોય છે કે-એને અનેક અર્થો બંધબેસતા થઈ શકે. અને જાણકાર હોય, તે જે શબ્દથી માલિક નારાજ થયે હેય, તે જ શબ્દને અન્ય અર્થ કહીને તે જ શરદથી માલિકને રાજી કરી શકે. શ્રી વસ્તુપાલના સંબંધમાં એ એક પ્રસંગ બન્યાનું કહેવાય છે. શ્રી વસ્તુપાલ એક વાર સંઘ લઈને નીકળ્યા છે. સંઘ લઈને નીકળેલા તેમને, તેમને એક સ્તુતિકાર, સંઘપતિ તરીકે સ્તવે છે. સ્તુતિકારે શ્રી વસ્તુપાલને “સંઘપતિ” કહા, એથી શ્રી વસ્તુપાલને માઠું લાગ્યું. સંઘ કાઢનાર પોતે છે, પછી કેઈ સંઘપતિ કહે, તેમાં માઠું શાનું લાગે? તમને કઈ સંઘપતિ કહે, તે એથી તમને માઠું લાગે કે પછી એનું બલવું મીઠું લાગે? તમારા અછતા ગુણો, તમારામાં ન હોય તેવા ગુણે તમારામાં છે એવું કઈ બોલે, તે એવું Page #537 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ સરસ આલનારા તમને શ નથી લાગતા, શાન વગરના નથી લાગતા, પણ શાણા લાગે છે અને માટે જ તમે ગુણેમાં ઢાણા જેવી દશા ભાગવા છે. પેલાએ શ્રી વસ્તુપાલના કાંઈ અછતા ચુણા ગાયા નહોતા. શ્રી વસ્તુપાલે સંઘ કાઢયો હતા. સંધમાં આવેલા સૌની શ્રી વસ્તુપાલ દરેક પ્રકારની ખબર અંતર લેતા હતા. કોઈને ય તકલીફ પડે નહિ અને સૌ સુખ રૂપ રહે, એ માટેની સઘળી ય સગવડ શ્રી વસ્તુપાલે કરી હતી. બધા ખર્ચે શ્રી વસ્તુપાલનો હતા. આથી તેમને સ્તુતિકાર સંઘપતિ તરીકે સ્તવે, તે તેમાં ખાટું શું છે? પરન્તુ શ્રી વસ્તુપાલને જૂદા જ વિચાર આવે છે. ‘સઘપતિ હું શાનો ? શ્રી સંઘ તેા પચીસમા તીથંકરની ઉપમાને પામનારા છે. શ્રી સંઘના તેા હું દાસ જ છું. સંઘનો પતિ હું નહિ.' આવા વિચારથી શ્રી વસ્તુપાલને માડુ' લાગે છે, શ્રી વસ્તુપાલ પ્રભુશાસનના પરમ આરાધક છે, પરમ વિવેકી છે, પરમ નમ્ર છે, માટે તેમને પેાતાને માટેનું ‘સંઘપતિ’ વિશેષણ પણ મીઠું લાગવાને અટ્ઠલે માઠું લાગે છે. મંત્રીશ્વર. શ્રી વસ્તુપાલના ભાવને સ્તુતિકાર સમજી જાય છે. એ કહે છે કે સંઘ છે પતિ જેમનો એવા શ્રી સંઘપતિ વસ્તુપાલ જયવતા વર્તો !’ શબ્દ તે એના એ જ રહ્યો, પણ અથ કેવા ફેરવી નાખ્યા ? શ્રી વસ્તુપાલ તત્પુરૂષ સમાસથી અર્થ કરતા હતા, એટલે એમને માઠું' લાગ્યું; પણ સ્તુતિકારે એ જ શબ્દનો . બહુવ્રીહી સમાસ દ્વારા અથ કરી બતાવ્યેા, એટલે એ જ શબ્દ શ્રી વસ્તુપાલને મીઠા લાગ્યા. સ ંઘપતિ શબ્દનો અર્થ સંઘના પતિ’ એવા કરીએ, તે! તે તત્પુરૂષ સમાસ દ્વારા Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અર્થ કર્યો એમ કહેવાય અને “સંઘ છે પતિ જેમને એવા એવો અર્થ કરીએ, તે તે બહુવીહી સમાસ દ્વારા અર્થ કર્યો એમ કહેવાય. સમાસ ફરવાથી અર્થ ફર્યો અને અર્થ ફરવાથી માટે લાગતા શબદ જ મીઠે લાગ્યો. અનીશને અર્થ : અહીં તે આપણે અનીશ શબ્દના અર્થનો પ્રસંગ છે. તપુરૂષ સમાસ દ્વારા અનીશ શબ્દનો અર્થ કરીએ, તે અનીશ કહેવાથી ભગવાન ઈશ નથી એ અર્થ થાય અને બહુવીહી સમાસ દ્વારા અનીશ શબ્દનો અર્થ કરીએ, તે અનીશ કહેવાથી ભગવાનનો કોઈ ઈશ નથી એ અર્થ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ ઈશ છે, એ તે સુનિશ્ચિત બીના છે; આપણે પણ એ તારકોને ઈશ જ માનીએ છીએ; એટલે ભગવાન ઈશ નથી”-એ અર્થ બંધબેસતો થતો નથી. ત્યારે ભગવાનનો કેઈ ઈશ નથી –એ અર્થ બંધબેસતે થાય છે કે નહિ, એ વિચારે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેન કેઈ ઈશ જ નથી હોતો, એ વાત તમે જાણે છે ખરા? “ભગવાન શ્રી જિનેશ્વરદેવેને ઈશ તે હેાય છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદે ઈશને ઈશ માનતા નથી.”–આવું નથી જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એવા હોય છે કે એમને કોઈ ઈશ હોઈ શકે જ નહિ. એ તારકોના ઈશ બનવાની લાયકાત કોઈ જીવમાં સંભવિત જ નથી. કેઈ કહેશે કે- શ્રી સિદ્ધ ભગવાન એભગવાનના ઈશ નહિ?” તે કહેવું કે-ના, કારણ કે-શ્રી સિદ્ધપદ, એ પણ શ્રી અરિહંતપદનું જ ફલ છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ --- -- * પહેલે ભાગ–બા જિનસ્તુતિ પર સંસારી જીવ સિદ્ધ બને, તે પ્રતાપ કેને? ભગવાન શ્રી જિનેશ્વરદેવેન ! જે ભગવાન શ્રી જિનેશ્વરદેવે ન હોત, તો શ્રી સિદ્ધો હોત જ નહિ. આમ શ્રી સિદ્ધભગવાનો તે શ્રી જિનેશ્વરદેવના ઈશ નથી, ત્યારે સંસારમાં કઈ જીવ એવે છે, કે જે એમને ઈશ ગણાઈ શકે ? સંસારમાં ઉંચામાં ઉંચા જી શ્રી કેવલિભગવંતે. અનન્તજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓની સાથે એમની સમાનતા ખરી, પણ કશી જ અધિકતા તે નહિ જ. વળી અન્ય કેવલિભગવંતો કેવલજ્ઞાનને પામ્યા, તેમાં ય પ્રતાપ ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે, કારણ કે એ તારકે એ જે કેવલજ્ઞાનને પ્રગટ કરવાને ઉપાય ન બતાવ્યો હોત, તે શ્રી કેવલિભગવંતે કેવલજ્ઞાની બનત જ શી રીતિએ? આથી તે, કેવલિભગવંતે પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પર્ષદામાં બેસે છે. વળી ભગવાન શ્રી જિનેશ્વરદેવે પિતાની અનન્તજ્ઞાનાદિ રૂપ સંપદાને કેઈને પણ આલંબને પ્રગટ કરતા નથી. એ તો એ તારકેની સ્વાયત્ત સંપદા હોય છે. એ તારક જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે એ તારકે સર્વ સાવલ એગોના પચ્ચખાણનું સૂત્ર ઉચ્ચરે છે ખરા, પણ તેમાં “મ” પદ નથી બેલતા. બીજા સાધુ થાય તે એમ બેલે કે"करेमि भंते सामाइय, सव्वं हा जोगं पञ्चख्खामि।" જ્યારે ભગવાન શ્રી જિનેશ્વદેવે સંયમને ગ્રહણ કરતાં એમ બેલે કે- તir, થં દાવો ઘરાના”. એ તારકે કેઈની ય સાક્ષીએ પચ્ચખાણ કરતા નથી, પરન્તુ આત્મસાક્ષીએ જ પચ્ચખાણ કરે છે. એ પુણ્યપુરૂ સંચમ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માર્ગનું પાલન પણ આત્મસાક્ષીએ જ કરે છે અને તે કેઈન બતાવેલા માર્ગના આલંબનથી નહિ, પરંતુ પિતાના જ્ઞાન બળથી નક્કી કરેલા માર્ગે જ સંયમપાલન કરે છે. એ તારકે બાપકમાઈવાળા હોતા નથી, પણ આપકમાઈવાળા જ હોય છે અને એથી જ એ જ તારકે “અનીશ' તરીકેની સ્તવનાને પણ યોગ્ય જ હોય છે. ભગવાનની યોગ્યતાની પ્રધાનતાઃ આ તે અનિત્તમ ભવની વાત છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વર તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ” હોય છે. એ તારકોના આત્માઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવામાં સદ્દગુરૂનો ઉપદેશ નિમિત્ત હોય, તે પણ એ પવિત્રામાએ પિતાની યોગ્યતાના પ્રકર્ષથી જ સમ્યગ્દર્શન ગુણને પામ્યા, એમ કહેવાય છે કારણ કે-એ પુણ્યાત્માઓની ગ્યતા અજોડ હોય છે. જેમાં બે માણસને માથે મહા આફત આવી હોય તેમાં એકને સામાન્ય સહાય મળી જાય તે ય બચી જાય અને બીજાને બચાવવાને માટે ઘણી સહાય કરવી પડી હોય, ત્યારે પહેલાને માટે લેકમાં પણ એમ કહેવાય છે કેએ એના પુણ્યથી જ બચી ગયું અને બીજાને માટે એમ કહેવાય છે કે-એને અમુકે બચાવી લીધો. બે ય જણ બચ્યાં તે પે પિતાના પુણ્ય વિના બચ્યા નથી જ, પરંતુ લોક સામાન્ય સહાય અને વિશેષ સહાય વચ્ચેનું પૃથકકરણ કરે છે. મધ્ય દરીયે કોઈનૌકા તૂટે, તે તે વખતે એને કઈ નાવડીમાં લઈને બચાવી લે છે, તે તેને માટે એમ કહે Page #541 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ પ૨૯ વાય છે કે–એ લોકેને અમુકે બચાવી લીધા, જ્યારે એવા વખતે જેઓ કઈ લાકડાનું કે એવું કે બીજું આલંબન મળી જતાં પતે તરીને કિનારે આવે છે, તેઓને માટે એમ કહેવાય છે કે- એ તરી ગયા. આવી જ રીતિએ, ગુરૂના ઉપદેશથી બીજાઓ સમ્યગ્દર્શન ગુણને પામે, તે ગુરૂએ ગુણ પમાડ્યો એમ કહેવાય અને ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં ગુરૂને ઉપદેશ નિમિત્ત બને તે ય, તેઓ પિતાની ગ્યતાના પ્રકર્ષથી સમ્યગ્દર્શન ગુણને પામ્યા એમ કહેવાય. સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિના વેગથી જે જે પરિણામે નિપજવાનાં હોય છે, તેમાં પણ બીજાએ અને ભગવાનના આત્માઓ વચ્ચે મેટો ભેદ રહે છે. ભગવાનના આત્માઓને થતું સમ્યગ્દર્શન ભગવદભાવનું નિવર્તક નિવડે છે, જ્યારે બીજા આત્માઓનું સમ્યગ્દર્શન ભગવદ્દભાવનું નિવર્તક બનતું નથી. આવા અનેક હેતુઓથી, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે સમ્યગ્દર્શનને પામે છે, તેને “વરબોધિ કહેવાય છે અને અન્ય આત્માઓના સમ્યક દર્શનને માત્ર “બોધિ' કહેવાય છે. બેધિમાં આ લે: રહેતું હોવાથી, પછીની આરાધનામાં પણ ભગવાનના આત્માઓની સ્વભાવ-સિદ્ધ ગ્યતા પ્રધાન કારણ બને, તે સ્વાભાવિક છે. અર્થાત-જેમ મહા પરાક્રમી રાજાએ સિન્ય સહિત હોવા છતાં પણ, પિતાની ભુજાના બળે જીવનારા તથા જીતનારા ગણાય છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માન એને, એ તારકેના અન્તિમ ભવની પૂર્વેના ભવમાં આનંબને મળતાં હોવા ક્તાં પણ, પ્રધાનતા એ પરમ પુરૂષના. ૩૪ Page #542 -------------------------------------------------------------------------- ________________ - ૫૩૦. શ્રો ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને આત્માઓની યોગ્યતાની જ ગણાય. એ બધાના ફલસ્વરૂપ એ તારકે પિતાના અતિય ભવમાં અનીશ તરીકે જીવીને, પિતાના બલથી જ કેવલજ્ઞાનને પ્રગટાવીને, સર્વ જીના ઈશ બને છે. અનીશપણને આદર્શ અહીં કેઈ એ પ્રશ્ન જરૂર કરી શકે કે ભગવાન શ્રી જિનેશ્વરદે અનીશ હેય છે એ વાત બરાબર છે, પણ એ તારકેને અનીશ તરીકે સ્તવવા એ શું બરાબર છે? અનીશપણું, એ શું એવી મહિમાવંતી ચીજ છે? અથવા તે mતના સમક્ષ શું તમારે અનીશપણને આદર્શ ખડે કરે છે, કે જેથી તમે ભગવાનને અનીશ તરીકે તેવો છે ?' જો કેઈ આવું પૂછે, તો જરૂર કહી શકાય કે–ખરેખર, અનીશપણું એ એવી સર્વોત્તમ ચીજ છે કે-જગતના જી સમક્ષ અનીશ બનવાને જ આદર્શ ખડે કરે જોઈએ. જગતમાં કોઈ જીવ એવું નથી, કે જેને પરાધીનતા પસંદ હેય અને સ્વાધીનતા નાપસંદ હેય. ઈચ્છા હોય તે સૌને સ્વામી બનવાની છે, પણ પિતાને માથે કેઈ સ્વામી હોય તે તે પસંદ તે નથી જ. આમ છતાં પણ, સંસારમાં કર્યો એ જીવ છે, કે જેને માથે સ્વામી ન હેય? કઈ જીવ માને કે ન માને, પણ એના ઉપર સત્તા ચલાવનાર છે, છે ને છે જ. વસ્તુતઃ આત્માને સ્વભાવ એવો નથી કે-એ કેઈની સત્તામાં હે આત્માને સ્વભાવ તે એ છે કે-પતે જ સ્વતન્નપણે છે. આત્માને એ સ્વભાવ આવરાએલો છે, માટે જ જીમાં સવામી-સેવક ભાવ પ્રવર્તી રહ્યો છે. આપણે ઈશને માનીએ Page #543 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૫૩૧ છીએ, ઈશને સ્તવીએ છીએ, તે પણ શા માટે? સ્વામીસેવક ભાવમાંથી મુક્ત બનીને તદ્દન સ્વતન્ત્ર બનીએ, એ માટે જ ! કેઈ આપણે ઉપરી ન હોય, કેઈ આપણાથી અધિક ન હોય, એવી અવસ્થાને કેણ ઈચ્છતું નથી? પણ એ અવસ્થા ક્યારે સંભવે? મુક્તિને પામ્યા સિવાય એ અવસ્થા સંભવતી નથી, એટલે મુક્તિને પામવાને માટે ઈશની ભક્તિ આદિ આવશ્યક છે. આથી એટલી વાત તે સિદ્ધ થાય જ છે કે-અનીશપણું, એ જીવ માત્રને ગમતી ચીજ છે અને ઈશની ભક્તિ આદિ કરનારાઓ પણ એ અનીલપણાને પામવાને માટે જ ઈશની ભક્તિ આદિ કરે છે. જગતના જીને જે સાચું અનીશપણું ક્યાં સંભવે છે અને જ્યાં અનીશપણું સંભવે છે ત્યાં પહોંચવાને વાસ્તવિક માર્ગ કર્યો છે, એને ખ્યાલ આવી જાય, તે તે ઘણું કામ થઈ જાય; એટલે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવને અનીશ તરીકે સ્તવવા દ્વારા પણ, જગતના જીવ સમક્ષ અનીશપણાને પામવાનો આદર્શ ખડો કરવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનીશપણે સાધના કરીને શ્રી સિદ્ધિપદને પામે છે, જ્યારે અન્ય આત્માઓ ઈશના આશ્રયે સાધના કરીને શ્રી સિદ્ધિ પદને પામે છે. શ્રી સિદ્ધિપદને પામ્યા પછી તે સૌ કેઈ અનીશ જ હોય છે. ૧૨. ભગવાનની અનીહ તરીકે સ્તવના ઈહિ માત્રથી રહિત હવે નવમું વિશેષણ છે–અનીહ. આઠમા અને નવમા Page #544 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિશેષણમાં ફેર છે માત્ર શ’કારનો અને ‘હુ’કારનો, પરન્તુ અથ માં ઘણા મેટો તફાવત છે. ટીકાકાર આચાય ભગવાને કહ્યું છે કે–અનીહુ એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવાની હું સ્તવના કરૂં છું. ‘અનીહું’ એટલે શું ? અનીશ શબ્દનો જેમ ખહુવ્રીહી સમાસ દ્વારા અથ કર્યો હતા, તેમ આ અનીહુ શબ્દનો પણ મહુવ્રીહી સમાસ દ્વારા જ અર્થ કરવા પડે તેમ છે. નાસ્તિ છૂંદા ચર્ચ ક્ષ: અનીદઃ ।' ઇહા એટલે ઈચ્છા. ભગવાન શ્રી જિનેશ્વરદેવા ઈચ્છા માત્રથી રહિત હાય છે. અહીં પહેલે વિચાર એ કરવા લાયક છે કે ઈચ્છા હોય કેને? જેકશી પશુ ખામી ન હોય, તેા કાઈ પણ પ્રકારની ઈચ્છા પેદા થા પામે જ નહિ. જે નથી તેની જ ઈચ્છા સંભવે, પણ જે હાટ તેની ઈચ્છા સંભવે જ નહિ. જે નથી તેની પણ ઈચ્છા અજ્ઞાનના ચાગે જ સંભવે. અજ્ઞાન પણ ન જ હોય અને અભાવ પણ ન જ હોય, તે ઈચ્છાને ઉદ્ભવવાને કાઈ અવકાશ જ નથી. આથી જ ઉપકારિઓ કહે છે કે-જ્યાં મેાહ છે, ત્યાં જ ઈચ્છા સંભવે. માહ' ન હોય તે ઇચ્છા હોય નહિ. જે મુંઝવે એનું નામ મેાહ. ભગવાનને મેહ તા છે જ નહિ. ભગવાને માહને મારીને, જ્ઞાનાવરણીય ક્રમનો પણ ક્ષય કરીને, કેવલજ્ઞાન ઉપાજેલું છે. હવે એમનામાં ઈચ્છા સંભવ શી રીતિએ ? જે જે આત્માએ કેવલજ્ઞાનને પામે છે, તે તે આત્માએ કૃતકૃત્ય બની જાય છે. વસ્તુતઃ એ આત્મા આને સાધવા જેવું કાંઈ રહેતું નથી. કેવલજ્ઞાન ઉપજ્યું, એટલે આકીનાં ચાર અઘાતી કર્મો ક્ષીણ થઈ જ જવાનાં અને એથી મેાક્ષની પ્રાપ્તિ પણ થઈ જ જવાની, એ સુનિશ્ચિત થઈ જાય Page #545 -------------------------------------------------------------------------- ________________ S પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૫૩૩ છે. આથી કહેવાય છે કે બારમા ગુણસ્થાનકને પામનારા આત્માને મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી. “જે મોક્ષે જ તમો ગુનઃ એવી દશા પ્રાપ્ત થઈ જાય છે. કેવલજ્ઞાન પામ્યા પછી તો આત્માને, માત્ર જેટલું આયુષ્યકર્મ બાકી હોય, તેટલો વખત દેહધારી રહેવું પડે છે એટલું જ. એ જાણતા હોય છે કે હું મુક્તિને પામવાનો છું અને તે અમુક સમયે જ એ સમયની પહેલાં પણ નહિ જ અને એ સમયની પછી પણ નહિ જ! આવા જ્ઞાનવાનને મેક્ષની ઇચ્છા પણ સંભવે કેમ? કેઈ કહેશે કે ભગવાન, પોતે ભલે કૃતકૃત્ય બની ગયા પરન્તુ એ તારકમાં અન્ય જીને તારવાની ઈચ્છા તે હોય ને ?” તે કહેવું કે-એવી ઈચ્છા પણ ન હય, કેમ કેજીવ તરવાનો છે અને કર્યો જીવ તરવાનો નથી, કો જીવ હમણાં તરવાનો છે અને કો જીવ પછી તરવાનો છે, ક જીવ કેવા નિમિત્તે તરવાનો છે અને કયે જીવ કેવા પુરૂષાર્થથી તરવાનું છે, એ વિગેરે સર્વ એ તારો યથાસ્થિતપણે જાણતા જ હોય છે તેમજ “એમાં કાંઈ પણ ફેરફાર થઈ શકે જ નહિ”—એમ પણ એ તારકે જાણતા જ હોય છે. એટલે એ તારમાં અન્ય જીવોને તારવાની ઈચ્છા પણ જન્મે જ શી રીતિએ?” કોઈ કહેશે કે તે પછી ભગવાન દેશના દે છે, તે કેમ ? તે કહેવું કે–“ભગવાન દેશના દે છે, તે પણ કઈ ઇરછાને વશ થઈને, મનની કઈ અભિલાષાને પાર પાડવા ખાતર દેશના દેતા જ નથી. શ્રી તીર્થકર-નામકર્મના વિપાકેદયનું જ એ પરિણામ છે. એ તારકે જાણે છે કે-શ્રી તીર્થકરનામકર્મ આ રીતિએ વેઠાય છે. જેમ આયુષ્યકમને વેદાય છે, Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન તે શુ' સદેહે જીવવાની ઈચ્છાથી વેદાય છે ? જીવવાની ઇચ્છા ન હોય તા જીવાય જ નહિ ? એવું નથી. જીવવાની ઇચ્છા હોય કે ન હોય, તે પણ આયુષ્યકમ વેદાય છે, તેમ જશ્રી - તીર્થંકર-નામકમ પણ એને વેઢવાની ઈચ્છા વિના જ વેદાય છે.’ વળી કાઈ કહેશે કે—‘ભગવાન અમુકના ઉપકારને માટે વિહાર કરે છે અથવા કાઇને વિહાર કરાવે છે, તેા તે શું ઇચ્છા વિના ?” તેા કહેવું કે હા, તે પણ ઈચ્છા વિના જ. શું બનવાનું છે અને જે બનવાનું છે તે કેમ બનવાનું છે, તે એ તારકા જાણે જ છે. પેાતે કેમ વિહરવાના છે અને પેાતે અન્યને કેમ વિહરાવવાના છે, એ પણ એ તારકા જાણે જ છે. આથી, હું આ કરૂં અગર હું આમ કરાવું–એવી ઇચ્છા પણ એ તારકામાં જન્મે જ નહિ.’ ઇચ્છા તેા તેને જ હાય, કે જેનામાં અજ્ઞાન હોય. રાગ, દ્વેષ અને માહનો ક્ષય કરી ચૂકેલા ભગવન્તાને કદી પણુ ઈચ્છા હોય જ નહિ. તમે જ તમારી ઈચ્છાઓનાં કારણેાનો વિચાર કરા. તમને જ્યારે જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે ત્યારે તે ઈચ્છા શામાંથી ઉદ્ભવે છે ? તમારી પાસે જે નથી અને જેની ખામી તમને ખાસી રૂપે લાગી, તેની જ તમને ઈચ્છા થાય ને ? શરીર તમારૂં છે, તેા કદી એવી ઈચ્છા થાય છે ખરી આ શરીર મારૂં અને તે સારૂં ? નહિ જ. જે અશકય હોય છે, જે અશકય જ છે એવી તમારી પૂરેપૂરી ખાત્રી છે, એની પણ ઈચ્છા થાય છે ? નહિ જ ત્યારે ખામી લાગે અને સાથે અજ્ઞાન હોય તા જ ઈચ્છા જન્મે ને? તમને કૈાઈ ચીજ અમુક વખતે જ મળવાની છે, તે પહેલાં ચ નથી મળવાની ને તે પછી ય નથી મળવાની, આવું તમને જો સુનિશ્ચિત Page #547 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૩૫ જ્ઞાન હોય, તે એ ચીજ વહેલી મળે એવી ઈચ્છા જન્મ ખરી ? જ્ઞાનમાં ખામી હોય તે જ એવી ઈચ્છા જમે. આથી તમે સમજી શકે તેમ છે કે-જે આત્માઓને કશી પણ ખામી લાગે નહિ અને જે આત્માઓમાં અજ્ઞાન હોય જ નહિ, તેઓને કદી પણ ઈચ્છા જન્મ નહિ. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદે “અનીહ જ હોય, તે સ્વાભાવિક છે. અનીહ તરીકે સ્તવવાને હેતુ: • અનીલ એવા પણ ભગવાન શ્રી જિનેશ્વરને અનીહ તરીકે સ્તવવાને હેતુ શો? એ સૂચવવા કે-દુનિયામાં મનાતા બીજા દે અનીહ નથી પણ ઈહાવાળા છે અને એથી તેઓમાં સાચું દેવત્વ ઘટી શકતું જ નથી. સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું સંચાલન, સૃષ્ટિને પ્રલય, યુવતીઓની સાથે લીલા, એ વિગેરેનું દેવામાં આપણુ કરનારાઓએ, એમના માનેલા દેવ ઈહાવાળા જ છે, એવું સાબીત કરી આપ્યું છે, અને એથી એ કહેવાતા દે ખામીવાળા છે, અજ્ઞાનવાળા છે, મેહથી મુંઝાએલા છે-એવું પણ આપોઆપ સાબીત થઈ જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરને અનીહ એવા વિશેષણથી સ્તવવા પાછળ, જગતના જીવની સમક્ષ અનીલપણાને આદર્શ જ કરવાને આશય છે, એમ પણ કહી શકાય. દુનિયા આખી ઈચ્છામાં મરી રહી છે અને ઈચ્છાને છોડનારી દુનિયા તરી રહી છે. પગલિક ઈચ્છા, એ દુર્થોન જ છે. એમાં કેઈન ભૂંડાની ભાવના ન હોય તે તે આર્તધ્યાન છે, નહિ તે રૌદ્રધ્યાન પણ છે. પગલિક ઈચ્છામાં જ રમણ કરતાં મૃત્યુ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને થાય, તે મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થવું પડે અને ફાઈની હિંસાદિની જ ભાવનાની રમણતામાં મૃત્યુ થાય, તેા નરકગતિમાં ઉત્પન્ન થવું પડે. પૌદ્ગલિક ઈચ્છા માત્રમાં પણ આટલું બધું નુકશાન કરી નાખવાની તાકાત છે. ત્યાગની ઇચ્છામાં રમતાં મંરનાર સદ્ગતિને જ પામે છે. ઇચ્છા કરે નહિં અને ઈચ્છા કરાતા રાગને મારવાની તથા ત્યાગને સાધવાની ઇચ્છા કરી, કે જેથી અનીહુપણાને પામી શકાય. ૧૩. ભગવાનની ઇદ્ધ આદિ તરીકે સ્તવના દશમું વિશેષણ ઇન્દ્ર : હવે ટીકાકાર આચાર્ય ભગવાન, ભગવાન શ્રી જિનેશ્વર ઢવાને ઈદ્ધ' તરીકે સ્તવે છે. ઈદ્ધ એટલે દીપ્તિમાન. નવી ટ્રીપ્સૌ' ધાતુથી ઈદ્ધ શબ્દ ખનેલે છે. શબ્દો ધાતુથી અને છે. આપણું શરીર ધાતુનું અનેલું છે. ધાતુમાં વિકૃતિ થાય, એટલે શરીરમાં પણ વિકૃતિ થાય. ધાતુની ક્ષીણતાથી શરીરની ક્ષીણતા થાય. સ્ત્રીઓ અને પુરૂષો-અન્નના દેહ ધાતુથી અને છે. સાત ધાતુ શ્રીદેહને શ્રીદેહ તરીકે અને પુરૂષદેહને પુરૂષ?હ તરીકે કેળવે. વાત તે એ છે કે-શબ્દદેહ ધાતુજન્ય છે. ધાતુમાં જે પરિબળ હોય, તે પરિબળ શબ્દમાં આવે. ઈદ્ધ શબ્દ ક્રીપ્તિવાચક ધાતુમાંથી અનેલા છે, માટે દ્ધિના અ દીપ્તિમાન થાય. 'આથી પીળો' એ ધાતુને ત પ્રત્યય લાગવાથી ઇદ્ધ શબ્દ અને છે. ભગવાન ઇદ્ધ છે એટલે ક્રીપ્તિમાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને જન્મથી જ ચાર Page #549 -------------------------------------------------------------------------- ________________ પાલે ભાગ શ્રી જિનસ્તુતિ ૫૭ અતિશયે હોય છે. ભગવાનના એ ચાર અતિશયોમાં પહેલે અતિશય દેહ સંબંધી હોય છે. કહે છે કે"तेषां च देहोऽद्भुतरूपगन्धो, निरामयः स्वेदमंलोज्झितश्च " " એ તારકને દેહ અભુત રૂપ તથા અદભુત ગંધવાળે હોય છે તેમજ નીગી અને પરસેવાના મેલથી રહિત જ હોય છે. નીરોગી, નિર્મલ અને અદ્દભુત રૂપવાળી કાયા કેવી દીપ્તિમાન હોય? આ પ્રતાપ શ્રી તીર્થંકર-નામકર્મના યોગને જ છે. એ તીર્થંકર-નામકર્મને જ્યારે વિપાકેદય થાય, ત્યારે તે એ તારકેની દીપ્તિ એટલી બધી વધી જાય છે કે અનેક સૂર્યોનું તેજ ભેગું થાય, તે પણ આ તેજની તોલે આવી શકે નહિ, એવું તેજ એ તારકેના મુખ ઉપર વિલસે છે. હવે એ મુખની સામે જોઈ શકાય શી રીતિએ? એક સૂર્યની સામે પણ માણસેથી જોઈ શકાતું નથી. સૂર્યની સામે તે જોઈ શકાતું નથી જ, પણ સૂર્યના વિમાનની સામે પણ જોઈ શકાતું નથી. આપણને જે દેખાય છે, તે સૂર્ય નથી દેખાતે પણ સૂર્યનું રત્નમય વિમાન દેખાય છે. એ વિમાનની સામે પણ ટગર ટગર સ્થિરતાથી જોઈ શકાતું નથી, તે પછી અનેક સૂર્યોના એકત્રિત રૂપ જેટલું રૂપ જે મુખ ઉપર ઝળહળતું હેયતે શ્રી જિનમુખને જોઈ શકાય શી રીતિએ? આથી જ, દેવે ભગવાનના મુખની પાછળ ભામંડળ બનાવે છે. દે ભામંડળ બનાવે છે, તેમાં પણ પ્રભુને અતિશય છે. એ ભામંડલમાં પ્રકાશ પ્રતિબિમ્બિત થવાથી, ભગવાનના મુખને જોઈ શકાય છે. ભગવાનના રૂપને ખ્યાલ આપતાં, ઉપકારિઓ ફરમાવે છે કે-બધા ય દેવે પોતપોતાની રૂપનિર્માણની શક્તિને 5 3 Ni , Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપયોગ કરીને, એક અંગુઠા જેટલા ભાગમાં જ એ સર્વ રૂપને એકત્રિત કરી છે, તે પણ એ દેવનિર્મિત અંગુઠો ભગવાનના અંગુઠાની પાસે કેલસા જેવું લાગે. બધા ય ભગવાન શ્રી જિનેશ્વરદે આવા અજોડ ઈદ્ધ હોય છે. રૂપને પણ પ્રભાવ: અહીં કેઈ કહેશે કે- ભગવાન શ્રી જિનેશ્વરદે ઈદ્ધ હેય છે, પણ એ પરમ પુરૂષને ઈદ્ધ તરીકે સ્તવવાને હેતુ શે ? જેમને આ વિચાર આવે, તેમણે વિચારવું જોઈએ કે-સારા માણસનું સઘળું ય પ્રશંસનીય બને છે. ભગવાનને દેહ તારક છે, એટલે એ તારક દેહની દીપ્તિમત્તાનાં વખાણ કરવાથી પણ ભગવાન પ્રત્યેના ભક્તિભાવની અભિવૃદ્ધિ થાય છે. એ પુછયપુરૂષોનું રૂપ પણ અનેકેને ધર્મના માર્ગે વાળના બને છે. રૂપ પણ આકર્ષક છે. ભગવાનના રૂપને જોઈને પણ કોડે ઝુકી પડતા હતા. તમારા વ્યવહારમાં જ જૂઓ. દીવ્ય ચહેરાવાળો કઈ આવીને ઉભું રહે છે અને પ્રવચન કરે છે, તે એને પ્રભાવ ઓર જ પડે છે જ્યારે બીજે બોલતે હેય પણ શેભતે ન હોય, તે એનું બોલેલું બફાય છે કે બાતલ જાય છે. તેજસ્વી ચહેરાવાળાએ આદેયવાક્ય બને છે. ચહેરાની તેજસ્વીતા, એના વચનને આદેય બનાવનારી નિવડે છે. પ્રભુના તેજથી દુનિયા અંજાય; એમના ત્યાગને વિશેષતઃ માને, વાદિઓ એમને જોઈને કંપે; રૂપથી જ તેઓ હિંમત કરી શક્તા નથી. રૂપના તેજમાં સૌ કોઈ અંજાઈ જાય છે. આ તમામ પ્રભાવ રૂપને છે, દેહની દીપ્તિને છે. “રૂપ Page #551 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૩૯ નકામું છે, તેજ નકામું છે એમ કહેનારાએ ફેજ કરે જોઈએ. બાહ્યા અંધકારને પણ રૂ૫ જ, તેજ જ હરે છે. રાત્રિએ અન્ધકારમાં ગભરાટ ન થાય, મુંઝવણ ન થાય, એ માટે દીવાની જરૂર પડે છે ને ? દીવ અન્ધકારના ચેપગે જન્મતી મુશ્કેલીઓને દૂર કરે છે અને જોઈતી ચીજ બતાવે છે. એ તેજ દુનિયાની ચીજોને દેખાડે છે, ત્યારે આ તેજ પ્રવચનશ્રવણાર્થ-દર્શનાર્થે આકર્ષક વસ્તુ છે. આંગી વીતરાગતાની શેષક નથી: ભગવાનને ભવ્ય ચહેરે ભવ્યને લહેરે આપનાર બને છે. ત્રણ લેકના નાથને ચહેરા એ હતું કે-તે વખતના ભાગ્યવંત ભવ્ય નિરખી નિરખીને લહેરે લેતા હતા. તેની ઝાંખી કરવા ભગવાનની આંગી બનાવાય છે. ભગવાન વીતરાગ હોય છે, માટે એમના બિસ્મને આંગી શા માટે? –આવું કહેનારા મૂર્ખ છે. સ્વયં ભગવાન પિતે, શ્રી વીતરાગ પતે જ દેવરચિત મણિરત્ન–સુવર્ણના કાંગરાવાળા ત્રણ ગઢની વચ્ચે રચાએલા સુવર્ણમય સિંહાસન ઉપર વિરાજમાન થઈને દેશના દેતા હતા. ત્યાં વીતરાગપણને હાનિ ન આવે? માખણ જેવાં મુલાયમ સુવર્ણકમલે ભગવાનને પગ મૂકવાને માટે ગોઠવાયે જ જાય, અને ભગવાન એ કમલે ઉપર પગ મૂકીને જ ચાલે, ત્યાં વીતરાગપણાને હાનિ ન આવે? જે ત્યાં વીતરાગપણાને હાનિ ન આવે એવું આપણે માનીએ છીએ, તે પછી આંગીમાં, પ્રભુની પ્રતિમાજીની અંગરચનામાં, પ્રભુના વીતરાગપણામાં વાંધો આવે, એવી વિચારણા પણ કેમ જ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા થઇ શકે? ભગવાનને અગરચના ભગવાન માટે નથી કરવાની, આપણે માટે કરવાની છે. એમની સેવા કરવાને ઉત્સુક બનશે, તેા એ અલિપ્તની સેવાથી તમે અલિપ્ત થશે. ભગવાનની ભક્તિ કરો. ઉંચામાં ઉંચી ચીજો તેમના ચરણે ચઢાવા, તે મરણોથી બચી જશેા. ‘વીતરાગને ઠઠારા મઠારા શા ’-આવું ખાલનારને શાસનનું ભાન નથી. ભક્ત ભક્તિ કરે, તેમાં શ્રી વીતરાગની વીતરાગતાને વાંધે શાના આવે? કાઇ તર્ક કરે કે-એમના ઉપદેશ વીતરાગતાના પાષક છે, તે સરાગતાનાં પેાષક તત્ત્વાથી તેમને કેમ પૂજાય ?” આવે તર્ક કરનારાઓને કહેવું કે શ્રી વીતરાગને ચઢેલાં સરાગતાનાં પાષક તત્ત્વા પશુ વીતરાગતાનાં પાષક બની જાય છે. ‘આવા ચમકતા ક્રમકતા ચહેરાવાળા ભગવાને પણ વિષયાન લાત મારી; વિષયાના વિરાગને જ જીવનમાં વણ્યા; આવા રૂપમાં પણ ભગવાને ભાગની ભાવનાને આવવા દીધી નહે અને ત્યાગની ભાવનાને જીવનમાં ઉતારીને જીવનને અજવાળ્યું.’-આવી બધી ભાવનાઓ વીતરાગપણાની પાષક છે. તે આંગીથી ખતાવી શકાય છે, બતાવાય છે. આંગી વીતરાગપણાની શેાષક છે જ નહિ. ભગવાનના ઈદ્ધ વિશેષણુને ભગવાનની પ્રતિમાની આંગી પણ સિદ્ધ કરે છે. જેએ આંગીમાં વાંધા કાઢે છે, તેમના હૈયામાં વસ્તુતઃ વસ્તુપ્રેમના જ વાંધા છે. ‘એવું હ્રદય ભક્તિમાં ભળતું નથી પણ ખીજે ઢળે છે અને તેથી જ એવાં હૃદયામાંથી કઈ કંઈ તુક્કાઓ નીકળે છે. ભગવાનની ભક્તિ તેઓને ફળે છે, કે જેએનું હૈયું ભક્તિમાં સમર્પિત થઈને ઢળે છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ શ્રી અનાથી મુનિના રૂપને પ્રભાવ: સુન્દર રૂપમાં કેવી આકર્ષણશક્તિ છે, તે શું તમને બધાને અથવા દુનિયાના બીજા જીને સમજાવવાની જરૂર પડે તેમ છે? રૂપ નજરે ચઢે ને નજર રેગી ને બને, એવા કેટલા? માણસ જાતે રૂપાળા દેખાવાને કેટકેટલે પ્રયત્ન કરે છે? પિતે રૂપાળે દેખાય, એ માટે માણસ શરીરની અને શરીર ઉપરનાં વસ્ત્રાલંકારેની માવજત કેટલી કરે છે? શરીરે ખેડ હોય કે ડાઘ હેય, તે તે બીજાઓની નજરે ન ચઢી જાય, એની કાળજી માણસને કેટલી બધી હોય છે? માણસ પોતે જેમ રૂપાળ દેખાવા મથે છે, તેમ એની : નજર જ્યાં જયાં પડે, ત્યાં ત્યાં રૂપાળું દેખાય છે તે તેને ગમી જાય છે. રૂપનું આ આકર્ષણ છે. એ રૂપ સાથે જે. ત્યાગ હેય, તો એ રૂપથી પણ ત્યાગને મહિમા વધી. જાય છે. શ્રી વીતરાગને, ત્યાગીને રૂપાળા જેઈને, વીતરાગપણા તરફ-ત્યાગ તરફ આંકર્ષણ થાય છે. જે મુનિને શ્રી. આચાર્યપદે સ્થાપિત કરવાના હોય, તે મુનિમાં જેમ બીજી ગ્યતાઓને જોવાનું શાએ કહ્યું છે, તેમ રૂપને જોવાનું પણ શાસ્ત્ર કહ્યું છે. કમથી કમ અંગેનું અખંડપણું આવશ્યક છે, એમ કહ્યું છે. ધર્મના મેગે જે રૂપ મળે છે અને રૂપવાળે જે ધર્મને સમર્પિત બન્યો હોય છે, તે તે ધર્મની અદ્ભુત પ્રભાવના કરી શકે છે. રૂપ આકર્ષે છે અને રૂપના આકર્ષણને કારણે રૂપવાળાનું બોલવું પણ મીઠું લાગે છે. આથી જ, ધમીજનોના રૂપની પણ પ્રશંસા કરવામાં આવે છે. તમે શ્રી અનાથી મુનિનું દષ્ટાન્ત તે સાંભળ્યું હશે. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એમનું રૂપ અપ્રતીમ હતું. અપ્રતીમ રૂપવાળા એમણે યુવાનવયે દીક્ષાને ગ્રહણ કરી હતી. એક વાર તેઓ રાજગૃહી નગરીની બહારના એક ઉપવનમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા. બરાબર એ જ વખતે મહારાજા શ્રેણિક ફરતા ફરતા એ સ્થળે આવી પહોંચ્યા. એ સમયે મહારાજા શ્રેણિક સમ્યકત્વને પામ્યા નહતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને એમને યોગ થયે નહે. આથી તેઓ તે સમયે તે ભેગસુખને ભેગવવા લાયક જ માનતા હતા. ' કાયોત્સર્ગમાં રહેલા શ્રી અનાથી મુનિવરને શ્રી શ્રેણિકે જોયા અને એવા જોયા તેવા જ એ થંભી ગયા, આશ્ચર્ય મૂઢ બની ગયા. એમને એમ થઈ ગયું કે-આવું રૂપ, આવું લાવય, આવું યૌવન અને ભેગને સંગ નહિ? ભગનાં સર્વોત્તમ ગણાતાં સાધનોનો ચુંગ હોવા છતાં પણ આ યોગ? લાવ પૂછું તે ખરે કે-આમણે આ અવસ્થામાં ભેગનો ત્યાગ અને વેગને સવીકાર ક્યા કારણે કર્યો છે? આ વિચાર કરીને શ્રી શ્રેણિક તે મુનિવરની પાસે પહોંચ્યા. મુનિવરની પાસે પહોંચીને શ્રી શ્રેણિકે પહેલાં તે મુનિવરને નમસ્કારર્યા. ત્યાગનું એ સામર્થ છે કે–ભેગમાં જ સુખ માનનારો પણ ત્યાગીને હાથ જોડનારે બને છે. | મુનિવરે કાઉસગ્ગ પાળે, એટલે શ્રી શ્રેણિક રાજાએ મુનિવરને પૂછ્યું કે-“આ યુવાવસ્થામાં આપે દુષ્કર એવું આ વત કેમ આદર્યું છે? | મુનિવર કહે છે કે હું અનાથ છું, મારા ઉપર અનુકંપા કરે તે આ સંસારમાં કોઈ નથી, તેથી જ દુષ્કર એવા Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ પણ આ વ્રતને મેં યુવાવસ્થામાં ગ્રહણ કર્યું છે.' શ્રી શ્રેણિક કહે છે કે-આપ અનાથ છો એવી વાત, આપનું આ રૂપ વિગેરે જેતા, માન્યામાં આવે એવી નથી, છતાં પણ, તમે જે અનાથ હે તો તમારે નાથ થવાને તૈયાર છું. તમે ખૂશીથી યથેચ્છ ભેગેને ભેગ અને સામ્રાજ્યનું પાલન કરે !” શ્રી શ્રેણિકનું આ કથન વિચારવા જેવું છે. કોઈ માણસ આધાર વિના દુઃખી થતું હોય, તે તેને આધાર આપવામાં જ માણસાઈ છે, એવું શ્રી શ્રેણિક મિશ્ચાદષ્ટિ હોવા છતાં ય સમજતા હતા. મુનિવરે કાંઈ લાચારી બતાવી નથી, પણ લાચારપણે કઈ કષ્ટ વેઠે તે તે શ્રી શ્રેણિકને અણગમતું હતું. એ અણગમતું પણ માત્ર વાત કરવા પૂરતું નહોતું, પણ લાચારને મદદ કરવાની તૈયારીવાળું હતું. તમને કેઈ જૈન ભાઈ પણ દુઃખી દેખાય, ત્યારે આવી રીતિએ તેને સહાયક થવાનું મન થાય છે કે નહિ, તેને વિચાર તમે જ કરી લેજે. મુનિવર કહે છે કે-“રાજન્ ! તમે પોતે જ જયાં અનાથ છે, ત્યાં વળી તમે મારા નાથ શી રીતિએ બની શકશે? જૈન મુનિએ આવા ત્યાગી હોય છે. ભેગસામગ્રીના એવા ત્યાગી કે–સામેથી કેઈ આપવા આવે, તે પણ તે લે જ નહિ. જૈન મુનિઓને ત્યાગ એ લાચારને, દીનનો - ત્યાગ નથી હોતે. - શ્રી શ્રેણિક તે મુનિવરના કથનને સાંભળીને આશ્ચર્ય. મગ્ન બની જાય છે. અંદગીમાં એને આવું સંભળાવનારા આ - પહેલા જ હતા. એક દિવસમાં પણ જે અનેકાનેક વાર Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અનેકાનેકના મુખે નાથ તરીકે સંબંધિત હોય, તે માણસને કેઈ અનાથ કહે, ત્યારે તેને અતિ આશ્ચર્ય જ થાય ને? અને એવાને અનાથ કહેવાનું વીર્ય અને હૈયે, જૈન મુનિ સિવાયનામાં સંભવે પણ ક્યાંથી? શ્રી શ્રેણિક કહે છે કે-આપનું કથન અસમ્બદ્ધ છે. અનેક હસ્તિઓ, અશ્વો, રશે અને સ્ત્રીઓ વિગેરેનું હું પાલન કરું છું, એટલે હું તેઓને નાથ છું; તે તમે મને અનાથ કેમ કહો છો ?' મુનિવર કહે છે કે-“રાજન ! તમે અનાથ અને સનાથના મર્મને જાણતા નથી, માટે જ તમને આમ લાગે છે. એ વાત હું તમને મારા દષ્ટાન્તથી જ સમજાવું.” આમ કહીને મુનિવર પતે કેમ મુનિ બન્યા?” એનું વર્ણન કરે છે. - મુનિવર કહે છે કે-“કૌશામ્બીના રાજા મહીપાલને હું પુત્ર છું. મને એક વાર આંખની ભારે પીડા ઉપજી અને તેમાંથી મારા શરીરમાં દાઉજવર પેદા થે. મારી પીડા અસહા હતી. મારા પિતાએ મારી પીડાને દૂર કરવાને માટે ઉપચાર કરવામાં કમીના રાખી નહિ. અનેક મંત્ર-તંત્રવાદિએને અજમાવી જોયા. પિતાનું સર્વસ્વ આપતાં પણ જે કઈ મારી પીડાને દૂર કરનાર મળે, તે તે માટે મારા પિતા તૈયાર હતા, પરંતુ મારા દર્દના નિવારણમાં કોઈને ય કઈ ઉપચાર કાર્યગત નિવડ્યો નહિ. મારા પિતા, માતા, બ્રાતા, ભગિની અને ભાર્યો બધાં મારી પીડાને જોઈને રેતાં હતાં, પણ કઈ મારી પીડાને હરી શકતું નહોતું એ સમયે મને મારી અના થતાનું ભાન થયું. મારા દુઃખે મને જ્ઞાન આપ્યું. મને વિચાર ; T Page #557 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ - ૫૫ આવ્યું કે-“આ અનાદિ સંસારમાં મેં આના કરતાં પણ અધિક વેદનાએ અનેક વાર સહન કરી હશે; તે છતાં પણ આજે હું આટલી વેદનાને ય સમભાવે સહી શકતું નથી, તે પછી આ સંસારમાં આગામી કાળમાં આવનારી વેદનાઓને હું કેમ સહન કરી શકીશ?માટે મારે તે આ વેદનાએના મૂળ કારણને જ વાત કરી નાખવું જોઈએ. આ વિચાર આવતાં, મેં નિર્ણય કર્યો કે-જે ક્ષણ વાર પણ આ વેદનાઓથી હું મુક્ત બનું, તે તરત જ દીક્ષા લઈ લઉં, કે જેથી હું ક્ષીણુકમાં બની શકે અને એથી મારે આગામી કાળે વેદનાઓને સહન કરવાને વખત જ આવે નહિ.” રાજન ! આ નિર્ણય કરીને હું જરા ઉંધી ગયે, ત્યાં તે મારી વેદનાઓ શમી ગઈ. એથી મને ખાત્રી થઈ ગઈ કે-“આત્મા પિતે જ પોતાને સાચે નાથ બની શકે છે. નાથ તે કહેવાય, કે જે યોગ અને ક્ષેમ કરનાર હોય, અને આત્માને ચોગ અને ક્ષેમ કરનાર આત્મા પોતે જ છે.” આથી સવારે ઉઠીને મેં મારાં સવજનેને મારી હકીકત સમજાવી અને તેઓ પણ મારી વાતમાં સંમત થયાં. એ પછી તરત જ મેં આ ચારિત્રને સ્વીકાર કર્યો.” | મુનિવરના મુખે મુનિવરના પૂર્વજીવનની હકીકતને સાંભળીને, શ્રી શ્રેણિક રાજાને ઘણે આનંદ થયો. શ્રી શ્રેણિકે ભક્તિભર હૈયે હાથ જોડીને મુનિવરને કહ્યું કે “તમે સનાથ અને અનાથનું જે રહસ્ય કહ્યું, તે બરાબર છે. તમારૂં જ મનુષ્યપણું સફલ છે. સંચમને સેવતા તમે તમારા સાચા નાથ બન્યા છે, તેમ સ્થાવર અને જગમ એવા અનાથ પ્રાણિઓના પણ હર Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તમે નાથ બન્યા છે. તમારા જેવા મહામના મુનિવરને મેં લેગેને ભેગવવાને માટેનું આમંત્રણ કર્યું, તે મારે અપરાધ થયે, તે આપ તે માટે ક્ષમા કરે.” . આમ કહીને અને વારંવાર વંદનાદિ કરીને, શ્રી શ્રેણિક રવાના થયા. આપણે મુદ્દો તે એ છે કે-રૂપ આવી રીતિએ ધર્મનું પ્રભાવક પણ નિવડી શકે. રૂપસંપન્ન જે ધર્મ સંપન્ન હોય, તે તે અનેક ભેગીઓને ત્યાગીઓ બનાવી શકે છે અને ભોગમાં સુખ માની બેઠેલાઓને ત્યાગમાં જ સાચું સુખ છે, એવું માનનારા બનાવી શકે છે. ભગવાનનું રૂપ ગવને ગાળનારૂ નિવડે છેઃ - ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું રૂપ તે, અને કોના ગર્વને ગાળી નાખનારું પણ બને છે. પરાક્રમ, વિભવ આદિ વસ્તુઓ * જેમ અજ્ઞાન આત્માઓમાં ગર્વને પેદા કરે છે, તેમ રૂપસંપત પણ અજ્ઞાન આત્માઓમાં ગર્વને પેદા કરે છે. ભગવાનનું રૂપ એવું અનુપમ હોય છે કે-એ તારકના રૂપને જોતાં જ ગમે તેવા રૂપવાળાને પણ એમ લાગે કે-આમની પાસે હું કાળી શાહી જે છું. આ ઉપરાન્ત, ઉન્મત્ત બનીને ભગવાનને સામને કરવાને માટે આવેલાઓ પણ, દીપ્તિમાન ભગવાનને જોતાંની સાથે જ, ઉપશાન્ત થઈ જાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધરદેવ બનેલા શ્રી ઈન્દ્ર ભૂતિ બ્રાહ્મણ, જયારે ભગવાનની પાસે આવવાને નીકળ્યા હતા, ત્યારે કેટલા ઉન્મત્ત બનીને નીકળ્યા હતા અજાણ્યાને એમ જ લાગે કે- આ જઇને ભગવાનને ચપટીમાં જ ચાળી Page #559 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૪૭ નાખશે.’ ગુસ્સા ય એવા ને ગવે ય એવા, પણ જ્યાં ભગવાન નજરે પડયા, ત્યાં એ ઈન્દ્રભૂતિજીની કયી હાલત થઈ જવા પામી ? ભગવાનની પાસે પહેાંચવાને તલપાપડ થઈ ગયેલા તે સમવસરણના પગથીયા ઉપર જ સ્થિર થઈ ગયા. ગુસ્સા ય માઈ ગયા, ગવેય ખાઈ ગયા અને એમ થઈ ગયું " > આ કાણુ છે ? બ્રહ્મા છે, વિષ્ણુ છે, સદાશિવ છે કે શંકર છે ? તરત જ નિણૅય કર્યો કે—‘ આ બ્રહ્મા ય નથી, વિષ્ણુ ય નથી, સદાશિવેય નથી ને શરેય નથી. ? પાછો વિચાર થયા ઃ• તા પછી શું ચન્દ્ર છે, સૂર્ય છે કે મેરૂ છે ?' અને તરત જ નિણૅય કર્યા કે એ ય નથી.' વિચાર આવે, જે હાવા વિષેની કલ્પના આવી હોય તેમના સ્વરૂપની સાથે સરખાવે અને નિણૅય કરે કે એ તા નથી જ.’ આમ વિચાર, સરખામણી અને નિણય કરતાં કરતાં એમને લાગ્યું – આચાવીસમા તીથ"કર છે.' આ પ્રસંગ તા ઘણા માટા છે અને દરવર્ષે છેવટ એક વાર તેા શ્રી પર્યુષણ પર્વમાં તમને આ પ્રસંગ સાંભળવાના મળે જ છે, એટલે આ પ્રસંગના વિસ્તાર અહીં આપણે કરતા નથી. અહીં તે આ પ્રસંગ એટલા પૂરતા જ યાદ કર્યો કે–ભગવાનનું રૂપ પણ આવી રીતિએ અન્યાના ગવના ગાળનારૂં નિવડે છે, એના તમને ખ્યાલ આવે તેમજ બીજા કાઈ દેવ ગણાતાએ પણ આવા રૂપસપન્ન હોતા નથી, એ વાત સ્પષ્ટ થઈ જાય. ‘સિદ્ધુ' તરીકેની સ્તવના ભગવાન શ્રી જિનેશ્વરદેવાને ‘ઈ’ તરીકેતવ્યા પછીથી, Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ટીકાકાર આચાર્યભગવાન, એ તારકોને અગીઆરમા વિશેષણ દ્વારા “સિદ્ધી તરીકે સ્તવે છે. સિદ્ધ શ૦૬, સામાન્ય રીતિએ, પિતપતાનાં આઠેય કર્મોને ક્ષીણ કરી નાખીને મુક્તિને પામેલા આત્માઓને માટે વપરાય છે. શ્રી નવકાર મંત્રમાં નમો સિદ્ધાણં બેલીને જે શ્રી સિદ્ધભગવાનોને નમસ્કાર કરાય છે, તે શ્રી સિદ્ધભગવાન તરીકે પિતપતાનાં આઠેય કર્મોને સર્વથા ક્ષીણ કરીને મુક્તિને પામેલા આત્માઓને જ સમજવાના છે; પરન્તુ અહીં વિશેષણ તરીકે વપરાએલા સિદ્ધ' શબ્દને એ અર્થ કરવાનું નથી, કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે તે ચાર અઘાતી કર્મોએ સહિત હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એટલે ભાવ અરહિંતે તે, જ્યારથી એ તારકે કેવલજ્ઞાનને ઉપાજે ત્યારથી તે મુક્તિને પામે ત્યાં સુધી જ કહેવાઈ છે. આથી અહીં વપરાએલું સિદ્ધ વિશેષણ ભગવાન શ્રી જિનેશ્વરની કૃતકૃત્યતાનું જ સૂચક છે એમ સમજવાનું છે. કરવા લાયક બધું જેમણે કરી લીધું હોય અને એથી જેમને પિતાને કરવા લાયક કાંઈ પણ બાકી ન હોય, તેમને કૃતકૃત્ય કહેવાય છે. શિવ તરીકેની સ્તવના : હવે ટીકાકાર આચાર્યભગવાન, બારમા વિશેષણ દ્વારા, ભગવાન શ્રી જિનેશ્વરદેવને શિવ તરીકે સ્તવે છે. શિવ તે કહેવાય, કે જે ઉપદ્રવરહિત હેય. રેગાદિક કઈ પણ વસ્તુ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને ઉપદ્રવ કરી શકતી નથી. પ્રખર મિયાત્વીએ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપદ્રવ કરી Page #561 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૪૯ શકતા નથી. દેવ અને દેવેન્દ્રો પણ એ તારકેને ઉપદ્રવ કરવાને સમર્થ બની શકતા નથી. ભગવાન કેવલજ્ઞાન ઉપાજે તે પહેલાં ઉપદ્રવ સંભવિત છે, પરંતુ કેવલજ્ઞાનને ઉપાજ્ય પછીથી જે ભગવાનને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય, તે તે આશ્ચર્ય કહેવાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ઉપર ગશાળાએ તે જેલેશ્યા મૂકી અને એથી ભગવાનના પવિત્ર દેહમાં મરડાને રોગ પેદા થયે. આવું તે કવચિત્ જ અને કેઈક જ ભગવાનને માટે બને. આથી તે એને આશ્ચર્ય કહેવાય છે. સામાન્ય રીતિએ તો ભગવાન શ્રી જિનેશ્વરદેવને, કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ, કોઈ પણ પ્રકારને ઉપદ્રવ સંભવે જ નહિ અને એથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “શિવ તરીકે ઓળખાવવા એ પણ વ્યાજબી છે. સારા ય જગતના જી શિવના જ અભિલાષી છે. શિવ બનવાની કામના સૌને છે. અહીં શિવ વિશોષણને પ્રયોગ કરવા દ્વારા ટીકાકાર આચાર્ય ભગવાને સૂચવ્યું છે કે સાચા શિવ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે, માટે તમારે પણ શિવ બનવું જ છે, તો શિવ એવા આ ભગવન્તને જ તમે લેજેકોઈ કહેશે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવને અશાતાને પણ ઉદય હેય ને ?પણ એ તારકોને અશાતાને જે ઉદય હોય છે, તે નામ માત્રને હેય છે અને સાથે જ શાતાને ઉદય એટલે બધે જોરદાર હોય છે કેઅશાતાને ઉદય તે તદન અકિચિત્કર બની જાય છે. જેમ દેઢ મણ સાકરના પાણીમાં કડવા લીંબડાના રસનું એક ટીપું પડયું હોય, તે તે ટીપુ પિતાની હયાતિને અગર તે પિતાના સ્વાદને બતાવી શકવાને માટે અસમર્થ જ નિવડે Page #562 -------------------------------------------------------------------------- ________________ - 1 * = = * * * * * = * *' '* * * : * * * * * * = * * * * * * * * * * ૫૫૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરને અશાતાને ઉદય છે, એવું જ્ઞાનિઓ માત્ર જ્ઞાનબળે જ જાણી શકે છે, બાકી તે સૌ કોઈને એમ જ લાગે કે આ ભગવન્તને શાતા વેદનીય કર્મને જે ઉદય છે, તે શાતાદનીય કર્મને ઉદય તે બીજા કોઈને પણ નથી ! ભગવાન શ્રી જિનેશ્વરદેવે પણ જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકે વર્તતા હોય છે, ત્યાં સુધી તેઓને પણ વેદનીય કર્મને બંધ તો ચાલુ જ હોય છે, પરંતુ તે શાતાદનીય કર્મને બંધ થાય છે અને તેમાં ય એ કર્મ પહેલા સમયે બંધાય અને બીજા સમયે નિજી, એમ ચાલ્યા જ કરે છે. શિવર તરીકેની સ્તવના: ભગવાન શ્રી જિનેશ્વરદેવેને “શિવ' તરીકે સ્તવ્યા પછીથી, ટીકાકાર આચાર્યભગવાન એ તારકેને તેરમા વિશેષણ દ્વારા “શિવકર તરીકે સ્તવે છે. ભગવાન શ્રી જિનેશ્વરને “શિવ તરીકે રતવ્યા પછીથી “શિવકર તરીકે સ્તવવામાં એ હેતુ છે કે-જે સ્વયં શિવ હેય નહિ, તે શિવકર બની શકે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદે સદાને માટે સર્વ જીના શિવને જ કરનારા હોય છે, પરંતુ કેઈને ય અશિવને કરનારા હોતા નથી. આ તે એક ઔપચારિક ભાષા છે, બાકી તે ભગવાન નથી તે કેઈના ય શિવને કરતા કે નથી તે કોઈના ય અશિવને કરતા; એટલે એ તારકેથી જે કાંઈ થાય છે, તે સર્વ જીવેના સુખને જ માટે થાય છે, પરંતુ કેઈ જીવના એ દુખને માટે થતું નથી. આ વાત આપણે “સાર્વીય Page #563 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ - ૫૫૧ વિશેષણના વર્ણનના પ્રસંગમાં કાંઈક વિસ્તારથી વિચારી આવ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદે મોક્ષમાર્ગના પ્રકાશક હોવાના કારણે તે શિવંકર છે જ, પરંતુ એ તારકેના પ્રભાવથી પણ જેને માટે એ શિવકર નિવડે છે. ભગવાન નને અતિશય એવો પણ હોય છે કે જયાં ભગવાન વિરાજતા હોય, ત્યાં ઉર્વ દિશામાં પણ સાડા બાર યોજન સુધી અને અદિશામાં પણ સાડા બાર જન સુધી તેમજ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ-એ ચારે ય દિશાઓમાં પચીસ પચીસ જન સુધી કેઈ પણ જીવને રેગ થતું નથી. વળી એ તારકે જ્યાં વિરાજતા હોય છે, ત્યાં પરસ્પર વેરભાવ પેદા થતું નથી, ઉંદર, તીડ આદિ અનાજને ઉપદ્રવ કરતા નથી; રોગચાળાથી સામટાં મરણે થતાં નથી, અતિવૃષ્ટિ પણ થતી નથી, અનાવૃષ્ટિ પણ થતી નથી; અને દુકાળ પડતું નથી. આથી પણ એ તારકોને “શિવકર” તરીકે સ્તવી શકાય. વળી ભગવાનને અંગે કરાતા બલિમાં પણ અજબ જે પ્રભાવ હોય છે. સમવસરણમાં વિરાજમાન ભગવાન પહેલી પિરિસીની ધર્મકથા પૂર્ણ કરે છે, તે વખતે ચક્રવર્તી આદિ વિધિપૂર્વક છડેલા, વણેલા, અખંડ અને તરાડ વિનાના ઉત્તમ જાતિના ચેખાઓ ભગવાનને વધાવતા હોય તેમ આકાશમાં ઉછાળે છે. એ ચખાઓમાંથી અડધે ભાગ દે જ આકાશમાંથી ને આકાશમાંથી લઈ લે છે; બાકીના અડધા ભાગના ચોખામાંથી અડધે ભાગ ચક્રવર્તી કે રાજા આદિ લે છે અને શેષ અડધે ભાગ લેકે લે છે. આ બલિના ચેખાઓને એ પ્રભાવ હોય છે કે-તેમાં એક પણ ચાખે Page #564 -------------------------------------------------------------------------- ________________ Hપર , શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જેના મસ્તક ઉપર નાખવામાં આવે, તેને વ્યાધિ ઉપશમી જાય છે અને છ મહિના સુધી તેને નવે વ્યાધિ થતું નથી. ભગવાન શ્રી જિનેશ્વરદે આમ અનેક પ્રકારેએ કરીને જગતના જીના બાહ્ય તેમજ આભ્યન્તર શિવના કારણ બને છે, એટલે એ તારકેને “શિવકર'તરીકે પણ સ્તવાય છે. ઈન્દ્રિયરહિત તરીકેની સ્તવના ટીકાકાર આચાર્યભગવાન હવે ચૌદમા વિશેષણ દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવને કરણવ્યપેત તરીકે સ્તવે છે. કરણ એટલે ઈન્દ્રિય અને વ્યપેત એટલે રહિત. કરણપત એટલે ઈન્દ્રિયેથી રહિત. શ્રી અરિહંત દેહધારી જ હેય છે અને દેહધારી ઈન્દ્રિયરહિત હોઈ શકે નહિ. ભગવાનને તે પાંચેય ઈન્દ્રિયે સંપૂર્ણ હોય છે, છતાં અહીં એ તારકેને ઈન્દ્રિયરહિત તરીકે કેમ સ્તવ્યા છે? એ સૂચવવાને માટે કે-ભગવત્તે અતીન્દ્રિય જ્ઞાની હોય છે. આપણને કેઈપણ વસ્તુનું કાંઈ પણ જ્ઞાન ઈન્દ્રિ અને મન દ્વારા થાય છે ને? આંખે દેખાય નહિ, તે પાસેની વસ્તુ પણ જણાય નહિ, નાકે સુંઘાય નહિ, તે કયી વસ્તુની ગંધ કેવી છે તે જણાય નહિ; કાને સંભળાય નહિ, તે બોલનાર બોલે છે એ સમજાય નહિ, કેઈ સ્પ સ્પર્ધાય નહિ, તે વસ્તુને અડવા છતાં તે કેવી મુલાયમ કે ખરબચડી છે, એ જાણી શકાય નહિ; અને જીભ વગર કયી વસ્તુને સ્વાદ કે છેતે જણાય નહિ, ભગવાન શ્રી જિનેશ્વરદેવે કઈ પણ વસ્તુને ઈન્દ્રિયની સહાયથી જાણના હેતા નથી, પરંતુ સર્વ વસ્તુઓના સર્વ ઈાિર આવી જશે પણ વિય Page #565 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૫૫૩ પાંચાને એ તારકા પોતાના આત્માના જ્ઞાનગુણુ માત્રથી જ જાણનારા હાય છે. ઈન્દ્રિયાની સહાયથી થતું જ્ઞાન વિપરીત પણ હાઈ શકે, જ્યારે આત્માના કેવળ જ્ઞાનગુણુથી જ થતું જ્ઞાન યથાતથ્ય જ હાઈ શકે, ભગવાન શ્રી જિનેશ્વરઢવાનું જ્ઞાન આવું સર્વોત્તમ કોટિનું હોય છે અને એથી એ તારકાના ઉપદેશ એકાન્તે વિશ્વસનીય જ છે, એવું સૂચન કરવાને માટે અહી” ભગવાન શ્રી જિનેશ્વરદેવાને ‘ કરણવ્યપેત ’ j તરીકે સ્તવવામાં આવ્યા છે. જિતરિપુ તરીકેની સ્તવના : પંદર વિશેષણા પૈકી પંદરમું એટલે છેલ્લું ‘જિતરિપુ’ એવું વિશેષણ છે. જિતરિપુ એટલે પુને જીતેલા, ભગવાને કયા રિપુઓને જીત્યા હતા ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્મા જ્યારથી શ્રી તીથંકર-નામકર્મને નિકાચિત કરે છે, ત્યારથી તા એ તારકાનું પુણ્યબળ એવું હાય છે કે—એ પુણ્યપુરૂષાના રિપુ ખનવાની કોઈ હિંમત જ કરી શકે નહિ. કોઈ એમના શત્રુ બની શકે નહિ અને અને તેા ટકી શકે નહિ. આવા પુણ્યવાનાને પણ શત્રુઓને જીતવા પડે છે, પણ તે આન્તરિક શત્રુઓને ! કાઈ પણ જીવના ખરેખરા શત્રુઓ કોઈ હાય, તે તે આન્તરિક શત્રુઓ જ છે. પેાતાના આન્તરિક શત્રુઓને ક્ષીણ કરનારને બાહ્ય શત્રુઓને ક્ષીણુ કરવા પડતા નથી, પણ તેના બાહ્ય શત્રુઓ આપેાઆપ ક્ષીણ થઈ જાય છે. જેને આન્તરિક શત્રુએ હાતા નથી, તેને માહ્ય શત્રુઓ તા હોતા જ નથી. બાહ્ય શત્રુઓ તેને જ હોય છે, કે જેના Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ અને કોણ ને કામ પણ કરે શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આત્મા આન્તરિક શત્રુઓની ભયંકર કોટિની જાળમાં સપડાએલો હોય છે. આન્તરિક શત્રુઓ યા? કઈ કહેશે કેકામ, ક્રોધ આદિ; પણ કામ અને ક્રોધ આદિ શત્રુઓને ય નિપજાવનાર કેશુ? કર્મો જ! જેને કર્મોનો સંગ ન હોય, તેને કામ ક્રોધ આદિ હોય જ નહિ. મેહનીય કર્મ જ કામ, ક્રોધ આદિ શત્રુઓને પેદા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે તે મેહનીય કર્મને તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી ચૂકેલા હોય છે અને આથી જ એ તારકે વાસ્તવિક રીતિએ “જિતુરિપુ” તરીકે સ્તવાવાને ગ્ય છે. તમને ય દુશ્મનો તે ગમતા જ નથી, પણ તમારી નજર બાહા દુશમનને જોયા કરે છે. અંતરચક્ષુને ખેલે અને તમારા ખરા શત્રુઓને પિછાનો! એ શત્રુઓથી મુક્ત બનવાને માટે “જિતરિપુ” એવા આ ભગવાનને સે. એ વિના કેઈ દુશમનોના પંજામાંથી છૂટી શક્યો પણ નથી અને છૂટી શકવાને પણ નથી. આ ભગવાન જિતરિપુ કેવી રીતિએ બન્યા અને આ ભગવાને “જિતરિપુ બનવાને માટે કર્યો ઉપાય બતાવ્યું છે, એને અંગેનું વર્ણન આપણે કરી આવ્યા છીએ તેમજ આગળ પણ એ વર્ણન અવસરે અવસરે આવ્યા જ કરવાનું છે, એટલે અહીં તેનો વિસ્તાર કરાતું નથી. આવા શ્રીમસ્જિનને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું! આ સર્વ આદિ પંદર વિશેષણોના વિશેષ્ય તરીકે, ટીકાકાર આચાર્ય ભગવાને માત્ર “જિન” શબ્દને પ્રગ Page #567 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ પપપ નહિ કરતાં, શ્રીમજિજનને પ્રયોગ કર્યો છે. કેમ? એકલા જિન કહેવાથી શ્રી કેવલીજિન આદિ આમાં સમજાઈ જાય, એ વિગેરે હેતુઓ તે છે જ; પરન્તુ આથી ટીકાકાર આચાર્યભગવાનનું હૈયું કે ભક્તિભર છે, એની પણ માહિતી મળે છે. ટીકાકાર આચાર્યભગવાને વાપરેલાં પંદર વિશેષણે એવાં છે કે-એ વિશેષણને વાંચનાર અને સમજી શકનાર સમજી જ જાય કે–આ સ્તુતિ ભગવાન શ્રી જિનેશ્વદેવાની જ છે; એટલે એમ કહેવું એ વધારે સારું છે કે-ભગવાન શ્રી જિનેધરદેવને પંદર પંદર વિશેષણેથી સ્તવવા છતાં પણ, ટીકાકાર આચાર્યભગવાનના હૈયામાં રહેલી વ્યક્તિ તે, ભગવાન શ્રી જિનેશ્વરદેવને વધુ ને વધુ વિશેષણે દ્વારા સ્તવવાને જેર કર્યા જ કરે છે અને એના જ ફળસ્વરૂપે “જિન” શબ્દની સાથે “શ્રીમ’ શબ્દ યોજાઈ ગયો છે. અન્ય વિશેષણેની માફક જે “શ્રીમ’ શબ્દને વિશેષણ તરીકે વાપરવા હેત, તે શ્રીમન્ત એ જૂદો જ પ્રયોગ થાત; જ્યારે અહીં તે જિન શબ્દની સાથે જ પૂર્વે શ્રીમદ્દ શબ્દને જ દીધું છે. શ્રીમદ્ જિનને અર્થ શો? શ્રી એટલે લયમી અને મત્ એટલે યુક્ત. લક્ષમીયુક્ત જિનની આ સ્તવના છે. લીમી અંતરંગ અને બાહ્ય, એમ બે પ્રકારની કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદે બને ય પ્રકારની લમીએ યુક્ત હોય છે? કારણ કે-કેવલજ્ઞાનાદિ રૂપ અંતરંગ લક્ષ્મીથી પણ યુક્ત હોય છે અને અષ્ટ પ્રાતિહાર્ય રૂપ બાહ્ય લક્ષમીથી પણ યુક્ત હોય છે. ભગવાન શ્રી જિનેશ્વર કેવલજ્ઞાનને ઉપાજે ત્યારથી તે નિર્વાણ પામે ત્યાં સુધી, સર્વ કાળે અને સર્વ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અવસ્થાઓમાં, આઠ પ્રાતિહા એ તારકોની સાથે જ રહે છે. અશોકવૃક્ષ, સુર પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર–આ આઠ પ્રાતિહાર્યોથી યુક્ત જ ભગવાન શ્રી જિનેશ્વરદે હોય છે. આથી જ ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે હું એવા શ્રીમદ્ જિનેની પ્રયત્નપૂર્વક સ્તવના કરે છું, કે જેએ સર્વજ્ઞ પણ છે, ઈશ્વર પણ છે, અનન્ત પણ છે, અસંગ પણ છે, અ પણ છે, સાવય પણ છે, અમર પણ છે, અનીશ પણ છે, અનીહ પણ છે, ઈદ્ધ પણ છે, સિદ્ધ પણ છે, શિવ પણ છે, શિવકર પણ છે, કરણવ્યપેત પણ છે અને જિતશત્રુ પણ છે!” આવા ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવીને, નમીને અને વર્ણવીને હાલ તે આપણે પણ વિરામ પામીએ છીએ. સમજણમાં, સર્વથાણાનY વધાન સર્વથળો, ઉન જયતિ શાસન R. Page #569 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા * મોક્ષમાર્ગની પિછાન કરાવતું, આરાધનાની વૃત્તિને પેદા કરતું, એક માત્ર સાપ્તાહિક શ્રી જૈન પ્રવચન પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આપેલાં શ્રી જિનાગમસારગર્ભિત પ્રભાવક પ્રવચનનું સારભૂત અવતરણ પ્રગટ થાય છે. વાર્ષિક લવાજમ-છ રૂપિયા વર્ષ તા. ૧ જાન્યુઆરીથી શરૂ થાય છે. હાલ ૨૨ મું વર્ષ ચાલે છે. શ્રી જૈન પ્રવચન કાર્યાલય છે. શ્રી મનસુખભાઈ શેઠની પોળ સામે, દવાખાનાના મેડા ઉપર, અમદાવાદ Page #570 -------------------------------------------------------------------------- ________________ આપણને મળેલી સામગ્રી તમને જે ધર્મ સામગ્રી મળી છે, તે ધમસામચીની સાચી કિંમતને તમે સમજી શકથા નથી, એટલે આજે તમે જે પરમ ભાગ્યને પામેલા છે તેના તમને ખ્યાલ આવતો નથી, પણ તમે જે ધર્મ સામગ્રીને પામ્યા છો, તે ધર્મ સામગ્રીની સાચી કિંમતને તમે જો સમજી શકે, તો તમને એમ જ લાગે કે " આખા જગતના માલિક બનવા જેવા ભાગ્યને જે પામ્યો છે, તેનું ભાગ્ય પણ મારા ભાગ્યની પાસે તુચ્છ છે !' અને તે સાથે, તમારામાં એ જાતિને મનોભાવ પણ જાગે કે મારે મારી આ જિદગીની પ્રત્યેક ક્ષણ સુદેવ, સુગુરુ અને સુધમની આરાધનામાં ખર્ચ નાખવી જોઈ એ. આ જિન્દગી ટૂંકી છે અને ભવાન્તરમાં આવી ધમસામગ્રી મળશે કે નહિ, તે હું જાણતા નથી; માટે આ જિન્દગીમાં હું કમથી કમ સુદેવ-સુગુરુસુધમની એવી આરાધના તો અવશ્ય કરી લઉં', કે જેથી ભવાંતરમાં પણ મને આવી સામગ્રી તે અવશ્ય પ્રાપ્ત થાય !" વિજયલ િધસિરિ, શારદા મુદ્રણાલય 4 પાના નાફા અમદાવાદ